________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૨ ૦ ૧
9
२
Y
''
जे रक्खसा वा जमलोहया बा, जे वा सुरा गंधव्वा य काया ।
દ
t
९
आगासगामी पुढोसिया जे, पुणो पुणो विष्परियासुर्वेति ॥
||રા
ઊં.
૩૨૯
શબ્દા : (૧) જે રાક્ષસ છે (૨) યમલા-પરમાધામી (૩) વૈમાનિક દેવા તથા જ્યાતિષ દેવા (૪) ગધ–વ્યંતર દેવા (પ) પૃથ્વીકાયાદિ (૬) પક્ષી વાયુ આદિ (૭) પૃથ્વી આશ્રિત અપ-તે-વાયુ વનસ્પતિ વિગલેન્દ્રિયે મનુષ્યા તિયચા વગેરે (૮) વારવાર (૯) ભિન્ન ભિન્ન ગતિએમાં ભ્રમણ કરે છે.
ભાવાર્થ:- વ્યતરા, અસુરકુમારા-પરમાધામી વગેરે ભવનવાસી દેવે, વૈમાનિક દેવા, જ્યાતિષી દેવા, ગંધ.-વ્યંતરની જાતિ, આકાશગામી પક્ષી આદિ તથા પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, એઈન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌન્દ્રિય, પંચેન્દ્રિય, નિય”ચ પચેન્દ્રિય, મનુષ્ય, નારકી, આદિ સર્વ જીવા, પેાતાનાં કરેલાં કર્યાંથી, કર્માનુસાર, ભિન્ન ભિન્ન ગતિમાં-ચેાનિઓમાં, અરહટ યંત્રની માફક વારવાર ઉત્પન્ન થઇ જન્મ અને મરણરૂપી સંસાર પરિભ્રમણ કરે છે
9
ક્
૩
'.
जमाहु ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगणं दुमोक्खं ।
૧૧
9
છે
१०
૧૩
૧૪
१५
जैसी विसन्ना विसयंगणाहिं, दुहओऽवि लोगं अणुसंचरंति ॥१४॥
શબ્દાર્થ : (૧) કહેલ છે (ર) આધ (૩) પાણી (૪) અપાર (૫) જાણા (૬) સ’સાર–ભવ (૭) ગહન (૮) દુષ્કર (૯) જેમાં (૧) ખુંચેલા (૧૧) વિષય-કામભોગા (૧૨) સ્ત્રીએ (૧૩) ત્રસ-સ્થાવર (૧૪) લેકમાં (૧૫) પરિભ્રમણ કરે છે.
ભાવાઃ- સંસારનું સ્વરૂપ જાણનાર શ્રી તીર્થંકરદેવે તથા ગણુધરાદિએ સંસાર સાગરને સ્વયમ્ભરમણ સમુદ્રની સમાન દુસ્તર