SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨ ૧૯ છે એમ કેટલાએક અન્યતીર્થિઓનું કહેવું છે. આવી માન્યતા નિયતિવાદીઓની છે. વિશેષ ખુલાસો મહારાજ શ્રી જવાહરલાલજી કૃત સૂત્ર કૃતાંગ પાના ૮૬-૮૭ માં જેવું. एवमेयाणि जपंता, बाला पंडिअ माणिणो । निययानिययं संतं, अयाणंता अबुद्धिया ॥ ४ ॥ શબ્દાર્થ : (૧) એ પ્રમાણે (૨) પૂર્વોકત કથન (૩) કહેતા થકા (૪) અજ્ઞાનીઓ (૫) પંડિત હોવાનું (૬) માનવાવાળા (૭) નિયત (૮) અનિયત (૯) એકાંત (૧૦) અજાણ (૧૧) બુદ્ધિ રહિત. ભાવાર્થ – પૂર્વોક્ત કથનનું નિયતિવાદનું સમર્થન કરવાવાળા નિયતિવાદીઓ પિતે અજ્ઞાની હોવા છતાં પિતાને પંડિત માનનારા છના સુખ દુઃખને એકાંત નિયતિ કૃત હોવાની પ્રરૂપણ કરે છે. પરંતુ એ બુદ્ધિહીન નિયતિવાદીઓ નિયત તથા અનિયતના સ્વરૂપના અજાણ છે- જાણતા નથી.કેઈ પણ સુખ અગર દુઃખ નિયતિ કૃત હેય જ નહિ, પરંતુ પિતાના પ્રમાદેવશથી તેમ જ અજ્ઞાનતાથી બંધાયેલ કર્મોના ઉદયથી જ શુભાશુભના ઉદય પ્રમાણે સુખ અગર દુખની પ્રાપ્તિ હોય છે તે તેઓ જાણતા નથી. एवमेगे उ पासत्था, ते भुलो विपभिआ । एवं उवटिया सन्ता, न ते दुक्ख विमोक्खगा ॥ ५ ॥ શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) કોઈ (૩) પાસ તથા (૪) વારંવાર નિયતિ કૃત સુખ દુઃખ માનવા મનાવવાની (૫) ધૃષ્ટતા કરે છે (૬) એ રીતે સ્વમત-અનુસાર ક્રિયામાં (૭) પ્રવૃત્ત થવા (૮) છતાં (૯) દુઃખોથી (૧૦) મુક્ત થઈ શકતા (૧૧) નથી.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy