________________
ફૅર૦
સૂત્ર કૃતર્લીંગ' સૂત્ર અ} ૐ ૧
આરાધન કરે છે તે જવા માક્ષને પ્રાપ્ત કરે છે, અથવા શેષ કર્યું રહી જાય તે। ઇન્દ્રની માક દેવતાના અધિપતિ સમાન દેવામાં ઉત્પન્ન થાય છે. શ્રી સુધર્મા સ્વામી શ્રી તીથ કરના ગુણેાને બતાવી પેાતાના શિષ્યને કહે છે કે દુ`તિમાં પડતાને બચાવવા માટે શ્રુત અને ચારિત્રરૂપ ધમ જે શ્રી તીથંકર દ્વારા કહેલ છે તે યુક્તિ તથા હેતુથી શુદ્ધ છે, સંગત છે તથા દોષ રહિત છે એ ધમ માં શ્રદ્ધા રાખી જે આચરણ કરે છે, તે આયુ-કમ રહિત ખને છે, સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે, શેષ કમ રહી જાય તેા ઇંદ્ર આદિ દેવાધિપતિ મને છે.
અધ્યયન ૬ । સમાપ્ત.