SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર તર્વાંગ સુન્ન અ૦ ૧૧ ૩૦ { - ભાષા:- ઉર્ધ્વ, અધેા, તિરછા આદિ સર્વ દિશામાં જે કાઈ ત્રસ અને સ્થાવરવા રહેલા છે તે સર્વ જીવાની હિંસાથી નિવૃત્ત થવાથી શાંતિમય સમાધિરૂપ મેાક્ષની પ્રાપ્તિ કહેલ છે. મેાક્ષ પ્રાપ્તિમાં પ્રધાન કારણ અહિંસા છે. 9 . . पभू दोसे निराकिचा, ण विरुज्झेज्ज केणई । દ ' ૧૦ મળતા થયેલા ચેવ, જાયના દેવ અંતમો ॥૨॥ શબ્દાથ : (૧) સમ† (૨) સર્વાં દેષોને (૩) ત્યાગ કરી (૪) મત (૫) વચન (૬) કાયાથી (૭) વિરાધ (૮) કાવા સાથે (૯) કરે નહિ (૧૦) જીવન પર્યં ́ત. ભાવાઃ- ઇન્દ્રિયાને જીતવામાં સમર્થ સાધુ મિથ્યાત્વાહિ સર્વ દોષોના ત્યાગ કરીને મન, વચન, કાયાથી, જીવન પર્યંત કોઇના અપકાર કરી કાઇ સાથે વિરોધ ઉત્પન્ન કરે નહિ, એ આત્માને સમાધિનું મુખ્ય કારણુ છે. ५ संडे से महापन्ने, धीरे दत्ते ९ ૧૩ l, ऐमणासfie fre ૧૨ जयंते ૩૦૫ દ છ च । ૧૧ असणं ॥ १३ ॥ શબ્દા : (૧) જીતેન્દ્રિય (૨) તે (૩) મહાપ્રજ્ઞાવંત (૪) કોય`વાન (પ) ગૃહસ્થે દીધેલ (૬) નિêષ આહાર (૭) ભગવનાર (૮) સદા (૯) એષણા (૧૦) સમિતિયુક્ત (૧૦) અનેષણીય–દાષિત આહારને (૧૨) ગ્રહણ ન કરે. ભાવાર્થ:- આશ્રવન્દ્વારાને રોકનાર, જીતેન્દ્રિય સાધુ, મહાપ્રજ્ઞાવાન, ધૈય તાવાન ગૃહસ્થાએ આપેલ નિર્દોષ આહારના સેગવનાર, સદા એષા સમિતિયુક્ત ઉપયોગવાળા, નવતત્ત્વના જાણુનાર ક્ષુધા
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy