________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૪ ૦ ૧
ભાવાર્થ:- મૂર્ખ પુરુષની ખીજી મૂ`તા એ છે કે પાપકમ કરીને તેના ઇન્કાર કરે છે તેથી પાપકમના બમણા બંધ કરે છે, વળી પાપકમ કરતા છતાં માયાવી સંસારમાં પેાતાની પૂજાને ચાહે છે, તેમ જ અસંયમ જીવનની ઇચ્છા કરે છે આવી રીતે અજ્ઞાનીઓ પેાતાની નિંદા થશે એ ભયથી કરેલ પાપેાને છુપાવી અસયમભાવને પોષે છે, સયમભાવથી પતિત થાય છે. આવા માયાવી સાકાની ગતિ અધમ હોય છે. જાણી આત્માથી સાધકે આવા માયાવી સાધકાના સંગથી દૂર રહેવું.
૧૬૨
૧
૩
संलोकणिज्जमणगारं, आयगयं निमंतणेणाहंसु ।
વર્થ જતાઇ ! વાર્ય થા, કાં પાનન દિગ્ગાદે॥ ૩૦ ॥
શબ્દા : (૧) દેખવામાં સુદર (૨) આત્મજ્ઞાની (૩) સાધુને સ્રીએ (૪) નિમંત્રણ આપી (૫) કહે કે હે ભવસાગરથી રક્ષા કરનાર (૬) હૈ સાધેા ? (૭) વસ્ત્ર (૮) પાત્ર (૯) અન્ન તથા (૧૦) પાનને આપ (૧૧) સ્વીકારે.
ભાવાર્થ:- દેખવામાં સુંદર ઉત્તમ આકૃતિવાળા આત્મજ્ઞાની સાધુને કોઇ વ્યભિચારિણી સ્ત્રીએ આમત્રણ આપતી થકી એમ કહે કે ભવસાગરથી રક્ષણ કરનાર હૈ સાધેા ? વસ્ત્ર, પાત્ર, અન્ન, પાણી આદિ આપને જે પ્રયાજન હેાય તે સહુ આપને આપીશ, આપ મારા ઘરે પધારી ગ્રહણ કરી, આવી રીતે પ્રપંચા કરી રૂડા સાધુઓને સ્ત્રીએ ફસાવી સયમથી પતિત કરાવે છે જાણી સાધુ વગે શ્રીના વિશ્વાસ નહિ કરવા અને તેના સડુવાસથી દૂર રહેવું.
2
x
५
णीवार मेवं बुज्झेज्जा, जो इच्छे
શ્
अगारमागंतु ।
૧૧
૧૨
बछे विषयपासेहिं, मोहमावज्जह पुणो मंदे प्ति बेमि ॥ ३१ ॥
''
દ
૧.