________________
સત્ર કૃતાંગ ત્ર અ॰ ૧૫ ૦ ૧
કાયરહિત બનીને શુદ્ધ થયેલા છે તેવા પુરુષા, સાધકા, સવ દુ:ખાથી, ચારગતિરુપ સ ંસાર પરિભ્રમણથી; જન્મ મરણરૂપ ચક્રથી મુક્ત થઇને પાંચમી ગતિરુપ સિદ્ધ સ્થાનમાં સ્થિર થઇ આદ અનતા સુખાના લેાક્તા મની રહે છે.
૩૦૮
9
તિકરું છુ મેપામી, જ્ઞાન ાનશિ પાથળ 1
।
९
દ
.
૧.
तुर्हति पावकस्माणि, नवं कम्ममकुव्वओ || ६ ||
શબ્દા : (૧) મુક્ત થાય છે (ર) બુદ્ધિમાન સાધક (૩) જાણુકાર (૪) લેાકમાં (૫) પાપકમ (૬) મુક્ત બને છે (૭) પાપ કર્મોંથી (૮) નવિન (૯) કર્મી (૧૦) કરતા નથી.
ભાવાઃ- લેાકમાં જે પંડિતસાધક પાપકમના સ્વરુપને જાણનારા છે, તે સર્વ પાપ બંધનથી મુક્ત થઇ શકે છે અને મુક્ત થઈ નવિન કર્મ નહિ કરતાં થકાં પૂર્વ સંચિત કર્મના નાશ કરે છે અને સ`સાર સાગરને તરી જાય છે અને શાશ્વતા સિદ્ધિગતિના સાદી અનંતા સુખાને પ્રાપ્ત કરે છે.
૧
२
.
Y
अंकुsar णवं णत्थि, कम्मं नाम विजाणइ |
',
૧,
૩૦
विभाग से महावीरे, जेण जाई ण मिज्जई ||७||
શબ્દા : (૧) કર્યાં કરતા નથી (ર) નવા કર્મના (૧૩) બંધ થતા નથી (૪) આઠ પ્રકારના (૫) કર્મીને (૬) જાણે છે (૭) જાણીને (૮) એવા કાર્યાં કરે (૯) સંસારમાં જન્મ લેવા ન પડે (૧૦) મરણ પણ (૧૧) ન થાય. ભાવાર્થ:- જે સાધક ક`ખ ધન થાય તેવા કાર્યાં કફ્તા નથી, તે સાધકને નવા ક` બંધન થતા નથી, તેવા સાધકે આઠ કર્માના સ્વરૂપના જાણકાર છે, જાણકાર સાધક એવા કાર્યો કરે છે કે