________________
સૂત્ર કૃતાંગ સત્ર અ૫ ઉ૦ ૨
૧૯૫
ચામડી રહિત નારકીના સુજી ગયેલા શરીરને લોઢાના જેવા મુખવાળા વ્રજ જેવી ચાંચવાળા પક્ષીઓ ફાડી ખાય છે, એ નરકની ભૂમિ સંજીવની નામની કહેવાય છે, કારણ કે મરણ સમાન કષ્ટ પ્રાપ્ત થતાં પણ શેષ આયુષ્ય હોવાથી નારકીના છ મરતા નથી. જીવે મરતા નથી. તેના શરીરના નાના ટુકડા કરવા છતાં પારાની જેમ દેવ અને નારકીના જીના આયુષ્ય નિરૂપકમી હોય છે. જેથી આયુષ્ય હોય ત્યાં સુધી ગમે તેવાં તીવ્ર ઉપક્રમ લાગવા છતાં તે જી અધુરા આયુષ્ય મરતા નથી. તેમ જ એ નરકના નારકીઓના આયુ
ળ્યો પણ દીર્ઘ હોય છે. મુદગર આદિથી હણતા, પીડાથી સંજ્ઞાહિતવિકલ થવાથી મરવા ઈચ્છતાં છતાં તે નારકીના શરીરના ટુકડા ભેગા મળી મૂળ માફક શરીર બની રહે છે.
तिखाहिं सूलाहि निवायति, बसोगयं सावययं व लद ।
૧૦ ૧૧ ૨ ૧૩ ૪ તે ભૂવા શn ધતિ, gi[વાં દુઓ કાળા ના
શબ્દાથ : (૧) વશમાં આવેલ (૨) જંગલી જનાવર જેવા (૩) પ્રાપ્ત થતા નારકીજીવોને પરમાધામીઓ (૪) તીર્ણ (૫) શૈલેથી ભેદે છે (૬) ભારે છે (૭) શલોથી વીંધાએલા (૮) નારકી (૯) કરૂણુયુત (૧૦) રૂદન કરે છે (૧૧) એકાંત (૧૨) દુઃખી (૧૩) આભ્યતંર તથા બહારથી (૧) ગ્લાન.
| ભાવાર્થ – પરમાધામીના વશમાં આવેલા જંગલી જનાવર જેવા અજ્ઞાની સંજ્ઞાહીન પ્રાપ્ત થતા નારકી જીવોને, પરમાધામીઓ તીણ શૂલથી વિંધે છે. આત્યંતર તથા બાહ્યથી ગલાન બની એકાન્ત દુખી નારકીના જીવો કરુણાયુક્ત આકંદ કરે છે,
सया जलं नाम लिहं महतं, जैसी जलंतो अगणो अकट्ठो । રિતિ વત્તા વાજા રાણા શેર નિશ્ચિતતા આશા
( ૧૧
૧૧
૧૪