________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ હું ઉ ૧
૧
२
A
५
आसूणिमक्खिरागं च, गिद्धवघायकम् |
.
૧૦
उच्छोलणं च कक्कं च, तं विज्जं परिजाणिया ||१५||
૬૭
શબ્દા : (૧) ખળવૃદ્ધિ માટે રસાયનાદિ આહાર (૨) શે।ભા માટે આંખમાં અંજન લગાડવું (૩) વિષયામાં આસકત રહેવું (૪) જેનાથી જીવશ્વાત થાય તેવા (૫) કાર્યાં કરવા (૭) અયત્નાથી હાથ-પગ ધોવા (૮) પીડી આદિ લગાડવાં (૯) ક`બંધનના કારણેા (૧૦) જાણવા.
ભાવાઃ- શરીરને પુષ્ટ બનાવવા અથવા બળવાન મનવા રસાયન આદ્ધિ બલિષ્ટ આહારને ભાગવવા, શાભાને માટે આંખમાં અંજન લગાડવું, શબ્દાદિ પાંચ ઇન્દ્રિયાના વિષયામાં આસક્ત રહેવું, જીવ ઘાત થાય તેવા કાર્યો કરવાં, અયત્નાથી અણુચી દૂર કરવા હાથ પગ ધાવા, શરીરમાં પીઠી આદિ દ્રબ્યાના લેપ કરવાં, એ સ કાર્યાં અશુભ ક બંધનના, સ ંસાર પરિભ્રમણ જન્મ મરણાદિ દુઃખ ઉત્પતિના કારણેા જાણીને વિદ્વાન મુનિઓએ તે સના ત્યાગ કરવા શ્રેયનું કારણ છે.
संपसारी कर्याकिरिए, परिणागतणाणि य ।
'
५
७
९
.
सागारियं च पिंडं च तं विज्जिं परिजाणिया ||१६||
શબ્દા : (૧) અસયતા સાથે સંસારની વાર્તા કરવી (ર) સંસારના સાવદ્ય કાર્યાંની પ્રશ'સા કરવી (૩) જ્યેાતિષ પ્રશ્નના (૪) ઉત્તર આપવા (૫) શય્યાંતરનેા (૬) આહાર લેવા (૭) તે બધા કર્મબંધનાં કારણ (૮) જાણી (૯) મુનિ ત્યાગ કરે.
ભાવાઃ- વિદ્વાન મુનિ અસયતા સાથે સાંસારિક વાતા કરે નહિ, સાંસારિક સાવદ્ય અનુષ્ઠાન-કાર્યાની પ્રશંસા કરે નહિ,