________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અઃ ૧ ૦૩
શબ્દા : (૧) કાઇ (૨) બ્રાહ્મણ (૩) શ્રમણ (૪) જગને (૫) ઈંડાથી ઉત્પન્ન થયેલ હાવાનું (૬) કહે છે (છ) પદાર્થના સમૂહને (૮) બનાવેલ છે (૯) બ્રહ્માએ જાણનારાએ (૧૦) વસ્તુના સ્વરૂપને નહિ (૧૧) આ રીતે મૃષા (૧૨) ખેલે છે.
૩૮
ભાવાઃ- કોઈ બ્રાહ્મણ તથા શ્રમણ કહે છે. કે આ જગત ઈંડાથી ઉત્પન્ન થયેલ છે. પ્રથમ જગ્રત શૂન્ય હતુ. પશ્ચાત બ્રહ્માએ સુવ પદાર્થોને ઉત્પન્ન કરેલ છે. વસ્તુના સ્વરુપને નહિ જાણનાર આ રીતે મન ઘડંત મૃષા ખેલે છે અને પેાતાના મતનું સ્થાપન કરે છે.
9
૩
५
M सहि परियारहिं, लोय वृषा
य
.
९
૧૦
૧૧
૧૨
तेण वियाणंति, ण विणासी कयाइवि ॥ ९ ॥
૭
દ
तत्त
શબ્દા : (૧) પેાતાના (૨) અભિપ્રાયથી (૩) લેાકને (૪) ઉત્પન કર્યાંનું (૫) બતાવે છે (૬) તેએ (૭) વસ્તુતત્ત્વને (૮) નથી (૯) જાણતા (૧૦) થવાને નથી (૧૧) વિનાશ (૧૨) આ જગા કયારે પણ.
ભાવાર્થ :- કિત કહેવા મુજબ અન્ય દનીએ પાતાની ઈચ્છાથી, અથવા યુક્તિથી, લેાકને ઉત્પન્ન કર્યોનુ, બતાવે છે કે કેઈ જગતને દેવકૃત, કાઇ બ્રહ્મકૃત, કેાઈ ઈશ્વરકૃત, કાઇ પ્રધાનાકૃિત, કાઇ સ્વયંભૂ કૃત, કાઇ વળી ઈંડાથી લેાક ઉત્પન્ન થયાનુ બતાવે છે. કોઈ કહે છે. કે માયાને યમરાજે રચી છે. કેાઇ કહે છે. જે અમારા રચેલા સિદ્ધાંતે સત્ય છે. અન્યના મતેા સત્ય નથી. આવા પ્રકારે વસ્તુ તત્ત્વને નહિ જાણનારા અન્યતીથી એ મન ફાવે તેમ પાતાના 'ઢ'નને જ સત્ય મનાવવા ફાવે તેમ ખેલે છે. આવી રીતે અન્યદનીએ એકાંત ાદને પાષી રહ્યા છે. આ ખામત સૂત્રકૃતાંગ ભા ૧ પા. ૧૩૭ થી ૧૧૪ સુધીમાં ૫. શ્રી. જવાહરલાલજી કૃતમાં વધારે ખુલાસે લખેલ છે.