SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર પૂર્વાંગ સૂત્ર અ૦ ૬ ૬ ૧ ૧૩ (૮) બુદ્ધિમાન મહાવીરસ્વામી (૯) એ ઉપમાં (૧૧) મધ્યમાં ભગવાન શ્રેષ્ઠ (૧૨) કહેલ છે (૧૩) પ્રજ્ઞાવંત. ભાવાર્થ:- લાંખા પવતામાં નિષધ પર્યંત શ્રેષ્ઠ છે. ગાળ પતામાં રૂચક પર્યંત શ્રેષ્ઠ છે. એ ઉપમાએ જગતમાં સર્વાંથી અધિક બુદ્ધિમાન્ ભગવાન્ મહાવીર સ્વામી હતા અને સમસ્ત મુનિએમાં પણ સવથી શ્રેષ્ઠ પ્રજ્ઞાવંત ભગવાન્ મહાવીર સ્વામી હતા. 9 ' अणुत्तरं धम्ममुईरहन्ता, अणुत्तरं झाणवरं झियाई । & ૭ . ૧૧ 92 सुसुक्कसुक्कं अपगंडस्रुक्कं શબ્દા : (૧) સર્વાંત્તમ (૨) ધબતાવી (૩) સર્વોત્તમ (૪) ધ્યાન (૫) ધ્યાતા હતા (૬) અત્યન્ત શુકલ (૬) વસ્તુ (૭) સમાન શુકલ દોષવર્જિત (૮) શુકલ (૯) શંખ (૧૦) ચદ્ર સમાન (૧૧) એકાંત (૧૨) શુકલ. ९ ૧૦ संखिंदुए गंतवदातसुक्कं ॥ १६ ॥ ભાવાઃ- ભગવાન્ મહાવીર સ્વામી જગતના જીવાને સર્વોત્તમ ધમ અતાવી, સર્વોત્તમ ધ્યાન ધ્યાતા હતા. તેમનું ધ્યાન અત્યન્ત શુકલ વસ્તુ સમાન દોષ વિજ્રત શુકલ શ`ખ તથા ચંદ્રમા સમાન શુદ્ધ હતુ. ૮ દ अणुतरगं परमं महेसी, असेसम्मं स विसोहला । 8 ૧. ૧૧ सिद्धिं गते साहमणंतपत्ते, नाणेण सीलेण य दंसणेण ||१७|| १२ ', શબ્દા : (૧) મહિષ ભગવાન્ મહાવીર રવામી (૨) જ્ઞાન (૩) દર્શીન (૪) ચારિત્રદ્રારા (૫) સમસ્ત કર્માંતા (૬) ક્ષય કરીને (૭) સત્તમ (૮) પરમ (૯) સિદ્ધિ (૧૦) પ્રાપ્ત કરી (૧૧) સાદિ (૧૨) અનંત પામ્યા. ભાવાર્થ:- મહિષ ભગવાન્ મહાવીર સ્વામી જ્ઞાન, દર્શીન, ચારિત્રના શુદ્ધ પાલનથી જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મના ક્ષય
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy