SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ९ સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૩ सीओदग पडि दुछिणो अपडिण्णस्स लवावसपिणो । ૧૦ દ ५ . ७ सामाइयमाहु तस्स जं जो, गिहिमत्तेऽसणं न भुंजती ॥२०॥ ઊ શબ્દા : (૧) સચેત્ત પાણીની (ર) ઘૃણા કરનાર (૩) કામભોગેાની ઇચ્છા નહિ કરનાર (૪) કર્માંબધનરૂપ અનુષ્ઠાનેાથી દૂર રહેનાર (૫) ગૃહસ્થના ભાજનમાં (૬) ભાજન (૭) ન કરતા હોય (૮) એવા મુનિના આચારને (૯) સામાયિક (૧૦) કહેલ છે. ૩ ભાવાઃ- જે સાધુ કાચાપાણીની ગુચ્છા કરતા હાય, કાચા પાણીના આરંભથી લજ્જા પામતા હૈાય, તથા સાંસારિક કામભાગેાની ઇચ્છા રહિત હાય, કમ`બંધન થાય તેવાં અનુષ્ઠાનાથી દૂર રહેતા હાય તથા ગૃહસ્થના પાત્રમાં ભાજન ન કરતા હાય, આવા સાધુના ચારિત્રને શ્રી તીર્થકર દેવાએ સમભાવરૂપ સામાયિક ચારિત્ર કહેલ છે. એમ જાણી સાધકે રાગદ્વેષ રહિત બની સંયમનું પાલન કરવું જોઇએ. ગ્ . ' ૭ संखयमाहु जीवियं, तह विय बालमणो पगभह | ૧ ૧૧ ૧૨ ૧૩ ૧૪ वाले पावेहिं मिज्जती, इति संखाय मुणी ण मज्जती ॥ २१ ॥ શબ્દા : (૧) જીવન (૨) સાંધી શકાય તેવાં (૩) નથી (૪) કહ્યાં (૫) તથાપિ (૬) મૂ`જને પાપકરવાની (૭) ધૃષ્ટતા કરે છે (૮) અજ્ઞાની જીવાને (૯) પાપી સખેાધનથી (૧૦) બતાવાય છે (૧૧) એમ (૧૨) જાણી (૧૩) મુનિ (૧૪) મદ કરે નહિ. ભાવાર્થ :- મનુષ્યાનાં જીવન તૂટયા પછી સાંધી શકાય તેવાં નથી. છતાં મૂર્ખ`જના પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. આવા અજ્ઞાની અને હિંસાના કરનારા જીવેાને જગતના અન્ય મનુષ્યા, પાપી છે. તેમ સમેધન કરી આંગળી વડે બતાવે છે. એટલે પાપી સ`ખાધનથી
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy