________________
સૂત્ર કૃતંગ ક્ષેત્ર અ૫ ઉર્
૨૦૩
છે: ૧–૩ નરકની કુ ભીએ શીતપ વાળીને બહારની જમીન ઉષ્ણ સ્પર્શવાળી અને ચેાથીમાં શીત ઉષ્ણુ અને જાતની કુંભી ૫-૬-૭ ઉષ્ણુતાવાળી કુલીએ છે અને બહાર શીતપરા વાળા સ્થાનેા હાય છે તે આશ્રી પણ નારકીની પીડા અતુલ દુઃસહ્ય કહેલ છે.
૩
२
ε
जं जारि पुव्वमकासि कम्मं, तमेव आगच्छति संपराए ।
૧૦
૩૪
९
૧૧
૧૩
૧૨
एतदुक्खं भवमज्जणिता, वेदति दुक्खी तमणंतदुक्खं ॥ २३ ॥
:
શબ્દા : (૧) જે (૨) જેવા (૩) પૂર્ણાં જન્મમાં (૪) ક (૫) કર્યાં હાય (૪) તે અનુસાર (૭) સંસારમાં (૮) ભવ પ્રાપ્ત થાય જેમાં (૯) એકાંત દુઃખરૂપ કર્મો કર્યા હાય તેા તેવા (૧૦) ભવને (૧૧) પ્રાપ્ત કરી (૧૨) એકાન્ત દુઃખી જીવ (૧૭) ભાગવે (૧૪) અનંત દુઃખરૂપ નરક.
ભાવા:– પૂર્વ ભવામાં જીવાએ જેવાં જેવાં તીવ્ર અથવા મદ્ર કર્મો કર્યો હાય તેવાં કર્મના ઉદય વમાન ભત્રમાં-જન્મમાં સુખરૂપ કે દુઃખરૂપ પ્રાપ્ત થાય છે અને જે જીવાએ એકાંત દુઃખરૂપ નરકના ભવ પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મો કર્યો... હાય તેવા જી નરકમાં ઉત્પન્ન થઇ, અનંત દુઃખરૂપ નરકસ્થાનમાં નારકીપણે દુઃખાને ભાગવે છે એટલે શુભાશુભ કર્મોનુસાર ભવિષ્યમાં શુભાશુભ ગતિમાં જન્મ લઈ ત્યાં શુભાશુભ કર્મો ભાગવવાનાં હાય છે, શુભ કર્માંથી દૈવ અથવા મનુષ્યની ગતિ અને અશુભ કર્માંથી નરક અથવા તિય ચની ગતિ પ્રાપ્ત થાય છે. તે તે ગતિઓમાં સુખદુઃખના ભોગવટા પણ કર્માનુસાર પ્રાપ્ત થાય છે.
8
9
. e
દ
एताणि सोचा णरगाणि धीरे, न हिंसए किंचण सव्वलोए ।
९
૩૧
૧૦
૧૧
૧૩
૧૪
તંીિ અળિ, ૩, યુાિગ જોહ્ન થયું ન ગચ્છે ॥૨૪॥