SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર કૃતાંગ સૂત્ર અAઉ૦ ૨ मसा जे पउसिंति, चित्तं तेसिं णे विजइ । अणवज्ज * I ESH मतहं तेसिं, ण ते संधुड चारिणो ॥ २९ ।। | શબ્દાર્થ : (૧) જે કઈ નથી (૨) કોઈ પ્રાણુ ઉપર દ્વેષ કરતો હોય (૩) તેનું (૪) ચિત્ત (૫) નિર્મળ હોય નહિ તેને કર્મને (૬) ઉપચય ન હોય તે કહેવું (૭) મિથ્યા છે (૮) તેઓ (૯) સંવર સાથ (૧૦) વિચરનારા નથી. | ભાવાર્થ – જે કઈ મનથી કોઈ પ્રાણુ ઉપર દ્વેષ કરતો હોય તેઓનું ચિત્ત નિર્મળ હોઈ શકે નહિ. મનથી ઠેષ કરનારને જે કાયાથી હિંસા ન કરે તે પાપ લાગે નહિ આવા પ્રકારનું કિયાવાદીનું કથન મિથ્યા રહેલ છે. કારણ કે તે કિયાવાદીઓ સંયમ સહિત વિચરવાવાળા નથી. જે કઈ મનુષ્ય આદિ પ્રાણીને વધ કરવા તૈયાર થાય તેઓનું ચિત્ત નિર્મલ હોય જ નહિ. મનના સંકલ્પ વિના કાયા કે વચન વ્યાપાર સંગી જીવને હોઈ શકે નહિ, જેથી કિયાવાદીઓનું કથન તદ્દન અસત્ય રહેલ, છે સંસાર વૃદ્ધિનું કારણ છે. જેના પરિણામ કલુષિત થયા વિના જીવોની ઘાત થઈ શકે નહિ. इचेयाहि य दिट्ठीहिं, सायागारवनिसिया । सरणंति માળા રેāત્તિ બાવા ના રૂ . | શબ્દાર્થ : (૧) પૂર્વોકતએ (૨) દર્શનના કારણે (૩) સુખભગ તથા માન બડાઈમાં (૪) આસક્ત (૫) પિતાને શરણરૂપ (૬) માનતા થકા (૭) સેવન કરે છે (૮) પાપનું (૯) અન્ય દર્શનીએ પિતાના દર્શનને. | ભાવાર્થ – પૂર્વોક્ત અન્યદર્શની, પિત પિતાનાં દર્શનેને આશ્રયી સુખભગ તથા માન બડાઈમાં અસક્ત રહેતા થકાં પિતાના દર્શનને પિતાના રક્ષક સમજીને પાપકર્મનું સેવન કરતા રહે છે અને જેવા પ્રકારના ભોજન પ્રાપ્ત થાય તેવા આધાકમ આદિ દેલવાળા ભેજનને પણ ખાય છે. તેમ જ પિતાના દર્શનને સંસારથી ઉદ્ધાર કરનાર માને છે. આવા પ્રકારના એકાંતવાદીઓના વ્યવહાર છે. તે બધા અસત્ય અને સંસાર વૃદ્ધિનાં કારણ સમજવા.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy