SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર કૃત સરઅલ ૧૪ ઉ૦ ૧. efમજ કપાળે, ોિ મંતવન . ण किंचि मिच्छे अणुए. पयासु, असाहुधम्माणि ण संबपना શબ્દાર્થ: (૧) સાધુ પ્રાણીઓની વિનાશની (૨) શંકાથી (૩) પાપની વૃષ્ટ કરતા થકા કેઇને આશીર્વાદ આપે નહિ (૪) સાધુ મંત્ર આદિથી (૫) મીન (૬) વાફ સંયમને નિઃસાર (૭) ન બનાવે (૮) કઈ વસ્તુની (૯) ઈચ્છા (૧૦) કરે નહિ સાધુને કપે નહિ (૧૧) મનુષ્યોને ધર્મ ઉપદેશના બદલા તરીકે શ્રોતાજન પાસેથી (૧૩) આરંભ ઉત્પન્ન થાય તેવા અસાધુ (૧૪) ધર્મના ઉપદેશ (૧૫) ન (૧૬) આપે. - ભાવાર્થ - પાપની તથા કર્મબંધનની વૃ કરનારા સાધુ, પ્રાણીઓના વિનાશની શંકાથી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે નહિ, મંત્ર વિદ્યાને પગ કરી પિત્યના સંચમને નિઃસાર ન બનાવે તથા ચતુને અમને ઉપદેશ આપતા રોતાજન પાસેથી કઈ વસ્તુ લેવાની તથા માનપૂજા સલ્વરની ઈચ્છા રાખે નહિ, તેમ જ સાહને કલ્પ નહિ, તેવા અસાધુઓના ધર્મને ઉપદેશ આપે નહિ, વાણીનું રક્ષણ કરવું તેને ગોત્ર કહેવાય છે. અથવા મૌન વાસંયમ કહેવાય એટલે ઉપદેશથી આરંભ ઉત્પન્ન થાય તે ઉપદેશ સાધુ આપે નહિ, વચત બેલાનાં બહુ ઉગ રાખો, વાણુથી આરંભ જ ન થાય તેમ જ કોઇના ચિત્તને દુઃખ ઉત્પન્ન ન થાય, તે ઉપયોગ રાખી કેસ આપ. हास 'पिणो संधति पावधम्मे, मोह तहोयं फरुसं बियाणे । जो तुच्छए णो य विकंधइज्जा, अणाहले या अकसाइ सिक्खू ॥ Hશ
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy