________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૧ ૦ ૧
પદાર્થીના સ્વીકાર કરી જાણી, પ્રતિદિન નવા નવા અભિગ્રહે। ધારણ કરતાં થકાં, ચારિત્રની વૃદ્ધિ કરી મેાક્ષમાગ માં કાઇ શકા નહિ રાખતા, સર્વ પાપાના ત્યાગ કરી, કષાયાના ત્યાગ કરીને, ઉપયેગ વંત રહી સંયમનું પાલન માક્ષ પ્રાપ્તિ માટે કરે,
૧૮
3
जे य बुद्धा अतिकंता, जे य बुद्धा अणागया ।
.
पहाणं, भूयाणं जगती जहा ||३६||
પદાળ, મથાળું
૭
E
संति ते
શબ્દા : (૧) જે (૨) તીર્થંકરા (૩) ભૂતકાળમાં થઇ ગયા (૪) ભવિષ્ય કાળમાં થશે (૫) આધાર (૬) એ બધાના (૭) શાંતિ છે (૮) જેમ (૯) જીવાને (૧૦) પૃથ્વી આધાર રૂપ છે.
ભાવાઃ- જે તીકરા ભૂતકાળમાં થઈ ગયા અને ભવિષ્યકાળમાં થશે અને વત માને મહાવિદેહ ક્ષેત્રે બીરાજમાન છે તે સૌના આધાર શાન્તિ છે. કષાયના ક્ષયયી ઉત્પન્ન થતી સમાધિ શ્રુત ચારિત્રરૂપ દેશ પ્રકારના યતિ ક્રમના સચમપાલનથી ઉત્પન્ન થતી આત્માની સમાધિરૂપ મેાક્ષ સિદ્ધગતિની પ્રાપ્તિ અને જન્મ મરણુરૂપ સંસાર પરિભ્રમણુરૂપ દુઃખના ક્ષયથી પ્રાપ્ત થતી સમાધિ જ આધાર છે, જેમ જીવાને પૃથ્વીના આષાર છે, તેમ ચારિત્રરૂપ યતિધર્માં સયમપાલન એ જ જીવાને સમાધિરૂપ સ્થાન પ્રાપ્ત
કરાવનાર છે.
*
५
अह णं वयमावन्नं, फासा उच्चावया फुसे ।
.
.
ण तेसु विहिणेजा, वाएण व महागिरी ||३७||
શબ્દાર્થ : (૧) પશ્ચાત્ (૨) વ્રત ગ્રહણુ પ્રતિકૂળ (૪) પરીષહ ઉપસ”ના (૫) સ્પર્શ થાય અંગે નહિ (૮) જેમ વાયુથી (૯) મહાન પર્વતા
કરેલ સાધુને (૩) અનુકૂળ તે। . (૬) સાધુ તેનાથી (છ) ડગતા નથી.