________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ ૨
૧૨૩
મહાવ્રત રૂપ ભારને વહન કરવામાં અસમર્થ જીવ સ સાર પરિભ્રમણ
રૂપ આવ'માં ફસાઇ જાય છે.
9
૩
अचयंता व लूहेणं, उवहाणेण
'
५
9
तत्थ मंदा विसोयंति, उज्जाणंसि
r
तज्जिया |
દ
जरग्गवा ॥ २१ ॥
શબ્દા : (૧) રૂક્ષ સંયમપાલન (ર) નહિ કરી શકવાથી અને (૩) તપકર્માંથી (૪) પીડિત થઇ (૫) મૂર્ખ`જીવ-સાધક (૬) બૂઢે બળદ (૭) ઊંંચા મામાં કલેશ પામે છે (૮) સંયમમાં (૯) કલેશને પામે છે.
ભાવાર્થ :- સયમના પાલન કરવામાં અસમર્થ તથા તપસ્યાથી ભય પામતા કલેશ પામતા મૂખ સાધક સંયમ માર્ગમાં કલશને પામે છે. જેમ ઉંચા માર્ગમાં મૂઢો બળદ કલેશને પામે છે.
।
9
एवं निमंतणं लडु, मुच्छिया गिद इत्थी
ઊં
.
91
૧૦
अज्झोववन्ना कामेहिं, चोइज्जता गया गिहं ॥ २२ ॥त्ति बेमि ॥
શબ્દા : (૧) પૂર્ણાંકત પ્રકારથી ભાગો ભાગવવા માટે (૨) નિમ`ત્રણ (૩) પ્રાપ્ત થતાં (૪) કામભોગામાં આસકત (૫) મેહિત અને (૬) સ્ત્રીઓમાં (૭) દત્તચિત્ત પુરુષ સંયમપાલન માટે (૮) કામભોગામાં (૯) પ્રેરિત કરવા છતાં (૧૦) ગૃહસ્થવાસમાં (૧૧) જાય છે. ભાવા:– વિષયભાગાનાં પાલખી આદિમાં તથા સ્ત્રીઓમાં પુરુષને પૂર્વોક્ત પ્રકારથી ભાગે ભાગવવાનું સંયમપાલન માટે આચાર્યો આદિ તરફથી ભાગેામાં આસક્ત મૂખ સાધક સયમને છેડી કરી ગૃહસ્થ બની જાય છે અને આત્માને સંસાર, પરિભ્રમણુરૂપ આવ માં ધકેલી દે છે. એમ જાણી માત્માથી જીવે એ કામભોગેાથી દૂર રહેવાને સંયમપાલનમાં જાગૃત રહેવું એ જ શ્રેયસ્કર છે. અધ્યયન ૩ જી સમાપ્ત.
સાધન ભૂત હાથી, ઘેાડા, થ, મેાહિત કામભોગેામાં દત્તચિત્ત આમંત્રણ પ્રાપ્ત થતાં પ્રેરણા મળવા છતાં ગૃહસ્થપણાને ધારણ