SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૯ ૦ ૧ શબ્દા : (૧) મૃત્યુ બાદ (૨) દાહ સ`સ્કાર આદિ (૩) ક્રિયાએ કરીને (૪) જ્ઞાતિવ† (૫) સાંસારિક સુખના ઇચ્છુક (૬) મૃત્યુ પામનારના (૭) દ્રવ્યને (૮) સ્વજન વગેરે (૯) હરણ કરે છે–લે છે (૧૦) કર્માંના કરનાર જીવ (૧૧) આંધેલ પાપના વિકલ્પરૂપ (૧૨) દુઃખા ભાગવે છે. ૨૬૦ ભાવાર્થ:- પ્રાણીઓના દશ પ્રકારના પ્રાણાના નાશ-ઘાત થાય તેને આઘાત-મૃત્યુ કહેવાય છે, મૃત્યુ બાદ અગ્નિસ ંસ્કાર તથા પિતૃપિન્ડ આદિ ક્રિયાએને આઘાત કૃત્ય કહેવાય, તે આઘાત નૃત્ય કર્યાં બાદ વિષયલાલુસ જીવા મૃત્યુ પામનારના પુત્ર, સ્ત્રી, ખંધવ આદિ સ્વજનો, જ્ઞાતિવગ વગેરે દુ:ખવડે કપાયેલ-પ્રાપ્ત કરેલ ( મૃત્યુ પામનારના ) દ્રવ્યને સૌ લઇ જાય છે. ભાગ પાડી લે છે. અને ધન સ ંચય કરતાં બાંધેલા પાપકર્મના વિપાકા ફળરૂપ દુઃખા કમ કરનારાઓને જ ભેગવવાં પડે છે. એકેન્દ્રિય જીવાને ચાર પ્રાણ હાય, એ ઇન્દ્રિયાને છ પ્રાણ હાય, ત્રણ ઇન્દ્રિયવાળા જીવાને સાત પ્રાણ હાય, ચઉઇન્દ્રિયવાળા જીવાને આઠ પ્રાણ હાય, પંચેન્દ્રિય ગર્ભ જ જવા મનુષ્ય, તિયાઁચ, દેવ, નારકી જીવાને દશ પ્રાણ હાય છે, સમુચ્છિ ન મનુષ્યાને આઠ પ્રાણુ રાય છે, સમુચ્છિમ તિર્યંચ પચેન્દ્રિયને નવ પ્રાણ હાય છે. પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણુ મનમલ, વચનખલ, કાયખલ, શ્વાચ્છોશ્વાસ, આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય. 9 ૩ माया पिता हुसा भाया, ' ९ ૧૦ ૧૧ नालं ते तव ताणाय ५ છ भज्जा पुत्ताय ओरसा । ૧૩ १२ लुप्तग्स सम्मुणा ||५|| શબ્દા : (૧) માતા (૨) પિતા (૩) પુત્રવધૂ (૪) બંધવ (૫) સ્ત્રી (૬) પુત્ર (૭) અંગ નું ૮) નથી સન (૯) તે સ્વજના (૧૦) તને દુઃખ ભાગવતાં સમયે ( ) રક્ષણ કરવા (૧ર) પેાતાના ક્રમે (૧૩) પીડા પામતા,
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy