________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧ ૩૦ ૨
શબ્દા
માન અહેવા
: (૧) સર્વાત્મક લાભ (રે ક્રોધ (૫) ત્યાગ કરવાથી (૬) કર્માંશ રહિત થવાય છે મૃગ સમાન અજ્ઞાનીઓ (૯) છેાડી દે છે.
ભાવા:– લાભ, માન, માયા, ક્રોધ આદિ કષાયાને છેડવાથી—ત્યાગ કરવાથી જીવ કમ રહિત થાય છે. એ અને-ઉપદેશને મૃગ સમાન અજ્ઞાની જીવા છેાડી દે છે. સત્ય ઉપદેશને ગ્રહણ કરતા નથી. માહનીય કર્માંના ત્યાગથી સવ કના અભાવ થાય છે. તે અર્થાં ગ્રહણ કરતા નથી.
9
५
દ
७
जे एवं नाभि जाणंति, मिच्छ दिट्ठी अणारिया । मिगा
૧૦
.
૧૧
वा पासबद्धा ते, घायमेस्सन्ति णन्तसो ॥ १३ ॥
૨૩
માયા (૪) અને (૮)
શબ્દા : (૧) જો (ર) મિથ્યાદષ્ટિ (૩) અનાર્યં પુરુષા (૪) ઉપર કહેલ અને (૫) નથી (૬) જાણતા (છ) મૃગ સમાન (૮) પાશમાં બદ્દ (૯) અનન્તવાર (૧૦) ધાતને (૧૧) પ્રાપ્ત કરશે.
ભાવાથ:- જે કાઇ મિથ્યાષ્ટિ અનાર્યાં ઉપર કહેલ અનેમોક્ષમાર્ગને જાણતા નથી. એ બધા મિથ્યાર્દષ્ટિએ પેાતાની પાસલારૂપ આરંભવાળી ક્રિયાઓમાં બદ્ધ રહીને અનન્તવાર ઘાતને–મરણને પ્રાપ્ત કરશે. આરંભ છે એ જ જન્મ મરણુરૂપ સંસાર પરિભ્રમણુના હેતુએ છે.
२
૧
દ
५
.
माहणा समणा एगे, सव्वे नाणं संयं वए । सव्व
શે
९
૧૦
૧૪ ૧૩ ૧૩
૧૨
लोगेऽवि जे पाणा, न ते जाणंति किंचण ॥ १४ ॥
શબ્દા : (૧) કેટલાએક (૨) બ્રાહ્મણા (૩) શ્રમણા (૪) સર્વે (૫) પેાત પેાતાનાં (૬) જ્ઞાન (છ) ખતાવે છે (૮) સર્વાં` લેાકમાં (૯) જે (૧૦) પ્રાણીઓ રહેલા છે (૧૧) તેઓને (૧ર) પ્રાયઃ (૧૩) જાણતા (૧૪) નથી,