________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૧ ૩૦ ૨
૧. કાયાથી હિંસા કરે; પરંતુ મનથી નહિ ૨. મનથી હિંસા કરે; પરંતુ કાયાથી નહિ. ૩. ઈર્ષ્યા પથિક જતાં આવતાં થતી હિંસા.
૪. સ્વપ્નાન્તિક- સ્વપ્નમાં હિંસા કરી હેાય.
આ રીતે ચાર પ્રકારથી થતી હિંસાનું ફળ−વિપાક ફક્ત જીવને
ભાવની વિશુદ્ધિ હાય મુજબ હિંસા થતી હાય બતાવે છે. જેના ઉપર
સ્પર્શ માત્ર ભાગવવું પડે, એટલે હિંસા કરતાં અને તે પ્રાણી ઉપર દ્વેષ ન કરે અને ઉપર તા પણ મેાક્ષની પ્રાપ્તિ ઢાવાનું ક્રિયાવાદી દૃષ્ટાંત નીચે મુજમ આપે છે.
૩૧
3
9
पुत्तं पिया समारम्भ अहारेज असंजए । भुंजमाणो
।
७
t
ય મૈાવી, મુળા નોટિખટ્ટ | ૨૮ ||
શબ્દાર્થ : (૧) કાષ્ઠ ગૃહસ્થ (ર) પિતા (૩) પુત્રને (૪) મારીને (૫) આહાર કરે (૬) ખાતા થકા દેષરહિત હાય તેા (૭) ક`થી (૮) લેપાય નહીં (૯) મેહાવી.
ભાવાર્થ:- કેાઇ વિપત્તિ સમયે કોઇ ગૃહસ્થ પિતા પેાતાના પુત્રને મારીને તેનુ માંસ દ્વેષ રહિત ખાતાં થકાં કર્યાંથી લેપાય નહિ, એવી જ રીતે સાધુએ પણ રાગદ્વેષ રહિત જીવ હિંસા કરતા અગર માંસ ખાતાં થકા કથી લિપ્ત થતા નથી. કારણ કે પુત્ર ઉપર દ્વેષ નથી. અહી પુત્રને માર્ગ પિતા માંનું ભક્ષણ દ્વેષ વિના કરે તા કથી લેપાય નહિ એ કથન તદ્ન અસહ્ય છે. જીવઘાત સમયે પેાતાને પેાતાના દેહ ઉપરને રાગ છે. અને મૃત્યુ પામનાર દુઃખ વેઠે છે. તે વૈરબંધનુ કારણ છે. જેથી તેઓનું કથન તદ્ન અસત્ય છે. ઉપરાક્ત માન્યતા ક્રિયાવાદીઓની અજ્ઞાનથી ભરેલી હાઈ, ભ્રમણાથી હિંસા કરતા છતાં મેાક્ષની પ્રાપ્તિને માને છે. હવે સૂત્રકાર ક્રિયાવાદીની માન્યતાનું ખંડન નીચે મુજબ કરે છે.