________________
સુત્ર તર્વાંગ સુન્ન અ૦ ૧૧ ૩૦ {
-
ભાષા:- ઉર્ધ્વ, અધેા, તિરછા આદિ સર્વ દિશામાં જે કાઈ ત્રસ અને સ્થાવરવા રહેલા છે તે સર્વ જીવાની હિંસાથી નિવૃત્ત થવાથી શાંતિમય સમાધિરૂપ મેાક્ષની પ્રાપ્તિ કહેલ છે. મેાક્ષ પ્રાપ્તિમાં પ્રધાન કારણ અહિંસા છે.
9
.
.
पभू दोसे निराकिचा, ण विरुज्झेज्ज केणई ।
દ
'
૧૦
મળતા થયેલા ચેવ, જાયના દેવ અંતમો ॥૨॥
શબ્દાથ : (૧) સમ† (૨) સર્વાં દેષોને (૩) ત્યાગ કરી (૪) મત (૫) વચન (૬) કાયાથી (૭) વિરાધ (૮) કાવા સાથે (૯) કરે નહિ (૧૦) જીવન પર્યં ́ત.
ભાવાઃ- ઇન્દ્રિયાને જીતવામાં સમર્થ સાધુ મિથ્યાત્વાહિ સર્વ દોષોના ત્યાગ કરીને મન, વચન, કાયાથી, જીવન પર્યંત કોઇના અપકાર કરી કાઇ સાથે વિરોધ ઉત્પન્ન કરે નહિ, એ આત્માને સમાધિનું મુખ્ય કારણુ છે.
५
संडे से महापन्ने, धीरे दत्ते
९
૧૩
l,
ऐमणासfie fre
૧૨
जयंते
૩૦૫
દ
છ
च ।
૧૧
असणं ॥ १३ ॥
શબ્દા : (૧) જીતેન્દ્રિય (૨) તે (૩) મહાપ્રજ્ઞાવંત (૪) કોય`વાન (પ) ગૃહસ્થે દીધેલ (૬) નિêષ આહાર (૭) ભગવનાર (૮) સદા (૯) એષણા (૧૦) સમિતિયુક્ત (૧૦) અનેષણીય–દાષિત આહારને (૧૨) ગ્રહણ ન કરે.
ભાવાર્થ:- આશ્રવન્દ્વારાને રોકનાર, જીતેન્દ્રિય સાધુ, મહાપ્રજ્ઞાવાન, ધૈય તાવાન ગૃહસ્થાએ આપેલ નિર્દોષ આહારના સેગવનાર, સદા એષા સમિતિયુક્ત ઉપયોગવાળા, નવતત્ત્વના જાણુનાર ક્ષુધા