________________
૨૬
સૂત્ર તાંગ સ
અ૦ છે ઉ૦ ૧
૨
૩
खेयन्ने से कुसलासुपन्ने (ब्ले महेसी), अणंतनाणीय अणंतदंसी। जसंसिणो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिहं च पेहि ॥३॥
| શબ્દાર્થ ઃ (૧) જીવોના દુઃખના જાણનાર (૨) ભગવાન મહાવીર (૩), નિપુણ (૪) મહર્ષિ ૫) અનંતજ્ઞાની (૬) અનંતદશ (૭) યશવી જગત છના (૮) ચક્ષુપથમાં (૯) સ્થિત (૧૦) જાણે (૧૧) શ્રુતચારિત્રરૂપ ધર્મ (૧૨) શૌર્યતા (૧૩) કહે.
ભાવાર્થ- શ્રી સુધર્માસ્વામી, જબુગી આદિ શિષ્યવર્ગને કહે છે કે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી સંસારના સર્વજીનાં કર્મોથી ઉત્પન્ન થયેલ દુઃખને જાણતા હતા તથા આઠ પ્રકારનાં કર્મોનો નાશ કરવાવાળા સદા સર્વત્ર ઉપયોગ રાખવાવાળા અનંતજ્ઞાની તથા અનંતદશ તથા યશસ્વી હતા તથા ભરસ્થ કેવળી અવસ્થામાં જગતના લંચન માર્ગમાં સ્થિત ભગવાનના શ્રુત ચારિત્રરૂપ ધર્મને તમે જાણે તથા તેમની પૈર્યતા દઢ હતી તે જાણો, ભગવાન મહાવીર જોનાં દુકાને નાશ કરવાના ઉપાયને ઉપદેશ કરતા હતા, લેક અલેકના સ્વરૂપના જાણનાર હતા, પ્રાણીઓના આઠ પ્રકારનાં કર્મનું છેદન કરાવવામાં કુશળ હતા. જેમની બુદ્ધિ શિવ્ર હતી. તેથી આશુપ્રજ્ઞ કહે. વાતા હતા, અત્યન્ત ઉગ્ર તપસ્યા કરવામાં તથા પરગ્રહ-ઉપસર્ગો સહન કરવા સમર્થ હતા. તેમના જ્ઞાન, દર્શન અક્ષય હતા, સંયમભાવમાં સ્થિત હતા, લાયક સમ્યક્ત્વ સહિત યથાખ્યાત ચારિત્ર્યવાન હતા જવપરના હિત કરનાર હતા.
सु, तसा य जे थावर जे य पाणा।
૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૧ मक्ख पन्ने, दीवे व धम्मं समि यं उदाहु॥४॥
से मिल