________________
સૂત્રકૃતીંબ સૂત્ર અ૦ ૧૫ ૬ ૧
સરક
શબ્દા : (૧) એ પુરુષ (૨) મનુષ્યાને (૩) નેત્ર સમાન છે (૪) જે ભાગાની ઇચ્છાથી (૫) નિવૃત્ત છે (૬) અસ્ત્રો (૭) રથના પૈડા (૮) અન્તિમ ભાગથી (૯) વહે છે.
ભાવાઃ- જે સાધકને ઇન્દ્રિયવિષયાના ભાગે ભાગા મેળવવાની તૃષ્ણા-ઈચ્છા નથી, તે પુરુષ મનુષ્યને ક્ષેત્રની સમાન માક્ષમાગ બતાવવાવાળા છે, તેમ જ જે સર્વોત્તમ સાંચમ અથવા તીર્થ કરોક્ત ધર્મોમાં નિપુણ છે, તે ભવ્ય જીવેાના નેત્ર છે, જેમ અàા તથા રથના ચક્રા—પૈડા અંતિમભાગથી કાના સાધક છે, એવી રીતે કષાય સ્વરૂપ મેહનીય કાઁના અંત પણ દુઃખરૂપ સસાર સાગરના પરિભ્રમણન અત જાણવા. એટલે મેહનીય કાઁના જે ક્ષય કરે છે તે સાધક સૌંસાર પરિભ્રમણુરૂપ જન્મ મરણુાદિરૂપ દુઃખના અંત કરે છે. ક્ષય કરે છે.
',
8
8
દ
"
अंताणि धीरा सेवंति, तेण अंतकरा इह ।
O
.
माणुस ठाणे,
૧૧
१२
૧૦
ધર્મી મારાદ્દિક ના ||૧||
શબ્દા : (૧) અ‘તપ્રાંત આહાર (ર) સેવન કરનાર (૩) ધીર પુરુષ (૪) તે (૫) એ કારણે (૬) સંસારના અંત કરનાર થાય છે (છ) આ (૮) મનુષ્ય (૯) ક્ષેત્રમાં (૧૦) મનુષ્યા (૧૧) ધર્માંનું (૧૨) આરાધન કરીને.
ભાવાર્થ:- વિષય સુખાની ઈચ્છા રહિત સાધુ પુરુષ! અંતપ્રાંત આહારનું સેવન કરનારા દેહમમત્વથી રહિત અની સ ંસારના અંત કરે છે. તે આ મનુષ્યલેાકમાં જ, મનુષ્યભવમાં, ધમ આરાધન કરી સંસાર સમુદ્રના પારને પામે છે. એટલે તીથ કરદેવ સિવાયના અન્ય મનુષ્યા પણ ધર્મ આરાધન કરીને સંસારના પારને પ્રાપ્ત કરે છે, મનુષ્યભવ સિવાય અન્યગતિમાં મેક્ષની પ્રાપ્તિ-સ ંસારને અત લાવી શકાય તેમ નથી.