SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર ૨ ૧ ૬૦ ૧ ૧૭ જન્મ મચ્છુ રૂપ સ’સાર ચક્રમાં પરિભ્રમણ કરે છે. એમ જાણી વીતરામ દેવના પ્રરૂપિત માની શ્રદ્ધા લાવી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ સંયમ આરાધનથી સંસાર પરિભ્રમણના હૈનુરૂપ આઠ કર્મોના ક્ષય કરી મેાક્ષના શાશ્વતા સુખા પ્રાપ્ત કરી શકાય છે. એમ જાણી સચમ પાલન કરવા અપ્રમત્ત રહેવા ભગવંતના ઉપદેશ છે, 9 ગ્ ૩ . દ उच्चावयाणि गच्छन्ता, गभसन्ति जन्तो । नाय - ૧૦ પુત્તે મહાવીએ, ત્યમાર નિનુત્તમે ॥ ૨૭ | ॥ શબ્દા : (૧) ઉઉંચી નીચી ગતિમાં (૨) ભ્રમણ કરતાં (૩) ગર્ભ’વાસને (૪) પ્રાપ્ત કરે છે (૫) અનંતવાર (૬) જ્ઞાત (૭) પુત્ર (૮) ભગવાન મહાવીર (૯) જિનામાં ઉત્તમ (૧૦) આ પ્રમાણે (૧૧) કહેલ છે. ભાવા:– જ્ઞાત પુત્ર ભગવંત શ્રી મહાવીરસ્વામીએ ઉપરીક્ત કથન કરેલ છે જે અન્ય તીથીએ સર્વે ઉંચી નીચી ગતિઆમાં ભ્રમણ કરતાં થકાં અને તવાર ગર્ભવાસરૂપ જન્મ મરણ કર્યો કરશે. આ પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં સ્વસિદ્ધાંત તથા પરસિદ્ધાંતની વ્યાખ્યા કરી છે. પ્રથમ ઉદ્દેશ સમાપ્ત. २ . e आघायं पुण एगेसिं, उवबन्ना पुढो जिया । वेदयंति . ૧૧ १० મુદ્દે તુલું, મનુવા રુત્તિ ટાળો ॥ ॥ શબ્દા : (૧) કથન (૨) વળી (૩) કેટલાએક (૪) નારકાદિકનાભવામાં ઉત્પન્ન થને (૫) પૃથક્પૃથક્ (૬) જીવા (છ) વેદે છે (૮) સુખ (૯) દુઃખને આયુષ્ય પૂર્ણ થતા (૧૦) સ્થાન છેડી (૧૧) અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy