SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૨ ૩૦ ૧ કમના વિપાકેાને નહિ જાણતા હૈાવાથી, સાવદ્ય કર્મમાં આસક્ત હાવાથી કર્મોના ક્ષય કરવા સમર્થ થતા નથી. આશ્રવદ્વારને શકયા વિના સવથા કર્મના ક્ષય થઈ શકતા નથી. તેમ જ લેાભ ષાયને મંદ કર્યા વિના કર્મોના ક્ષય થઈ શકતા નથી. એમ જાણી, મુમુક્ષુએએ આશ્રવાને રાકવા ઉપયાગવત રહેવું. દ ते तीयंउत्पन्नमणागयाई, लोगस्स जागति तहागयाई । * . ૧૦ ૧૧ * ૧૩ तारो अन्नेसि अणन्नणेया, बुद्धा हु ते अंतकडा भवति ॥ १६ ॥ ૩૩૧ શબ્દાર્થ : (૧) વીતરાગ પુરુષ જીવાની (ર) ભૂત (૩) વર્તમાન (૪) ભવિષ્યકાળના વૃત્તાન્તા-પર્યાયેા (૫) લેાકના સ્વરૂપને યથા' (૬) રૂપે જાણે છે (૭) નેતા છે (૮) તેએ અન્ય જીવાના (૯) તેના નેતા કાઇ નથી (૧૦) એવા જ્ઞાની (૧૧) પુરુષા જ સંસારના (૧૨) અંત (૧૩) કરે છે. ભાવાઃ- વીતરાગ પુરુષ જીવેાની ભૂત, વર્તમાન, ભવિષ્યકાળની પર્યંચાને અવસ્થાઓને યથા રૂપે લેાકના સ્વરૂપને જાણી શકે છે અને તેએ સર્વ જીવાના નેતા છે; પરંતુ તેમના નેતા કોઇ નથી સ્વયંમુદ્ધ છે. આવા જ્ઞાની જીવા સ`સારના અંત કરે છે, ષાયાના સર્વથા ક્ષય થવાથી વીતરાગપણું પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાની અથવા ચૌદપૂર્વ ભણેલા પરાક્ષ જ્ઞાની સંસાર પાર કરનારા ભવ્ય જીવાને સદુપદેશ આપી મેાક્ષમાં પહાંચાડે છે. મ . ૭ દ ૩ ते व कुव्वंति ण कारवंति, भूताहिसंकाइ दुर्गुछमाणा । . ९ ૧૦ ૧૧ १२ १५ ૧૩ ૧૪ सयाजता विष्पणमंति धीरा, विष्णत्ति धीरा य हवंति एगे ॥ १७ ॥ ૩ શબ્દા : (૧) પાપના ઘૃણા કરવાવાળા તીર્થં ́કર આદિ (૨) પ્રાણીઓની ધાતના (૩) ભયથી (૪) સ્વયં પાપ કરતા (પ) નહિ (૬) અન્ય પાસે કરાવતા (૭) નહિ (૮) સદા પાપનાઅનુષ્ઠાનથી (૯) યત્નાવત
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy