SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧ ૩૦ ૨ શબ્દા માન અહેવા : (૧) સર્વાત્મક લાભ (રે ક્રોધ (૫) ત્યાગ કરવાથી (૬) કર્માંશ રહિત થવાય છે મૃગ સમાન અજ્ઞાનીઓ (૯) છેાડી દે છે. ભાવા:– લાભ, માન, માયા, ક્રોધ આદિ કષાયાને છેડવાથી—ત્યાગ કરવાથી જીવ કમ રહિત થાય છે. એ અને-ઉપદેશને મૃગ સમાન અજ્ઞાની જીવા છેાડી દે છે. સત્ય ઉપદેશને ગ્રહણ કરતા નથી. માહનીય કર્માંના ત્યાગથી સવ કના અભાવ થાય છે. તે અર્થાં ગ્રહણ કરતા નથી. 9 ५ દ ७ जे एवं नाभि जाणंति, मिच्छ दिट्ठी अणारिया । मिगा ૧૦ . ૧૧ वा पासबद्धा ते, घायमेस्सन्ति णन्तसो ॥ १३ ॥ ૨૩ માયા (૪) અને (૮) શબ્દા : (૧) જો (ર) મિથ્યાદષ્ટિ (૩) અનાર્યં પુરુષા (૪) ઉપર કહેલ અને (૫) નથી (૬) જાણતા (છ) મૃગ સમાન (૮) પાશમાં બદ્દ (૯) અનન્તવાર (૧૦) ધાતને (૧૧) પ્રાપ્ત કરશે. ભાવાથ:- જે કાઇ મિથ્યાષ્ટિ અનાર્યાં ઉપર કહેલ અનેમોક્ષમાર્ગને જાણતા નથી. એ બધા મિથ્યાર્દષ્ટિએ પેાતાની પાસલારૂપ આરંભવાળી ક્રિયાઓમાં બદ્ધ રહીને અનન્તવાર ઘાતને–મરણને પ્રાપ્ત કરશે. આરંભ છે એ જ જન્મ મરણુરૂપ સંસાર પરિભ્રમણુના હેતુએ છે. २ ૧ દ ५ . माहणा समणा एगे, सव्वे नाणं संयं वए । सव्व શે ९ ૧૦ ૧૪ ૧૩ ૧૩ ૧૨ लोगेऽवि जे पाणा, न ते जाणंति किंचण ॥ १४ ॥ શબ્દા : (૧) કેટલાએક (૨) બ્રાહ્મણા (૩) શ્રમણા (૪) સર્વે (૫) પેાત પેાતાનાં (૬) જ્ઞાન (છ) ખતાવે છે (૮) સર્વાં` લેાકમાં (૯) જે (૧૦) પ્રાણીઓ રહેલા છે (૧૧) તેઓને (૧ર) પ્રાયઃ (૧૩) જાણતા (૧૪) નથી,
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy