________________
સૂત્ર કૃતંગ સુત્ર અ૦ ૧૨ ૩૦ ૧
કહેલ છે, કેાઈ જલચર કે સ્થળચર આ સમુદ્રને ઉલ્લંધન કરી શકે નહિ, એવી જ રીતે સમ્યગ્દર્શન વિના ચેારાશીલાખ ચેાનિના સ્થાનરૂપ સંસાર સાગરને પાર કરવા દુર્લભ કહેલ છે, સંસારમાં જે પુરુષા સાવદ્યકમ વાળા અનુષ્ઠાનેા કરે છે, તે કુમાગમાં પડેલા છે, અસત્ય દનને ગ્રહણ કરનારા છે, વિષય પ્રધાન સ્ત્રીઓમાં જેએ આસક્ત છે અને સ્ત્રીઓને વશીભૂત છે તે પામર જીવા ઉત્તમ અનુષ્ઠાના કરી શકતા નથી. સ્ત્રીરૂપ કીચડમાં તથા અન્ય કામભાગરૂપ વિષયામાં ફસાયેલ આસક્ત જીવે વારવાર ચારે ગતિમાં, ચૌદ રાજલેાકમાં વારવાર જન્મ મરણ કર્યાં કરે છે. અથવા લિંગ માત્રરૂપ પ્રત્રજ્યા ધારી બની, પાપ વિરતિ રહિત તથા રાગદ્વેષથી યુક્ત પેાતાના ક્રમ થી પ્રેરિત આ ગહન લાકમાં વારંવાર જન્મ મરણ કરતા સંસાર પરિભ્રમણ કરે છે.
૩૩૦
५
२
૩
.
૧
.
न कम्मुणा कम्म खवे ति बाला, अकम्मुणा कम्म खवात धीरा ।
૧૦
૧૧
१२
१५
r
૧૩
मेधाविणो लोभमावतीता, संतोसिणो नो पकरेंति पावं ॥ १५ ॥
શબ્દા : (૧) અજ્ઞાની જીવા (ર) પાપકા કરતા હેાવાના કારણે (૩) પાતાના કર્માંના (૪) ક્ષય કરી (૫) શકતા નથી (૬) ધીર પુરુષા (૭) આશ્રવાને રોકી (૮) ક`ના (૯) ક્ષય કરે છે (૧૦) મુદ્ધિમાન પુરુષ (૧૧) લાભથી દૂર રહે છે (૧૨) સ ંતેાષી ખની (૧૩) પાપકમ (૧૪) કરતા (૧૫) નથી.
ભાવા:- મૂખ`જીવા અજ્ઞાની જીવે અશુભ-સાવદ્ય કાર્યો કરતા હાવાથી પેાતાનાં પાપાના-કર્મના ક્ષય કરી શકતા નથી, પરંતુ જે ધીરપુરુષા છે તેએ સાવદ્ય કર્મોનો ત્યાગ કરી આશ્રદ્વાર બંધ કરી પેાતાનાં કર્મોના ક્ષય કરે છે. તેમ જ બુદ્ધિમાન સાધક લાભના ત્યાગ કરી સોોષી બની પાપકમ કરતા નથી. મૂખ જીવે અસના આશ્રયે મિથ્યાત્વ દ્વેષાની વૃદ્ધિથી સાવદ્ય કમ તથા નિરવધ .