SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૧૦ ૬- ૧ તથા સ્નાન ખની આરંભનાં કાર્યોં ભાજન આદિના પચન પાચન આદિ સાવદ્ય કાર્યોંમાં પ્રવૃત્ત રહે છે. આવા જીવા અન્ય દેશની પેાતે ક્રિયા કરતા થકા ક્રિયાને નહિ માનનારા મીથ્યાત્વી જીવા મેાક્ષના કારણરૂપ શ્રુત અને ચારિત્રરૂપ ધર્મને નહિ જાણતા હેાવાથી અનંતાન ંત કાળપ ત સ ંસાર પરિભ્રમણુરૂપ ચઢાવામાં ફસાઈ જન્મ મરણાદિનાં દુઃખા ભાગ્યવતા પરિભ્રમણ કર્યાં કરશે. ૨૯૨ * દ r ૧ O . पुढो य छंदा इह् माणवा उ, किरियाकिरीयं च पुढो य वायं । ૧૪ ९ ૩૦ ૧૧ 9. '' ૧૩ जायस्स वालस्स पकुव्व देहं पवड्ढती वेरमसंजतस्स ॥ १७ ॥ ' શબ્દાર્થ : (૧) આ લેાકમાં (૨) મનુષ્યની (૩) ભિન્નભિન્ન (૪) રુચિ હાય છે (પ) ક્રિયાવાદને માનનારા (૬) કષ્ટ અક્રિયાવાદને માનનારા (૭) પૃથક્ પૃથક્ (૮) વાદને માનનારા (૯) જન્મેલ (૧૦) બાળકના (૧૧) કાપીધાત કરી પેાતાના સુખને પ્રાપ્ત કરે છે (૧૨) દેહને (૧૩) અસંયમી જીવા (૧૪) આ રીતે દૌરને (૧૫) વધારે છે. ભાવાર્થ :- આ જગતમાં મનુષ્યેાના અભિપ્રાયે-રુચિ ભિન્નભિન્ન હાય છે, તેથી કેાઇ ક્રિયાવાદને માને છે, તેા કાઇ અક્રિયાવાદને માને છે, આવા પ્રકારની અનેક પ્રકારની રુચિવાળા જીવા આરભ અને વિષયામાં આસક્ત હેાઇ, તરતના જન્મેલ બાળકના ટુકડા કરી પેાતાના સુખને ઉત્પન્ન કરી આનંદ માને છે, આવા અસંયતિ લાક આવાં ઘેરપાણ કરવાનાં રક્ત ી . કડા જન્મ સુધી ચાલવાવાળ' (પરસ્પર ઘાતને કારણ) પ્રાણી ની સાથે ખૈરની વૃદ્ધિ કરી સંસાર પરિભ્રણ કરતા થકાં દુ:ખાને ભાવતા થકાં સંસાર ચક્રાવામાં ફસાઇ રહે છે. એમ જણી અલી અલગ થવું તે આત્માને શ્રેયત કારણ છે.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy