________________
રર
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૯ ૦ ૧
મ.
સેવનારની ગતિ શ્રી દશવૈકાલિક સૂત્ર ૫ ઉદ્દેશે। . । બીજાની ગાથા ૪૬-૪૭-૪૮ માં અધમતિ કહેલ છે. વિચારી સાધકે જાગૃત
રહી સંયમનું પાલન કરવું.
૩
૩
५
चिच्चा वित्तं च पुत्ते य, णाइओ य परिग्गहं ।
निरवेक्खो परिव्वए ||७||
.
B
.
चिचा णं णंतगं सोयं,
શબ્દા : (૧) ત્યાગ કરી (૨) ધન (૩) પુત્રાદિ (૪) જ્ઞાતિજના (૫) પરિગ્રહ (૬) ત્યાગ કરી (૭) અભ્ય ́તર કષાયેા (૮) શાકાદિ (૯) નિરપેક્ષ (૧૦) વિચરે.
ભાવાઃ- આત્માથી સાધક ધન, પુત્રાદિ સ્વજના, જ્ઞાતિજના, પરિગ્રહ તથા આભ્યંતર, રાગદ્વેષ, શાક વગેરેના ત્યાગ કરી-છેાડીને ખાદ્ય પરિગ્રહ તથા આભ્યંતર મમત્વાદિ કાયા, તૃષ્ણા વગેરેને દૂર કરીને-છેાડીને મેાક્ષની પ્રાપ્તિ માટે સંયમ અનુòાનમાં ઉપયાગવ’ત રહીને સંયમ પાલન કરતા વિચરે. એ જ આત્માને જન્મમરણાદિ દુઃખાના નાશ કરવાના અને મેાક્ષના શાશ્વતા સુખાની પ્રાપ્તિ કરવાના ઉપાય શ્રી ભગવત મહાવીર સ્વામીએ બતાવેલ છે.
पुढवी उ अगणी वाऊ,
૮
९
अंडया
ોયનરા,
૧૦
દ
arraati |
૧૩
9
૧૧ ૧૨
रससंसेभिया ||८||
શબ્દા : (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૬) વૃક્ષ (૭) ખીજ (૮) ઇંડા (૯) પેાતજ (૧૦) જરાયુ સ્વેદજ (૧૩) ઉદ્વિજ,
(૪) વાયુ (૫) તૃણુ (૧૧) રસજ (૧૨)
ભાવા:– પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, તૃણુ, બીજ, વૃક્ષ આદિ એકેન્દ્રિય એટલે એક જ ઇન્દ્રિય તે ફકત શરીરવાળા