SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૮ ૦ ૧ જીવાને દુ:ખ ન થાય એ રીતે રહીને અન્ન તથા પાણી આદિ આહાર વિના ત્યાગરૂપ અનશન ગ્રહણ કરીને ઈંગિત મરણરૂપ અન શનમાં મર્યાદિત ક્ષેત્રમાં રહેતા થકાં થાક લાગે તેા સેવા કરાવતા થકાં પાંચ ઇન્દ્રિયા તથા મનના વિષયેાથી નિવૃત્ત રહીને પાપરૂપ પરિણામને છેડે. તથા ભાષાના ઢાષા દૂર કરી કાઇપણુ પ્રાણીને દુઃખ થાય તેવા વ્યાપારથી રહિત બની મનના સપા-પૂરા વ્યાપારાના ત્યાગ કરીને અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહા ઉત્પન્ન થાય તે સભ્યભાવે સહન કરતા થયાં રાગદ્વેષ છેડી ઇન્દ્રિયાને સંકુચિત્ત બનાવી રહે. દુલભ એવા સંયમના ચેાગને પામી સમસ્ત કર્મોના ક્ષય કરવા પંડિત મરણુની પ્રતીક્ષા કરતા અનશન અનુષ્ઠાનમાં વિચરે. ૧ ૨ ૩ * अणु माणं च मायं च तं परिम्नाय पंडिए । 19 ' सायागार वणिहुए, શબ્દા : (૧) ઘેાડી પણ (૨) માન (૩) માયા (૪) કડવા વિપાક (પ) જાણી (૬) પંડિત પુરુષ (૭) સુખશીલપણાથી (૮) રહિત (૯) ઉપશાંતપણે (૧૦) રાગદ્વેષરહિત (૧૧) વિચરે. ૧૦ ૧૧ उवसंते णिहे चरे ॥ १८ ॥ ૩૧ " કરૈ અને જ્ઞાન, r જણી, ચર ખની યુગ ઉપશાંત પણ વિ ભાવાર્થ :- સંયમમાં ઉપયાગવત રહેનાર ઉત્તમ સાધુને દેખી ચક્રવર્તી આદિ કાઈ પૂજા સત્કાર કરે તથા ભાગેાપભાગેાના સુખા ભાગવવાનું આમંત્રણ કરે તે અહુકાર કરે નહિ. કાયાના વિપાકા દુઃખમય જાણી ઘેાડા પણ ક્રાધ, માન, માયા, લેાલ, રાગ, ઢેક નહિ તેમ જ ખભાગની તૃષ્ણા રાખે નહિ તપસ્યા કરી હૃદય થાય તે ઉપયેાળાખી તેને સફળ ચારિત્રના આરાધનને મેક્ષમાના દેનાર ૯. વંત રહી ધાદિ કષાયાને જીતીને જિતેન્દ્રિય જગૃત રહી પ ંડિત વીય યુક્ત રહી દાન, નો
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy