Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
Catalog link: https://jainqq.org/explore/022721/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (महावीरचरियं) OM - सिरिगुणचंदगणी Page #2 -------------------------------------------------------------------------- ________________ MAHAVIR CHARIYAM OF SHRI GUNCHANDRA GANI IN PRAKRIT PART - 3 Sanskrit Translation Muni Nirmalyashvijay Gujarati Translation Shri Atmanand Jain Sabha, Bhavnagar PUBLISHERS SHRI DIVYA DARSHAN TRUST 39, KALIKUND SOCIETY DHOLKA - 387810 DIS: AHMEDABAD, STATE: GUJARAT (IND.) Ph. : 02714-225482 Page #3 -------------------------------------------------------------------------- ________________ INTRODUCTION ORIGINAL TEXT : MAHAVIR CHARIYAM AUTHOR SHRI GUNCHANDRA GANI LANGUAGE PRAKRIT SANSKRIT TRANSLATION : MUNI NIRMALYASH VIJAY GUJARATI TRANSLATION : SHRI ATMANAND JAIN SABHA, BHAVNAGAR EDITED BY : MUNI NIRMALYASH VIJAY TYPE SETTERS ACHARYA SHRI KAILASSAGARSURI GYANMANDIR, KOBA PRINTERS SHRI PARSHVA COMPUTERS, AHMEDABAD EDITION : 1st COPY : 500 PRICE : 31600/- (WHOLE SET) AVAILABLE AT : 1 PUBLISHERS 2 SHIRISH SANGHVI 702, RADHA KUNJ OPP. WITTY KID'S SCHOOL RAMCHANDRA LANE MALAD (WEST) MUMBAI - 400064 MO:9892870790 3 MAHENDRA ZAVERI 502, SANSKRUTI COMPLEX NR. ATITHI CHOWK KALAWAD ROAD ISBN 978-81-925531-2-2 RAJKOT - 360005 MO: 9825168834 ISBN : 978-81-925531-2-2 9788192 553122" This fresh edited text has been printed in four volumes. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતભાષાનિબદ્ધ મહાવીરથરિયું રાથયિતા પરમ પૂજ્ય શ્રીગુણચંદ્રગણી ભાગ-3 દિવ્યાશિષ પરમ પૂજ્ય સકલસંઘ હિતચિંતક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. સંસ્કૃત છાયાકાર પરમ પૂજ્ય પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય વિદ્વધર્ય પંન્યાસ પ્રવર શ્રીયશોવિજયજી મ. સા. ના શિષ્યાણ મુનિ નિર્મલયશવિજય ગુજરાતી અનુવાદક શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર પ્રકાશક શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી મફલીપુર ચાર રસ્તા પાસે ધોળકા, જિ. અમદાવાદ - ૩૮૭૮૧૦ ફોન : ૦૨૭૧૪-૨૨૫૪૮૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનું નામ : મહાવીરચરિયમ્ કર્તા : શ્રી ગુણચંદ્ર ગણી ભાષા : પ્રાકૃત વિશેષતા : શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પૂર્વના ૨૭ ભવોનું તથા ૨૭મા ભવની - ઐતિહાસિક ઘટનાઓનું, પ્રભુના સમકાલીન ભારતવર્ષની રાજકીય, ધાર્મિક પરિસ્થિતિ વગેરેનું ઐતિહાસિક તથા કાવ્યાત્મક રીતે રોચક વર્ણન સંસ્કૃત છાયા : મુનિ નિર્મલયશવિજય ગુજરાતી અનુવાદ : શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર અક્ષરાંકન : આચાર્ય શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા મુદ્રક : શ્રી પાર્થ કોમ્યુટર્સ, અમદાવાદ મો. ૯૯૦૯૪૨૪૮૬૦ કુલ ભાગ આવૃત્તિ : પ્રથમ નકલ: ૫૦૦ મૂલ્ય: ૧૦૦૦/- (સંપૂર્ણ સેટના) પ્રાપ્તિસ્થાન : ૧) પ્રકાશક ૨) શ્રી શિરીષભાઇ સંઘવી ૭૦૨, રાધાકુંજ વી.ટી. સ્કુલની સામે રામચંદ્ર લેન, મલાડ (વે.) મુંબઇ - ૪૦૦૦૧૪ મો. ૯૮૯૨૮૭૮૭૯૦ ૩) શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી ૫૦૨, સંસ્કૃતિ કોમ્લેક્ષ અતિથિ ચોકની પાસે, કાલાવાડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ મો. ૯૮૨૫૧૧૮૮૩૪ Page #6 --------------------------------------------------------------------------  Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ આસન્નોપકારી વર્તમાન શાસન સ્થાપક શ્રી વર્ધમાનસ્વામીના ચરણોમાં અધ્યાત્મની રસાળતા ચખાડનાર પૂના જિલ્લોદ્ધારક પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણ વિ. મ. ના ચરણોમાં સમર્પણમ મોક્ષમાર્ગના પ્રદર્શક જિનશાસનને આગ્રંથ સમર્પિત કરેલ છે. સતત કૃપાદૃષ્ટિ & અમીષ્ટિ રાખનાર વર્તમાન ગચ્છાધિપતિ પશ્મ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં 5 જેમની જન્મશતાબ્દીમાં આ ગ્રંથનું કાર્ય થયું તેવા વર્ધમાનતપોનિધિ પરગ્ઝ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીન ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં ભવોઢધિતાક ૫૨ઞ પૂજ્ય ગુરુશ્ચેવ શ્રીયશોવિજયજી મ. ના ચરણોમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન અનેક શારીરિક, માનસિક, કાર્મિક ઉપાધિઓથી ઘેરાયેલા અને એટલે જ વ્યથિત, પીડિત એવા જીવોને જોઇ આજથી ૨૫૦૦ જેટલા વર્ષ પૂર્વે કરુણાથી પરિપ્લાવિત અંતઃકરણવાળા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જગતને પોતાની મધુરી વાણીથી પ્રતિબોધિત કર્યું. આજે પણ એ વાણી જગતને સાચો રાહ દર્શાવે છે. પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ જે રાહ દર્શાવ્યો તે રાહ ઉપર સ્વયં પોતે ચાલ્યા હતા. કઠિનમાં કઠિન સાધના કરી હતી. એમની એ સાધનાનું વર્ણન ગમે તેવા સહૃદયી સજ્જનને આંસુ પડાવ્યા વિના રહે નહી. આવી દર્દનાક સાધના પરમાત્માએ હસતા હસતા કરી છે. જૈનશાસનની માન્યતા અનુસાર પરમાત્મા થવાનો અધિકાર કોઇ એક વ્યક્તિને જ નથી મળ્યો. પણ, સહુ કોઇને મળેલ છે. સાધના કરનાર કોઇ પણ વ્યક્તિ પરમાત્મા થઇ શકે છે. પામરમાંથી પરમાત્મા સુધી પહોંચવું શક્ય છે. પરમાત્મા મહાવીરસ્વામી પણ રાતોરાત પરમાત્મા નથી બની ગયા. પણ ર૭ ભવની યાત્રા તેમણે પણ ખેડી છે. ચડતી-પડતીના અનેક દિવસો આવે છે, પૂર્વના ભવોમાં કરેલી ભૂલોની સજા પરમાત્મા મહાવીરને ર૭મા ભાવમાં પણ ભોગવવી પડી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જીવનને સંલગ્ન આવી ઘણી બધી વાતો શ્રીગુણચંદ્રગણિવર્યજીએ “શ્રીમહાવીરચરિય' ગ્રન્થરૂપે ગૂંથી છે. અનેક બોધપાઠો આપતું આ ચરિત્ર ખરેખર ખૂબ જ આસ્વાદ્ય છે. વર્ષો પૂર્વે શ્રી આત્માનંદ જૈન સભા તરફથી આ ગ્રંથનો ગુર્જરાનુવાદ પણ બહાર પડેલ. તે ગુર્જરાનુવાદમાં યથાયોગ્ય ફેરફાર કરી તથા મૂળ પ્રાકૃતગ્રંથની સંસ્કૃત છાયા કરવાનું ભગીરથ કાર્ય પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રીયશોવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિર્મલયશવિજયજી મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ આવા રૂડા ગ્રંથને પ્રકાશિત કરવાનો મોકો અમને આપી અમારી શ્રીસંસ્થા ઉપર અનુપમ ઉપકાર કર્યો છે. પરમ પૂજ્ય સંકલસંઘ હિતચિંતક સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના દિવ્યાશિષથી, પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી આવા પ્રકાશનોનો લાભ અમને મળતો રહે છે. આ પ્રકાશન કાર્યમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપનારા શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર તરફથી ગુર્જરાનુવાદને સંશોધિત કરી પુનઃ પ્રકાશન કરવા માટે સંમતિ મળી છે, તેના પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ. તથા આ ગ્રંથના અક્ષરાંકન માટે આચાર્ય શ્રીલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા તરફથી ખૂબ જ સ્તુત્ય સહયોગ મળેલ છે. તથા ગ્રંથના મુદ્રણ વગેરે કાર્ય માટે શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ તરફથી પણ પ્રશંસનીય સહકાર મળેલ છે. તદુપરાંત આ કાર્યમાં જે જે સંસ્થા-વ્યક્તિ સહયોગી થયા છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. આવા રૂડા ગ્રંથના વાંચનનો વ્યાપ વધે અને શ્રીસંઘ તેના દ્વારા શીઘ મુક્તિ પદને પ્રાપ્ત કરે એજ. લિ. શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહ Page #10 -------------------------------------------------------------------------- ________________ મહાવીર થરિયું ચાર ભાગના સંપૂર્ણ લાભાર્થી શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘ ભુજ – કચ્છ પાવન પ્રેરણા : પરમ પૂજ્ય વિર્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. સા. ધન્ય શ્રુતભક્તિ ! ભૂરિ ભૂરિ અનુમોદના નોંધ : પ્રસ્તુત પ્રકાશનના ચારે ભાગ જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થ કિંમત ચૂકવ્યા વિના તેની માલિકી કરવી નહીં. વિભાગ પ્રમાણે ગ્રંથના પ્રસ્તાવોનું વર્ગીકરણ ભાગ-૧ પ્રસ્તાવ ૧ થી ૩ પૃ. ૧ થી ૩૨૪ ભાગ-૨ પ્રસ્તાવ ૪ પૃ. ૩૨૫ થી ૩૦ પ્રસ્તાવ ૫ થી ૭. પૃ. ૯૩૧ થી ૧૦૮૦ ભાગ-૪ પ્રસ્તાવ ૮ પૃ. ૧૦૮૧ થી ૧૪૮૦ ભાગ-૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ મંગલ આશીર્વચન અનેક યુવાનોના રાહબર, સકલસંઘ હિતચિંતક સ્વર્ગસ્થ દાદાગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જન્મશતાબ્દીનું મંગલવર્ષ (વિ. સં. ૨૦૧૭) ચાલી રહ્યું હતું. પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી ચતુર્વિધ શ્રીસંઘમાં ઠેર ઠેર આરાધનાના મંડાણ મંડાયા હતા. શ્રમણ સંઘ પણ નતૂન પ્રકાશનો શ્રીસંઘના ચરણોમાં સમર્પિત કરી રહ્યો હતો. આ શુભ અવસરને પામી કંઇક નવતર પ્રકાશન દાદાગુરુદેવશ્રીના ચરણે સમર્પિત કરવા માટે મેં મારા શિષ્યમુનિ શ્રી નિર્મલયશવિજયજીને સહજ પ્રેરણા કરી. પ્રાકૃતભાષાની જટિલતાને કારણે પ્રાકૃતભાષાના ઘણા ગ્રંથો, કે જે ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે, અભ્યાસ વર્તુળમાંથી બાકાત રહી ગયા હતા. એમાં પણ શ્રીગુણચંદ્રગણિવર્યજી મ. સા. વિરચિત “મહાવીર ચરિય' ગ્રંથ ઘણો જ અદ્ભુત છે. તેની છાયા કરવાની મેં પ્રેરણા કરી. તેમણે તે કાર્ય સહર્ષ સ્વીકાર્યું. મુનિશ્રીએ વૈયાવચ્ચયોગને તો આત્મસાત્ કર્યો જ છે, સાથે સાથે અંતર્મુખતા અને સાધના પ્રિયતા તેમના અનુપમ ગુણ છે. અત્યંત પરગજુ સ્વભાવના મુનિશ્રીએ ખૂબ જ સુંદર રીતે છાયાનું તથા સેટીંગસંપાદન વગેરેનું કાર્ય પાર પાડ્યું છે. મારી ઇચ્છાને માન આપી મારા ગુરુદેવશ્રી પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. સા. ની સેવામાં રાતદિવસ જોડાયેલા રહે છે. તથા પૂ. ગુરુદેવશ્રીની જ સેવામાં સહર્ષ જોડાયેલા મુનિ શ્રી જ્ઞાનયશવિજયજીને સતત અભ્યાસ પણ કરાવી રહ્યા છે. તે વચ્ચે આ કાર્ય તેમણે પૂર્ણ કર્યું છે. આ અવસરે અંતરના આશિષ સાથે એટલું જ કહીશ તેઓ આવા સુંદર કાર્યો કરવા દ્વારા અંતરંગ પુરુષાર્થને સાધી વહેલી તકે પરમપદને પામે. - પંન્યાસ યશોવિજય Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના રાજા શ્રેણિક પ્રભુ વીરને રોમ-રોમમાં વસાવી શક્યા તેનું રહસ્ય આપણે વિચારીએ તો બેઠા-બેઠા કંઈ સમજમાં ન આવે. પણ એક વાર પ્રભુ વીરના જીવનને જોતા આવડે તો “અરિહંતતત્ત્વ કેવું લોકોત્તર તત્ત્વ છે ! તેમાં પણ આપણને મળેલા પરમાત્મા તો કંઈક વિશિષ્ટ જ છે' - એ સમજમાં આવ્યા વિના ન રહે. માટે જ પૂજ્ય ગુણચંદ્રગણિજીએ આપણી સામે પ્રભુવીરનું ચરિત્ર વિસ્તારથી મૂકી દીધું છે. ડગલેને પગલે અનેક પ્રકારના સંદેશા આપનાર આ ચરિત્રને "અતિપરિયાદ્ અવજ્ઞા" સૂત્રને બાજુ પર મૂકીને શાંતિથી વાંચવાની – વિચારવાની - આપણા જીવનમાં અપનાવવાની જરૂર છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રભુવીરના ચરિત્ર સંબંધી પ્રસ્તાવ ૫ + ૯ + ૭ નો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રભુ ઉપર પડેલ ઉપસર્ગોની સશસ્ત્ર ફોજ અને પ્રભુનો પ્રતિકાર વિનાનો કર્મપ્રતિકાર = નિર્લેપ સ્વીકાર અત્ર સુંદર રીતે રજૂ થયેલ છે. પરમાત્મા અવશ્ય મોક્ષ મળવાનો હોવા છતાં સાધના કરવા સામે ચાલીને તૈયાર થયા. ઉગ્ર તપધર્મની આરાધના કરી અને આપણને શરીરથી મુક્ત થવા - દેહાધ્યાસથી દૂર થવા તપ કરવાની એક સુંદર પ્રેરણા આપી રહ્યા છે. પ્રભુના જીવનની સૌથી મોટી કરુણા કદાચ ગોશાળો પરમાત્માને ભેગો થયો તે જ કહી શકાય. અને પરમાત્માની એક અત્યંત ઉન્નતતા કે સાવ અપાત્ર એવા ગોશાળાને ક્યારે પણ જવાની વાત ન કરી. ઊલટું શીતલેશ્યા દ્વારા બચાવ્યો, કાંટામાં ફેલાયેલા તેને ત્યાં ઉભા રહેવા દ્વારા કઢાવ્યો અને અંતે સમ્યક્ત પણ પ્રાપ્ત કરાવ્યું. જીવમાત્ર પ્રત્યેની કરુણા માટે આ સિવાય બીજો શ્રેષ્ઠ આદર્શ શું મળવાનો ! પ્રભુની આંતરિક સાધનામાં રહેલા ક્ષમા-પ્રેમ-ઉદારતા-કરુણા જેવા ગુણોની અહીં સ્પષ્ટ પ્રતીતિ થાય છે. એકાંત-મૌન-ધ્યાન-કાયોત્સર્ગ પૂર્વકની પ્રભુની બાહ્ય સાધના ખંડેરોમાં થઇ. ધ્યાન-કાઉસ્સગ્ન જેવી ઉચ્ચ સાધના કરતા ભગવાને સંગમદેવ અને કટપૂતના વ્યંતરીના ઉપસર્ગો પણ સહન કર્યા. અત્યંત અસહ્ય રીતે કાનમાં ખીલા ઠોકાયાનો ઉપસર્ગ પણ પરમાત્માની આ સાધનામાં બાધક ન બન્યો. અહીં પરમાત્મા આચાર શુદ્ધિનો સુંદર આદર્શ આપણને આપે છે. સંગમના કાળચક્રના ઉપસર્ગ અને છ માસના ઉપવાસ પછી પણ "સંગમ તે અમારી ચિંતા નહિ કર" બોલનારા ભગવાન જાણે ભવિષ્યના કાનમાં ખીલા ઠોકાવાના ઉપસર્ગના સ્વાગત માટે તૈયાર હોય એવું જણાવી રહેલ છે. પ્રભુની આ વિરતા ખરેખર તેમના નામને સાર્થક કરનારી છે. પરમાત્માએ મજબૂરીથી સહન નથી કર્યું પણ સામે ચાલીને સહન કર્યું છે. માટે જ તેઓ અનાર્યભૂમિમાં બે વાર જાય છે અને અભિગ્રહ સાથેનો ૫ માસ ૨૫ દિવસનો ઉપવાસનો તપ પણ કરે છે. આ જ પ્રભુની લોકોત્તર ભૂમિકા છે. તીર્થંકર બીજાની સહાયથી કેવળજ્ઞાન મેળવતા નથી. આ પ્રમાણે ઇન્દ્રને ભગવાને કહ્યું પછી પણ ભક્તિથી સિદ્ધાર્થને ભગવાનની પાસે રાખીને ઇન્દ્ર જાય છે. સિદ્ધાર્થદેવ જ્યારે પરમાત્માને ઉપસર્ગ આવે છે ત્યારે તો અદૃશ્ય જ થઇ જાય છે. આ જાણીને કર્મના ઉદયમાં સ્વીકારભાવ-સમતાભાવ કેળવવાની આપણી ભૂમિકા તૈયાર કરવાની છે. પરમાત્મા ચંડકૌશિક સાપ અને શૂલપાણી યક્ષને દુઃખ વેઠીને પણ તારવાનું કામ કરે છે. એ પરથી યોગ્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ જીવ હોય તો ઉપેક્ષા ન કરવી ફલિત થાય છે. જેને સ્વાત્મકલ્યાણ કરવું છે તેણે બાહ્યજગત પ્રત્યે સર્વથા ઉદાસીન બની જવું પડશે અને સ્વાત્માનું સતત અનુસંધાન કેળવવું પડશે. આવું અણમોલ આધ્યાત્મિક રહસ્ય દૂઈજ્જત તાપસની સાથેના પરમાત્માના પ્રસંગમાંથી મળે છે. ઉપસર્ગ' શબ્દ સાંભળતા જ પામર જીવોને એક વાર જારી આવી જાય. વળી મહાવીર મહારાજા ઉપર આવેલા ઉપસર્ગો એક અચ્છેરા સમાન રહેલા છે. કે જેની વાત કરતા શાસ્ત્રકારો જણાવે છે કે એક પણ ઉપસર્ગ જો સામાન્ય માણસ ઉપર આવે તો તે જીવી ન શકે. આવા કાતીલ બાહ્ય ઉપસર્ગોનું વર્ણન એકબાજુ પૂ. ગુણચંદ્રગણીજીએ રોચક રૂપે કરેલ છે તો બીજી બાજુ આચારાંગજીમાં પ્રભુની આંતરિક ધીરતા અને વીરતા પણ સુંદર રીતે બતાવવામાં આવી છે. તેને જાણ્યા વિના કદાચ આ ચરિત્ર અધુરું ગણાશે માટે તેના કેટલાક અંશો અત્ર રજૂ કરૂં . સે સયં પવેસિયા જ્ઞા! (આ. ૯/૧/૪૭) સ: ભવાન સ્વયમાત્મના વૈરાગ્યમાત્માનું પ્રવેશ્ય ધર્મધ્યાને જીવનધ્યાને વા ધ્યાયતિ (ટીકા) = ભગવાન પોતે જ વૈરાગ્યમાં આત્માને પ્રવેશ કરાવીને ધર્મધ્યાન અથવા શુક્લધ્યાનને ધરતા હતા. * Tચ્છ બાયપુત્તે અરસરળયા (આ. ૯/૧/૫૧) विशोको विगतहर्षश्च भगवान् तान् मिथः कथाऽवबद्धात् मध्यस्थोऽद्राक्षीत । = શોક અને હર્ષ રહિત ભગવાન પરસ્પર વાતો કરતા તેઓને મધ્યસ્થ રહીને જોતા હતા. * frq gયા રામો વહિં વંમિયા મુહુરા 11 (આ. ૯/૨/૭૦) संसारपातायऽयं प्रमाद इत्येवमवगच्छन् पुनरप्रमत्तो भगवान् संयमस्थानेनोत्थितवान् । = ઉઘ ઉડાડવા પ્રભુ કડકડતી ઠંડી રાત્રિમાં મુહૂર્ત સુધી બહાર જઈ આવતા. = પ્રમાદ સંસારમાં પાડનાર છે, એવું જાણતા પ્રભુ અપ્રમત્ત થઇને સંયમસ્થાનોમાં ચડતા ગયા. ગ ામ માવે તે દિયાસણ મિસમેન્બા (આ. ૯/૩/૮૭) = ગ્રામજનોના કાંટા જેવા વચનો પણ ભગવાન નિર્જરાનો હેતુ સમજીને સહન કરતા હતા. * ૧ પુનઃ માવતઃ વાવિત વોર્મનચમુદ્યતે (આ. ૯/૪/૧૦૧, ટીકા) = ભગવાનને કહી અશુભ વિચારો આવ્યા નથી. * નક્કે પિંડે નક્કે વિUI (આ. ૯૪/૧૦૭). नाप्यलब्धे अपर्याप्तेऽशोभने वाऽऽत्मानमाहारदातारं वा जुगुप्सते। = ભોજન ન મળે, ઓછુ મળે કે બરાબર ન મળે તો પોતાની, ભોજનની કે દાતારની નિંદા ભગવાન કરતા ન હતા. * ૧ પમાય સપિ વ્વિત્થા I (આ. ૯/૪/૧૦૯) = એક વાર પણ પ્રભુએ પ્રમાદ કે કષાય કર્યો નથી. મુ. નિર્મલયશ વિજય Page #14 -------------------------------------------------------------------------- ________________ श्रीवीरचरित्रस्य विषयानुक्रमः प्रस्तावः-५ सोमब्राह्मणाय वस्त्रार्धदानम् ......................... .....................६३२ कूर्मारग्रामे गोपोपसर्गः सिद्धार्थाय शक्राज्ञा, बहुलकारितपारणकं दूइज्जंताश्रमे गमनं वर्षायाः पक्षे गते ___ निर्गमः अभिग्रहपंचकं ............ ..........६४१ वर्धमानग्रामस्यास्थिग्रामत्वे हेतुः वृषस्याप्रतिजागरणाद् द्वेषः मारिः चैत्यम् . .......................६६० शूलपाणिकृता उपसर्गाः तत्प्रतिबोधः स्वप्नदशकं इन्द्रशर्मोक्तं तत्फलं (१) ............................६७१ अच्छंदकस्य कुटिलता शक्रशिक्षादि ................. ......६९१ सुवर्णवालुकायां वस्त्रार्धस्य पातः, नन्दिवर्धनाय लक्षेण दानं तस्य ...... .........६९९ कनकखलाश्रमः (गोभट्टो विप्रः वनारसीप्रस्थानं विद्यासिद्धाकृष्टा रसवती युवतिश्च शीलदार्यं जालन्धरे चन्द्रलेखाचन्द्रकान्ते ईशानचंद्रः रक्षावलयं गंगायां प्रवेशः नास्तिकवाक् जालन्धरे गमनं ईशानचन्द्ररक्षा योगिनीशान्तिः परस्त्रीनियमः गृहे आगमनं भार्यामरणश्रवणं धर्मघोषस्य देशना दीक्षा मंडूकीविराधना क्रोधः ज्योतिष्कः तापसः चंडकौशिकः बोधः ....... ..............७०४ उत्तरवाचाला श्वेतांबिकायां प्रदेशिनृपकृता स्तुतिः ................. सुरभिपुरं सुदंष्ट्रसुरोपसर्गः कंबलशंबलौ मथुरा जिनदासः साधुदासी गंगोत्तारः स्थूणाके गमनं पुष्यबोधः .... .......७८१ प्रस्तावः-६ राजगृहनालन्दायां तन्तुवायार्जुनशालायां वर्षावासः (२).. ....................... .................८०४ उत्तरापथे सिलिन्ने केशवशिवापुत्रो मंखः पूर्वप्रियोप-लब्धये पट्टिकाकृतिः मंखलीसुभद्रयोमँखत्वं गोशालजन्म, श्रीवीरेण मीलनं कोल्लाके शिष्यत्वं प्राग्गृहीताया नियतेः स्थालीस्फोटे दाढ्य ब्राह्मणग्रामे उपनन्दगृहदाहः चंपायां वर्षावासः (३) कालाके पात्रालके च ताडनं कुमारे मुनिचन्द्राः चौराके सोमाजयन्तीभ्यां मोचनं पृष्ठचम्पायां वर्षावासः (४) कुतांगले दरिद्राः श्रावस्त्यां मनुष्यमांसं हरिद्रद्रुमेऽग्निः मंगलाग्रामे वासुदेवगृहे आवर्ते बलदेवगृहे च स्थानं चौराके मंडपदाहः कलंबुकायां कालमेघहस्तिनौ म्लेच्छदेशे गमनं पूर्णकलशे स्तेनवधा भद्दिलायां वर्षावासः (५) कदलीसमागमे जंबूखंडे चास्तारिकाभक्तं तंबाके नन्दिषेणाः कूपिके विजयाप्रगल्भाभ्यां मोचनं वैशालीप्रस्थानं (६) गोशालो बाधितः अयस्कार-घातः ....... ८०५ बिभेलकयक्षस्योत्थानपर्याणिका .. ..................... ८६७ शालिशीर्षे कटपूतनोपसर्गः लोकावधिः ......... .......................९२२ आलम्भिकायां वर्षारात्रः (७) गोशालमीलनं .............. ................. .......७७९ 11 Page #15 -------------------------------------------------------------------------- ________________ .......९२५ ..... ९२८ .......९४६ .........९५० ........९६७ कुण्डागे मधुमथनगृहे गोशालचेष्टा मर्दनग्रामे बलदेवगृहे च ............... सालागग्रामे सालज्जोपसर्गपूजे..... .................. लोहार्गले जितशत्रुकृतः सत्कारः ... ................... ......९२९ पुरिमताले वग्गुरश्रेष्ठिकृता पूजा, धर्मघोषसूर्युक्तं पूजाफलं दानं च ............................... ..........९३१ तुन्नागपथे श्रीभूमौ च गोशालस्य ताडनं राजगृहेऽष्टमो वर्षावासः (८)............................. ......९४४ लाढावज्रभूमिशुद्धभूमिषूपसर्गाः वृक्षमूले वर्षावासः (९) ............................ सिद्धार्थकूर्मारग्रामयोरन्तराले तिलप्रश्नादि ......... .........९४९ वैश्यायनस्योत्थानपर्याणिका तेजोलेश्या तन्निवारणं तदुपायप्रश्नोत्तरे .. कूर्मारसिद्धार्थपुरोरन्तराले तिलनिश्चयात् प्रवृत्तिपरिहारो नियतिवाददाढ्यं च श्रावस्त्यां तेजोलेश्या पार्श्वन्तेवासिसंगमः प्रस्तावः-७ वैशाल्यां शंखसत्कारः गंडकिकायां नाविकोपसर्गः ऋतुषट्कस्याविकारिता ............. वाणिज्यग्रामे आनन्दगाथापतिः अवधिमान् . ....................९७४ श्रावस्त्यां वर्षारात्रः (१०) सानुषष्टिके __ प्रतिमाः ........ .......................९७५ दृढभूमौ पेढाले संगमोपसर्गाः, संगमकस्य सौधर्मान्निर्वासनं .............. .......... ९७८ आलंभिकायां विद्युत्कुमारेन्द्रस्तुतिः श्वेतांबिकायां हरिस्सहस्तुतिः श्रावस्त्यां स्कन्दप्रतिमासत्कारः कौशांब्यां चन्द्रसूर्यावतारः वाराणस्यामिन्द्रपूजा राजगृहे ईशानार्चा मिथिलायां जनकस्तुतिः धरणेन्द्रवन्दना १००२ राजगृहे वर्षा रात्रः (११) भूतानन्दस्तुतिः जीर्णश्रेष्ठिभावना केवलिदेशना ...... .१००६ चमरेन्द्रोत्पातः सुसुमारे ................ ...................... १०१४ भोगपुरे माहेन्द्रोपसर्गः सनत्कुमारेन्द्रनतिः नन्दीग्रामे नन्दिस्तुतिः . चम्पापातः धारणीमरणं चन्दना कुल्माषाभिग्रहः ................. षाण्मासिकः कीलकोपसर्गः मध्यमापापायां कीलकनिर्गमः . .१०६९ तपः संकलना केवलज्ञानं च......... ..................... १०७६ ........९७० ......१०३९ ...१०४१ Page #16 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६३१ अह पञ्चमो पत्थावो भाविरमणत्थसत्थं पेहंताविहु सबुद्धिविहवेण । धीरा सहरिसमणिसं पत्थुयवत्थु समत्थंति ।।१।। इति विभाविऊणं व भविस्सोवसग्गवग्गसंसग्गासंबुद्धमाणसो महावीरजिणवरो गंभीरिमाइगुणरयणागरो दूरुज्झियनीसेसवसणोवि वासवोवरोहधरिएक्कचारुवसणो, मग्गणगणपूरिआसोऽवि निव्वाणकरो मुक्कतुरयचारोवि दूरदमियदुटिंदियासो, सकलत्तोऽवि परिचत्तपरिग्गहो, परिहरियकरिवरोवि मत्तकुंजरगमणो भयवं आपुच्छिऊण अहासन्निहियं नायवग्गं नायसंडवणाओ निग्गओ, कमेण य अतुरियं जुगमित्तनिहितचक्खुपसरो मुहुत्तावसेसंमि वासरे कुम्मारगामं अथ पञ्चमः प्रस्तावः भाविनमनर्थसार्थं प्रेक्षमाणा अपि खलु स्वबुद्धिविभवेन । धीराः सहर्षम् अनिशं प्रस्तुतवस्तु समर्थयन्ति ।।१।। इति विभाव्य वा भविष्यदुपसर्गवर्गसंसर्गाऽसंक्षुब्धमानसः महावीरजिनवरः गम्भीरतादिगुणरत्नाकरः दूरोज्झितनिःशेषवसनोऽपि वासवोपरोधधृतैकचारुवसनः, मार्गणगणपूरिताऽऽशः अपि निर्वाणकरः, मुक्ततुरगचारः अपि दूरदमितदुष्टेन्द्रियाश्वः, सकलत्रोऽपि (=सकलत्राताऽपि) परित्यक्तपरिग्रहः, परिहृतकरिवरोऽपि मत्तकुञ्जरगमनः भगवान् आपृच्छ्य यथासन्निहितं ज्ञातवर्गं ज्ञातखण्डवनाद् निर्गतः, क्रमेण च अत्वरितं પ્રસ્તાવ પાચમો, ભવ સત્યાવીસમો, પ્રભુને ઉપસર્ગો આવનારી મુશ્કેલીઓના સમૂહને જોયા છતાં ધીર પુરુષો સદા સહર્ષ વર્તમાનને પોતાના સુબુદ્ધિ-વૈભવથી स्वीरे छ, (१) એમ ધારી ભવિષ્યમાં થનારા અનેક ઉપસર્ગોમાં અક્ષુબ્ધ-લોભ ન પામનારા, ગાંભીર્યાદિ ગુણ-રત્નોના ભંડાર, સમસ્ત વસ્ત્રના ત્યાગી છતાં ઇંદ્રના ઉપરોધથી એક દેવદૂષ્યને ધારણ કરતા, માર્ગણ-યાચકોની આશાને પૂરનાર છતાં નિર્વાણ-મોક્ષ પમાડનાર = આશાઓનો અંત કરનાર, અશ્વથી ગમન કરવાનું તજ્યા છતાં દુષ્ટ ઇંદ્રિયરૂપ અશ્વને અત્યંત દમનાર, સકલત્ર છતાં પરિગ્રહના ત્યાગી, ગજેંદ્રને ત્યજી દીધા છતાં મત્ત કુંજર-ગતિ એટલે ગજ સમાન ગતિવાળા એવા ભગવંત શ્રીમહાવીર પાસે રહેલા જ્ઞાતવર્ગની અનુજ્ઞા લઇ, તે જ્ઞાતખંડવનમાંથી ૧. કલત્રસહિત એવો અર્થ થાય છે, પરંતુ સકળનું રક્ષણ કરનાર એવો અર્થ અહીં સમજવો. Page #17 -------------------------------------------------------------------------- ________________ ६३२ श्रीमहावीरचरित्रम् नाम संनिवेसं पाविओ, ठिओ य एगंते काउसग्गेणंति। इओ व सिद्धत्थरायबालवयस्सो, कुंडगामपुरवत्थव्वो, महाजूयवसणविणासियासेसतहाविहदव्वनिचओ, भोगोवभोगलालसी, असंपज्जंतवंछियत्थो सोमो नाम बंभणो झीणविहवत्तणेण अचयंतो परिचियजणमझे निवसिऊण, गिहे मोत्तूण बंभणिं गओ वइरागराइसु दव्वोवज्जणनिमित्तं । तत्थ य अइनिविडत्तणओ अंतराइयकम्मस्स, अच्चंतपबलत्तणओ असायवेयणिज्जस्स, निष्फलत्तणओ पुरिसयारस्स, अवस्सं भवियव्वयाए तहाविहभावस्स सुचिरं कालं परिभमियस्सवि तेसु तेसु ठाणेसु न तस्स काणकवड्डयमेत्तावि संपत्ती जाया । समइक्कंताणि य आसापिसायनडियस्स बहूइं वच्छराई, अण्णया य धवलबलायादीहरवयणो अह तरलियविज्जुलियनयणो। कलियसुररायचावो अंजणगिरिसिंगसारिच्छो ।।१।। युगमात्रनिहितचक्षुप्रसरः मुहूर्ताऽवशेषे वासरे कुमारग्रामं नाम सन्निवेशं प्राप्तः, स्थितश्च एकान्ते कायोत्सर्गेण । ___इतश्च सिद्धार्थराजबालवयस्यः, कुण्डग्रामपुरवास्तव्यः, महाङ्तव्यसनविनाशिताऽशेषतथाविधद्रव्यनिचयः, भोगोपभोगलालसः, असम्प्राप्नुवद्वाञ्छितार्थः सोमः नामकः ब्राह्मणः क्षीणविभवत्वेन अशक्नुवन् परिचितजनमध्ये निवस्तुं, गृहे मुक्त्वा ब्राह्मणीं गतः वज्राऽऽकरादिषु द्रव्योपार्जननिमित्तम् । तत्र च अतिनिबिडत्वात् अन्तरायकर्मणः, अत्यन्तप्रबलत्वाद् असातवेदनीयस्य, निष्फलत्वात् पुरुषार्थस्य, अवश्यंभवितव्यतायाः तथाविधभावस्य सुचिरं कालं परिभ्रान्तस्याऽपि तेषु तेषु स्थानेषु न तस्य सच्छिद्रकपर्दिकामात्रायाः अपि सम्प्राप्तिः जाता। समतिक्रान्तानि च आशापिशाचनाटितस्य बहूनि वत्सराणि । अन्यदा च धवलबलाकादीर्घवदनः अथ तरलितविद्युदिवनयनः। कलितसुरराजचापः अञ्जनगिरिशृङ्गसदृशः ।।१।। ચાલી નીકળ્યા અને અનુક્રમે મંદ ગતિએ ચાલતાં, યુગ-ધોંસરી પ્રમાણ ચક્ષુ-દૃષ્ટિ સ્થાપી, એક મુહૂર્ત-બે ઘડી દિવસ બાકી રહેતાં તે કુમારગ્રામ નામનાં સંનિવેશમાં ગયા અને એકાંતમાં ત્યાં કાયોત્સર્ગે રહ્યા. એવામાં સિદ્ધાર્થ રાજાનો બાળમિત્ર કુંડગ્રામ નગરમાં વસનાર સોમ નામે બ્રાહ્મણ કે જેણે મહાધૂતના વ્યસનથી પોતાનું સમસ્ત દ્રવ્ય નષ્ટ કર્યું, પોતે ભોગપભોગમાં આસક્ત, વાંછિતાર્થને ન પામનાર, ધનક્ષીણ થવાથી સ્વજનોમાં રહેવાને અસમર્થ એવો તે પોતાના ઘરે બ્રાહ્મણીને મૂકી, દ્રવ્યોપાર્જનનિમિત્તે વજાદિકની ખાણ તરફ ગયો, પરંતુ અંતરાયકર્મની તીવ્રતાથી, અશાતા વેદનીય ભારે પ્રબળ હોવાથી, પુરુષાર્થ નિષ્ફળ થતાં, તથાવિધ ભાવની અવશ્યભવિતવ્યતા હોવાથી તે તે સ્થાનોમાં લાંબો વખત ભ્રમણ કર્યા છતાં તેને એક કાણી =ફૂટી કોડીની પણ પ્રાપ્તિ ન થઇ. એમ આશા-પિશાચના પંજામાં ફસાતાં તેના ઘણાં વરસો વ્યતીત થયાં. એમ કરતાં એકદા ધવલ બલાકારૂપ દીર્ઘ વદનયુક્ત, વિજળીરૂપ ચપલ લોચન સહિત, ઇંદ્ર ધનુષ્યને ધરનાર, અંજનગિરિના શિખર સમાન (૧). Page #18 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः परिमुक्कगज्जिघोरट्टहासहयविरहियहिययवावारो । वरिसायालो वेयालदारुणो झत्ति संपत्तो ||२|| जुम्मं । ६३३ तं च दट्ठूण सो सुमरियनियकलत्तो तक्कालवियंभमाणनीलकंठरवसवणचउग्गुणीकयउक्कंठो दीहं नीससिऊण चलिओ अविलंबियपयाणगेहिं सनयराभिमुहं । अइदूरत्तणेणं मग्गस्स दुब्बलत्तणओ सरीरस्स, असमत्थत्तणेणं सिग्घगमणस्स मासपंचमपज्जंते संपत्तो कुंडग्गामे नगरे। पविट्ठो नियगिहे । संभावियविढत्तदव्वाए अब्भुट्ठिओ पणइणीए । दिण्णं आसणं, पक्खालिया चरणा, पुच्छिओ सरीरकोसल्लं, वाहियं सरीरं, दंसिओ पणयभावो, भोयणकाले य उवट्टाविया य कंठिगाइ हट्टे विणिवट्टिऊण विचित्ता रसवई, काराविओ भोयणं, तदुत्तरकालं ठिओ सयणिज्जे । बंभणीवि पहिट्ठहियया समीवमागया तस्स, आरद्धा य पुच्छिउं, जहा- 'अज्जपुत्त! केसु केसु देसंतरेसु परिभमिओ एत्तियं परिमुक्तगर्जघोराऽट्टहासहतविरहिहृदयव्यापारः । वर्षाकालः वेतालदारुणः झटिति सम्प्राप्तः || २ || युग्मम् । तच्च दृष्ट्वा सः स्मृतनिजकलत्रः तत्कालविजृम्भमाणनीलकण्ठरवश्रवणचतुर्गुणीकृतोत्कण्ठः दीर्घं निःश्वस्य चलितः अविलम्बितप्रयाणकैः स्वनगराभिमुखम् । अतिदूरत्वेन मार्गस्य, दुर्बलत्वात् शरीरस्य, असमर्थत्वेन शीघ्रगमनस्य मासपञ्चमपर्यन्ते सम्प्राप्तः कुण्डग्रामनगरे । प्रविष्टः निजगृहे। सम्भाविताऽर्जितद्रव्यया अभ्युत्थितः प्रणयिन्या । दत्तम् आसनम्, प्रक्षालितौ चरणौ पृष्टं शरीरकौशल्यम्, वाहितं शरीरम्, दर्शितः प्रणयभावः, भोजनकाले च उपस्थापिता च कण्ठिकादि (?) हट्टे निवर्तयित्वा विचित्रा रसवती, कारितः भोजनम्, तदुत्तरकालं स्थितः शयनीये । ब्राह्मणी अपि प्रहृष्टहृदया समीपमागता तस्य, आरब्धा च प्रष्टुं કરાયેલી ઘોર ગર્જનારૂપ અટ્ટહાસ્યથી વિરહી જનોના હૃદયને કંપાવનાર અને વેતાલ સમાન દારુણ એવો वर्षात आव्यो. (२) તેને જોતાં પોતાની પત્ની તેને યાદ આવી. એટલે તત્કાલ મયૂરના ટહુકા સાંભળતાં જેની ઉત્કંઠા ચારગણી વૃદ્ધિ પામેલ છે એવો તે લાંબો નિસાસો નાખી અવિલંબિત પ્રયાણોથી પોતાના નગર ભણી ચાલ્યો, પરંતુ લાંબો માર્ગ હોવાથી, તેમાં પણ શરીરે દુર્બળતા આવતાં શીઘ્ર ગમન કરવા અશક્ત હોવાથી પાંચ માસ થતાં તે કુંડગ્રામ નગરે પહોંચ્યો. ત્યાં પોતાના ઘરે જતાં દ્રવ્યની આશાએ બ્રાહ્મણીએ સન્મુખ આવીને તેનો સત્કાર કર્યો, તેને આસન આપ્યું અને તેણે પતિના ચરણ પખાળ્યા. વળી શરીરની કુશળતા પૂછી અંગે તેલ ચોળ્યું અને સ્નેહભાવ દેખાડ્યો. દુકાનમાં કાંકરા વગેરે વીણાવી ભોજન સમય થતાં તેણે વિચિત્ર રસવતી તૈયા૨ કરી તેને ભોજન કરાવ્યું. પછી તે શય્યામાં બેઠો, એટલે બ્રાહ્મણી પણ હૈયામાં હર્ષ પામતી તેની પાસે આવીને પૂછવા લાગી કે-‘હે આર્યપુત્ર! તમે Page #19 -------------------------------------------------------------------------- ________________ ६३४ श्रीमहावीरचरित्रम कालं? केत्तियं वा दविणजायमज्जियंति?', तेण भणियं-पिए! केत्तिए साहेमि देसे?, किं वा कहेमि दविणज्जणं? तहाहि सिरिपव्वय-वइरागर-समुद्दपरतीर-रोहणगिरीसु। रसकूविगासु विवरेसु भुयंगभीमेसु विविहेसु ।।१।। भमिओ एत्तियकालं दव्वपिवासाए णेगठाणेसुं। विहिओ य खन्नवाओ धमिया य सुवण्णपाहाणा ।।२।। अंजणसिद्धिनिमित्तं दिव्वोसहिणो निरूविया बहुसो। विहिया नरिंदसेवा वियाणिया मंततंताई ।।३।। यथा 'आर्यपुत्र! केषु केषु देशान्तरेषु परिभ्रान्तः एतावत्कालम्? कियन्तं वा द्रविणजातमर्जितम्?।' तेन भणितम् 'प्रिये! कियन्तान् कथयामि देशान्? किंवा कथयामि द्रव्याऽर्जनम्? तथाहि श्रीपर्वत-वज्राऽऽकर-समुद्रपरतीर-रोहणगिरिषु । रसकूपिकासु विवरेषु भुजङ्गभीमेषु विविधेषु ।।१।। भ्रान्तः एतावत्कालं द्रव्यपिपासया अनेकस्थानेषु । विहितश्च खननवादः माताश्च सुवर्णपाषाणाः ।।२।। अञ्जनसिद्धिनिमित्तं दिव्यौषधयः निरूपिताः बहुशः | विहिता नरेन्द्रसेवा विज्ञाताः मन्त्रतन्त्रादयः ।।३।। કયા કયા દેશોમાં આટલો બધો કાળ ભમ્યા? અને કેટલું ધન પેદા કર્યું? તે બોલ્યો-“હે પ્રિયે! હું કેટલા દેશ તને કહી સંભળાવું અથવા દ્રવ્યોપાર્જન પણ શું કહું? કારણ કે શ્રી પર્વત, વજાકર, સમુદ્રના બીજા કિનારા, રોહણાચલ, રસકૂપિકા તેમજ ભુંજગોવડે ભયંકર વિવિધ વિવરો એવા અનેક સ્થાનોમાં આટલો કાળ હું ધન-પિપાસાથી ભમ્યો, ખોદવા લાયક સ્થાન મેં ખોદી જોયાં અને सुव-पाषा ५५! धन्या, (१/२) અંજનસિદ્ધિના નિમિત્તે ઘણી દિવ્ય ઔષધિઓ તપાસી જોઇ, રાજસેવા પણ કરી અને મંત્ર-તંત્રાદિક પણ एया, (3) Page #20 -------------------------------------------------------------------------- ________________ ६३५ पञ्चमः प्रस्तावः असि-चाव-कुंत-चक्काइएसु सत्थेसु जणपसिद्धेसु । पकओ परिस्समोविहु किं किं अहवा मए न कयं? ||४|| तहविह पिए! न जाया भोयणमेत्तावि मज्झ सामग्गी। तुह दंसणतण्हाए नियत्तिओ केवलं इण्हिं ।।५।। इमं च आयण्णिऊण वज्जताडियव्व मुसियव्व सा माहणी कसिणवयणा, कोवफुरंताहरा, रत्तनयणा भणिउमाढत्ता-'आ पाविट्ठ! अवलक्खणसिरसेहर! वाहणसरिच्छ! निब्भग्गनिडाल! जइ एवं ता कीस एत्तियं कालं कडुघोसेडीफलाइं बुक्कमाणो ठिओऽसि!, किं निरास! तत्थ वसंतेण तुमए इमावि वत्ता न निसामिया? जहा पोक्खलावट्टगमेहोव्व अणवरयकणगधाराहिं सिद्धत्थनरिंदनंदणो संवच्छरं जाव वरवरियापुव्वगं वरिसिओत्ति। किन्न असि-चाप-कुन्त-चक्रादिषु शस्त्रेषु जनप्रसिद्धेषु । प्रकृतः परिश्रमः अपि खलु किं किम् अथवा मया न कृतम् ।।४।। तथाऽपि खलु प्रिये! न जाता भोजनमात्राऽपि मम सामग्री। तव दर्शनतृष्णया निवर्तितः केवलम् इदानीम् ।।५।। इदं च आकर्ण्य वज्रताडिता इव मुषिता इव सा ब्राह्मणी कृष्णवदना, कोपस्फुरद्वदना, रक्तनयना भणितुमारब्धा 'आ! पापिष्ठ!, अपलक्षणशिरोशेखर!, वाहन(पशु)सदृश!, निर्भाग्यललाट! यद्यैवं तदा कथं एतावत्कालं कटुघीसोडीफलनि गर्जन् स्थितः असि?। किं निराश! तत्र वसता त्वया इयमपि वार्ता न निश्रुता, यथा पुष्कराऽऽवर्तमेघः इव अनवरतकनकधाराभिः सिद्धार्थनरेन्द्रनन्दनः संवत्सरं यावद् वर વળી અસિ, ધનુષ્ય, ભાલા, ચક્રાદિક જનપ્રસિદ્ધ શસ્ત્રોમાં પણ પરિશ્રમ કરવામાં બાકી ન રાખી. અરે! મેં द्रव्यनी मात२ शुं शुं न यु? (४) તથાપિ હે પ્રિયે! મને ભોજન માત્રની સામગ્રી પણ પ્રાપ્ત ન થઇ. અત્યારે તો કેવળ તારા દર્શનની अभिलाषाथी हुँ पाछो यो छु.' (५) એ પ્રમાણે સાંભળતાં જાણે વજથી ઘાયલ થઇ હોય, જાણે લૂંટાઈ ગઈ હોય તેમ શ્યામ મુખે, કોપથી અધરોષ્ઠને ફફડાવતી અને રક્ત લોચન કરી તે કહેવા લાગી કે-“અરે! પાપિષ્ઠ! અરે કુલક્ષણા! અરે પશુ સમાન! નિર્ભાગ્ય શિરોમણિ! જો એમ હતું તો આટલો વખત કડવી ઘીસોડીનાં ફળ પકડતો ત્યાં શા માટે ભમતો રહ્યો? અરે અભાગીયા! ત્યાં રહેતાં તેં એવી વાત પણ ન સાંભળી કે પુષ્પરાવર્ત મેઘની જેમ સિદ્ધાર્થનંદન એક વરસ પર્વત ઇષ્ટ આપવા પૂર્વક સતત કનકધારાથી વરસ્યા. શું તું પોતે આ સન્મુખ જોતો નથી કે જન્મથી જે દરિદ્રો હતા છતાં રથ, અશ્વાદિક વાહનો લેતાં, દિવ્ય આભારણો પહેરતાં, ઊંચા મકાનો બંધાવી પોતાની સ્ત્રી સહિત રહેતાં, Page #21 -------------------------------------------------------------------------- ________________ ६३६ श्रीमहावीरचरित्रम् पेच्छसि पुरओ आजम्मदारिद्दियावि रह-तुरयवाहणा, परिहियदिव्वाभरणा, कारियउत्तुंगभवणा, नियपणइणीपरिगया जिणप्पसाएण विलसंति?, किं वा न दिट्ठा पडिपुण्णमणोरहा उवलद्धकणयरासिणो सगिहेसु पडिनियत्तता देसंतरागयजणा?।' बंभणेण भणियं-'पिए! दूरदेसंतरनिवासत्तणेण नो सुणियमेयं मए। किं करेमि विपरंमुहो हयविही दीहकालमणुभवियव्वा विसमदसा।' बंभणीए भणियं-'अज्जवि लहुं गच्छसु तस्स सगासे, करुणापरो खु सो भयवं निच्छियं तुमए मग्गिज्जमाणो किंपि दाविस्सइत्ति। एवं निसामिऊण धाविओ महावेगेण जिणाभिमुहो बंभणो। आपुच्छंतो पत्तो कुमारगामं। दिट्ठो काउस्सग्गठिओ सुरवइनिहित्त-सुगंधचुण्णपरिमलुम्मिलंतछप्पयछण्णदेहो भयवं जिणवरो। तिपयाहिणिकाऊण पणमिओ परमायरेणं, विण्णत्तो य जहा-'देव! निसामेसु मम वत्तं वरिकापूर्वकं वृष्टवान् । किं न प्रेक्षसे पुरतः आजन्मदरिद्राः अपि रथ-तुरगवाहनाः, परिहितदिव्याऽऽभरणाः, कारितोत्तुङ्गभवनाः निजप्रणयिनीपरिगताः जिनप्रसादेन विलसन्ति? । किं वा न दृष्टाः प्रतिपूर्णमनोरथाः उपलब्धकनकराशयः स्वगृहेषु प्रतिनिवर्तमानाः देशान्तरगतजनाः?।' ब्राह्मणेन भणितं 'प्रिये! दूरदेशान्तरनिवासत्वेन न श्रुतं मया। किं करोमि? विपराङ्मुखः हतविधिः, दीर्घकालम् अनुभवितव्या विषमदशा।' ब्राह्मण्या भणितं 'अद्यापि लघुः गच्छ तस्य सकाशम्, करुणापरः खलु सः भगवान् निश्चितं त्वया मार्यमाणः किमपि दापयिष्यति। एवं निःशम्य धावितः महावेगेन जिनाऽभिमुखं ब्राह्मणः। आपृच्छन् प्राप्तः कुमारग्रामम् । दृष्टः कायोत्सर्गस्थितः सुरपतिनिहितसुगन्धचूर्णपरिमलोन्मिलत्षट्पदछन्नदेहः भगवान् जिनवरः । त्रिप्रदक्षिणीकृत्य प्रणतः परमाऽऽदरेण, विज्ञप्तश्च यथा 'देव! निश्रुणु मम वृत्तम् જિનપ્રસાદથી વિલાસ કરી રહ્યા છે? અથવા દેશાંતરોથી આવેલા લોકો તારા જોવામાં ન આવ્યા કે જેઓ મનોરથ પૂર્ણ કરી, કનકરાશિ મેળવીને પોતાના ઘરભણી પાછા ફરતા હતા?' બ્રાહ્મણે કહ્યું કે-“હે પ્રિયા! દૂર દેશાંતરમાં વસવાથી મેં એ કશું સાંભળ્યું નહિ. શું કરુ કે મારું ભાગ્ય વિપરીત છે, જેથી આટલો બધો લાંબો વખત મેં વિષમ દશા ભોગવી.' ત્યારે બ્રાહ્મણી બોલી-“અરે! હજી પણ તેમની પાસે સત્વર જા. તે ભગવાન કરુણાના ભંડાર છે, તેથી તું માગીશ તો અવશ્ય કંઇ પણ અપાવશે.” એમ સાંભળતાં બ્રાહ્મણ બહુ જ વેગથી જિનેશ્વર ભણી દોડ્યો અને પૂછતાં પૂછતાં તે કુમારગ્રામે પહોંચ્યો. ત્યાં ઇંદ્ર નાખેલ સુગંધી ચૂર્ણના પરિમલ પર એકઠા થતા ભમરાઓથી જેમનો દેહ આચ્છાદિત છે એવા વીર પ્રભુ કાયોત્સર્ગે રહેલા તેના જોવામાં આવ્યા. એટલે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમ આદરથી પ્રભુને પ્રણામ કરી તેણે વિનવ્યું કે-“હે દેવ! મારી કર્મ-કથા સાંભળો. Page #22 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६३७ कंठब्भंतरपक्खलियजीहमफुडक्खराए वाणीए । को को न पत्थिओ नाह! दाणविपरंमुहोवि जणो? ||१|| कत्थ न वसिओ पहधूलिधूसरो देव! पहियगेहेसुं। हयउयरपूरणट्ठा किं वा न कयं कुकम्ममवि? ।।२।। दविणोवज्जणहेउं लहुं पविठ्ठो कयंतवयणेवि । नेवत्थंपि नडेण व तं नत्थि मए न जं धरियं ।।३।। इय दूरदेसविहरणपरिसमुप्पन्नविविहरोगस्स। विगओ एत्तियमेत्तो कालो मम मंदपुन्नस्स ।।४।। कण्ठाऽभ्यन्तरप्रस्खलितजिह्वाऽस्फुटाऽक्षरया वाण्या। कः कः न प्रार्थितः नाथ! दानविपराङ्मुखः अपि जनः? ।।१।। कुत्र न उषितः पथधूलिधूसरः देव! पथिकगृहेषु । हतोदरपूरणार्थं किं वा न कृतं कुकर्म अपि ।।२।। द्रव्योपार्जनहेतुः लघुः प्रविष्टः कृतान्तवदनेऽपि। नेपथ्यमपि नटेन इव तन्नास्ति मया न यद् धृतम् ।।३।। इति दूरदेशविहरणपरिसमुत्पन्नविविधरोगस्य । विगतः एतावन्मात्रः कालः मम मन्दपुण्यस्य ।।४।। કંઠમાં જીલ્લા સ્મલિત થતાં અસ્પષ્ટ વાણીથી હે નાથ! દાનમાં વિમુખ છતાં તેવા કયા જનની આગળ મેં प्रार्थना न री? (१) હે દેવ! માર્ગની ધૂળથી ખરડાયેલ હું કયા મુસાફરખાનામાં ન વસ્યો? અને આ દુષ્ટ ઉદરને પૂરવા માટે મેં शुं शुं दुर्भा न ? (२) દ્રવ્ય મેળવવા માટે હું તરત કૃતાંતના મુખમાં પણ પેઠો અને એવો કોઈ વેશ ન રહ્યો કે જે નટની જેમ મેં घा२५॥ न यो डीय. (3) એમ દૂર દેશાંતરમાં ભમતાં લાગેલા પરિશ્રમને લીધે મને વિવિધ રોગ ઉત્પન્ન થયાં, છતાં મંદભાગી મેં माटो अण गुभाव्यो; (४) Page #23 -------------------------------------------------------------------------- ________________ ६३८ श्रीमहावीरचरित्रम संपइ पुण ध(घ?)रिणीए आगयमेत्तस्स साहियं एयं । जह संवच्छरसीमं दिन्नं तुमए महादाणं ।।५।। केसिपि नगर-पट्टण-गामागर-पवरदव्वभंडारा। अन्नेसिं मयजलगंधबंधुरा उद्धुरा करिणो ||६|| अन्नेसिं पारस-बब्बरउल-वल्हीयसंभवा तुरया।। केसिपि जच्चकंचणजडिया वरभूसणुग्घाया ।।७।। इय संकप्पियभूरिप्पभेयदाणेण कप्पतरुणव्व। निम्महिया नाह! तए तण्हा मेहेण व जणाणं ।।८।। एक्कोच्चिय दुग्गयलोयतिलोयभूओ ठिओ अहं विहलो। पुव्वभवजणियदुव्विसहदुट्ठकम्माणुभावेणं ।।९।। सम्प्रति पुनः गृहिण्या आगतमात्रस्य कथितमेतत् । यथा संवत्सरम् इदं दत्तं त्वया महादानम् ।।५।। केभ्योऽपि नगर-पट्टण-ग्रामाऽऽकर-प्रवरद्रव्यभण्डाराः । अन्येभ्यः मदजलगन्धबन्धुराः उद्भूराः करिणः ||६|| अन्येभ्यः पारस-बर्बरकुल-वालीकसम्भवाः तुरगाः।। केभ्योऽपि जात्यकञ्चनजटिताः वरभूषणोद्घाताः ।।७।। इति सङ्कल्पितभूरिप्रभेददानेन कल्पतरुः इव । निर्मथिता नाथ! त्वया तृष्णा मेघेन इव जनानाम् ।।८।। एकः एव दुर्गतलोकत्रिलोकभूतः स्थितोऽहं विफलः । पूर्वभवजनितदुर्विसहदुष्टकर्माऽनुभावेन ।।९।। પરંતુ અત્યારે ઘરે આવતાં જ મારી સ્ત્રીએ કહ્યું કે તમે એક વરસ પર્યત મહાદાન આપ્યું (પ) તેમાં કેટલાક લોકોને નગર, પાટણ, ગામ, આકર કે દ્રવ્યભંડાર આપ્યા અને અન્ય કેટલાકને મદોન્મત્ત હાથીઓ આપ્યા. (૭) વળી બીજા કેટલાકને પારસ-ઇરાન, બર્બર તથા બહલી-દેશના અશ્વો આપ્યા અને કેટલાકને જાત્ય કનકના પ્રવર આભૂષણો આપ્યાં. (૭). એ પ્રમાણે અનેક પ્રકારે પુષ્કળ દાન કરતાં કલ્પવૃક્ષની જેમ હે નાથ! તમે મેઘની જેમ લોકોની તૃષ્ણાને ५२। री, (८) તેમ છતાં દરિદ્ર જનોમાં તિલક સમાન એવો હું એક જ પૂર્વના દુસહ દુષ્ટ કર્મોના પ્રભાવે વિફલ રહ્યો, (૯) Page #24 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६३९ करुणारसवरिसणसित्तदुक्खसंतत्तसव्वभुवणवण!। ता पसिय पणयवच्छल! पूरेसु मणोरहं मज्झ ।।१०।। तुज्झ पयकमलसेवावियंभियं सग्ग-मच्च-पायाले । जं कीलंति जहिच्छं सुरवइ-नरनाह-दणुवइणो ||११।। सिद्धत्थरायनंदण! तुमएऽविहु जइ कहंपि चत्तोऽहं । पायालनिवडियस्स वि नत्थि धुवं ता मम परित्ता (धरित्ती) ।।१२।। एमाइ दीणयावसगलंतनयणंसुधोयवयणेणं । तह तेण विन्नविज्जइ जह भिज्जइ वीयरागोऽवि ।।१३।। करुणारसवर्षणसिक्तदुःखसन्तप्तसर्वभुवनवन!। तस्मात् प्रसीद! भुवनवत्सल! पूरय मनोरथं मम ।।१०।। तव पादकमलसेवाविजृम्भितं स्वर्ग-मर्त्य-पातालेषु । यद् क्रीडन्ति यथेच्छं सुरपति-नरनाथ-दैत्यपतयः ||११ ।। सिद्धार्थराजनन्दन! त्वयाऽपि खलु यदि कथमपि त्यक्तः अहम् । पातालनिपतितस्याऽपि नास्ति ध्रुवं ततः मम पूर्तिः (धृतिः) ।।१२।। एवमादिः दीनतावशगलन्नयनाश्रुधौतवदनेन । तथा तेन विज्ञाप्यते यथा भिद्यते वीतरागः अपि ।।१३।। માટે હે પ્રણતવત્સલ! હે કરૂણારસને વરસાવી દુઃખસંતપ્ત ભુવન-વનને સિંચનાર! તમે પ્રસન્ન થઇને મારો मनोरथ पू[ ४२२. (१०) સ્વર્ગ, મર્ચ અને પાતાળમાં દેવ, નરેશ અને દાનવપતિ જે યથેચ્છાએ ક્રીડા કરી રહ્યા છે, તે તમારા ચરણ भजनी सेवान ३५ छ. (११) હે સિદ્ધાર્થરાજ-નંદન! જો તમે પણ મને કોઇ રીતે તજી દેશો, મારા પ્રત્યે કરુણા નહિ લાવો તો પાતાલમાં पेसdi भा२05 आधार ४ नथी: (१२) એ પ્રમાણે દીનતાથી ગળતા અશ્રુ-જળવડે વદન તરબોળ થતાં તેણે એવી રીતે વિનંતિ કરી કે જેથી વિતરાગને પણ અજબ અસર થઈ. (૧૩) Page #25 -------------------------------------------------------------------------- ________________ ६४० श्रीमहावीरचरित्रम् ___भगवयावि एवमायण्णिऊण समुच्छलियापरिकलियकारुन्नपुण्णचित्तेण भणियं-'भो भो देवाणुप्पिय! परिचत्तासेससंगोऽहं संपयं । तुमं च अच्चंतदोगच्चभरविहुरियसरीरो। अओ जइवि असारिच्छमेयं तहावि गिण्हसु इमस्स देवदूसस्स अद्धं ति । 'जं सामि! आणवेइत्ति भणिऊण हरिसवसुग्गयबहलपुलओ बंभणो वत्थस्स अद्धं गहिऊण कयप्पणामो अणुचिंतंतो पुणो पुणो सामिस्स अपुव्वमुदारत्तणं गओ नियगेहं, दिट्ठो य बंभणीए, पुच्छिओ परमायरेणं, साहिओ तेण देवदूसद्धलाभो । जाओ बंभणीए परमसंतोसो। अन्नदिवसे य तेणवि समप्पियं तं दूसद्धं दसिगाबंधणत्थं तुन्नागस्स । तेणवि तारिसमदिठ्ठपुवं पेच्छिऊण पुच्छिओ सो बंभणो-'भद्द! तुमए कहिं लद्धमेयं?, न जेण एरिसदूसाइं महीयले दीसंति।' बंभणेण भणियं-'मुद्ध! भगवया दिण्णं ति । तुण्णागेण भणियं-'बीयंपि खंडमाणेहि, भगवताऽपि एवमाऽऽकर्ण्य समुच्छलिताऽपरिकलितकारुण्यपूर्णचित्तेन भणितं 'भोः भोः देवानुप्रिय! परित्यक्ताशेषसङ्गः अहं साम्प्रतम् । त्वञ्च अत्यन्तदौर्गत्यभरविधुरितशरीरः । अतः यद्यपि असदृशमेतत् तथापि गृहाण अस्य देवदूष्यस्य अर्धम्' इति। 'यद् स्वामी आज्ञापयति' इति भणित्वा हर्षवशोद्गतबहुपुलकः ब्राह्मणः वस्त्रस्य अर्धं गृहीत्वा कृतप्रणामः अनुचिन्तयन् पुनः पुनः स्वामिनः अपूर्वमुदारत्वं गतः निजगृहम्, दृष्टश्च ब्राह्मण्या, पृष्टः परमाऽऽदरेण, कथितः तेन देवदूष्यलाभः | जातः ब्राह्मण्याः परमसन्तोषः। अन्यदिवसे च तेनाऽपि समर्पितं तद्दष्यमधू दशिका(=प्रान्तभाग)बन्धनार्थं तन्तुवायस्य । तेनाऽपि तादृशमदृष्टपूर्वं प्रेक्ष्य पृष्टः सः ब्राह्मणः ‘भद्र! त्वया कुत्र लब्धमेतत्?, न येन एतादृशदूष्यानि महीतले दृश्यन्ते।' ब्राह्मणेन भणितं 'मुग्ध! भगवता दत्तम्।' तन्तुवायेन भणितं 'द्वितीयमपि खण्डमानय, येन उभयखण्डमिलनेन तूणयामि एतत्, प्रतिपूर्णमिव दीनारलक्षमूल्यं प्राप्यते, अर्धाऽर्धेन च तव ममाऽपि द्रव्यं એમ સાંભળતાં ઉછળતી અકથ્ય કરુણાથી ભરેલા મનવાળા ભગવંતે કહ્યું કે-“હે દેવાનુપ્રિય! અત્યારે તો મેં બધો સંસર્ગ-પરિગ્રહ તજી દીધો છે અને તે અત્યંત દૌર્ભાગ્યના દુઃખથી આકુળ-વ્યાકુળ છે, તેથી જો કે અયોગ્ય છે છતાં આ દેવદૂષ્યનો અર્ધભાગ લઇ લે. એટલે “જેવી સ્વામીની આજ્ઞા” એમ કહેતાં હર્ષને લીધે રોમાંચિત થતો બ્રાહ્મણ અધવસ્ત્ર લઇ, પ્રણામ કરી, સ્વામીની અપૂર્વ ઉદારતાને વારંવાર ચિતવતો તે પોતાનાં ઘરે ગયો. ત્યાં બ્રાહ્મણીએ જોતાં પરમ આદરથી પૂછ્યું જેથી તેણે દેવદૂષ્ય-અર્ધનો લાભ કહી સંભળાવ્યો, જે સાંભળતાં બ્રાહ્મણી પરમ સંતોષ પામી. પછી બીજે દિવસે તે વસ્ત્રાર્ધ તેણે દશી બાંધવા માટે તંતુવાય-વણકરને સોંપ્યું. એટલે તેણે પણ પૂર્વે કદી ન જોયેલ તે દિવ્ય વસ્ત્ર જોતાં બ્રાહ્મણને પૂછ્યું કે-“હે ભદ્ર! આ તને ક્યાંથી મળ્યું? કારણ કે આવાં વસ્ત્રો મહાતલપર મળતાં નથી.' બ્રાહ્મણે કહ્યું- હે મુગ્ધ! એ તો મને ભગવંતે આપ્યું છે.” વણકરે કહ્યું “એનો બીજો ખંડ પણ લઇ આવ કે જેથી બંને ખંડ મેળવીને સાંધું. એમ કરતાં અખંડની જેમ એનું એક લાખ સોનામહોર મૂલ્ય મળશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ६४१ पञ्चमः प्रस्तावः जेण उभयखंडमीलणेण तुण्णेमि एयं, पडिपुण्णं व दीणारलक्खमुल्लं पावेइ, अद्धद्धेण य तुज्झ ममंपि दव् भविस्सइत्ति । बंभणेण भणियं-'कहं पुण दुइज्जयं वत्थद्धं लभिस्सामि? ।' जिणसमायारवियक्खणेण भणियं तुन्नागेण-'जया खाणुगाइफरिसेण सामिखंधदेसाओ निवडइ तया गिव्हिज्जासि।' एवं सोच्चा सो तल्लोभेण लग्गो भगवओ पिठ्ठीए। जहा य तस्स तल्लाभो भविस्सइ तहा पुरओ भणिस्सामि। अह कुम्मारगामबहिया पडिवन्नपडिमस्स पलंबियभुयस्स भगवओ महावीरस्स समीवे सयलदिणवाहपरिस्संते छुहाभिहए चरमाणे वसहे भलाविऊण एगो अच्चंतपावसंगयसरीरो विणय-णय-विण्णाणजा(ना)णविवज्जिओ गोवालो गावीदुहणनिमित्तं गओ गाममज्झे । तत्थ ट्ठियस्स वावारंतरवावडणेण लग्गा महती वेला । ते य बइल्लगा खणमेक्कं भगवओ समीवे चरिऊण खुहाभिहयसरीरा सणियं सणियं तिणभक्खणं कुणमाणा पविट्ठा अडविं । भविष्यति' इति । ब्राह्मणेन भणितं 'कथं पुनः द्वितीयं वस्त्रार्द्ध लप्स्ये?।' जिनसमाचारविचक्षणेन भणितं तन्तुवायेन ‘यदा स्थाणुकादिस्पर्शेन स्वामिस्कन्धदेशाद् निपतति तदा गृहीष्यसि।' एवं श्रुत्वा स तल्लोभेन लग्नः भगवतः पृष्ठे । यथा च तल्लाभः भविष्यति तथा पुरतः भणिष्यामि। अथ कुमारग्रामबहिः प्रतिपन्नप्रतिमस्य प्रलम्बितभुजस्य भगवतः महावीरस्य समीपे सकलदिनवाहपरिश्रान्तान् क्षुधभिहतान् चरतां वृषभान् भालयित्वा एकः अत्यन्तपापसङ्गतशरीरः विनय-न्याय-विज्ञानज्ञानविवर्जितः गोपालः गौदोहननिमित्तं गतः ग्राममध्ये । तत्र स्थितस्य व्यापारान्तरव्यापृतत्वेन लग्ना महती वेला । ते च वृषभाः क्षणमेकं भगवतः समीपं चरित्वा क्षुधभिहतशरीराः शनैः शनैः तृणभक्षणं कुर्वन्तः प्रविष्टाः अटवीम् । सः च गोपालः क्षणान्तरेण आगतः भगवतः समीपम्, वृषभान् अप्रेक्षमाणः प्रष्टुमारब्धवान् ‘भोः देवार्य! ये એથી આપણ બંનેને અઅર્ધ દ્રવ્ય મળશે.” બ્રાહ્મણ બોલ્યો - ‘હવે એનો બીજો ખંડ શી રીતે મળી શકે?' ત્યારે જિન-સામાચારીમાં વિચક્ષણ એવા તંતુવાયે કહ્યું-“જ્યારે વૃક્ષનું શુષ્ક થડ પ્રમુખમાં અટકતાં સ્વામીના સ્કંધ પરથી તે પડી જાય ત્યારે તું ઉપાડી લેજે.' એમ સાંભળતાં વસ્ત્રાર્થના લોભે તે ભગવંતની પાછળ લાગ્યો. હવે તે વસ્ત્રાર્ધનો તેને કેવી રીતે લાભ થશે તે આગળ કહેવામાં આવશે. હવે કુમારગ્રામ-સંનિવેશની બહાર પ્રતિમારૂપે રહેલા અને લંબમાન જેમની ભુજાઓ છે એવા ભગવંત મહાવીર પાસે અત્યંત પાષિષ્ઠ, વિનય-નયના વિજ્ઞાનથી વર્જિત એવો એક ગોવાળ, આખો દિવસ ચલાવવાથી થાકી ગયેલા અને સુધાથી પીડિત એવા ચરતા વૃષભ ભળાવીને તે ગાયો દોહવા નિમિત્તે ગામમાં ગયો. ત્યાં બીજું કાંઇ કામ કરવાનું હોવાથી તેને બહુ વખત લાગ્યો. એવામાં તે બળદ ક્ષણભર ભગવંતની સમીપે ચરી, ભારે સુધાતુર હોવાથી ઘાસ ચરતા હળવે હળવે અટવીમાં ચાલ્યા ગયા. ત્યાં ગોવાળ પ્રભુ પાસે આવ્યો અને પોતાના Page #27 -------------------------------------------------------------------------- ________________ ६४२ श्रीमहावीरचरित्रम् सो य गोवालो खणंतरेण आगओ भगवओ समीवे, वसहे अपेच्छंतो पुच्छिउमारद्धो-'भो देवज्जया! जे तुह मए भलाविया पुव्वं वसहा ते साहेसु कत्थ गयत्ति?'। सामीवि असुणिंतोव्व तुण्हिक्को ठिओ। तेणावि नायं-नूणमेसो महाणुभावो न जाणइत्ति, तओ गिरिकंदरेसु य, नईसु य, निज्झरेसु य, महातरुगहणेसु य, गामंतरालेसु य, अन्नेसु य विविहप्पएसेसु य गोसामियभयभीओ विमणदुम्मणो तं मग्गणं काउमारद्धो । ते य वसहा सुचिरं सच्छंदप्पयारेण उवसंतछुहावेयणा पुणोवि समागया तत्थेव पएसे, भयवंतं दट्ठण रोमंथता य ठियत्ति, सो य गोवालो अणुवलद्धगोणपउत्तिविसेसो, चउपहररयणिजागरपरिमिलाणनयणो, रेणुभरधूसरियसरीरो, खाणुकंटगाइपरिव्वहिओ सुचिरं परिभमिऊण वलिओ तेणेव पएसेण । दिट्ठा य ते सामिणो समीवे सुहनिसन्ना नियवसहा । अह रोसारुणियच्छो फरुसगिराए भयवंतं तज्जिउमाढत्तो, कहं चिय? तुभ्यं मया भालिताः पूर्वं वृषभाः ते कथय कुत्र गताः?।' स्वामी अपि अश्रुण्वन् इव तूष्णीं स्थितः । तेनाऽपि ज्ञातं 'नूनम् एषः महानुभावः न जानाति । ततः गिरिकन्दरेषु च, नदीषु च, निर्झरेषु च, महातरुगहनेषु च, ग्रामान्तरालेषु च, अन्येषु च विविधप्रदेशेषु च गोस्वामिकभयभीतः विमनोदुर्मनाः तन्मार्गणं कर्तुमारब्धवान् । ते च वृषभाः सुचिरं स्वच्छन्दप्रचारेण उपशान्तक्षुध्वेदनाः पुनरपि समागताः तत्रैव प्रदेशे, भगवन्तं दृष्ट्वा रोमन्थयन्तः (खादन्तः) च स्थिताः। सश्च गोपालः अनुपलब्ध-गोप्रवृत्तिविशेषः, चतुर्पहररजनीजागरपरिम्लाननयनः, रेणुभरधुसरितशरीरः स्थाणु-कण्टकादिपरिव्यथितः सुचिरं परिभ्रम्य वलितः तेनैव प्रदेशेन । दृष्टाः च ते स्वामिनः समीपं सुखनिषण्णाः निजवृषभाः। अथ रोषाऽरुणिताक्षः परुषगिरा भगवन्तं तर्जयितुमारब्धवान् । कथमेव બળદ જોવામાં ન આવતાં તેણે ભગવંતને પૂછ્યું કે હે દેવાચક! જે પૂર્વે મેં તમને બળદ ભળાવ્યા હતા, કહો, તે ક્યાં ગયા?” એટલે જાણે સાંભળ્યું ન હોય તેમ સ્વામી પણ મૌન જ રહ્યા, જેથી તેણે પણ જાણ્યું કે – “આ તો કોઇ મહાત્મા છે, તેથી કંઇ જાણતા નથી! પછી તે ગિરિગુફાઓમાં, નદીઓમાં, ઝરણા કે મોટાં વૃક્ષોની ઘટામાં, ગામમાં તેમજ અન્ય વિવિધ પ્રદેશમાં વૃષભ-સ્વામીથી ભય પામી, ભારે આકુળ-વ્યાકુળ થઇને તે શોધવા લાગ્યો. એવામાં લાંબો વખત સ્વચ્છંદે ચરતાં, સુધા-વેદના શાંત થવાથી તે વૃષભો ફરીને પણ તે જ પ્રદેશમાં આવ્યા અને ભગવંતને જોઈ ત્યાં વાગોળતા બેઠા. હવે તે ગોવાળ કે જે બળદોનો પત્તો ન મેળવી શક્યો, ચાર પ્રહર રાત્રિજાગરણ થવાથી જેનાં લોચન પ્લાન થઇ ગયાં છે, જેનું શરીર ધૂળથી ખરડાયેલ છે, સ્થાણુ અને કંટકાદિકથી પરભવ પામતાં લાંબો વખત ભમી ભમીને તે તે જ માર્ગે પાછો વળ્યો. ત્યાં સ્વામી પાસે સુખે બેઠેલા પોતાના બળદો તેણે જોયા, જેથી લાલ લોચન કરી ભારે કર્કશ વચનથી પ્રભુની તર્જના કરતાં તેણે કહ્યું કે - Page #28 -------------------------------------------------------------------------- ________________ ६४३ पञ्चमः प्रस्ताव देवज्ज! दुज्जणो इव दावेसि पसंतवत्थनेवत्थं । अभिंतरओ पुण चित्तकुडिलया एरिसी तुज्झ ।।१।। जं गोविऊण हरणट्ठया तुमं मज्झ संतिए वसहे। नूणमियाणिं गच्छंतओऽसि जइ मं न पेच्छंतो ।।२।। तावित्थ चंगिमा तुह वयस्स! अरि भल्लिमा विवेयस्स! गोमट्टत्तणमण्णं किंपिय दक्खिन्नभावस्स ।।३।। मन्ने पलंबियभुओ निरुद्धनीसेसबज्झवावारो। तं जणमुसणनिमित्तं उवायजालं विचिंतेसि ।।४।। देवार्य! दुर्जनः इव दर्शयसि प्रशान्तवस्त्रनेपथ्यम् । अभ्यन्तरतः पुनः चित्तकुटिलता एतादृशी तव ।।१।। यद् गोपयित्वा हरणार्थं त्वं मम सत्कान् वृषभान् । नूनमिदानीं गतो आसीत् यदि मां न प्रेक्षमाणः ।।२।। तावदत्र मनोहरता तव व्रतस्य! अहो भद्रता विवेकस्य!। गौरवम् अन्यत् किमपि च दाक्षिण्यभावस्य ।।३।। मन्ये प्रलम्बितभुजः निरुद्धनिःशेषबाह्यव्यापारः | त्वं जनमोषणनिमित्तम् उपायजालं विचिन्तयसि ।।४।। હે દેવાયી દુર્જનની જેમ બહારથી તો તું પ્રશાંત વેશ બતાવે છે, પણ અંતરમાં તો તારા મનની આવી કુટિલતા દેખાઇ આવી કે (૧) મારા વૃષભો હરણ કરવા માટે તેં છુપાવી રાખ્યા અને જો તે મને જોયો ન હોત તો અવશ્ય તું તે લઇને ચાલ્યો and. (२) અહો! તારા વ્રતની આ સુંદરતા! અહો! તારા વિવેકની ભદ્રતા અને તારા દાક્ષિણ્ય ભાવની કંઇ જુદાજ प्रा२नी पूजी! (3) મને તો એમ લાગે છે કે બધા બાહ્ય વ્યાપાર બંધ કરી, ભુજાઓ લાંબી મૂકી જે તું બકધ્યાન ધરે છે તે લોકોને છેતરવા નિમિત્તે માત્ર ઉપાયો જ ચિંતવતો લાગે છે.” (૪) Page #29 -------------------------------------------------------------------------- ________________ ६४४ श्रीमहावीरचरित्रम् इय दुव्वयणेहिं तज्जिऊण सो दावणेण हणिउमणो गोवालो वेयालोव्व धाविओ भयवओऽभिमुहं । एत्थंतरे सोहम्मसभासीहासणनिसण्णो सहस्सनयणो सामिस्स सुहविहारोवलंभनिमित्तं ओहिं पउंजइ पेच्छइ य भयवंतं पडुच्च वेगेण धावमाणं तं गोवयं । तओ तत्थट्ठिओऽवि तं थंभिऊण सक्को दिव्वाए देवगईए उइण्णो जिणसमीवे, तज्जिउमारद्धो य तं गोवालयं, जहा-'रे दुरायार! पुरिसाहम! पसुनिव्विसेस! नूणं एयाण वसभाण चेव पुण्णेहिं न भक्खेसि तूमं तिणाइं, जो एयं सिद्धत्थनरिंदनंदणं परिचत्तकरि-तुरय-पाइक्कसंदणं, संपयमेव गहियपव्वजं, नियधम्मकज्जसज्जं सममुणियतण-मणिं वद्धमाणमहामुणिंपि न मुणेसित्ति । एवं निब्भच्छिऊण तं सक्को तिपयाहिणीकाऊण भयवंतं वंदेइ। सिरनमियकरकमलो य विन्नवेइ-'भयवं! तुम्ह दुवालस वरिसाणि जाव समणमेत्तेणवि दुक्खजणगा, इयरजणजीवियंतकरणखमा, पवरसूराणवि लोमुद्धोसजणगा उग्गा उवसग्गवग्गा इति दुर्वचनैः तर्जयित्वा सः दाम्ना हन्तुमनाः गोपालः वेतालः इव धावितः भगवतः अभिमुखम् । अत्रान्तरे सौधर्मसभासिंहासननिषण्णः सहस्रणयनः स्वामिनः सुखविहारोपलम्भनिमित्तम् अवधिं प्रयुनक्ति प्रेक्षते च भगवन्तं प्रतीत्य वेगेने धावमानं तं गोपम् । ततः तत्रस्थितः अपि तं स्तम्भयित्वा शक्रः दिव्यया देवगत्या अवतीर्णः जिनसमीपम्, तर्जयितुम् आरब्धवान् च तं गोपालम् यथा 'रे दुराचार! पुरुषाधम! पशुनिर्विशेष! नूनम् एतेषां वृषभाणामेव पुण्यैः न भक्षयसि त्वं तृणानि, यः एनं सिद्धार्थनरेन्द्रनन्दनं परित्यक्तकरि-तुरग-पदाति-स्यन्दनम्, साम्प्रतमेव गृहीतप्रव्रज्याकम्, निजधर्मकार्यसज्जम्, समज्ञाततृणमणिम्, वर्द्धमानमहामुनिम् अपि न जानासि । एवं निर्भय॑ तं शक्रः त्रिप्रदक्षिणीकृत्य भगवन्तं वन्दते। शिरोनतकरकमल: च विज्ञापयति 'भगवन्! तव द्वादश वर्षाणि यावत् श्रवणमात्रेणाऽपि दुःखजनकाः, इतरजनजीवितान्तकरणक्षमा, प्रवरशूराणामपि रोमोद्धर्षजनकाः उग्राः उपसर्गवर्गाः भविष्यन्ति । तस्मात् कुरु प्रसादम्, अनुमन्यस्व એમ દુર્વચનોથી તર્જના કરી, વેતાલની જેમ તે ગોવાળ દામણ લઇને હણવા માટે ભગવંત પ્રત્યે દોડ્યો. એવામાં સૌધર્મા-સભામાં સિંહાસન પર બેઠેલ ઇંદ્ર સ્વામીનો સુખ-વિહાર જાણવા નિમિત્તે અવધિજ્ઞાન યોજ્યું, તો પ્રભુ પ્રત્યે દોડતા તે ગોવાળને દીઠો. એટલે દેવલોકમાં રહેતાં જ તેને ખંભિત કરીને શક્ર દિવ્ય ગતિથી જિન સમીપે ઉતર્યો અને તે ગોપાળને તર્જવા લાગ્યો કે “અરે! દુરાચારી! અરે પુરુષાધમ! અરે પશુ સમાન! આ વૃષભોના પુણ્યથી જ તું તૃણાદિ ખાતો નથી, જે હસ્તી, અશ્વ, સુભટોને તથા રથોને તજી અત્યારે જ પ્રવજ્યા લેનાર, પોતાના ધર્મ-કાર્યમાં તત્પર અને તૃણ-મણિને સમાન ગણનાર સિદ્ધાર્થ રાજાના નંદન એવા વર્ધમાનસ્વામીને પણ તું જાણતો નથી?' એમ નિભ્રંછી ઇંદ્ર પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદ્યા અને અંજલિ જોડી વિનંતિ કરી કે“હે ભગવાનુ! તમને બાર વરસ પર્વત શ્રમણપણું પાળતાં દુઃખજનક, સામાન્ય જનોના જીવિતને તજાવનાર, પ્રવર Page #30 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६४५ भविस्संति। ता कुणह पसायं, अणुमन्नह एत्तियं कालं मम, जेण समीवट्ठिओ वेयावच्चं भे करेमि त्ति । एयं च आयन्निऊणुस्सारियकाउसग्गेण भणियं भयवया, जहा-भो भो देविंद! तुह असरिसभत्तिमहाभरस्स जुज्जइ इमं न संदेहो। किं तु न भूयं एयं नो भवइ न भावि कइयावि ।।१।। जं तित्थयरा तुम्हारिसस्स निस्साए पुव्वकयकम्म। खवइंसु खविस्संति य खवेंति वा निच्छियं सक्क! ।।२।। जुम्मं । अह परसामत्थेणवि जइ कम्मक्खउ घडेज्ज ता विहलो। सिरलोय-बंभचेराइविविहतवचरणवावारो ।।३।। अइसंकिलिट्ठचित्तत्तणेण दढबद्धरसविवागाणं। सयमणुभवणं मोत्तुं कम्माण ण णिज्जरणमत्थि ।।४।। एतावत्कालं माम्, येन समीपस्थितः वैयावृत्यं भवतः करोमि इति। एवं च आकर्ण्य उत्सारितकायोत्सर्गेण भणितं भगवता-यथा 'भोः भोः देवन्द्र! तव असदृशभक्तिमहाभरस्य युज्यते इदं न सन्देहः । किन्तु न भूतमेतद्, नो भवति, न भावी कदापि ।।१।। यत् तीर्थकराः युष्मादृशस्य निश्रया पूर्वकृतकर्म। क्षपितवन्तः, क्षपिष्यन्ति च क्षपयन्ति वा निश्चितं शक्र! ||२|| युग्मम् । अथ परसामर्थ्येन यदि कर्मक्षयः घटयेत् तदा विफलः । शिरोलोच-ब्रह्मचर्यादिविविधतपश्चरणव्यापारः ।।३।। अतिसङ्क्लिष्टचित्तत्वेन दृढबद्धरसविपाकानाम् । __ स्वयमनुभवनं मुक्त्वा कर्मणां न निर्जरणमस्ति ।।४।। બલવંતોને પણ રોમાંચ પ્રગટાવનાર એવા ઉગ્ર ઉપસર્ગો થશે, માટે કૃપા કરી મને એટલો વખત અનુજ્ઞા આપો, તો હું આપની સમીપે રહીને વૈયાવચ્ચ કરતો રહું, એમ સાંભળતાં કાયોત્સર્ગ પારીને ભગવંતે જણાવ્યું કે - “હે સુરેંદ્ર! તારી અસાધારણ ભક્તિ હોવાથી એમ બોલવું તને પાલવે તેમાં સંદેહ નથી, પરંતુ એવું ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળે કદાપિ બનવાનું નથી કે તારા જેવાની નિશ્રાએ તીર્થંકરો પૂર્વકૃત કર્મ નિશ્ચય ખપાવી गया, ५पावशे यावे. . (१/२) વળી પરના સામર્થ્યવડે જો કર્મક્ષય ઘટિત થાય તો લોચ, બ્રહ્મચર્ય, વિવિધ તપોવિધાન વિગેરે બધું વિફળ सम४. (3) અત્યંત સંક્લિષ્ટ ચિત્તથી જેનો રસવિપાક પોતે દૃઢ બાંધેલ છે એવા કર્મો પોતે ભોગવ્યા વિના તેની નિર્જરા નથી. (૪) Page #31 -------------------------------------------------------------------------- ________________ ६४६ श्रीमहावीरचरित्रम एगोच्चिय सुहमसुहं एस जिओ सहइ कम्मवसवत्ती। अवयारुवयारकरा तस्सेव पभावओ हुति ।।५।। ता जे पुव्वं सिद्धा जे सिज्झिस्संति जे य सिझंति । ते नियवीरियकम्मक्खएण अन्नोऽत्थि नोवाओ ।।६।। एवंविह विविहमहोवसग्गवग्गं वियाणिउं पुब्बिं । पडिवन्नोऽहं संजममेत्तो का तेसु मम गणणा? |७|| इय सुरनाहं विविहोवउत्तिजुत्तीहिं बोहिउं भयवं । काउस्सग्गंमि ठिओ नूणं मियभासिणो गरुया ।।८।। एकः एव शुभमशुभम् एषः जीवः सहते कर्मवशवर्ती। अपकारोपकारकराः तस्यैव प्रभावतः भवन्ति ।।५।। ततः ये पूर्व सिद्धाः, ये सेत्स्यन्ति, ये च सिध्यन्ति । ते निजवीर्यकर्मक्षयेन अन्योऽस्ति नोपायः ।।६।। एवंविधान् विविधमहोपसर्गवर्गान् विज्ञाय पूर्वम्। प्रतिपन्नवान् अहं संयममात्रं का तेषां मां गणना? |७|| इति सुरनाथं विविधोपयुक्ति-युक्तिभिः बोधयित्वा भगवान् । कायोत्सर्गे स्थितः नूनं मितभाषिणः गुरुकाः ।।८।। કર્મને વશ રહેલ એકલો આ જીવ પોતે જ શુભ કે અશુભ ભોગવે છે, તે કર્મના પ્રભાવથી જ અન્ય અપકારી 3 6451री बने छ; (५) માટે જે પૂર્વે સિદ્ધ થયા, સિદ્ધ થશે અને સિદ્ધ થાય છે તે પોતાના બળે કર્મનો ક્ષય કરીને જ, પરંતુ અન્ય उपाय नथी. (७) એવી રીતના વિવિધ મહા-ઉપસર્ગો પૂર્વે જાણીને જ મેં સંયમ આદર્યો છે, તો તેની મારે ક્યાં દરકાર કરવાની छ?' (७) એ પ્રમાણે વિવિધ ઉક્તિ-પ્રયુક્તિથી બોધ પમાડીને પ્રભુ કાયોત્સર્ગમાં રહ્યા, કારણ કે મહાપુરુષો મિતભાષી होय छे. (८) Page #32 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६४७ ___ एत्थ य पत्थावे भयवओ चेव जणणिभगिणीए पुत्तो कयतहाविहघोरबालतवविसेससामत्थोवलद्धवंतरसुरभवो सिद्धत्थो नाम देवो समागओ तं पएसं । सो य भणिओ सुरिंदेण जहा-'भो सिद्धत्थय! एस भयवं तुह आसन्नसयणोत्ति एगं कारणं, बीयं पुण ममाएसो, ता सव्वहा पासट्ठिओ सामिस्स मारणंतियमुवसग्गं पडिक्खलेज्जासित्ति । सोऽवि एयमायन्निऊण देविंदसंभासणजायपरमतोसो 'तहत्ति पडिसुणइ । पुरंदरोऽवि सट्ठाणं गओ। अह जायंमि पभायसमए भयवं चलिओ तओ ठाणाओ, कमेण य पत्तो कोल्लागसंनिवेसे। तत्थ य बहुलो नाम माहणो परिवसइ। तस्स य गिहे महूसवो समारद्धो, निप्फाइया रसवई, जेमेइ सयलजणो। एत्यंतरे भयवं मुणियभिक्खासमओ अतुरियं, असंभंतो छट्ठपारणगे पविट्ठो भिक्खानिमित्तं गाममज्झे । उच्च-नीयगिहेसु य परिभमंतो संपत्तो बहुलस्स मंदिरं, दिट्ठो य अणेण अप्पडिमरूवो भयवं भवणंगणगओ। तं च दट्ठण चिंतिउमारद्धो-अहो अत्र च प्रस्तावे भगवतः एव जननीभगिन्याः पुत्रः कृततथाविधघोरबालतपोविशेष-सामोपलब्धव्यन्तरसुरभवः सिद्धार्थ नामकः देवः समागतः तं प्रदेशम्। सः च भणितः सुरेन्द्रेण यथा भोः सिद्धार्थ! एषः भगवान् तव आसन्नस्वजनः इति एकं कारणम्, द्वितीयं पुनः ममाऽऽदेशः, ततः सर्वथा पार्श्वस्थितः स्वामिनः मारणान्तिकम् उपसर्गं प्रतिस्खलिष्यसि' इति । सोऽपि एवमाकर्ण्य देवेन्द्रसम्भाषणजातपरमतोषः 'तथे ति प्रतिश्रुणोति। पुरन्दरः अपि स्वस्थानं गतः। अथ जाते प्रभातसमये भगवान् चलितः तस्मात् स्थानात्, क्रमेण च प्राप्तः कोल्लाकसन्निवेशम् । तत्र च बहुल: नामकः ब्राह्मणः परिवसति । तस्य च गृहे महोत्सवः समारब्धः, निष्पादिता रसवतीः, भुञ्जन्ति सकलजनः । अत्रान्तरे भगवान् ज्ञातभिक्षासमयः अत्वरितम्, असम्भ्रान्तं षष्टपारणके प्रविष्टः भिक्षानिमित्तं ग्राममध्ये । उच्च-नीचगृहेषु च परिभ्रमन् सम्प्राप्तः बहुलस्य मन्दिरम्, दृष्टश्चाऽनेन अप्रतिमरूपः भगवान् भवनांऽगणगतः। तं च दृष्ट्वा चिन्तयितुमारब्धवान् 'अहो! अस्य महामुनेः शरीरलावण्यता!, अहो એવામાં ભગવંતની માસીનો પુત્ર કે તથાવિધ ઘોર બાળ-તપના પ્રભાવે સિદ્ધાર્થ નામે વ્યંતર દેવતા થયો હતો તે ત્યાં આવ્યો, એટલે ઇંદ્ર તેને જણાવ્યું કે – “હે સિદ્ધાર્થ! આ ભગવાનું તારા નજીકના સંબંધી છે એ એક કારણ અને બીજું કારણ તને મારી આજ્ઞા છે કે તે સર્વથા સ્વામીની પાસે રહેતાં મરણાંતિક ઉપસર્ગને અટકાવજે.” એટલે તેણે પણ ઇંદ્રના એવા આદેશથી સંતોષ પામતાં તેમ રહેવાનું કબૂલ કર્યું, જેથી પુરંદર પોતાના સ્થાને ગયો. પછી પ્રભાત થતાં ભગવાનું ત્યાંથી ચાલ્યા અને અનુક્રમે કોલ્લાગ સંનિવેશમાં ગયા. ત્યાં બહુલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરે મહોત્સવ હોવાથી રસોઈ તૈયાર કરવામાં આવી હતી અને બધા લોકો જમતા હતા. એવામાં ભિક્ષા સમય જાણી ભગવંત ઉતાવળ કર્યા વિના શાંત સ્વભાવે છઠ્ઠના પારણે ભિક્ષા નિમિત્તે ગામમાં ગયા. ત્યાં ઊંચ, નીચ ગૃહોમાં પરિભ્રમણ કરતાં તે બહુલના ઘરે ગયા. એટલે તેણે અપ્રતિમ રૂપશાળી ભગવંતને પોતાના Page #33 -------------------------------------------------------------------------- ________________ ६४८ श्रीमहावीरचरित्रम् इमस्स महामुणिणो सरीरलावण्णया, अहो निरूवमरूवया, अहो सयललक्खणपडिपुण्णया, अहो पसंतायारत्तणं, अहो सस्सिरीयत्तणं, निच्छियं न होइ एसो सामन्नगुणो । ता धन्नोऽहं जस्स मम गिहमणुपत्तोत्ति परिभाविंतो उच्छलियबहल - पुलयजालो मुत्ताहलालंकि ओव्व उट्ठिऊण परमायरेण घयमहुमिस्सं पायसं भगवओ पणामेइ । भयवंपि निच्छिदं चक्कंकुसलंछणलंछियं पसारेइ करकमलं । अह पाणिसंपुडे बंभणेण खित्तंमि पायसे पवरे । गयणयले सुरनिवहा ओयरिउं भत्तिभरभरिया ||१|| वायंति केवि जयदुंदुहीओ अन्ने मुयंति कुसुमाई । चेलुक्खेवं केवि य करंति अन्ने थुणंति जिणं ।।२।। निरुपमरूपता!, अहो सकललक्षणपरिपूर्णता!, अहो प्रशान्ताऽऽचारता!, अहो सश्रीकता!, निश्चितं न भवति एषः सामान्यगुणः। तस्माद् धन्योऽहं यस्य मम गृहमनुप्राप्तः इति परिभावयन् उच्छलितबहुपुलकजातः मुक्ताफलाऽलङ्कृतः इव उत्थाय परमाऽऽदरेण घृत- मधुमिश्रं पायसं भगवते अर्पयति। भगवान् अपि निच्छिद्रं चक्राङ्कुशलाञ्छनलाञ्छितं प्रसारयति करकमलम् । अथ पाणिसम्पुटे ब्राह्मणेन क्षिप्ते पायसे प्रवरे। गगनतले सुरनिवहाः अवतीर्य भक्तिभरभृताः ।।१।। वादयन्ति केऽपि जयदुन्दुभयः, अन्ये मुञ्चन्ति कुसुमानि । वस्त्रक्षेपं केऽपि च कुर्वन्ति, अन्ये स्तुवन्ति जिनम् ||२|| ભવનાંગણે આવેલા જોયા. તેમને જોતાં બહુલને વિચાર આવ્યો કે-‘અહો! આ મહામુનિના શરીરનું લાવણ્ય કેવું छे? अहो ! अनुपम उपसंपत्ति ! अहो ! जघा लक्षशोनी परिपूर्णता! अहो प्रशांत खार! अहो ! सौभाग्य मे સામાન્ય ગુણશીલ તો નથી જ! તેથી હું ધન્ય કે મારા ભવનાંગણે એ પધાર્યા.’ એમ ભાવતાં જાણે મોતીથી. અલંકૃત હોય તેમ અત્યંત રોમાંચ પ્રગટ થતાં ઉઠીને તેણે પ૨માદરપૂર્વક ઘી અને સાકરવાળી ખીર ભગવંતને વહોરાવી. એટલે પ્રભુએ નિચ્છિદ્ર તથા ચક્ર, અંકુશના લક્ષણે લાંછિત એવા કર-કમળ પ્રસાર્યા. ત્યાં ક૨-સંપુટમાં બ્રાહ્મણે ઉત્તમ ખીર નાખતાં, દેવતાઓ આકાશતળે ઉતરી ભારે ભક્તિપૂર્વક કેટલાક જયદુંદુભિ વગાડવા લાગ્યા, કેટલાક પુષ્પો વરસાવવા લાગ્યા, કેટલાક વસ્ત્રક્ષેપ કરવા લાગ્યા, કેટલાક જિનગુણ गावा साग्या, (१/२) Page #34 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः गंभीरगुरुगिराए अहो सुदाणंति केइ घोसंति। अच्छिन्नकणयधाराहिं हरिसिया केइ वरिसंति ।।३।। सेसोऽवि गामलोओ तहाविहं पेच्छिऊण अच्छरियं । विम्हियाहिययो सहसा जिणस्सगासं समल्लीणो ||४|| किं बहुणा?-भयवं पायसलाभेण निव्वुओ माहणोऽवि कणगेण । विम्हियरसेण लोगो एवं जाओ महाणंदो ||५|| ६४९ अह चम्मचक्खूहिं अपेहिज्जंतो पारिऊण भयवं अन्नत्थ विहरिओ । गामाणुगामेण परिभमंतस्स य सामिणो पव्वज्जासमयसुरक्खित्तकुसुम-वासचुन्नगंधवासियंमि सरीरे कयज्झंकाररवा निरंतरं परिमुक्कवणकुसुममयरंदा भमरनियरा पीडं उप्पायंति, चिरनिच्चूसणेण गम्भीरगुरुगिरा अहो सुदानमिति केऽपि घोषयन्ति । अच्छिन्नकनकधाराभिः हृष्टाः केऽपि वर्षयन्ति ||३|| शेषोऽपि ग्रामलोकः तथाविधं प्रेक्ष्य आश्चर्यम् । विस्मितहृदयः सहसा जिनसकाशं समाऽऽलीनः ।।४।। किं बहुना?-भगवान् पायसलाभेन निवृतः, ब्राह्मणः अपि कनकेन । विस्मितरसेन लोकः एवं जातः महानन्दः ||५|| अथ चर्मचक्षुर्भ्याम् अप्रेक्षमाणः पारयित्वा भगवान् अन्यत्र विहृतवान् । ग्रामानुग्रामेण परिभ्रमतः च स्वामिनः प्रव्रज्यासमयसुरक्षिप्तकुसुम-वासचूर्णगन्धवासिते शरीरे कृतझङ्काररवाः निरन्तरं परिमुक्तवनकुसुममकरन्दाः भ्रमरनिकराः पीडामुत्पादयन्ति, चिरलीढेन च किञ्चिद् अप्राप्नुवन्तः रोषेण કેટલાક ગંભીર મોટા ધ્વનિથી ‘અહો! સુદાનં' એમ ઘોષણા કરવા લાગ્યા અને કેટલાક ભારે પ્રમોદ લાવી સતત કનકધારા વરસાવવા લાગ્યા. (૩) આવું આશ્ચર્ય જોતાં ગામના અન્ય લોકો પણ વિસ્મય પામી તરતજ પ્રભુ પાસે આવ્યા. (૪) વધારે તો શું પણ પ્રભુ ખીરના લાભથી, બ્રાહ્મણ કનકવડે અને લોકો આશ્ચર્ય-૨સવડે તૃપ્ત થયા, એમ મહાઆનંદ પ્રવર્તી રહ્યો. (૫) પછી ચર્મ-ચક્ષુને અગોચર આહાર-વિધિ આચરીને ભગવંતે અન્યત્ર વિહાર કર્યો અને ગ્રામનુગ્રામે પરિભ્રમણ કરતાં, પ્રવ્રજ્યા સમયે દેવતાઓએ નાખેલ કુસુમો અને વાસચૂર્ણના ગંધથી વાસિત વિભુના શરીરે નિરંતર ઝંકારવ કરતા, વન-પુષ્પોના પરિમલને તજીને ભમરાઓ પીડા ઉપજાવતા, લાંબા વખતથી સતત ત્યાં રહેતાં કંઇ પણ ન Page #35 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् ६५० य किंचि अपावमाणा रोसेण नहेहिं विंधंति मुहेहिं खाइंति, वसंतसमए रोमकूवनिग्गयं सिणेहमापिवंति, सरीरमारूढा य समं विहरंति । गामतरुणायवि तेण गंधेण आयरसियचित्ता भणंति-'भयवं! अम्हंपि देहि इमं गंधजुत्तिं, सुरभो तुज्झ सरीरगंधो।' तहा नवनीलुप्पलपलाससरिच्छमच्छिजुयलं, सुरभिनीसाससुभगं मुहकमलं रूवसंपयं च दट्ठूण मयरद्धयसरपहारजज्जरियहिययाओ गामतरुणीओ गामाणुगामं परियट्टमाणस्स भगवओ निवासद्वाणं पुच्छंति, बहुप्पयारं उवसग्गति यत्ति । एवं पव्वज्जादिणाओ आरम्भ चत्तारि मासा समहिया जाव सुरनिहित्तवासपच्चइया दुट्ठभमराइणो उवसग्गा जायत्ति । अन्नया तेलोक्कतिलओ सयलगुणनिलओ सामी परियडंतो गओ मोरागसंनिवेसे । तत्थ दूइज्जंता नाम तावसरूवधारिणो पासंडिणो परिवसंति, तेसिं च अहिवई जलणसम्मो नाम। सो य मित्तो सिद्धत्थरण्णोत्ति पुव्वनेहेण सामिं दट्ठूण 'सागयं ति भणिऊण संमुहमुवट्ठिओ। नखैः विधन्ति, मुखैः खादन्ति, वसन्तसमये रोमकूपनिर्गतं स्नेहमाऽऽपिबन्ति, शरीरमारूढाः च समं विहरन्ति । ग्रामतरुणाः अपि तेन गन्धेन आय (= लाभ ) रसिकचित्ताः भणन्ति 'भगवन्! अस्माकमपि देहि इमां गन्धयुक्तिम्, सुरभिकः तव शरीरगन्धः । तथा नवनीलोत्पल-पलाशसदृशमक्षियुगलम्, सुरभिनिःश्वाससुभगं मुखकमलं रूपसम्पद् च दृष्ट्वा मकरध्वजशरप्रहारजर्जरितहृदयाः ग्रामतरुण्यः ग्रामानुग्रामं परिवर्तमानस्य भगवतः निवासस्थानं पृच्छन्ति, बहुप्रकारम् उपसृजन्ति च । एवं प्रव्रज्यादिनाद् आरभ्य चत्वारि मासानि समधिकानि यावत् सुरनिहितवासप्रत्ययिकाः दुष्टभ्रमरादयः उपसर्गाः जाताः। अन्यदा त्रिलोकतिलकः, सकलगुणनिलयः स्वामी पर्यटन् गतः मोराकसन्निवेशम् । तत्र दुइज्जन्ताः नामकाः तापसरूपधारिणः पाखण्डिनः परिवसन्ति । तेषां च अधिपतिः ज्वलनशर्मा नामा । सः च मित्रः सिद्धार्थराज्ञः इति पूर्वस्नेहेन स्वामिनं दृष्ट्वा 'स्वागतम्' इति भणित्वा सम्मुखम् उपस्थितः । भगवताऽपि પામતા તે ૨ોષ લાવી નખવડે વીંધતા, મુખવડે ડંખ મારતા, વસંત-સમયે રોમ-કૂપમાંથી નીકળેલ રક્ત પીતા અને શરીરે ચડેલા વિભુની સાથે વિચરતા હતા. વળી તે ગંધથી આકર્ષાયેલા ગામના તરુણ જનો પણ ભગવંતને કહેતા કે-‘હે નાથ! અમને પણ આ ગંધયુક્તિ બતાવો, આપો, તમારા શરીરનો ગંધ ભારે સુગંધી છે, તેમજ નવનીલોત્પલ અને પલાસ સમાન લોચન-યુગલ, સુરભિ-શ્વાસવડે શોભિત મુખકમલ તથા રૂપસંપત્તિ જોતાં, કામબાણથી જર્જરિત થએલ ગ્રામ-તરુણીઓ ગ્રામાનુગ્રામ વિચરતા ભગવંતનું નિવાસસ્થાન પૂછતી અનેક પ્રકારના ઉપસર્ગ કરતી હતી. એમ પ્રવ્રજ્યા લીધા પછી કંઇક અધિક ચાર માસ, દેવોએ નાખેલ વાસચૂર્ણને લીધે દુષ્ટ ભમરાઓએ પ્રભુને ઉપસર્ગ કર્યો. એકદા ત્રણ લોકના તિલક સમાન અને સમસ્ત ગુણોના ભંડાર એવા સ્વામી પર્યટન કરતાં મોરાગ સંનિવેશમાં ગયા. ત્યાં દુઇજ્જત નામે પાખંડી કે જેઓ તાપસના વેશે રહેતા તેમનો જ્વલનશર્મા નામે અધિપતિ Page #36 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६५१ भयवयावि पुव्वपओगेण चेव बाहा पसारिया। तओ कुलवइणा ससंभमं आपुच्छिऊण पुव्ववत्तं भणिओ भयवं-'कुमारवर! एत्थेव निवसह किंचिकालं, निप्पच्चवाओ एस आसमो, न य कोइ झाणविग्घकारी, वासारत्तस्सवि समुचिओत्ति, ता सव्वहा जइ संपयं न ठाउकामो तहावि वासासु इहावसेज्जासित्ति वुत्ते सामी तव्वयणं पडिसुणिय तत्थेव एगराई वोलेइ। तयणंतरं च पणट्ठपेमबंधणो असंखदुक्खनासणो। पसंतचित्तसुंदरो सथेज्जजित्तमंदरो ||१|| बहूवसग्गसंगओ गओ व्व मंदगामिओ। मिओव्व सुन्नसेवओ व(पि)उव्व रक्खणुज्जुओ ।।२।। पूर्वप्रयोगेण एव बाहू प्रसारितौ । ततः कुलपतिना ससम्भ्रमम् आपृच्छ्य पूर्ववृत्तं भणितः भगवान् ‘कुमारवर! अत्रैव निवस किञ्चित्कालम्, निष्प्रत्यपायः एषः आश्रमः, न च कोऽपि ध्यानविघ्नकारी, वर्षारात्रस्याऽपि समुचितः, तस्मात् सर्वथा यदि साम्प्रतं न स्थातुकामः तथाऽपि वर्षासु इह आवत्स्यताम्' इति उक्ते स्वामी तद्वचनं प्रतिश्रुत्य तत्रैव एकरात्रिं व्यतिक्रान्तवान् । तदनन्तरं च प्रणष्टप्रेमबन्धनः असङ्ख्यदुःखनाशकः । प्रशान्तचित्तसुन्दरः स्वस्थैर्यजितमन्दरः ।।१।। बहूपसर्गसङ्गकः गजः इव मन्दगामिकः। मृगः इव शून्यसेवकः पिता इव रक्षणोद्यतः ।।२।। હતો તે સિદ્ધાર્થ રાજાનો મિત્ર હોવાથી પૂર્વના સ્નેહને લીધે સ્વામીને જોતાં સ્વાગત ઉચ્ચારતાં તે સન્મુખ આવ્યો એટલે પ્રભુએ પણ પૂર્વસંસ્કારને લીધે હાથ પસાર્યો. પછી કુલપતિએ સહર્ષ પૂર્વવૃત્તાંત પૂછીને પ્રભુને કહ્યું કેકુમારવર! કેટલોક વખત તમે અહીં જ રહો આ આશ્રમ વિઘ્ન રહિત છે અહીં કોઇ ધ્યાનમાં અંતરાય કરે તેવો નથી જેથી ચાતુર્માસને માટે પણ લાયક છે, તો અત્યારે કદાચ તમે સર્વથા ન રહી શકો તો પણ ચોમાસામાં તો અહીં જ રહેજો, એમ તેણે કહેતાં તે વચન સ્વીકારી ભગવંત એક રાત્રિ ત્યાં જ રહ્યા. તે પછી પ્રેમબંધનો નાશ કરનાર, અસંખ્ય દુઃખને દળનાર, પ્રશાંત ચિત્તવડે સુંદર, પોતાની સ્થિરતાથી મંદરાચલને सतनार, (१) અનેક ઉપસર્ગોને સહન કરનાર, ગજેંદ્રની જેમ મંદગામી મૃગની જેમ સેવકરહિત તથા પિતાની જે જીવ२क्षामा तत्५२ (२) Page #37 -------------------------------------------------------------------------- ________________ ६५२ श्रीमहावीरचरित्रम मडब-खेड-कब्बडे अणेगलोगसंकडे। सुरिंदविंदवंदिओ परिब्भमेइ सामिओ ।।३।। तिहिं विसेसियं । ___ एवं च हिंडमाणस्स जयगुरुणो पज्जतमणुपत्तो गिम्हसमओ, उवागओ वासारत्तो, तओ थणियसरं कुणमाणेसु सजलजलहरेसु, मंदं मंदं निवडंतीसु वारिधारासु, नियनियगेहमणुवच्चंतेसु पहियजणेसु, माणससरं सरंतेसु रायहंसेसु सामी पडिनियत्तिऊण समागओ तत्थेव मोरागसंनिवेसे। दिट्ठो कुलवई, समप्पिओ तेण पेमसव्वस्समुव्वहंतेण संछन्नो मढो। वुत्थो तत्थ पलंबियभुओ काउस्सग्गेण भयवं । एवं वच्चंति वासरा । अह वट्टमाणंमि पढमपाउसारंभे निट्ठिएसु चिरं संचियवुसतण-पलालपमुहचारिविसेसेसु, अणुग्गमतेसु अभिणवतणाईसु कत्थवि किंपि भक्खणिज्जं अपावमाणाइं गोरूवाइं छहापरिगयाइं मडम्ब-खेट-कर्बटे अनेकलोकसङ्कटे। सुरेन्द्रवृन्दवन्दितः परिभ्रमति स्वामी । ।३ ।। त्रिभिः विशेषितम् । ___ एवं च हिण्डमानस्य जगद्गुरोः पर्यन्तमनुप्राप्तः ग्रीष्मसमयः, उपागतः वर्षारात्रः । ततः स्तनितशब्दं कुर्वत्सु सजलजलधरेषु, मन्दं मन्दं निपतन्तीषु वारिधारासु, निजनिजगृहम् अनुव्रजत्सु पथिकजनेषु, मानससरसि सरत्सु राजहंसेषु स्वामी प्रतिनिवर्त्य समागतः तत्रैव मोराकसन्निवेशे। दृष्टः कुलपतिः, समर्पितः तेन प्रेमसर्वस्वमुद्वहता संछन्नः मठः । उषितवान् तत्र प्रलम्बितभुजः कायोत्सर्गेण भगवान् । एवं व्रजन्ति वासराणि। अथ वर्तमाने प्रथमप्रावृषाऽऽरम्भे निष्ठितेषु चिरं सञ्चितवश्यतृण-पलालप्रमुखचारिविशेषेषु, अनुद्गच्छत्सु अभिनवतृणादिषु कुत्रापि किमपि भक्षणीयं अप्राप्नुवन्तः गोरूपाः क्षुधापरिगताः आगत्य तेषु અને સુદ્રવૃંદને વંદનીય એવા સ્વામી મડંબ, કર્બટ, ખેડ પ્રમુખ વિવિધ સ્થાન કે જે અનેક લોકો વડે સંકીર્ણ ti ni विय२वा वाय. (3) - એમ વિહાર કરતાં ગ્રીષ્મસમયનો અંત આવ્યો અને પછી ચોમાસું પણ આવી લાગ્યું કે જ્યાં પાણીથી ભરેલા વાદળો ગંભીર ગર્જના કરતા મંદ મંદ જળધારાઓ પડતી, પથિક જનો પોતપોતાના ઘર ભણી જતા અને રાજહંસો માનસ-સરોવર પ્રત્યે ચાલતા થયા. એટલે પ્રભુ પાછા વળીને ત્યાં જ મોરાગ સંનિવેશમાં આવ્યા. ત્યાં કુલપતિએ ભારે પ્રેમપૂર્વક એક તૈયાર મઠ-આશ્રમ સોંપ્યો. ભગવંત તે સ્થાને પ્રલંબમાન ભુજાએ કાયોત્સર્ગ ધ્યાને २६. में हिसो ४qn ani. હવે પ્રથમ વર્ષાઋતુનો પ્રારંભ થતાં પૂર્વે લાંબા વખતથી સંઘરી રાખેલ સ્વાધીન પાંદડા, તૃણાદિક ચારો ખલાસ થવાથી અને નૂતન ઘાસ હજી ઉગેલ ન હોવાથી ક્યાંય પણ ભક્ષ્ય કંઇ ન મળતા સુધાથી પીડાતી ગાયો Page #38 -------------------------------------------------------------------------- ________________ ६५३ पञ्चमः प्रस्तावः आगंतूण तेसु तावसगिहेसु छायणतणभक्खणत्थमल्लियंति । तावसावि निट्ठरलट्ठिप्पहारेण ताणि कुट्टिऊण निद्धाडिंति, दुवारट्ठिया य निच्चंपि सव्वायरेण रक्खंति नियउडवए । गोरूवाणि तेहिं ताडियाणि इओ तओ परिब्भमिऊण अविज्जमाणरक्खणं भगवओ मढं उवद्दविंति। तावसावि नियगिहठ्ठिया तं विलुप्पमाणं पेच्छिऊण भयवओ उवरि परिओसमुव्वहंतिअहो अम्हे नियउडवए रक्खेमो, एस पुण समणो मणागंपि न रक्खेइ, ता किं करेमो?, कुलवइणा धरिओत्ति न किंपि पारिज्जइ पच्चक्खं फरुसमुल्लविउंति। एवं च पइदिणं जायमाणे परूढगाढमच्छराणुबंधा एगया गया ते कुलवइसगासे, सोवालंभं च भणिउमाढत्ता, जहा-सामि! अम्ह गिहे तुम्हेहिं कोऽविहु मुक्को उ जो इमो समणो। सो अच्चंतं नियकज्जकरणपडिबद्धवावारो ||१|| तापसगृहेषु छादनतृणभक्षणार्थम् आलीनाः । तापसाः अपि निष्ठुरयष्टिप्रहारेण तान् कुट्टयित्वा निर्घाटयन्ति, द्वारस्थिताः च नित्यमपि सर्वाऽऽदरेण रक्षन्ति निजोटजानि । गोरूपाः तैः ताडिताः इतस्ततः परिभ्रम्य अविद्यमानरक्षणं भगवतः मठम् उपद्रवन्ति । तापसाः अपि निजगृहस्थिताः तं विलुप्यमानं प्रेक्ष्य भगवतः उपरि परिदोषमुद्वहन्ति 'अहो! वयं निजोटजान् रक्षामः, एषः पुनः श्रमणः मनागपि न रक्षति ततः किं कुर्मः?, कुलपतिना धृतः इति न किमपि पार्यते प्रत्यक्षं परुषमुल्लपितुम् ।' एवं च प्रतिदिनं जाते प्ररूढगाढमत्सराऽनुबन्धाः एकदा गताः ते कुलपतिसकाशम्, सोपालम्भं च भणितुम् आरब्धवन्तः यथा - 'स्वामिन्! - अस्माकं गृहे युष्माभिः कोऽपि खलु मुक्तः खलु यः अयं श्रमणः। सः अत्यन्तं निजकार्यकरणप्रतिबद्धव्यापारः ।।१।। તે તાપસ આશ્રમો કે જ્યાં તૃણાદિક આચ્છાદિત કરેલ છે તે ખાવાને માટે આવવા લાગી, એટલે તાપસો પ્રચંડ લાકડીના પ્રહારોથી તેમને મારીને કાઢવા લાગ્યા અને દ્વાર પાસે હમેશાં બેસી રહીને બહુ ખંતથી પોતાના આશ્રમોની રક્ષા કરવા લાગ્યા. એમ તેમણે તાડન કરેલ ગાયો આમતેમ ભમી જેનું રક્ષણ કરનાર કોઈ નથી એવા ભગવંતના આશ્રમનું તૃણ ખાવા લાગી, જેથી પોતાના મઠમાં બેઠેલાં તે તાપસો ગાયોથી ખવાતા તે આશ્રમને જોઇ વિભુ પર ભારે દ્વેષ લાવીને કહેવા લાગ્યા કે-“અહો! અમે પોતાના મઠોનું રક્ષણ કરતા રહીએ છીએ અને આ શ્રમણ જરા પણ તેની દરકાર કરતો નથી તો શું કરીએ? કુલપતિએ એને બેસાડેલ છે તેથી સાક્ષાત્ આપણે કંઇ કઠણ શબ્દ કહી શકતા' નથી એમ પ્રતિદિન ચાલતાં ગાઢ મત્સરને ધારણ કરતા તે તાપસો એક વખતે કુળપતિ પાસે ગયા અને ઉપાલંભ પૂર્વક કહેવા લાગ્યા કે-“હે સ્વામિનું! તમે અમારા મઠમાં જે આ કોઈ શ્રમણને મૂક્યો છે તે પોતાનું કાર્ય કરવામાં જ અત્યંત તત્પર છે, (૧) Page #39 -------------------------------------------------------------------------- ________________ ६५४ श्रीमहावीरचरित्रम एयंपि नो वियाणइ गोरूवेहिं जहा गिहं एयं। . पइदिणमुवद्दविज्जइ रक्खइ न खणंतरं एगं ।।२।। किं आलस्सं अहवाऽणुकंपणं अहव होज्ज व उवेहा। निद्दक्खिण्णत्तं वा न याणिमो तस्सऽभिप्पायं ।।३।। अहवा मुणित्ति गोरूववारणं नो करेति स महप्पा । गुरु-देवपूयणपरा अम्हे समणा न किं होमो? ||४|| हे कुलवइ! जइ रुट्ठोसि अम्ह तं उडवयं हणिज्जंतं । एएणावि पओगेण वंछसे ता लहुं कहसु ।।५।। एतदपि नो विजानाति गोरूपैः यथा गृहम् एतत्। प्रतिदिनम् उपद्रूयते रक्षति न क्षणान्तरम् एकम् ।।२।। किमालस्यम् अथवा अनुकम्पनमथवा भवेद् वा उपेक्षा । निर्दाक्षिण्यत्वं वा न जानीमः तस्याऽभिप्रायम् ।।३।। अथवा मुनिरिति गोरूपवारणं नो करोति सः महात्मा । गुरु-देवपूजनपराः वयं श्रमणाः न किं भवामः? ||४|| हे कुलपते! यदि रुष्टोऽसि अस्माकं त्वम् उटजं हन्यमानम् । एतेनाऽपि प्रयोगेण वाञ्छसि ततः लघुः कथय ।।५।। તે એટલું પણ જાણતો નથી કે ગાયો એ આશ્રમને પ્રતિદિન ક્ષીણ બનાવે છે છતાં એક ક્ષણ તે તેની રક્ષા 5२तो नथी. (२) શું આલસ્ય, અનુકંપા, ઉપેક્ષા કે નિર્દાક્ષિણ્ય હશે? તેનો કેવો અભિપ્રાય છે તે અમે સમજી શકતા નથી. (૩) અથવા તો તે મહાત્મા પોતાને મુનિ સમજીને ગાયોનું નિવારણ ન કરતો હોય તો અમે શ્રમણો દેવ-ગુરુની पूलमा ५२।९। म न ? (४) હે કુલપતિ! જો અમારા પર તમે રૂક્યા હો અને આ પ્રયોગથી મઠને નાશ કરવા માગતા હો તો સત્વર અમને જણાવી દો કે જેથી અમે તેની વાત પણ મૂકી દઇએ. તેની સાથે અમારે કાંઇ વિરોધ નથી. જે રૂષ્ટ થયો હોય છતાં સંતોષ પમાડવા લાયક હોય તો તેની સાથે માન શું? (૫/૬) Page #40 -------------------------------------------------------------------------- ________________ ६५५ पञ्चमः प्रस्तावः जेण विमुंचामो तस्स संकहं को मए सह विरोहो?| रुट्ठोवि तोसणिज्जो जो किर को तेण सह माणो? ||६|| जुम्मं । तुह चित्तवित्तिमवियाणिऊण णूणं मुहा कओ रोसो। तस्सोवरि अम्हेहिं का वा मूढाण होइ मई? ।।७।। इय ईसाभरसम्मिस्सकोवदरफुरियअहरमुल्लविउं । दूइज्जंतगमुणिणो कुलवइपासाउ निक्खंता ।।८।। ते य तहा गच्छमाणे दट्ठण कुलवई सव्वायरेण वाहराविऊण भणिउमाढत्तो, जहा'भो महाणुभावा! किमेवं परिकप्पह?, को मज्झ दोसो?, मए वयंससिद्धत्थरायपुत्तोत्ति कलिऊण एयस्स मुणिणो गउरवं कयं, किं मए एयं वियाणियं जं एसो एवं नियगेहमुवेहिस्सइ? येन विमुञ्चामः तस्य सङकथां कः तेन सह विरोधः?। रुष्टोऽपि तोषणीयः यः किल कः तेन सह मानः? ||६ || युग्मम्। तव चित्तवृत्तिमविज्ञाय नूनं मुधा कृतः रोषः | तस्योपरि अस्माभिः का वा मूढानां भवति मतिः? ।।७।। इति ईर्ष्याभरसम्मिश्रकोपेषत्स्फुरिताधरम् उल्लप्य । दूइज्जन्तकमुनयः कुलपतिपाद्मद् निष्क्रान्ताः ।।८।। तान् च तथा गच्छतः दृष्ट्वा कुलपतिः सर्वाऽऽदरेण व्याहृत्य भणितुमारब्धवान् यथा 'भोः महानुभावाः, किमेवं परिकल्पयथ?, कः मम दोष?, मया वयस्यसिद्धार्थराजपुत्रः इति कलयित्वा अस्य मुनेः गौरवं कृतम्, किं मया एतद् विज्ञातं यद् एषः एवं निजगृहम् उपेक्षिष्यते?, एवं स्थितेऽपि तथा करिष्यामि यथा - તમારી ચિત્તવૃત્તિ જાણ્યા વિના અમે તેના પર ખરેખર! વૃથા રોષ કર્યો અથવા તો મૂઢ જનોની મતિ કેવી होय? (७) એ પ્રમાણે અત્યંત ઇર્ષ્યાથી યુક્ત કોપથી જરા કંપ પામતા અધરવડે બોલી દુઇજ્જત તાપસો કુલપતિ પાસેથી यासता यया, (८) તેમને જતા જોઇ ભારે આદરપૂર્વક બોલાવીને કુલપતિએ કહ્યું કે-“હે મહાનુભાવો! તમે આવી કલ્પના કેમ કરો છો? એમાં મારો દોષ શો છે? મેં તો મિત્ર સિદ્ધાર્થ રાજાનો પુત્ર સમજીને એ મુનિનો સત્કાર કર્યો. શું એમ હું જાણતો હતો કે એ પોતાના મઠની આમ ઉપેક્ષા કરશે? તેમ છતાં હું એવો પ્રયત્ન કરીશ કે જેથી તમારો આશ્રમ Page #41 -------------------------------------------------------------------------- ________________ ६५६ श्रीमहावीरचरित्रम एवं ठिएवि तहा करिस्सं जहा न विणस्सइ तुम्ह आसमो, एत्तो मा वहिस्सह संतावं, मा चिंतिज्जह कुविगप्पजालं, तुम्हाणं अवरो को मम पिओत्ति? ।' एवमायन्निऊण जायसंतोसा गया ते जहागयंति। ___ कुलवईवि गओ जिणसगासे, दिट्ठो उडवओ निलुत्तपुंखपुडविडओव्व नाममेत्तावसेसो। तं च पेच्छिऊण चिंतियं कुलवइणा-'अहो सम्ममुवइटुं तेहिं वरागेहिं, मए पुव्वं वियाणियं-मच्छरेण एए जंपंति, इयाणिं पुण एयदंसणे जहावट्ठियं नायंति, एवं संकप्पिऊण भयवंतं भणिउमाढत्तो चउरासमगुरुणो तं सुओऽसि सिद्धत्थभूवइस्स जओ। तइलोक्कपिहियकित्ती ता तं पइ किंपि जंपेमि ।।१।। तुज्झ पिउणावि एवं आसमपयमायरेण निच्चंपि। रक्खियमिण्हिं पुत्तय! पालेयव्वं हवइ तुमए ।।२।। न विनश्यति युष्माकमाऽऽश्रमः, इतः मा वहिष्यथ सन्तापम्, मा चिन्तयिष्यथ कुविकल्पजालम्, युष्मद् अपरः कः मम प्रियः?' इति । एवमाकर्ण्य जातसन्तोषाः गताः ते यथाऽऽगताः। ___ कुलपतिः अपि गतः जिनसकाशम्, दृष्टः उटजः निलुप्तपुङ्खपुटविटपः इव नाममात्राऽवशेषः तच्च प्रेक्ष्य चिन्तितं कुलपतिना 'अहो! सम्यग् उपदिष्टं तैः वराकैः । मया पूर्वं विज्ञातं-मत्सरेण एते जल्पन्ति, इदानीं पुनः एतद्दर्शने यथावस्थितं ज्ञातम्' इति । एवं सङ्कल्प्य भगवन्तं भणितुमारब्धवान् चतुराश्रमगुरोः त्वं सुतः असि सिद्धार्थभूपतेः यतः । त्रिलोकप्रथितकीर्तिः तस्मात्त्वं प्रति किमपि जल्पामि ।।१।। तव पित्राऽपि एतम् आश्रमपदमादरेण नित्यमपि। रक्षितम् इदानीं पुत्र! पालयितव्यं भवति त्वया ।।२।। નષ્ટ નહિ થાય. હવે તમે સંતાપ કરશો નહિ તેમ કુવિકલ્પો પણ ચિંતવશો નહિ. તમારા કરતાં મને પ્રિય કોણ છે? એમ સાંભળતાં સંતોષ પામીને તેઓ યથાસ્થાને ગયા. પછી કલપતિ પણ જિનેશ્વર પાસે ગયો અને ડાળી કે પાંદડા વિનાના વૃક્ષ સમાન તે મઠ નામ માત્ર જેવો દીઠો જેથી તેણે વિચાર કર્યો કે “અહો! તે બિચારા તાપસોએ સાચું કહ્યું. મેં તો પ્રથમ ધાર્યું કે તેઓ આમ મત્સરથી બોલે છે પરંતુ આશ્રમ જોવાથી હવે હું બરાબર સમજી શક્યો' એમ વિચારી ભગવંતને કહેવા લાગ્યો કે-ચાર આશ્રમના ગુરુ એવા સિદ્ધાર્થ રાજાનો તે પુત્ર છે અને તારી કીર્તિ ત્રણે લોકમાં વિસ્તાર પામી છે, માટે મારે તને કંઇક કહેવાનું છે- (૧) હે પુત્ર! તારા પિતાએ પણ ભારે આદરપૂર્વક આ આશ્રમની જગ્યાનું સતત રક્ષણ કર્યું છે તો હવે તારે પણ ते पाणवार्नु छ. (२) Page #42 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६५७ दुट्ठाण ताडणं चिय तुम्ह वयं तेण मुक्कपरिसंको। कीस न गोरूवाइं तणभक्खणओ निवारेसि? ।।३।। सउणीवि वच्छ! नियनीडरक्खणं कुणइ सव्वजत्तेणं । भूभारधरणधीरो किं पुण तुम्हारिसो पुरिसो? ||४|| अम्हारिसजइजणरक्खणट्ठया निच्छियं पयावइणा। तुम्हारिसा महायस! निफाइज्जति सप्पुरिसा ।।५।। अन्नह गोरूवेहि व दुढेहिं धम्मपच्चणीएहिं । उवहम्मंता अम्हे कं सरणं किर पवज्जंता? ।।६।। दुष्टानां ताडनमेव तव व्रतं तेन मुक्तपरिशङ्कः । कथं न गोरूपाणि तृणभक्षणतः निवारयसि? ||३|| शकुनिरपि वत्स! निजनीडरक्षणं करोति सर्वयत्नेन । भूभारधरणधीरः किं पुनः युष्मादृशः पुरुषः? ।।४।। अस्मादृशयतिजनरक्षणाय निश्चितं प्रजापतिना। युष्मादृशाः महायशः! निष्पाद्यन्ते सत्पुरुषाः ।।५।। अन्यथा गोरूपैः इव दुष्टैः धर्मप्रत्यनीकैः | उपहन्यमानाः वयं कस्य शरणं किल प्रव्रजितास्म? ||६ ।। દુષ્ટોને દંડ એ તમારું ખાસ વ્રત છે તો કંઇ પણ શંકા લાવ્યા વિના તૃણાદિક ખાતી ગાયોને કેમ અટકાવતો नथी? (3) હે વત્સ! એક પક્ષી પણ સર્વ પ્રયત્નપૂર્વક પોતાના માળાનું રક્ષણ કરે છે તો પૃથ્વીના ભારને ધારણ કરવામાં ધીર એવા તમારા જેવા પુરુષનું તો કહેવું જ શું? (૪) હે મહાયશ! અમારા જેવા યતિજનોની રક્ષા માટે નિશ્ચય પ્રજાપતિ તમારા જેવા સપુરુષોને ઉત્પન્ન કરે છે. (५) વળી એ પશુઓની જેમ ધર્મના દ્રષી દુષ્ટ જનોથી પરાભવ પામતા અમે કોના શરણે જઇશું? (७) Page #43 -------------------------------------------------------------------------- ________________ ६५८ श्रीमहावीरचरित्रम ता गिहनाहोव्व कुमार! वससु तुह संतियं इमं सव्वं । पइं दिढे पियमित्तं सिद्धत्थनिवं सरेमि अहं ।।७।। इय संथवणोवालंभ-पणय-सिक्खवणगब्भवयणेहिं । भणिऊण जिणं सो तावसाहिवो पडिगओ सगिहं ।।८।। अह तेसिं भयवं तो मुणिउं अप्पत्तियं महासत्तो। जयजीवहिएक्करओ चिंतेउमिमं समाढत्तो ।।९।। मज्झ निमित्तेण इमे पाविंति अबोहिबीयमइभीमं । ता सव्वहा न जुत्तं एत्तोऽवत्थाणमिह काउं ||१०|| तस्माद् गृहनाथः इव कुमार! वस तव सत्कम् इदं सर्वम् । (तव) प्रति दृष्टे प्रियमित्रं सिद्धार्थनृपं स्मराम्यहम् ।।७।। इति संस्तवनोपालम्भ-प्रणय-शिक्षापनगर्भवचनैः। भणित्वा जिनं सः तापसाधिपः प्रतिगतः स्वगृहम् ।।८।। अथ तेषां भगवान् ततः ज्ञात्वा अप्रीति महासत्त्वः । जगज्जीवहितैकरतः चिन्तयितुमिदं समारब्धवान् ।।९।। मम निमित्तेन इमे प्राप्नुवन्ति अबोधिबीजम् अतिभीमम् । तस्मात् सर्वथा न युक्तमितः अवस्थानमिह कर्तुम् ।।१०।। માટે હે કુમાર! તમે ગૃહપતિની જેમ ભલે અહીં સુખે રહો. આ બધું તમારું જ છે. તમને જોતાં પ્રિયમિત્ર, स्वामी सिद्धार्थ २% भने या मावे छ. (७) એ પ્રમાણે સંસ્તવ, ઉપાલંભ, પ્રણય, શિખામણગર્ભિત વચનોવડે વીરને કહીને તે તાપસપતિ પોતાના સ્થાને यो, (८) એટલે મહાસત્ત્વશાળી અને જગજીવના એક હિતકારી એવા ભગવંતે તેમને અપ્રીતિ થયેલ જાણીને વિચાર यो -() “મારા નિમિત્તે એ લોકો અતિભયંકર મિથ્યાત્વ પામશે, માટે હવે અહીં રહેવું તે કોઇ રીતે યુક્ત નથી. (१०) Page #44 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्ताव ६५९ इय भुवणगुरू संचिंतिऊण जाएऽवि वरिसयालंमि । ठाणाओ तओ चलिओ परपीडावज्जिणो गरुया ।।११।। एत्तो च्चिय अन्नेहिंवि परपीडावज्जणंमि जइयव्वं । जहसत्तीए एयं जम्हा सद्धम्मसारोत्ति ।।१२।। एयं चेव भगवया वेरग्गकारणमुव्वहंतेण तिव्वा पंच अभिग्गहा गहिया, तंजहा- (१) अचियत्तकारए उग्गहमि न वसियव्वं, (२) निच्चं उस्सग्गं करेयव्वं, (३) एगदुवयणवज्जं मोणेण ठाइयव्वं, (४) पाणिपत्ते भोत्तव्वं । एगे किर सूरिणो एवं भणंति, तं च किर कहं?'सपत्तो धम्मो पन्नवेयव्वोत्ति भगवया पढमपारणगे परपत्तंमि भुत्तं, तेण परं पाणिपत्तंमि जाव छउमत्थोत्ति, (५) गिहत्थो य न अब्भुट्टेयव्वोत्ति पंचमो। एवं च गहियपंचाभिग्गहो इति भुवनगुरुः संचिन्त्य जातेऽपि वर्षाकाले । स्थानात् तस्मात् चलितः परपीडावर्जिनः गुरुकाः ।।११।। अतः एव अन्यैः अपि परपीडावर्जने यतितव्यम् । यथाशक्त्या एषः यस्मात् सद्धर्मसार: ।।१२।। ___ एवमेव भगवता वैराग्यकारणमुद्वहता तीव्राः पञ्च अभिग्रहाः गृहीताः तद्यथा (१) अप्रीतिकारके अवग्रहे न वस्तव्यम्, (२) नित्यम् उत्सर्गः कार्यः, (३) एक-द्विवचनवर्जं मौनेन स्थेयम्, (४) पाणिपात्रे भोक्तव्यम् । एके किल सूरयः एवं भणन्ति तच्च किल कथम्-सपात्रः धर्मः प्रज्ञापनीयः इति भगवता प्रथमपारणके परपात्रे भुक्तम्, तेन परं पाणिपात्रे यावत् छद्मस्थः, (५) गृहस्थश्च न अभ्युस्थेयः इति એમ ધારી વર્ષાકાલ વિદ્યમાન છતાં પ્રભુ તે સ્થાનથી ચાલતા થયા; કારણ કે મહાપુરુષો પર-પીડાને ટાળે छे, (११) માટે આ દષ્ટાંતથી અન્ય જનોએ પણ પરપીડા ટાળવાનો યથાશક્તિ યત્ન કરવો એ સદ્ધર્મનો સાર બતાવેલ छ. (१२) પછી એ વૈરાગ્યનું કારણ સમજતા પ્રભુએ આ પ્રમાણે પાંચ તીવ્ર અભિગ્રહો ધારણ કર્યા-૧. અપ્રીતિ થાય તેવા અવગ્રહમાં ન રહેવું, ૨. નિત્ય કાયોત્સર્ગ કરવો, ૩. એક કે બે વચન બોલવા ઉપરાંત મૌન રહેવું, ૪. પાણિ = હાથીરૂપી પાત્રમાં આહાર કરવો. તેમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે-“પાત્રા સહિતના ધર્મની પ્રરૂપણા કરવી', તેથી પ્રથમ પારણે પ્રભુએ પરપાત્રમાં ભોજન કર્યું, તે પછી છદ્મસ્થાવસ્થા સુધી પાણિપાત્રમાં આહાર કર્યો. ૫. વળી ગૃહસ્થનો વિનય ન કરવો-એ પાંચમો અભિગ્રહ. એ પ્રમાણે પાંચ અભિગ્રહ લઇ, અર્ધમાસને અંતે ત્યાંથી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ श्रीमहावीरचरित्रम अद्धमासावसाणे तत्तो नीहरित्ता अट्ठियग्गामंमि वच्चइ। तस्स पुण अट्ठियगामस्स पढमं वद्धमाणनाममासि, तं च किर कहं ववगयंति? निसामेह कारणं कोसंबीए नयरीए असंखदविणसंचओ धणो नाम सेट्ठी परिवसइ। तस्स अणेगोवजाइयसएहिं पसूओ धणदेवो नाम पुत्तो, अच्चंतं पाणप्पिओ वीसासट्ठाणं च, सो य अन्नया अणेगकुवियप्पदुट्ठसत्तभीसणं, समुल्लसंतमयणकुसुमसरं, रंगंततण्हामिगवण्हियापडलं, दुव्वारपसरेदियचोरभयावहं, दुरुत्तारमूढयामहानिन्नगाविसमं अरन्नं व रउदं संपत्तो तारुण्णं । तव्वसेण य वसइ वेसागिहेसु, रमइ जूयं, पइदियहं विद्दवइ अत्थसंचयं, कुणइ विविहे विलासे, उवचरेइ दुल्ललियगोटिं, पोसेइ नडनाडइज्जगायणपमुहं अनिबद्धं जणं, नाऽवेक्खइ कुलमेरं, न परिचिंतेइ सयणाववायंति । एवं च वच्चंतेसु य वासरेसु, खीणेसु दव्वपडिपुण्ण पञ्चमः । एवं च गृहीतपञ्चाऽभिग्रहः अर्धमासाऽवसाने तस्माद् निहृत्य अस्थिकग्रामं व्रजति । तस्य पुनः अस्थिकग्रामस्य प्रथमं वर्धमान नाम आसीत्, तच्च किल कथं व्यपगतमिति निश्रुणुत कारणम् - कौशम्ब्यां नगर्याम् असङ्ख्यद्रव्यसञ्चयवान् धनः नामकः श्रेष्ठी परिवसति । तस्य अनेकोपयाचितशतैः प्रसूतः धनदेवः नामकः पुत्रः अत्यन्तः प्राणप्रियः विश्वासस्थानं च । सः च अन्यदा अनेककुविकल्पदुष्टसत्त्वभीषणम्, समुल्लसन्मदनकुसुमसरम्, रङ्गत्तृष्णामृगजलपटलम्, दुर्वारप्रसरदिन्द्रियचौरभयाऽऽवहम्, दुरुत्तारमूढता-महानिम्नगाविषमम्, अरण्यमिव रौद्रं सम्प्राप्तः तारुण्यम् । तद्वशेन च वसति वेश्यागृहेषु, रमते द्यूतम्, प्रतिदिवसं विद्रवति अर्थसञ्चयम्, करोति विविधान् विलासान्, उपचरति दुर्ललितगोष्ठीम्, पोषयति नटनाटितगायनप्रमुखम् अनिबद्धं जनम्, नाऽपेक्षते कुलमर्यादाम्, न परिचिन्तयति स्वजनाऽपवादम् । एवं च व्रजत्सु च वासरेषु, क्षीणेषु द्रव्यप्रतिपूर्णमहानिधानेषु, शून्यीभूतेषु कोष्ठाऽऽगारेषु चिन्तितं धनश्रेष्ठिना નીકળી, પ્રભુ અસ્થિકગ્રામે ગયા. હવે તે અસ્થિક ગામનું પ્રથમ વર્ધમાન નામ હતું, તે કેમ બદલી ગયું તેનું કારણ સાંભળો. કૌશાંબી નગરીમાં અપરિમિત ધનનો સ્વામી ધન નામે શેઠ રહેતો. તેને સેંકડો માનતાઓ કરતાં ધનદેવ નામે પુત્ર થયો, જે અત્યંત પ્રિય અને વિશ્વાસનું સ્થાન થઈ પડ્યો, તે અનુક્રમે અનેક કુવિકલ્પરૂપ દુષ્ટ પ્રાણીવડે ભીષણ કામદેવના કુસુમબાણ જ્યાં ઉછળી રહ્યાં છે, તૃષ્ણારૂપ મૃગ-જળના તરંગયુક્ત, દુર્વાર ઇંદ્રિય-પ્રચારરૂ૫ ચોરોવડે ભયાનક, દુસ્તર મૂઢતારૂપ મહાનદીવડે વિષમ એવા અરણ્યની જેમ રૌદ્ર તારૂણ્યને પામ્યો, તેના વિશે તે વેશ્યાના ઘરમાં વસવા લાગ્યો. પ્રતિદિન જુગાર રમતો, ધનનો નાશ કરતો, વિવિધ વિલાસમાં વર્તતો, દુર્લલિત-દુષ્ટ ચેષ્ટા આચરતો, નટ-નાટકાદિકના ગાયનમાં મસ્ત બનેલા લોકોને પોષતો, પોતાના કુળની મર્યાદા કે સ્વજનોનો અપવાદ તે જરા પણ ખ્યાલમાં ન લાવતો. એમ દિવસો જતાં દ્રવ્યથી પરિપૂર્ણ નિધાનો ક્ષીણ થતાં અને કોઠાર Page #46 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६६१ महानिहाणेसु, सुन्नीभूएसु कोट्ठागारेसु चिंतियं धणसेट्ठिणा-अहो अज्जपज्जयाइपुरिसपरंपरागयंपि अपरिकलियसंखंपि खयं व पत्तमियाणिं मम धणं, ता न जुत्तं एत्तो पुत्तस्स उवेहणंति निच्छिऊण एगंते भणिओ धणदेवो-पुत्त! तुम्हारिसाणं उवभोगाइनिमित्तमेव अत्थोवज्जणमम्हाणं, न एत्तो विसिटुं ठाणमत्थि । केवलं जराजज्जरियसरीरोऽहमियाणिं असमत्थो चंकमणमेत्तेऽवि, अखमो समहिगभासियव्वेवि अपरिहत्थो कलाकोसल्लेवि। ता वच्छ! तुमए एस सव्वो कुडुंबभारो धम्मववहारोय अणुचिंतणिज्जो। सो य अत्थं विणा न तीरए मुहुत्तमवि सोढुं, अत्थोत्ति नाम पवरो पुरिसत्थो। तहाहि अत्थेण सुगुणमुणिजणखेत्तनिहित्तेण सुहफलोण्णमियं । निप्फाइज्जइ सद्धम्मसस्सयं विणु पयासेण ।।१।। 'अहो! आर्यक-प्रार्यकादिपुरुषपरम्पराऽऽगतमपि अपरिकलितसङ्ख्यमपि क्षयमिव प्राप्तमिदानीम् मम धनम्, तस्मान्न युक्तं इतः पुत्रस्य उपेक्षणमिति निश्चित्य एकान्ते भणितः धनदेवः 'पुत्र! युष्मादृशानाम् उपभोगादिनिमित्तमेव अर्थोपार्जनम् अस्माकम्, न एतस्माद् विशिष्टं स्थानमस्ति। केवलं जराजर्जरितशरीरोऽहम् इदानीम् असमर्थः चङ्क्रमणमात्रेऽपि, अक्षमः समधिकभाषितव्येऽपि, अनिपुणः कलाकौशल्येऽपि । तस्माद् वत्स! त्वया एषः सर्व कुटुम्बभारः धर्मव्यवहारश्च अनुचिन्तनीयः । सः च अर्थं विना न शक्यते मुहूर्तमपि सोढुम्, अर्थः इति प्रवरः पुरुषार्थः । तथाहि - अर्थेन सुगुणमुनिजनक्षेत्रनिहितेन शुभफलोन्नतम् । निष्पाद्यते सद्धर्मशस्यं विना प्रयासेन ।।१।। ખાલી થઈ જતાં ધનશ્રેષ્ઠી વિચારવા લાગ્યો કે-“અહો આજ પર્યત દાદા-પરદાદાની પરંપરાએ પ્રાપ્ત થએલ અને તે અસંખ્ય છતાં હવે મારું ધન લગભગ ખલાસ થવા આવ્યું છે, માટે પુત્રની ઉપેક્ષા કરવી તે યુક્ત નથી એમ નિશ્ચય કરીને તેણે ધનદેવને એકાંતમાં કહ્યું કે હે પુત્ર! તારા જેવાના ભોગોપભોગાદિના નિમિત્તે જ અમારે અર્થોપાર્જન કરવાનું છે, એ કરતાં અન્ય વિશિષ્ટ સ્થાન નથી; છતાં અત્યારે હું જરાથી જર્જરિત થયેલ હોવાથી ચાલવા માત્રમાં પણ અસમર્થ થયો છું, અધિક બોલવામાં અશક્ત અને કળા-કૌશલમાં કાયર બન્યો છું; માટે હે વત્સ! આ બધો કુટુંબભાર અને ધર્મવ્યવહાર તારે ચલાવવાનો છે અને તે અર્થ-દ્રવ્ય વિના એક મુહૂર્ત પણ ચલાવી ન શકાય. અર્થ એ શ્રેષ્ઠ પુરુષાર્થ छ, ॥२५॥ 3 ગુણી મુનિજનરૂપ ખેતરમાં નાખેલ ધનરૂપી બીજવડે વિના પ્રયાસે શુભ ફળવડે લચી રહેલ સદ્ધર્મરૂપ ધાન્ય तैयार थाय छे. (१) Page #47 -------------------------------------------------------------------------- ________________ ६६२ श्रीमहावीरचरित्रम् किं पुत्त! तए न सुयं जिणाण दिन्नाउ जेहिं भिक्खाओ। पढमाउ ते य तम्मिवि केऽवि जणा सिवपयं पत्ता ।।२।। केई तइयभवेणं सुरवरसोक्खाइं भुंजिउं धीरा | सट्ठाणनिहित्ततहविहऽत्थसामत्थओ सिद्धा ।।३।। अत्थेणं चिय कोमुइमयंकतुल्लाणणाउ तरुणीओ। आबद्धपाणिसंपुडमाणाए ल हुं पयट्टति ।।४।। निंदियकुलुब्भवोविहु सयलकलावज्जिओविहु धणेणं । पुरिसो गुरुव्व देवोव्व पुच्छणिज्जो हवइ लोए ।।५।। किं पुत्र! त्वया न श्रुतं जिनेभ्यः दत्ता यैः भिक्षाः।। प्रथमतः ते च तस्मिनपि केऽपि जनाः शिवपदं प्राप्ताः ।।२।। केऽपि तृतीयभवेन सुरवरसौख्यानि भुक्त्वा धीराः । स्वस्थाननिहिततथाविधाऽर्थसामर्थ्यतः सिद्धाः ।।३।। अर्थेन एव कौमुदीमृगाङ्कतुल्याननाः तरुण्यः | आबद्धपाणिसम्पुटं आज्ञायां लघुः प्रवर्त्तन्ते ।।४।। निन्दितकुलोद्भवोऽपि खलु सकलकलावर्जितोऽपि खलु धनेन । पुरुषः गुरुः इव देवः इव प्रष्टव्यः भवति लोके ।।५।। હે વત્સ! શું તે નથી સાંભળ્યું કે જેમણે જિનેશ્વરોને પ્રથમ ભિક્ષા આપી, તેમાં કેટલાક ભવ્યાત્માઓ તો તે ४ भवभय शिवपहने पाया, (२) કેટલાક ધીરજનો દેવતાનાં દિવ્ય સુખો ભોગવી શુભ સ્થાને વાપરેલ તથાવિધ ધનના સામર્થ્યથી ત્રીજે ભવે सिद्ध थया. (3) અર્થ વડે કૌમુદી અને મૃગાંક સમાન મુખવાળી સ્ત્રીઓ સત્વર અંજલિ જોડીને આધીન રહે છે. (૪) નિંદનીય કુળમાં ઉત્પન્ન થયા છતાં અને બધી કળાથી વર્જિત છતાં ધનવડે પુરુષ, ગુરુ અને દેવતાની જેમ लोभ सलाह देव साय बने छ. (५) Page #48 -------------------------------------------------------------------------- ________________ ६६३ पञ्चमः प्रस्तावः जे सूरा समरसिरे जे माणेणं गिरिंदसारिच्छा। जे भव्वकव्वबंधेण जंति कित्तिं परं भुवणे ।।६।। जे रूवमरट्टेणं मयरद्धयमवि हसंति किर पुरिसा। अत्थड्डाण जणाणं तेवि हु सेवं पवज्जंति ।।७।। जुम्मं । अच्छउ दूरे अन्नो नियगिहिणीऽविहु न जेण धणहीणं । आयरइ नरं पुत्तय! सयलोऽविहु लज्जए तेण ।।८।। चिरसंथुयावि चिर(सह)कीलियावि निच्चं कओवयारावि । गोहच्चकारगंपिव मित्तावि मुयंति धणरहियं ।।९।। ये शूराः समरशिरसि, ये मानेन गिरीन्द्रसदृक्षाः । ये भव्यकाव्यबन्धेन यान्ति कीर्ति परां भुवने ।।६।। ये रूपोत्कर्षेण मकरध्वजमपि हसन्ति किल पुरुषाः । अर्थाऽऽढ्यानां जनानां तेऽपि खलु सेवां प्रपद्यन्ते ।।७।। युग्मम् । आस्तां दूरे अन्यः निजगृहिणी अपि खलु न येन धनहीनम् । आद्रियते नरं पुत्र! सकलोऽपि खलु लजते तेन ।।८।। चिरसंस्तुतानि अपि चिर(सह)क्रीडितानि अपि नित्यं कृतोपकाराणि अपि। गोहत्याकारमिव मित्राणि अपि मुञ्चन्ति धनरहितम ।।९।। તેમજ જે શૂરવીરો સમરાંગણમાં તત્પર હોય છે, માનવડે જેઓ મેરૂ સરખા, ભવ્ય કાવ્ય-બંધથી જેઓ athi ५२भ यश पामे छे (७) રૂપમંદથી જેઓ કામદેવને હસી કહાડે છે તેવા પુરુષો પણ ધનવંત જનોની સેવા સ્વીકારે છે. (૭) હે પુત્ર! અન્ય તો દૂર રહો પરંતુ પોતાની ગૃહિણી પણ ધનહીન ધણીનો આદર કરતી નથી, કે જેથી સકલsuवान ५९॥ शरमाय छे. (८) ચિરકાલ જેમને વખાણ્યા છતાં સાથે લાંબો વખત રમ્યા છતાં, તથા સદા ઉપકાર કર્યા છતાં મિત્રો પણ ગૌહત્યા કરનારની જેમ ધન રહિત જનને તજી દે છે. (૯) पुत्र! qधारे शुं हुं ? Page #49 -------------------------------------------------------------------------- ________________ ६६४ श्रीमहावीरचरित्रम किं बहुणा दढदालिद्ददूमि(स)यं माणुसं विणासंतो।। सव्वंकसो कयंतोवि पुत्त! आलस्समुव्वहइ ।।१०।। इय सव्वगुणाहाणं सधणत्तं तदियरं च दोगच्चं । नियबुद्धीए नाउं पुत्तय! उचियं समायरसु ।।११।। जइ ववसायं वंछसि काउं दविणज्जणत्थमिह भद्द!। ता एसो पत्थावो जावऽज्जवि अत्थि किंपि धणं ।।१२।। सव्व-विणासे जाए अग्गिंपि समप्पिही न ते कोऽवि। किं पुण ववहारकए भंडोल्लं जीविगाजोग्गं? ||१३ ।। एवं निसुणिऊण भणियं धणदेवेण-'ताय! जइ एवं ता किं तुमए उवेहिओऽहमेत्तियं किं बहुना दृढदारिद्र्यदूतं (दुःखितम्) मानुषं विनाशयन् । सर्वंकर्षः कृतान्तः अपि पुत्र! आलस्यमुद्वहति ।।१०।। इति सर्वगुणाऽऽधानं सधनत्वं तदितरं च दौर्गत्यम् । निजबुद्ध्या ज्ञात्वा पुत्र! उचितं समाचर ।।११।। यदि व्यवसायं वाञ्छसि कर्तुं द्रव्यार्जनार्थमिह भद्र! ततः एषः प्रस्तावः यावदद्यापि अस्ति किमपि धनम् ।।१२।। सर्वविनाशे जाते अग्निमपि समर्पयिष्यति न तुभ्यं कोऽपि। किं पुनः व्यवहारकृते राशिः जीविका योग्या ।।१३।। एवं निश्रुत्य भणितं धनदेवेन 'तात! यद्येवं ततः किं त्वया उपेक्षितोऽहम् एतावन्तं कालम्?, किं ભારે દારિદ્રથી દીન બનેલ મનુષ્યનો વિનાશ કરતાં સર્વ શક્તિમાન કૃતાંતને પણ આલસ્ય થાય છે. (૧૦) એ પ્રમાણે સર્વ ગુણના આધાન-આધારરૂપ સધનત્વ અને અન્ય નિર્ધનત્વને સ્વબુદ્ધિથી જાણી યોગ્ય લાગે તેમ કર. (११) હે ભદ્ર! જો દ્રવ્યોપાર્જન કરવા વ્યવસાય કરવો હોય, તો અદ્યાપિ હજી અવસર છે, કારણ કે કંઇક ધન 48. छे. (१२) જો તે સર્વ વિનષ્ટ થઇ જશે, તો તેને કોઇ (રસોઈ કરવા) અગ્નિ પણ આપશે નહી, એટલે વ્યવહાર ચલાવવા આજીવિકાયોગ્ય ભંડોળની તો વાત જ શી કરવી?' (૧૩) એમ સાંભળતાં ધનદેવ બોલ્યો કે- હે તાત! જો એમ છે, તો તમે આટલો વખત મારી ઉપેક્ષા કેમ કરી? શું Page #50 -------------------------------------------------------------------------- ________________ ६६५ पञ्चमः प्रस्तावः कालं? किं मए अवगणियं कयाइ तुम्ह वयणं ? दंसिया अणुचिया पडिवत्ती ? सुरुट्ठताडणेणवि पासिओं विरूवो मुहरागो ? जं विणस्समाणेऽवि घरसारे ण सिक्खविओऽम्हि | अहवा अलं पुव्वगयवइयरसोयणेण, पसीयह मे, देह आएसं दुट्ठमहिलंव आकरिसेमि दूरगयंपि लच्छिं, नंदह तुब्भे बहुं कालं, केत्तिमेत्तमेयं ति । सेट्ठिणा भणियं पुत्त! किं न मुणेमि तुह कलाकोसल्लं?। न जाणामि साभावियं भुयबलं ?, न लक्खेमि अंगीकयभरधुरधवलत्तणं?, न बुज्झामि महिद्वं चित्तावद्वंभं ?, अओच्चिय मए एत्तियदिणाइं न किंपि भणिओऽसि, . विसमदसावडियस्सवि पुत्त ! किमसज्झं तुह परक्कमस्स ?, ता इयाणिपि कुणसु समुज्जमं, पूरेसु पणइजणमणोरहे दलेसु दुज्जणदुट्ठचिंतियं, अब्भुद्धरेसु विहलियं जणं पयडेसु मयंकनिम्मलं नियकुलं'ति । धणदेवेण भणियं - 'ताय! किं पुणरुत्तवयणवित्थरेणं ?, पगुणीकरेसु सपडि सत्थं सव्व(मग्ग) संवाहगं च । इय भणिए सेट्ठिणा नाऊण से निच्छयं वाहराविया मया अवगणितं कदाचित् तव वचनम् ?, दर्शिता अनुचिता प्रतिपत्तिः ? सुरुष्टताडनेनाऽपि दृष्टः विरूपः मुखरागः? यद् विनश्यमानेऽपि गृहसारे न शिक्षापितोऽहम् । अथवा अलं पूर्वगतव्यतिकरशोचनेन, प्रसीद मम, देहि आदेशम्, दुष्टमहिलामिव आकृषामि दूरगतामपि लक्ष्मीम्, नन्दस्व यूयं बहु कालम्, कियन्मात्रमेतत्?’ इति। श्रेष्ठिना भणितं ‘पुत्र! किं न जानामि तव कलाकौशल्यम्!, न जानामि स्वाभाविकं भुजबलम् ?, न लक्षयामि अङ्गीकृतभरधुरधवलत्वम् ?, न बुध्ये महिष्ठं चित्ताऽवष्टम्भम् । अतः एव मया एतावन्दिनानि न किमपि भणितः असि, विषमदशापतितस्याऽपि पुत्र! किमसाध्यं तव पराक्रमस्य ? । तस्माद् इदानीमपि कुरु समुद्यमम्, पूरय प्रणयिजनमनोरथान्, दलय दुर्जनदुष्टचिन्तितम्, अभ्युद्धर विघटितं जनम्, प्रकटय मृगाङ्कनिर्मलं निजकुलम्' इति । धनदेवेन भणितं 'तात! किं पुनरुक्त-वचनविस्तारेण ?, प्रगुणीकुरु सपदि મેં કદી તમારા વચનની અવગણના કરી છે? અનુચિત રીતભાત કદી બતાવી છે? રોષ લાવી તાડન કરતાં પણ તમે કોઇવાર મારા મુખ પર ક્રોધનો અંશ જોયો છે? કે ઘરનું સર્વસ્વ વિનષ્ટ થઇ જતાં પણ તમે મને શિખામણ ન આપી. અથવા તો ગયેલી વાતનો શોક કરવાથી પણ શું? હવે તમે મારા પર પ્રસાદ લાવી આદેશ આપો કે દુષ્ટ મહિલાની જેમ દૂર ચાલી ગએલ લક્ષ્મીને પણ ખેંચી લાવું, એટલે તમે લાંબો વખત આનંદમાં મ્હાલો. આ તે શું માત્ર છે?' ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે-‘હે પુત્ર! હું ક્યાં તારું કળા-કૌશલ જાણતો નથી? સ્વાભાવિક ભુજબળની મને ક્યાં ખબર નથી? અંગીકાર કરેલ કાર્ય-ભારમાં તારા ઉત્સાહથી ક્યાં હું અજાણ્યો છું? તારો મહાન મનોબળ પણ જાણું છું, અને એટલા માટે જ આટલા દિવસ મેં તને કાંઇ કહ્યું નહિ. હે વત્સ! વિષમ દશામાં પડ્યા છતાં તારા પરાક્રમને શું અસાધ્ય છે? માટે હવે ઉદ્યમ બરાબર ચલાવ અને પ્રણયી જનના મનોરથ પૂર્ણ ક૨. દુર્જનના દુષ્ટ વિચારને દળી નાખ, દીન જનોનો ઉદ્ધાર કર અને ચંદ્ર સમાન નિર્મળ સ્વકુળને ખ્યાતિમાં લાવ.' ધનદેવ બોલ્યો-‘હે તાત! પુનરૂક્ત વચનનો વિસ્તાર કરવાથી શું? તમે સત્વર સાથે અને માર્ગનાં સર્વ સાધન તૈયાર કરાવો.’ એમ કહેતા તેનો નિશ્ચય જાણીને શ્રેષ્ઠીએ પોતાના પુરુષોને બોલાવી કહ્યું કે-‘અરે! તમે શંબલાદિ સહિત Page #51 -------------------------------------------------------------------------- ________________ ६६६ श्रीमहावीरचरित्रम नियपुरिसा, भणिया य-'अरे! करेह संबलगाइसमेयं समग्गं मग्गसंवाहगं, संजत्तेह विविहमहामोल्लभंडपडिपुण्णं सगडसमूह, उवणेह बलिटुं लट्ठखंधगोणगणं, पव्वत्तेह कम्मकरजणं, वाहरह पहरणत्थं गोहसत्यं ति। 'जं सामी आणवेइ'त्ति पडिसुणिऊण गया पुरिसा। अकालविलंबं समायरियं सव्वं, निवेइयं च सेट्ठिणो। सो य धणदेवो ण्हाओ, कयविलेवणो, केसबद्धसियकुसुमो, परिहियपंडुरवत्थो, पणयदेवगुरुचरणो, आपुच्छियजणणिजणगसयणवग्गो, गणिम-धरिम-मेय-पारिच्छेज्जपडिपुन्नपंचसयसगडीसत्थसमेओ सुमुहुत्ते पट्ठिओ दूरदेसंतरं। ताहे पेच्छंतो अपुव्वापुव्वसंनिवेसे, किणंतो अन्नोन्नभंडाइं, आपुच्छंतो देसंतरसमायारं, विण्णासंतो विचित्तभासाविसेसे, देंतो दीण-दुत्थियाण दाणं अइगओ दीहमद्धाणं । कमेण रणज्झणिरवसहकंठपलंबन्तघंटियारावनिरुद्धावरसद्दवावारो, अणेगसहाइ सार्थं सर्वमार्गसंवाहकं च । इति भणिते श्रेष्ठिना विज्ञाय तस्य निश्चयं व्याहारिताः निजपुरुषाः भणिताश्च 'अरे! कुरुत शंबलादिसमेतं समग्रं मार्गसंवाहकम्, प्रगुणीकुरुत विविधमहामूल्यभाण्डपरिपूर्णं शकटसमूहम्, उपनयत बलिष्ठं मनोहरसम्बन्धगोगणम्, प्रवर्तयध्वं कर्मकरजनम्, व्याहरत प्रहरणस्थं सुभटसार्थम्' इति । 'यत् स्वामी आज्ञापयति' इति प्रतिश्रुत्य गताः पुरुषाः। अकालविलम्बं समाचरितं सर्वम्, निवेदितं च श्रेष्ठिनम्। सः च धनदेवः स्नातः, कृतविलेपनः, केशबद्धश्वेतकुसुमः, परिहितश्वेतवस्त्रः, प्रणतदेवगुरुचरणः, आपृष्टजननी-जनक-स्वजनवर्गः, गणिम-धरिम-मेय-परिच्छेद्यप्रतिपूर्णपञ्चशत-शकटीसार्थसमेतः सुमुहूर्ते प्रस्थितः दूरदेशान्तरम् । तदा प्रेक्षमाणः अपूर्वाऽपूर्वसन्निवेशान्, क्रीणन् अन्योन्यभाण्डानि, आपृच्छन् देशान्तरसमाचारम्, विजानन् विचित्रभाषाविशेषान्, ददन् दीन-दुःस्थितेभ्यः दानं अतिगतः दीर्घमध्वानम् । માર્ગની બધી સામગ્રી સજ્જ કરો. મહાકિંમતી વિવિધ કરિયાણા ભરીને શકટ-સમૂહ તૈયાર રાખો, મજબૂત સ્કંધવાળા બલિષ્ટ બળદો લાવો, કિંકર જનોને કામે લગાડો, આયુધો સહિત સુભટોને બોલાવો.” એટલે “જેવી સ્વામીની આજ્ઞા' એમ આદેશ સ્વીકારીને તે પુરુષો ચાલ્યા અને વિલંબ વિના તે બધું તેમણે તૈયાર કરાવ્યું તથા શ્રેષ્ઠીને નિવેદન કર્યું. પછી ધનદેવે સ્નાન-વિલેપન આચરી, કેશકલાપમાં શ્વેત પુષ્પો બાંધી, ધવલ વસ્ત્ર પહેરી, દેવ-ગુરુને નમસ્કાર કરી, માતપિતા તથા સ્વજન-વર્ગની અનુજ્ઞા લઇ, ગણિમ ધરિમ, પરિમેય અને પરિચ્છેદ્ય એ ચાર પ્રકારના કરિયાણાથી પૂર્ણ પાંચસો ગાડાના સાર્થ સહિત તેણે શુભ મુહૂર્તે દૂર દેશ પ્રત્યે પ્રયાણ કર્યું. ત્યાં માર્ગમાં અપૂર્વ અપૂર્વ સંનિવેશ-ગામડાં જોતાં, અન્ય અન્ય કરિયાણા ખરીદતાં અને વેચતાં, દેશાંતરના સમાચાર પૂછતાં, વિચિત્ર ભાષાઓને જાણતાં અને દીન કે દુઃસ્થિતને દાન આપતા તે બહુ જ લાંબે પંથે નીકળી ગયો. એમ અનુક્રમે વૃષભોના કંઠે લટકતી અને રણઝણાટ કરતી ઘંટડીઓના અવાજથી ઈતર શબ્દ-વ્યવહાર ૧. ગણીને વેચાય તેવી વસ્તુ. ૨. જોખીને વેચવા લાયક. ૩. માપીને વેચવા લાયક ૪. પરિચ્છેદ-નિર્ણય કરીને વેચવા લાયક वस्तु. Page #52 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६६७ जणपयट्टियगंतियागणो पहुत्तो वद्धमाणगगामसमीवं। तस्स य अन्तरावि समनिन्नन्नयगंभीरखड्डविसमप्पवेसा आनाभिमेत्तसुहुमवेलुगापडहत्थविसालपुलिणा महल्लचिखल्लाणुविद्धतुच्छसलिला वेगवई नाम नई । तहिं च पविट्ठाओ सगडीओ। ताओ पुण उभयपासावलंबिणा जणेण सुसमणेणेव धरियपवणेण (धरियवयणेण) सारहिणा निगिण्हतेण वसहनिवहं कोद्दालाइणा पगुणिज्जंतेण चक्कमग्गेण कहकहवि कटेण पावियाओ अद्धमग्गं। अह विसमत्तणओ नदीए, दूरपहखीणसामत्थत्तणओ वसभाणं, अइभारियत्तणओ सगडीणं बाढमायासिया सारहिणो अविगणियकसखं(बं)धाइघाया निवडिया महीयले बलीवद्दा । बाढमुव्विग्गो धणदेवो, वाउलीहूओ परियणो। तत्थ य सत्थे एगो वसभो सयलगोमंडलप्पहाणो सप्पुरिसो इव लीलाए च्चिय समुद्धरियमहाभारो विसमप्पएसनित्थारणसमत्थो य अत्थि। क्रमेण रणरणायमानवृषभकण्ठप्रलम्बमान-घण्टिकाऽऽरावनिरुद्धाऽपरशब्दव्यापारः, अनेकसहायिजनप्रवर्तितगन्त्रिकागणः प्रभूतः (=प्राप्तः) वर्द्धमानग्रामसमीपम् । तस्य च अन्तराऽपि समनिम्नोन्नतगम्भीरखातविषमप्रवेशा आनाभिमात्रसूक्ष्मवालुकापटग्रस्तविशालपुलिना महाकर्दमाऽनुविद्धतुच्छसलिला वेगवती नामिका नदी। तत्र च प्रविष्टाः शकट्यः। ताः पुनः उभयपाहा॑ऽवलम्बिना जनेन सुश्रमणेनेव धृतपवनेन (धृतवचनेन) सारथिना निगृह्णता वृषभनिवहं कुद्दालादिना प्रगुण्यमानेन (=प्रगुणीकृतेन) चक्रमार्गेण कथंकथमपि कष्टेन प्राप्ताः अर्धमार्गम् । अथ विषमत्वाद् नद्याः, दूरपथक्षीणसामर्थ्यत्वाद् वृषभाणां, अतिभारितत्वात् शकटीनाम् बाढं आयासिताः सारथयः, अविगणितकशास्खन्धादि(बन्धादि)घाताः निपतिताः महीतले बलीवर्दाः । बाढमुद्विग्नः धनदेवः, व्याकूलीभूतः परिजनः । तत्र च सार्थे एकः वृषभः सकलगोमण्डलप्रधानः सत्पुरुषः इव लीलया एव समुद्धृतमहाभारः विषमप्रदेशनिस्तारणसमर्थः च अस्ति । सः च तथाविधविषमनिपतितेन નિરોધ પામતાં અને અનેક સ્વાયક જનોએ ગાડીઓ ચલાવતાં તે વર્ધમાનક ગામની સમીપે પહોંચ્યો. ત્યાં વચમાં सम, नीया, GAL, Sist ने सीधे प्रवेश ४२वो विषम होवथा नामि सुधा (=3 एंट) सूक्ष्म वेणुथी भरे. અને ઉંચા ઢગવાળા વિશાળ કાંઠા તથા પાણી અલ્પ છતાં ભારે કાદવથી પૂર્ણ એવી વેગવતી નામે નદી આવી. તેમાં ગાડીઓ ચાલી અને તેમની બંને બાજુ પવનરોધી સુશ્રમણની જેમ વૃષભોને મુખમાં પકડીને ચલાવતા તથા કોદાળી પ્રમુખવડે પૈડાંને હડસેલી મહાકષ્ટ આગળ ધકેલતાં બહુ મહેનતે તે ગાડીઓને સારથિ લોકોએ અર્ધમાર્ગે પહોંચાડી, એટલે આગળ નદી બહુ વિષમ હોવાથી, દૂર પથથી આવતાં બળદો થાકી જવાથી તથા ગાડીઓ અતિભારથી ભરેલ હોવાથી સારથીઓ થાકી ગયા, ચાબુકના ઘાતને ન ગણકારતા વૃષભો જમીન પર પડ્યા, ધનદેવ ભારે ખેદ પામ્યો અને પરિજનો બધા આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. હવે તે સાર્થમાં એક વૃષભ કે જે બધા વૃષભોમાં મુખ્યત્વે સપુરુષની જેમ લીલામાત્રથી મહાભારને ઉપાડનાર તથા વિષમ પ્રદેશથકી પાર ઉતારવાને સમર્થ હતો એટલે તેને તથા પ્રકારની વિષમ અવસ્થામાં આવી પડેલ ધનદેવે યાદ કર્યો અને પુષ્પના પૂજનપૂર્વક સત્કારીને તેને ગાડીમાં જોતર્યો, કે તત્કાળ કંઇપણ સ્કૂલના પામ્યા વિના નિષ્કપટ સામર્થ્યથી તે ભારથી ભરેલ ગાડીને લીલામાત્રથી Page #53 -------------------------------------------------------------------------- ________________ ६६८ श्रीमहावीरचरित्रम सो य तहाविहविसमनिवडिएण सुमरिओ धणदेवेण प(पु?)प्फुक्कारपुव्वयं च सक्कारिऊण जोत्तिओ सो सगडीए। तक्खणं अखेवेण य गओ सो निक्कवडसामत्थेण गहिऊण लीलाए भारियंपि तं नईए परकूलं । जहा सा एगा, एवं पंचसयाणिवि सगडीणं निव्वाहियाणि तेण विसमप्पएसाउत्ति । अविय एगत्तो सो वसहो अन्नत्तो सयलगोणसंघाओ। उत्तारइ सगडीओ सब्भावस्सत्थि किमसझं! ।।१।। अइदुद्धरभरपरिकड्ढणेण तुटुं तडत्ति से हिययं । वयणुग्गीरियरुहिरो धसत्ति धरणीयले पडिओ ।।२।। तं च तारिसमवत्थंतरं पत्तमवलोइऊण धणदेवो परिमुक्कसेसकायव्वो सोयभरमुव्वहंतो वाहरावेइ विज्जे, कारवेइ चिगिच्छं, सयमेव समीवढिओ बंधवं व मित्तं व पडिजागरेइ । स्मृतः धनदेवेन पुष्पोत्करपूर्वकं च सत्कार्य योजितः सः शकट्याम् । तत्क्षणम् अक्षेपेण च गतः सः निष्कपटसामर्थ्येन गृहीत्वा लीलया भारितामपि तां नद्याः परकूलम् । यथा सा एका एवं पञ्चशतानि अपि शकटीनां निर्वाहितानि तेन विषमप्रदेशात् । अपि च - एकतः सः वृषभः अन्यतः सकलगोसङ्घातः । उत्तारयति शकट्यः सद्भावस्याऽस्ति किम् असाध्यम्? ||१|| अतिदुर्धरभरपरिकर्षणेन त्रुटितं तडिति तस्य हृदयम् । वदनोद्गीरितरुधिरः धस् इति पृथिवीतले पतितः ।।२।। तं च तादृशमवस्थान्तरं प्राप्तमवलोक्य धनदेवः परिमुक्तशेषकर्तव्यः शोकभरमुद्वहन् व्याहारयति वैद्यान्, कारयति चिकित्साम्, स्वयमेव समीपस्थितः बान्धवमिव, मित्रमिव प्रतिजागर्ति। अन्यदिवसे च ખેંચીને નદીના પર કાંઠે પહોંચ્યો. એમ તેણે પાંચસો ગાડીઓ વિષમ પ્રદેશમાંથી ઉતારી પાર કરી કારણ કે એક તરફ તે વૃષભ અને બીજી બાજુ બધાં બળદો થયા એટલે ગાડીઓ બધી પાર ઉતરી. સદ્ભાવને શું असाध्य 85 A? (१) પરંતુ અતિદુધર ભાર ખેંચવાથી તે બળદનું હૃદય તડતડાટ કરતું તૂટી પડ્યું તથા મુખમાંથી રુધિર વમતો ते 145 यने ५२५॥ ५२ ५. यो. (२) એમ તેને તેવી વિષમ દશાને પામેલ જોઇ બીજા બધાં કામ તજી, ભારે શોક કરતા ધનદેવે વૈદ્યોને બોલાવ્યા, તેની ચિકિત્સા કરાવી અને પોતે પાસે રહેતાં એક બંધુ અને મિત્રની જેમ જાગવા લાગ્યો. એવામાં એક દિવસે તેને Page #54 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६६९ अन्नदिवसे य भणिओ सो परियरेण जहा-'सत्थवाह! किमेगगोणनिमित्तं उवेहिज्जंति नियकज्जाइं?, किं न मुणह तुब्भे सीयंति वणियपुत्ता?, विणस्संति कियाणगाइं? वोलंति बहवे वासरा, समीवमणुसरइ वासारत्तोत्ति । धणदेवेण भणियं-'एवमेयं, किं तु न सक्केमि एयं वरागं परममित्तं व सब्भावसारं मोत्तुं ।' परियरेण भणियं-'तुब्भे जाणह जमेत्थोचियंति । तओ तप्परिहारकायरमणेणवि धणदेवेण सद्दाविया वद्धमाणगगामप्पहाणा पुरिसा, सुहासणत्था तंबोलाइदाणेण सम्माणिऊण सप्पणयं वसहस्स समक्खं भणियं जहा-'एसो मम पवरवसभो एरिसदुद्रुत्थाममवत्थंतरं पत्तो । ता तुम्हेहिं एयस्स इमिणा रूवगसएण ओसहचरणाइचिंताए संमं वट्टियव्वं । एसो तुम्ह नासगो इव समप्पिओ मए, न सव्वहा अन्नहा कायव्वं ति निरूविऊण सो मयहत्तरजणे मोयाविऊण वसहस्स पुरओ बहुं चारिं पाणियं च, ससिणेहं भणितः सः परिजनेन यथा 'सार्थवाह! किम् एकगोनिमित्तमुपेक्षसे निजकार्याणि?, किं न जानासि त्वं सीदन्ति वणिक्पुत्राः?, विनश्यन्ति क्रयाणकानि?, व्यतिक्रमन्ते बहवः वासराः?, समीपमनुसरति वर्षारात्र?' इति। धनदेवेन भणितं 'एवमेव, किन्तु न शक्नोमि एतं वराकं परममित्रमिव सद्भावसारं मोक्तुम् ।' परिजनेन भणितं 'त्वं जानीहि यदत्रोचितम्' इति । ततः तत्परिहारकायरमनसाऽपि धनदेवेन शब्दापिताः वर्धमानकग्रामप्रधानाः पुरुषाः, सुखासनस्थाः ताम्बूलादिदानेन सम्मान्य सप्रणयं वृषभस्य समक्षं भणितं यथा-एषः मम प्रवरवृषभः एतादृशदुःस्थामाम् अवस्थान्तरां प्राप्तः । तस्माद् युष्माभिः अस्य अनेन रूप्यकशतेन औषध-चारणादिचिन्तायां सम्यग् वर्तितव्यम्। एषः तुभ्यं न्यासः इव समर्पितः मया, न सर्वथा अन्यथा कर्तव्यम्' इति निरूप्य सः महत्तरजनेषु मोचयित्वा वृषभस्य पुरतः बह्वीं चारी जलं च, सस्नेहेन क्षमित्वा પરિજને કહ્યું કે-“હે સાર્થવાહ! એક બળદની ખાતર અન્ય કાર્યોની શા માટે ઉપેક્ષા કરો છે? શું તું જાણતો નથી કે વણિક પુત્રો સીદાય છે કરિયાણાંનો નાશ થાય છે, ઘણા દિવસો નકામાં જાય છે? અને હવે તો વર્ષાકાલ પણ બહુ નજીક છે. ધનદેવ બોલ્યો-“તમે કહો છો તે બરાબર છે, પરંતુ પરમ મિત્રની જેમ સદૂભાવશાળી આ બિચારાને હું મૂકી શકતો નથી. ત્યારે પરિજને કહ્યું કે “અહીં શું ઉચિત છે, તે તમે જાણો' પછી તે વૃષભનો પરિહાર કરવામાં કાયર છતાં ધનદેવે વર્ધમાનક ગામના પ્રધાન પુરુષોને બોલાવ્યા. તેમને શુભ આસન પર બેસારી, તાંબૂલાદિકથી સત્કાર કરી, પ્રેમપૂર્વક વૃષભ સમક્ષ તેમને જણાવ્યું કે આ મારો પ્રવર વૃષભ આવી દુષ્ટ અવસ્થાને પામ્યો છે, તો તમે આ સો રૂપિયાથી એના ઔષધ અને ચારા-પાણીની બરાબર કાળજી રાખજો. આ મારી એક થાપણની જેમ હું તમને સોંપુ છું માટે કંઇ પણ વિપરીત ન કરશો.” એમ ગામના મુખીજનોને ભળાવી વૃષભની આગળ સ્નેહપૂર્વક બહુ ચારો-પાણી મૂકાવી, પ્રેમથી તેને ખમાવીને ધનદેવ સાર્થવાહ પોતાના અભીષ્ટ સ્થાને ગયો. ત્યાં ગાઢ વેદનાથી વ્યાકુલ બની જેઠ માસના સૂર્ય તાપથી સંતપ્ત થતાં ગ્રીષ્મની ઉષ્ણતાથી તપેલ મહીતલ પર દેહે દાઝતાં અને વિષમ-વિરસ શબ્દ કરતાં તે દિવસો ગાળવા લાગ્યો. વળી પેલા તૃણાદિક હતાં તે બીજાં જાનવરો ખાઇ ગયા એટલે ચારા-પાણી વિના તથા ગાઢ વ્યાધિથી પીડા પામતા અત્યંત દીનતાથી ચોતરફ અવલોકન કરતાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ६७० श्रीमहावीरचरित्रम् खामिऊण य तं जहाभिमयं गओ धणदेवसत्थवाहो। सो य वसभो गाढवेयणाभिभूओ जेट्टमासदिणयरनिहरकरोलिकरालिओत्ति गिम्हुण्हतत्तमहियलडज्झमाणदेहो विरसमारसंतो दिणं गमेइ। तंपि से तिणाइयं अवरगोरूवेहिं भक्खिज्जइ । सोऽवि चारिवारिरहियत्तणेण गाढवाहिपीडियत्तणेण य सदीणं दिसाओ अवलोएमाणो तणसलिलहत्थे तं पएसं वोलंते जणे दट्टण चिंतेइ-'नूणं मम निमित्तं एए इममुवाहरंतित्ति। लोगोऽवि तं अइक्कमित्ता नियनियकज्जेसु पयट्टइ। एवं च सो वसभो पइदिणं तहादसणविहलियासो, चम्मठ्ठिपंजरावसेसो एवं सो परिकप्पेइ-'अहो महापाविठ्ठो, वज्जगंठिनिट्ठरमाणसो, निग्घिणो, चंडालविसेसो, असच्चसंधो, कलिकालकलिलकलुसिओ एस गामजणो, जेण मम एवं दुहियस्स अच्छउ दूरे करुणाए तण्णपूलगाइदाणं जं तइया धणदेवसत्थवाहेण मम समक्खं जवसाइ जीवणमप्पियं तंपि गसिऊण ठिओत्ति। एवं च पइदिणं पओसमुव्वहंतो अकामतण्हाए, अकामछुहाए, अकामतिव्ववेयणाए आउलीकयसरीरो महानगरदाहमज्झपडिओ इव देहदाहाभिभूओ मरिऊण च तं यथाभिमतं गतः धनदेवसार्थवाहः । सः च वृषभः गाढवेदनाऽभिभूतः ज्येष्ठमासदिनकरनिष्ठुरकरालि(सूर्य)करालितः ग्रीष्मोष्णतप्तमहीतलदह्यमानदेहः विरसमाऽऽरसन् दिनं गमयति । तदपि तस्य तृणादिकं अपरगोरूपैः भक्ष्यते। सोऽपि चारी-वारिरहितत्वेन गाढव्याधिपीडितत्वेन च सदीनं दिशः अवलोकयन् तृणसलिलहस्तान् तं प्रदेशं व्यतिक्रामतान् जनान् दृष्ट्वा चिन्तयति 'नूनं मम निमित्तम् एते इदमुपाऽऽहरन्ति इति। लोकोऽपि तमतिक्रम्य निज-निजकार्येषु प्रवर्तते । एवं च सः वृषभः प्रतिदिनं तथादर्शनविफलिताऽऽशः, चर्माऽस्थिपञ्जराऽवशेषः एवं सः परिकल्पयति 'अहो! महापापिष्ठः, वज्रग्रन्थिनिष्ठुरमानसः, निघृणः, चण्डालविशेषः, असत्यसन्धः, कलिकालकलिलकलुषितः एषः ग्रामजनः, येन मम एवं दुःखितस्य आस्तां दूरं करुणया तृणपूलादिदानं, यद् तदा धनदेवसार्थवाहेन मम समक्षं यवसादि जीवनम् अर्पितं तमपि ग्रसित्वा स्थितः' इति । एवं च प्रतिदिनं प्रदोषमुद्वहन् अकामतृषया, अकामक्षुधा, अकामतीव्रवेदनया आकुलीकृतशरीरः, महानगरदाहमध्यपतितः इव देहदाहाऽभिभूतः मृत्वा तस्मिनेव ग्रामे अग्रोद्याने शूलपाणिनामक: તૃણ-પાણી હાથમાં લઇ, ત્યાંથી નીકળતા લોકોને જોતાં તે ચિતવતો કે ખરેખર! આ લોકો મારા નિમિત્તે તૃણાદિ લાવે છે. એવામાં લોકો તેને મૂકીને પોતપોતાના કાર્યોમાં પ્રવર્તતા. એમ પ્રતિદિન તેવું જોતાં તે વૃષભ છેવટે નિરાશ થતો. વખત જતાં તે ચર્મ અને અસ્થિ-હાડકાંના પંજરરૂપ બનતાં વિચારવા લાગ્યો કે-“અહો! આ ગ્રામ્ય જનો મહાપાપિષ્ટ, વજની ગાંઠ જેવા નિષ્ફર મનવાળા, દયાહીન, ચંડાલ જેવા, પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ અને કલિકાલરૂપ કાદવથી કલુષિત લાગે છે કે આમ દુઃખ પામતા મને કરૂણાથી તૃણાદિ આપવાનું તો દૂર રહો, પરંતુ તે વખતે ધનદેવ સાર્થવાહ મારી સમક્ષ ચારા-પાણી માટે જે આપ્યું હતું, તે પચાવી બેઠા એ પ્રમાણે પ્રતિદિન દ્વેષ ધરતાં અકામ તૃષ્ણા, અકામ સુધા, તીવ્ર વેદનાથી શરીર ભારે વ્યાકુળ થતાં, મહાનગરના દાહમાં જાણે પડ્યો હોય Page #56 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६७१ तंमि चेव गामे अग्गुज्जाणे सूलपाणिनामो वाणमंतरो समुप्पन्नो । तहिं च उववण्णो समाणो तहाविहं देवरिद्धिं पेच्छिऊण विमरिसिउमारद्धो- 'अहो मए पुव्वभवे किं दाणं दिन्नं ?, किं वा तवं तवियं ?, कस्स वा उवयारे ठियं ?, को वा धम्मो सम्ममाराहिओ ?, कत्थ वा सुतित्थे सरीरच्चाओ कओत्ति ?', इइ विमंसिऊण पउत्तो ओही, दिवं च तं तहाविगरालरूवं बलीवद्दसरीरं । ताहे समुच्छलिओ से महाकोवानलो, वियंभिओ अविवेओ, समुल्लसिओ अकज्जकरणपरिणामो । तयणंतरं पेच्छंतु दुरायारा नियपावपायवस्स फलंति विभावितेणं तेण विउव्विया सयलगामवासिजणाण मारी । तप्पभावेण य अणवरयं मरिउमारद्वा उत्तिममज्झिमजहन्ना बहवे जणा, जायंति य पइदिणं अक्कंदियरवा । कहं चिय ? - हा नाह! पाणवल्लह! कत्थ गओ मज्झ देसु उल्लावं । हा हा कयंत ! निक्किव ! कह सहसा ववसिओ एवं ? ।।१।। वानव्यन्तरः समुत्पन्नः। तत्र च उपपन्नः सन् तथाविधां देवर्द्धि प्रेक्ष्य विमर्षितुं आरब्धवान् 'अहो! मया पूर्वभवे किं दानं दत्तम्?, किं वा तपः तप्तम् ?, कस्य वा उपकारे स्थितवान् ?, कः वा धर्मः सम्यगाऽऽराद्धः, कुत्र वा सुतीर्थे शरीरत्यागः कृतः ?' इति विमर्श्य प्रयुक्तः अवधिः, दृष्टं च तत् तथाविकरालरूपं बलीवर्दशरीरम् । तदासमुच्छलितः तस्य महाकोपानलः, विजृम्भितः अविवेकः, समुल्लसितः अकार्यकरणपरिणामः । तदनन्तरं प्रेक्षन्ताम् दुराचाराः निजपापपादपस्य फलमिति विभावयता तेन विकुर्विता सकलग्रामवासिजनेषु मारी । तत्प्रभावेण च अनवरतं मर्तुमारब्धाः उत्तम -मध्यम- जघन्याः बहवः जनाः, जायन्ते च प्रतिदिनम् आक्रन्दरवाः । कथमेव ? हा नाथ! प्राणवल्लभ! कुत्र गतः मम देहि उल्लापम् । हा हा कृतान्त ! निष्कृप! कथं सहसा व्यवसितवान् एवम् ।।१।। તેમ દેહ-દાહથી અતિસંતપ્ત થઇ મરણ પામી તે જ ગામની પાસેના ઉદ્યાનમાં શૂલપાણિ નામે વાણવ્યંતર થયો અને ત્યાં ઉત્પન્ન થતા તેવા પ્રકારની દેવ-ઋદ્ધિ જોઇને તે વિચારવા લાગ્યો કે-‘અહો! પૂર્વ ભવે મેં શું દાન આપ્યું હશે? શું તપ આચર્યું હશે? કોનો ઉપકાર કર્યો હશે? અથવા કયો ધર્મ બરાબર આરાધ્યો હશે? કે ક્યાં સુતીર્થમાં દેહત્યાગ કર્યો હશે?' - એમ ચિંતવતાં અવધિ જ્ઞાનનાં ઉપયોગે તે અત્યંત વિકરાળ વૃષભનું શરીર તેના જોવામાં આવ્યું. એટલે મહાકોપાનળ ઉછળ્યો, અવિવેક ઉદય પામ્યો અને અકાર્ય કરવાનો ઇરાદો તેને ઉત્પન્ન થયો. તરતજ તેણે ધાર્યું કે-‘આ દુરાચારો પોતાના પાપરૂપ વૃક્ષનું ફળ ભલે જુવે' એમ ચિંતવી, બધા ગ્રામ્યજનોમાં તેણે મરકી વિકુર્તી, તેના પ્રભાવે નિરંતર ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ-એવા ઘણા લોકો મરવા લાગ્યા અને પ્રતિદિન આક્રંદ-શબ્દો આ પ્રમાણે થવા લાગ્યા. 'हा! नाथ! प्राएावस्सल ! तभे ज्यां गया ? भने ४वाज तो आायो ! हा! हा! निर्दय कृतांत! तें खेहम खा उभ यु ? (१) Page #57 -------------------------------------------------------------------------- ________________ ६७२ श्रीमहावीरचरित्रम् हा वच्छ! किमुच्छंगेऽवि तं गओ अइगओ सि पंचत्तं । मम मंदभाइणीए अहो किलेसो मुहा जाओ ।।२।। हा जणणि! तहा कळेण पालिउं मं निलक्खणमियाणिं । कह निरवराहएच्चिय न देसि तं मज्झ पडिवयणं? ।।३।। हा भाय! बंधुवच्छल! हा हा तं भइणि! निक्कवडपेम्मे । एक्कपए च्चिय चलियाइं कीस मुत्तूण मं दुहियं? ||४|| हा वच्छे! बहुदविणव्वएण परिणाविया पयत्तेण | तहविहु इमं अवत्थं संपत्ता हा हयासोऽम्हि ।।५।। हा जक्ख-बंभ-हरि-सूर-बुद्ध-जिण-खंद-रुद्दपमुहसुरा। तह पूइयावि संपइ किमुवेक्खह तो कुणह रक्खं ।।६।। हा वत्स! किमुत्सङ्गेऽपि त्वं गतः अतिगतः असि पञ्चत्वम् । मम मन्दभागिन्याः अहो! क्लेशः मुधा जातः ।।२।। हा जननि! तथा कष्टेन पालयित्वा मां निर्लक्षणामिदानीम् । कथं निरपराधामेव न ददासि त्वं माम् प्रतिवचनम् ।।३।। हे भ्रातः, बन्धुवत्सल! हा हा त्वं भगिनि! निष्कपटप्रेमाः। एकपदे एव चलिताः कथं मुक्त्वा मां दुःखिताम् ।।४।। हा वत्से! बहुद्रव्यव्ययेन परिणायिता प्रयत्नेन । तथाऽपि खलु इमामवस्थां सम्प्राप्ता हा! हताशोऽहम् ।।५।। हा यक्ष-ब्रह्म-हरि-सूर्य-जिन-स्कन्द-रुद्रप्रमुखाः सुराः। तदा पूजिताः अपि किमुपेक्षध्वम् ततः कुरुत रक्षाम् ||६|| S! वत्स! 6त्संगमा ४४ तुं भ२५॥ भ पाभ्यो? महा! मंहमा भने वृथा ५७ ५.यो. (२) હા! જનની! તેં મહાકષ્ટ નિર્લક્ષણ છતાં મારું પાલન કર્યું અને અત્યારે કંઇ પણ અપરાધ ન હોવા છતાં भने उ4. मोदी नथी? (3) હા! બંધુવત્સલ ભ્રાતા! ભગિની! તમે સાચા પ્રેમી છતાં દુખિત એવા મને તજીને એકી સાથે કેમ ચાલ્યા ગયા? (૪) હા! વત્સ! બહુ દ્રવ્ય ખરચીને તને મહામહેનતે પરણાવી; છતાં આવી અવસ્થા પામી. હા! મારી આશા વૃથા 28, (५) ! ५६, ब्रह्मा, रि, सूर्य, युद्ध, नि, ६, ३द्र प्रभुप वो! तमने पूछया छतi सत्यारे उभ सभारी उपेक्षा ४२ छो? भाटे २६॥ ४२. (७) Page #58 -------------------------------------------------------------------------- ________________ ६७३ पञ्चमः प्रस्तावः इय अणवरयं तिय-चच्चरेसु लोयस्स रोयमाणस्स। परिमुक्कावरकज्जस्स जंति दुक्खेण दिवसाइं ।।७।। एवं च जुगंतसमएव्व रोगेहि य, छिद्दपवेसेहि य, पियजणविरहदुक्खेहि य, हिययसंघट्टेहि य मरमाणंमि अणेगलोगे सुन्नीभवंतेसु पवरमंदिरेसु, वुच्छिज्जमाणेसु य अइगरुयकुलेसु, मडयकोडिसंकुलासु गामरत्थासु भयभीओ अवसेसो जणो जीवियरक्खण-निमित्तं लिहावेइ रक्खावलयं, पाणिपल्लवेसु बंधेइ दिव्वोसहीओ, कुणइ महागहपूयं, समायरइ पियरपिंडप्पयाणं, परावत्तेइ विविहमंते, समीवठियं, धरइ दिव्यमणिगणं, पयट्टावेइ होमविहिं, आपुच्छइ जाणयजोइसिए, समारंभइ गिहदेवयाणं ण्हवणबलिपूयामहूसवं । अन्नपि जं कोइ समाइसइ तं सव्वं तहट्ठियं निव्वत्तेइ। तहवि ओइण्णमहाजरोव्व, पढमछुहाभिभूयपंचाणणोव्व, निकाइयकम्मनिवहोव्व न मणागंपि सो सूलपाणिवंतरो उवसमं गच्छइत्ति । अह गामजणो इति अनवरतं त्रिक-चत्वरेषु लोकस्य रुदतः। परिमुक्ताऽपरकार्यस्य यान्ति दुःखेन दिवसानि ।।७।। एवं च युगान्तसमये इव रोगैः च, छिद्रप्रवेशैः च, प्रियजनविरहदुःखैः च, हृदयसंघट्टैः च म्रियमाणे अनेकलोके, शून्यीभवत्सु प्रवरमन्दिरेषु, व्युच्छिद्यमानेषु च अतिगुरुकुलेषु, मृतककोटिसकुलासु ग्रामरथ्यासु भयभीतः अवशेषजनः जीवितरक्षणनिमित्तं लेखयति रक्षावलयम्, पाणिपल्लवेषु बध्नाति दिव्यौषधयः, करोति महाग्रहपूजाम्, समाचरति पितृपिण्डप्रदानम्, परावर्तयति विविधमन्त्रान्, समीपस्थितं धारयति दिव्यमणिगणम्, प्रवर्तयति होमविधिम्, आपृच्छति ज्ञातज्योतिष्कान्, समारभते गृहदेवतानां स्नपनबलिपूजामहोत्सवम् । अन्यदपि यद् कोऽपि समाऽऽदिशति तत्सर्वं तथास्थितं निर्वर्तयति । तथापि अवतीर्णमहाज्वरः इव, प्रथमक्षुधभिभूतपञ्चाननः इव, निकाचितकर्मनिवहः इव न मनागपि सः शूलपाणिव्यन्तरः उपशमं એ રીતે નિરંતર ત્રિક, ચત્રોમાં રુદન કરતા અને અન્ય કાર્યને તજી લોકો દુઃખથી દિવસો ગાળવા લાગ્યા. (૭) એમ પ્રલય-કાળની જેમ રોગો, દોષો, પ્રિયવિરહનાં દુઃખો કે હૃદય-સંઘટ્ટવડે અનેક લોકો મરણ પામતાં, પ્રવર ભવનો શૂન્ય થઇ જતાં, અતિમોટાં કુળો વિચ્છેદ પામતાં અને ગામની શેરીઓ ઘણાં મડદાંથી સંકીર્ણ થતાં શેષ લોકો ભયભીત બની પોતાના જીવિતની રક્ષા નિમિત્તે રક્ષા-વલય આળેખાવતા, દિવ્ય ઔષધીઓ હાથમાં બાંધતા, મહાગ્રહોની પૂજા કરતા, પિતૃઓને પિંડ-દાન આચરતા વિવિધ મંત્રો જપાવતા, પાસે રહેલ દિવ્ય મણિઓ બાંધતા, હોમ વિધિ કરાવતા, પ્રવીણ જ્યોતિષીઓને પૂછતા, ગૃહદેવતાઓના હવણ બલિ-પૂજા પ્રમુખના મહોત્સવો શરૂ કરાવતા, તેમજ અન્ય પણ જે કાંઇ અનુષ્ઠાન કોઇ બતાવતા, તે સર્વે તે રીતે તેઓ આચરવા લાગ્યા, તો પણ આવેલા મહાવર, પ્રથમ સુધાથી આકુળ થયેલ પંચાનન-સિંહ કે નિકાચિત કર્મસંચયની જેમ તે શૂલપાણિ યંતર લેશ પણ શાંત ન થયો. એટલે મરકી શાંત ન થતી જોઇ, ગામના લોકો ધન, કનકાદિકથી સમૃદ્ધ Page #59 -------------------------------------------------------------------------- ________________ ६७४ श्रीमहावीरचरित्रम अणिवत्तगं दट्ठण मारिं धण-कणगसमिद्धाइं गो-महिसि-तुरगाइपरिकिन्नाइं गिहाई मोत्तूण जीवियट्ठयाइं नियनियकुटुंबाइं घेत्तूण अन्नन्नगामेसु गओ। तत्थवि गयं महावेरिओव्व उवद्दवइ सो तग्गामवासिलोयं । एगया य तेसिं चिंता जाया-'न नज्जइ तत्थ अम्हेहिं देवो वा, दाणवो वा, खेत्तवालो वा, जक्खो वा, रक्खसो वा विराहिओ होज्जा, तम्हा तहिं चेव गंतूण पसाएमोत्ति संपधारिऊण समागया तत्थेव गामे, उवठ्ठाविया बलि-कुसुम-धूवाइसामग्गी। तयणंतरं ण्हाया, पंडुरवत्थकयउत्तरासंगा, लंबंतविमुक्ककेसा सव्वसमुदाएणं तिय-चउक्कचच्चरेसु पडिसडियभूयगिहेसु, रुद्दखंदावसहेसु, उज्जाणेसु य बलिं च कुसुमपयरं च मुंचमाणा उड्डमुहा जोडियकरंजलिणो एवं जंपिउं पउत्ता 'भो अंतरिक्खनिलया देवासुर-जक्ख-रक्ख-किंपुरिसा। दिव्वाइसयसमेया निसुणह विन्नत्तियं एयं ।।१।। गच्छति। अथ ग्रामजनः अनिवर्तिकां दृष्ट्वा मारी धन-कनकसमृद्धानि गो-महिष-तुरगादिपरिकीर्णानि गृहाणि मुक्त्वा जीवितार्थं निज-निज कुटुम्बकानि गृहीत्वा अन्याऽन्यग्रामेषु गतः । तत्राऽपि गतं महावैरिकः इव उपद्रवति सः तद्ग्रामवासिलोकम् । एकदा च तेषां चिन्ता जाता 'न ज्ञायते तत्र अस्माभिः देवः वा, दानवः वा, क्षेत्रपालः वा, यक्षः वा, राक्षसः वा विराद्धः भवेत्, तस्मात् तत्रैव गत्वा प्रसादयामः' इति सम्प्रधार्य समागताः तत्रैव ग्रामम्, उपस्थापिता बलि-कुसुम-धूपादिसामग्री। तदनन्तरं स्नाताः, पाण्डुरवस्त्रकृतोत्तरासङ्गाः, लम्बमानविमुक्तकेशाः सर्वसमुदायेन त्रिक-चतुष्क-चत्वरेषु परिशाटितभूतगृहेषु, रुद्र-स्कन्दवृषभेषु, उद्यानेषु च बलिं च कुसुमप्रकरं च मुञ्चन्तः उर्ध्वमुखाः योजितकराञ्जल्यः एवं जल्पितुं प्रवृत्ताः - 'भोः भोः अन्तरीक्षनिलयाः देवाऽसुर-यक्ष-राक्षस-किंपुरुषाः । दिव्याऽतिशयसमेताः निश्रुणुत विज्ञप्तिकम् एतत् ।।१।। અને ગાય, ભેંસ, અશ્વાદિકથી પૂર્ણ એવાં ઘરો મૂકી, પોતાના જીવિત માટે કુટુંબીજનોને લઇ, અન્ય અન્ય ગામોમાં ચાલ્યા ગયા. ત્યાં પણ મહાશત્રુની જેમ તે ગામવાસી લોકોને વ્યંતર પરાભવ પમાડવા લાગ્યો. આથી એકદા તેમણે વિચાર કર્યો કે-“ત્યાં અમોએ કોઇ દેવ, દાનવ, ક્ષેત્રપાત્ર, યક્ષ કે રાક્ષસ વિરાધ્યો હોય તેવું કાંઇ લાગતું નથી, છતાં હવે ત્યાં જઇને જ કંઈ આરાધના કરીએ.’ એમ ધારીને તેઓ પાછા તે જ ગામમાં આવ્યા. ત્યાં તેમણે બલિ, પુષ્પ, ધૂપાદિકની સામગ્રી તૈયાર કરી. પછી સ્નાનપૂર્વક શ્વેત વસ્ત્રનું ઉત્તરાસંગ કરી, લટકતા કેશ છૂટા મૂકી, બધા સાથે મળીને, ત્રિક, ચતુષ્ક અને ચત્ર કે જ્યાં ભૂતાલયો જીર્ણ થઈ ગયાં હતાં, રૂદ્ર, સ્કંદાદિકના મંદિરોમાં તેમ જ ઉદ્યાનોમાં બલિ અને પુષ્પો મૂકતાં, ઊર્ધ્વમુખે અંજલિ જોડીને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે અંતરિક્ષમાં રહેલા, દિવ્ય અતિશયયુક્ત એવા હે દેવ, અસુર, યક્ષ, રાક્ષસ અને ઝિંપુરુષો! તમે આ અમારી विनति समो . (१) Page #60 -------------------------------------------------------------------------- ________________ ६७५ पञ्चमः प्रस्तावः इस्सरियमएणं वा अन्नाणेणं व अविणएणं वा । जं अवरद्धं तुम्हं तं सव्वं खमह अम्हाणं ।।२।। पणएसु सदुच्चरिओहखामणाउज्जएसु सत्तेसु । जं तुम्हारिस देवा खमंति गरुयावराहपि ।।३।। कोवस्स फलं दिटुं पेच्छामो संपयं पसायस्स ।' इति भणिए सो देवो गयणठिओ वुत्तुमारद्धो ।।४।। रे रे विणट्ठसीला! धट्ठा निप्पिट्ठसिट्ठजणचिट्ठा। लोहमहागहनडिआ एत्तो मे खामणं कुणह ।।५।। ऐश्वर्यमदेन वा अज्ञानेन वा अविनयेन वा । यद् अपराद्धं युष्माकं तत्सर्वं क्षमस्व अस्माकम् ।।२।। प्रणतेषु स्वदुश्चरितौघक्षमणोद्यतेषु सत्वेषु । यद् युष्मादृशाः देवाः क्षमन्ते गुरुकाऽपराधमपि ।।३।। कोपस्य फलं दृष्टं प्रेक्षामहे साम्प्रतं प्रासादस्य।' इति भणिते सः देवः गगनस्थितः वक्तुमारब्धवान् ।।४।। 'रे रे विनष्टशीलाः! धृष्टाः निष्पिष्टशिष्टजनचेष्टाः । लोभमहाग्रहनाटिताः इदानीं मम क्षमणं कुरुत ।।५।। ઐશ્વર્ય, મદ, અજ્ઞાન કે અવિનયવડે તમારો જે કાંઈ અપરાધ થયો હોય, તે બધું અમારું ક્ષમા કરો, (२) કારણ કે તમારા જેવા દેવતાઓ, મોટો અપરાધ થયો હોય છતાં નમ્ર થઇને શબ્દોચ્ચારપૂર્વક ખમાવવાને तयार थये मो ५२ क्षमा छ. (3) તમારા કોપનું ફળ તો અમે જોયું. હવે પ્રસાદનું ફળ જોવા માગીએ છીએ.' એમ તેમણે કહેતાં તે દેવ આકાશમાં રહેતો કહેવા લાગ્યો કે-(૪). હે દુરાચાર! હે ધૃષ્ટ! હે શિષ્ટ જનની શિક્ષાની અવગણના કરનારા, લોભરૂપ મહાગ્રહથી મુંજાયેલા! હવે भने भावो छो, (५) Page #61 -------------------------------------------------------------------------- ________________ ६७६ तइया न सरह पावा वसहस्स छुहाइणा किलंतस्स । तण-जलसमप्पणेणवि अणुकंपा जं न विहियत्ति ||६|| नियसयणवग्गमरणे जाए संतावमुग्गमुव्वहह । वसहे तहा मयंमिवि न थेवमेत्तोऽवि भे सोगो ||७|| अलमहुणा भणिएणं वच्चह दूरेवि नत्थि भे मोक्खो । खलविसवेल्लिं आमूलओवि छिंदेमि दुहहेउ ||८|| श्रीमहावीरचरित्रम् इय तव्वयणमायन्निऊण भयवसकंपंतसरीरा धूवकडुच्छुयहत्था सुरभिपुप्फपुंजोवयारं कुणमाणा जय जीव नंदाइकोमलवयणेहिं थुणंता अहंगं निवडिया महीए, भणिउमादत्ता य-'देव! सच्चमेव अवरद्धमम्हेहिं, नत्थि तुम्ह एत्थावराहो, तहावि पसीयह इयाणि, तदा न स्मरत पापाः! वृषभस्य क्षुधादिना क्लान्तस्य । तृण-जलसमर्पणेनाऽपि अनुकम्पा यन्न विहिता ।।६।। निजस्वजनवर्गमरणे जाते सन्तापमुग्रमुद्वहथ। वृषभे तथा मृतेऽपि न स्तोकमात्रमपि युष्माकं शोकः ||७|| अलमधुना भणितेन व्रज दूरेऽपि नास्ति युष्माकं मोक्षः । खलविषवल्लीम् आमूलतः अपि छिनमि दुःखहेतुं' ।।८।। इति तद्वचनमाकर्ण्य भयवशकम्पमानशरीराः धूपकटुच्छकहस्ताः सुरभिपुष्पपुञ्जोपचारं कुर्वन्तः 'जय, जीव, नन्द आदिकोमलवचनैः स्तुवन्तः अष्टाङ्गैः निपतिताः मह्यां भणितुमारब्धवन्तः च ‘देव! सत्यमेव अपराद्धम् अस्माभिः, नास्ति तव अत्राऽपराधः । तथाऽपि प्रसीद इदानीम्, आदिशत अस्य दोषस्य પણ હે પાપાત્માઓ! તે વખત યાદ નથી કે જ્યારે ક્ષુધાદિકથી પીડાતા તે વૃષભની, તૃણ-જલાદિ આપવાવડે પણ તમે અનુકંપા ન કરી. (૬) તમારા સ્વજનો મરણ પામતાં તમે ભારે સંતાપ પામો છો અને ચારા-પાણી વિના તે વૃષભ મરી જતાં તમને अल्पमात्र भए। शो नथी, (3) તો હવે તમારું બોલવું વૃથા છે. દૂર જતાં પણ તમારો છૂટકારો નથી. દુ:ખના કારણરૂપ દુર્જનતાની વિષવેલડીને તો હું મૂળથી જ છેદી નાખવા માગું છું.’ (૮) એ પ્રમાણે તેનાં વચનો સાંભળતાં, ભયથી શરીરે કંપતા, ધૂપદાની હાથમાં લઈ, સુગંધી પુષ્પો ઉછાળતા, ४य, लव, નંદ • પ્રમુખ કોમળ વચનોથી સ્તુતિ કરતા તેઓ અષ્ટાંગે નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે-‘હે દેવ! અમે અપરાધ કર્યો એ સાચી વાત છે. અહીં તમારો કાંઇ દોષ નથી, તથાપિ હવે તમે પ્રસન્ન થાવ, આ દોષને નિવારવા Page #62 -------------------------------------------------------------------------- ________________ ६७७ पञ्चमः प्रस्तावः आइसह इमस्स दोसस्स निग्घायणनिमित्तं पायच्छित्तं । 'अइकंतत्थसुमरणं विहलं चिय विणट्ठकज्जंमि' किं बहुणा?, खित्तं नियसिरं तुह चरणपुरओ, कुणसु जं किंपि कीरइ सरणागयाणंति भणिऊण अग्घदाणपुरस्सरं पुणो पडिया चरणेसु। एवं च निसामिऊण सूलपाणिवंतरो मणागं उवसंतचित्तो भणइ-'जइ एवं ता एयाणि माणुसठ्ठियाणि एगत्य पुंजीकाऊण उवरि पवरं कणंतकिंकिणीधयवडाडोवमणहरं देवहरयं विरएह, अब्भंतरे बलीवदाणुगयं जक्खपडिमं पइट्ठवेह, निच्चं बलि-कुसुमच्चणियं पयट्टेह, एवं कुणमाणाणं तुम्हाणं जीवियं देमि, न अन्नहत्ति। तओ 'जं देवो आणवेइत्ति तं तहत्ति विणएण सासणं सिरेण पडिच्छिऊण तेहिं गामस्स अदूरदेसे जहोवइटुं तहेव कारवियं तस्स मंदिरं। इंदसम्माभिहाणो य निरूविओ तत्थ देवच्चओ। आयरेण तिसंझं कीरइ पेच्छणयंति। एवं च अणेगमाणुसठ्ठिनिचयपूरियत्तणेण इंतजंतेहिं पहिएहिं अन्नगामजणपुच्छिज्जमाणेहिं तस्स अठ्ठिगामोत्ति नामं कयं, पसिद्धिं च निर्घातननिमित्तं प्रायश्चित्तम् । अतिक्रान्ताऽर्थस्मरणं विफलमेव विनष्टकार्ये, किं बहुना?, क्षिप्तं निजशिरः तव चरणपुरतः, कुरु यत्किमपि क्रियते शरणाऽऽगतानाम्' इति भणित्वा अर्घ्यदानपुरस्सरं पुनः पतिताः चरणयोः। एवं च निःशम्य शूलपाणिव्यन्तरः मनाग् उपशान्तचित्तः भणति 'यदि एवं ततः एतानि मानुषाऽस्थीनि एकत्र पुजीकृत्य उपरि प्रवरं क्वणत्किङ्किणीध्वजपटाऽऽटोपमनोहरं देवगृहं विरचयत, अभ्यन्तरे बलीवर्दाऽनुगतां यक्षप्रतिमा प्रतिस्थापयत, नित्यं बलि-कुसुमार्चनिकां प्रवर्तध्वम्, एवं कुर्वताम् युष्माकं जीवितं ददे, नान्यथा' इति। ततः 'यद्देवः आज्ञापयति' इति तत् तथेति विनयेन शासनं शिरसा प्रतीच्छ्य तैः ग्रामस्य अदूरदेशे यथोपदिष्टं तथैव कारापितं तस्य मन्दिरम्। ईन्द्रशर्माऽभिधानः च निरूपितः तत्र देवाऽर्चकः | आदरेण त्रिसन्ध्यां क्रियते प्रेक्षणकमिति । एवं च अनेकमानुषास्थिनिचयपूरितत्वेन आगच्छद्गच्छद्भिः पथिकैः अन्यग्रामजनपृच्छयमानैः तस्य अस्थिकग्रामः इति नाम कृतम्, प्रसिद्धिं च પ્રાયશ્ચિત્ત બતાવો, કારણ કે કાર્ય વિનષ્ટ થતાં અતીત બાબતનું સ્મરણ કરવું વૃથા છે. વધારે તો શું કહીએ? પણ આ અમારું શિર તમારા ચરણમાં મૂક્યું છે, તો શરણાગતને જે કંઇ કરવાનું હોય તે કરો.” એમ કહી, અર્થ આપવા પૂર્વક તેઓ પુનઃ તેના પગે પડ્યા. આ તેમના કથનથી શૂલપાણિ વ્યંતર કંઈક શાંત થઇને કહેવા લાગ્યો કે જો એમ હોય, તો આ મૃત માણસોનાં હાડકાં એકત્ર કરી, તેના પર રણઝણાટ કરતી કિંકિણી તથા ધ્વજ પટથી મનોહર એવું પ્રવર મંદિર બનાવો અને તેમાં વૃષભ સહિત યક્ષ-પ્રતિમા સ્થાપન કરો, તેમજ પ્રતિદિન બલિપુષ્પાદિથી તેની અર્ચા કરો. એમ કરવાથી તમને જીવતા મૂકીશ. આ સિવાય બીજો ઉપાય નથી.” એટલે “જેવી દેવની આજ્ઞા' એમ વિનયથી તેની આજ્ઞા માથે ચડાવી તેના કહ્યા પ્રમાણે ગામની નજીકમાં તેનું એક મંદિર કરાવ્યું અને તેમાં ઇંદ્રશર્મા નામે પૂજારી રાખ્યો તથા ત્યાં ત્રણ કાળ આદરપૂર્વક પ્રેક્ષણક-નાટક કરવામાં આવતું. એમ અનેક મનુષ્યના અસ્થિનો સંચય પૂરવામાં આવેલ હોવાથી જતા-આવતા પથિકો તથા અન્ય ગામોના લોકોના પૂછતાં તેનું અસ્થિગ્રામ એવું નામ ચાલુ થયું, અને સર્વત્ર પ્રસિદ્ધ પામ્યું એ કારણથી તે અસ્થિગ્રામ કહેવાયું. Page #63 -------------------------------------------------------------------------- ________________ ६७८ श्रीमहावीरचरित्रम् सव्वत्थ संपत्तं । एएण कारणेण अट्ठियग्गामं जायंति। तत्थ पुण वाणमंतरघरे जे तडियकप्पडियाइणो मग्गपरिस्समपीडिया परिवसंति रयणीए ते सूलपाणी पुट्ठीए, आरुहिऊण चिरं ताव वाहेइ जाव न सक्केंति पयमवि दाउं। पच्छा किलिकिलारावं कुणमाणो केइ तिंदूसगं व गयणे उल्लालिऊण अहो निवडतेसु तिखखग्गेण छिंदइ, केइ चरणेसु गहिऊण वत्थं व सिलायलंमि पच्छाडेइ, केइ घंटे व दुवारतोरणे पलंबेइ, केइ खंडाखंडिं काऊण बलिं व सव्वदिसासु पक्खिवइ । एवंविहजायणाहिं पहियजणं विणासेइ । तब्भएण य गामलोगो दिवसे अच्छिऊण वियाले सगिहेसु वच्चइ। इंदसम्मदेवच्चगोऽवि धूवं पईवं पूयं च से काऊण दिवसओ चेव निक्खमइत्ति । ___ एवं वच्चंतेसु वासरेसु भयवं महावीरसामी तावसासमाओ समागओ समाणो तं वंतरसुरं बोहिउ कामो देवच्चगं भणइ-'अहो एत्थ जक्खगिहे अम्हे निवसामो?।' तेण भणियं-'गामो सर्वत्र सम्प्राप्तम् । एतेन कारणेन अस्थिकग्रामः जातः । तत्र पुनः वानव्यन्तरगृहे ये तटिक-कार्पटिकादयः मार्गपरिश्रमपीडिताः परिवसन्ति रजन्यां तान् शूलपाणिः पृष्ठौ आरूह्य चिरं तावद् वाहयति यावन्न शक्नोति पदमपि दातुम् । पश्चात् किल-किलारावं कुर्वन् कान् कन्दूकम् इव गगने उल्लोलित्वा अधः निपतन्तं तीक्ष्णखड्गेन छिनत्ति, कान् चरणाभ्यां गृहीत्वा वस्त्रमिव शिलातले प्रमुञ्चति, कान् घण्टामिव द्वारतोरणे प्रलम्बयति, कान् खण्डाखण्डिं कृत्वा बलिमिव सर्वदिक्षु प्रक्षिपति । एवंविधयातनाभिः पथिकजनं विनाशयति। तद्भयेन च ग्रामलोकः दिवसे आसित्वा विकाले स्वगृहेषु व्रजति । ईन्द्रशर्मदेवाऽर्चकोऽपि धूपं, प्रदीपं पूजां च तस्य कृत्वा दिवसके एव निष्क्रामति । ___ एवं व्रजत्सु वासरेषु भगवान् महावीरस्वामी तापसाऽऽश्रमात् समागतः सन् तं व्यन्तरसुरं बोधितुकामः देवार्चकं भणति 'अहो! अत्र यक्षगृहे वयं निवसामः? |' तेन भणितम् ‘ग्रामः जानाति । ततः भगवता तत्रैव - હવે તે વાણવ્યંતરના મંદિરમાં, માર્ગના પરિશ્રમથી બાધા પામેલા પથિક, તટિક કે કાપેટિક રાત્રે ત્યાં રહેતા તેમની પીઠપર આરૂઢ થઇને શૂલપાણિ તેમને એક પગલું પણ આગળ ન ચાલી શકે તેટલો વખત ચલાવતો અને છેવટે કિલકિલ શબ્દ કરતાં તે કેટલાકને દડાની જેમ આકાશમાં ઉછાળી નીચે પડતાં તેમને તીક્ષ્ણ ખડગવડે છેદી નાખતો, કેટલાકને પગે પકડીને વસ્ત્રની જેમ શિલાતલ પર પછાડતો, કેટલાકને ઘંટની જેમ દ્વારના તોરણે લટકાવતો અને કેટલાકને ખંડખંડ કરી સર્વ દિશામાં બલિની જેમ તે નાખી દેતો. એમ ભારે યાતના પમાડી તે પથિક જનોનો વિનાશ કરતો. તેના ભયને લીધે ગામના લોકો દિવસે ત્યાં રહી રાત પહેલાં પોતાના ઘરે ચાલ્યા જતા તેમ ઇંદ્રશર્મા પૂજારી પણ ધૂપ, દીપ અને પૂજા કરીને દિવસ આથમ્યા પહેલાં નીકળી જતો. એમ વખત જતાં એકદા ભગવાન શ્રી વર્ધમાનસ્વામી તાપસ-આશ્રમમાંથી આવતાં તે વ્યંતરને પ્રતિબોધ પમાડવાની ઈચ્છાથી તેમણે પૂજારીને કહ્યું કે-“અહો! અહીં યક્ષગૃહમાં અમે રહીએ?” તે બોલ્યો-“ગામ જાણે!” Page #64 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६७९ जाणइ।' तओ भगवया तत्थेव मिलिओ सयलो गामजणो अवस्थाणनिमित्तेण-मापुच्छिओ। लोगेणवि अच्चंतसोमसस्सिरीयरूवं भयवंतं दट्ठण भणियं-'देवज्जग! न सक्का एत्थ वसिउं, एहि गाममज्झे, गिण्हाहि जहाभिरुइयं अम्ह गिहेसु वसहिं।' भयपि अणिच्छमाणो भणइ-'इत्येव अणुजाणह।' लोगेण भणियं-'जइ एवं ता ठाहत्ति । ताहे गंतूण एगंमि कोणे पडिमं ठिओ सामी। सो य इंदसम्मो पच्छिमसेलसिहरं संपत्ते दिवसयरमंडले घूववेलं निम्मविऊण कप्पडियाइतडियवग्गं निस्सारित्ता भयवंतंपि भणइ-'देवज्जगा! तुमेवि नीहरह, मा इमिणा जक्खेण मारिज्जिहिह।' सामीवि असुणमाणोव्व तुसिणीए य गमेइ। पुणो पुणो इय भयंते य देवच्चगे सो. वंतरसुरो चिंतेइ-'अहो कोऽवि एस देवच्चएणं गामजणेण य भणिज्जमाणोवि न गओ एत्तो ठाणाओ, ता पेच्छिही जमज्ज करिस्सामि, बहूणं दिवसाणं दिट्ठियाखेल्लणगमुवागयंति।' एत्यंतरे अत्थमिओ दिणयरो समागया संझा। सट्ठाणं गओ देवच्चगो। काउस्सग्गे ठिओ भुवणबंधवो। मिलितः सकलः ग्रामजनः अवस्थाननिमित्तेन आपृष्टः । लोकेनाऽपि अत्यन्तसौम्यसश्रीकरूपं भगवन्तं दृष्ट्वा भणितं 'देवार्यक! न शक्यमत्र वस्तुम्, एहि ग्राममध्ये, गृहाण यथाभिरुचिकां अस्माकम् गृहेषु वसतिम् । भगवान् अपि अनिष्छन् भणति 'अत्रैव अनुजानीहि। लोकेन भणितं 'यद्यैवं तदा तिष्ठ।' तदा गत्वा एकस्मिन् कोणे प्रतिमायां स्थितवान् स्वामी । सः च ईन्द्रशर्मा पश्चिमशैलशिखरं सम्प्राप्ते दिवसकरमण्डले धूपवेलां निर्माप्य कार्पटिकादितटिकवर्गं निःसार्य भगवन्तमपि भणति 'देवाऽऽर्यक! यूयमपि निहरत, मा अनेन यक्षेण म्रियध्वम्।' स्वामी अपि अश्रुण्वन् तूष्णीकां च गच्छति। पुनः पुनः इति भणति च देवार्चके स व्यन्तरसुरः चिन्तयति 'अहो! कोऽपि एषः देवाऽर्चकेन ग्रामजनेन च भण्यमानोऽपि न गतः अस्मात् स्थानात, ततः प्रेक्षिष्यसे यदद्य करिष्यामि, बहुभिः दिवसैः दृष्टिकाखेलनकम् उपागतम्' इति । अत्रान्तरे अस्तमितः दिनकरः, समागता सन्ध्या । स्वस्थानं गतः देवाऽर्चकः | कायोत्सर्गे स्थितः भुवनबान्धवः । એવામાં ત્યાં એકઠા થયેલા ગામજનોને ભગવત્તે ત્યાં વાસ કરવા નિમિત્તે પૂછ્યું. એટલે અત્યંત સૌમ્ય અને રૂ૫ વિશિષ્ટ ભગવંતને જોઈ લોકોએ પણ જણાવ્યું કે હે દેવાય! તમે અહીં રહી શકશો નહિ. ગામમાં ચાલો અને ત્યાં તમારી ઇચ્છા પ્રમાણે અમારા ઘરે વાસ-સ્થાન લ્યો.' ત્યારે પ્રભુ પણ ગામમાં ન રહેવાની ઈચ્છાથી બોલ્યા-‘તમે અહીં રહેવાની અનુજ્ઞા આપો.” લોકોએ કહ્યું-જો એમ હોય તો ભલે અહીં રહો.” પછી ભગવંત એક ખૂણે જઇને પ્રતિમાએ સ્થિર રહ્યા. એવામાં દિવાકર પશ્ચિમ પર્વતના શિખરે પહોંચતા ધૂપ કરી, કાપેટિક અને ભિક્ષુકોને બહાર કાઢી, તે પૂજારી વિભુને પણ કહેવા લાગ્યો કે- હે દેવાય! તમે પણ બહાર નીકળો કે જેથી આ યક્ષના હાથે તમે માર્યા ન જાઓ.” એટલે જાણે સાંભળ્યું ન હોય તેમ સ્વામી તો મૌનપણે જ ઉભા રહ્યા. એમ પૂજારીએ વારંવાર કહ્યા છતાં જ્યારે ભગવંતે કાંઇ જવાબ ન આપ્યો ત્યારે વ્યંતરદેવ વિચારવા લાગ્યો કે “અહો! આ કોઇ વિચિત્ર વ્યક્તિ લાગે છે કે પૂજારી અને ગામ-જનોએ કહ્યા છતાં આ સ્થાનથી જતો નથી તો આજે હું જે કરીશ તે એ પણ જોઇ લેશે. ઘણા દિવસે આંખને આનંદ આપનાર એ હાથ ચડ્યો છે' એવામાં સૂર્ય અસ્ત થયો, સંધ્યા થઈ, પૂજારી સ્વસ્થાને ગયો અને સ્વામી કાયોત્સર્ગે રહ્યા. Page #65 -------------------------------------------------------------------------- ________________ ६८० श्रीमहावीरचरित्रम ताहे काउस्सग्गे ठियस्स सो भेसणट्ठया गुरुणो। जुगविगमघोरघणघोसविब्भमं भेसियजणोहं ।।१।। अट्टहासमसमं चाउद्दिसिपसरियं महाभीमं । उच्छलियबहलपडिसद्दनायविप्फारियं कुणइ ।।२।। गामलोओऽवि तं सदं सोऊण भयसंभंतो परोप्परं भणइ-'अहो एसो देवज्जगो महाणुभावो जक्खेण मारिज्जइत्ति । तत्थ य उप्पलो नाम परिव्वायगो पासजिणतित्थपुव्वपडिवन्नसामन्नो भोमुप्पाय-सुमिणंतलिक्ख-अंग-सर-लक्खण-वंजणरूवअटुंगमहानिमित्तसत्थपरमत्थवियाणगो लोगाओ 'एरिसो तारिसो देवज्जगो जक्खेण मारिज्जिहित्ति निसुणिऊण मा तित्थंकरो महावीरो पडिवन्नदिक्खो होज्जत्ति संकियमणो वंतरगिहे य तब्भएण गंतुमचाइंतो अद्धिइं तदा कायोत्सर्गे स्थितस्य तस्य भेषणाय गुरोः। युगविगमघोरघनघोषविभ्रमं भेषितजनौघम् ।।१।। अट्टहासं असमं चतुर्दिक्प्रसृतं महाभीमं । उच्छलितबहुप्रतिशब्दनादविस्फारितं करोति ।।२।। ग्रामलोकोऽपि तत् शब्दं श्रुत्वा भयसम्भ्रान्तः परस्परं भणति 'अहो! एषः देवार्चकः महानुभावः यक्षेण मारयिष्यते। ___ तत्र च उत्पल नामकः परिव्राजकः पार्श्वजिनतीर्थपूर्वप्रतिपन्नश्रामण्यः भौमोत्पाद-स्वप्नाऽन्तरीक्षाऽङ्गस्वर-लक्षण-व्यञ्जनरूपाऽष्टाङ्गमहानिमित्तशास्त्रपरमार्थविज्ञायकः लोकाद् ‘एतादृशः तादृशः देवार्यकः यक्षेण मारयिष्यते' इति निश्रुत्य 'मा तीर्थकरः महावीरः प्रतिपन्नदीक्षः भवेदिति शङ्कितमनः व्यन्तरगृहे च ત્યાં ધ્યાનસ્થ પ્રભુને ભય પમાડવા પ્રલયકાળના ઘોર મેઘધ્વનિ સમાન, લોકોને ત્રાસ ઉપજાવનાર, મહાભયંકર, ચોતરફ પ્રસરી રહેલ અને ઉછળતા ભારે પ્રતિનાદવડે વિસ્તૃત એવું અસાધારણ તેણે અટ્ટહાસ્ય કર્યું (૧૨) કે જે શબ્દ સાંભળતાં ગામના લોકો પણ ભયભ્રાંત થઇ પરસ્પર કહેવા લાગ્યા કે “અહો! એ મહાનુભાવ દેવાયને યક્ષ મારે છે.' હવે ત્યાં ઉત્પલ નામે પરિવ્રાજક કે જેણે શ્રી પાર્શ્વનાથના તીર્થમાં પૂર્વે દીક્ષા લીધી હતી, તેમજ ભૂમિ, ઉત્પાદ, स्वप्न, अंतरिक्ष, , स्व२, सक्षI, व्यं४न से अष्ट महानिमित्त-शास्त्राना ५२भार्थने ४ तो, तो લોકોના મુખેથી સાંભળ્યું કે-“આવા લક્ષણશાળી દેવાય, યક્ષના હાથે માર્યા જશે.' એમ સાંભળતાં ‘એ શ્રમણ થએલ તીર્થંકર મહાવીર તો નહિ હોય એવી મનમાં શંકા આવતાં, વ્યંતરગૃહમાં તેના ભયને લીધે જવાને અસમર્થ હોવાથી તે ભારે આકુળ થવા લાગ્યો. Page #66 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६८१ काउमारद्धो । सो य सूलपाणी जाहे अट्टट्टहाससद्देण भयवं न भीओ ताहे पिसायरूवं विउव्वइ, तं च केरिसं? अइकविलथूललंबिरकेसोहच्छन्नगयणयलमज्झं । अविपक्कसुक्कतुंबयसरिच्छबीभच्छवयणिल्लं ।।१।। दिसिकुंजरंकुसागारदूरनिक्कसियकलुसदसणग्गं । चिविडग्गघोरघोणानिलकंपियकविलमुहलोमं ।।२।। लंबिरबलिचम्मोणद्धमडहवच्छत्थलट्ठिसंघायं । पिट्ठावलग्गलिंजरकप्परसमजरढजठरतलं ।।३।। तालतरुजुयलदीहरनिम्मंसण्हारुनद्वजंघजुयं । ठाणट्ठाणोलंबियपलंबतंडवियफणसप्पं ।।४।। तद्भयेन गन्तुम् अशक्नुवन् अधृतिं कर्तुम् आरब्धवान्। सः च शूलपाणिः यदा अट्टाट्टहासशब्देन भगवान् न भीतः तदा पिशाचरूपं विकुर्वति । तच्च कीदृशम् ? अतिकपिल-स्थूल-लम्बमानकेशौघछन्नगगनतलमध्यम् । अविपक्वशुष्कतुम्बसदृशबीभत्सवदनकम् ।।१।। दिक्कुञ्जराऽङ्कुशाऽऽकारदूरनिष्कृष्टकलुषदशनाग्रम् । चिपिटाग्रघोरघोणाऽनिलकम्पितकपिलमुखरोमम् ।।२।। लम्बमानबलिचर्माऽवनद्धलघुवक्षस्थलयष्टिसङ्घातम् । पृष्ठाऽवलग्नालिञ्जरकर्परसमजरठ (= जीर्ण) जठरतलम् ।।३।। ताडतरुयुगलदीर्घनिर्मांसस्नायुनद्धजङ्घायुगम्। स्थानस्थानावलम्बितप्रलम्बततफणसर्पम् ।।४।। એવામાં અટ્ટહાસ્યથી જ્યારે ભગવાન્ ભય ન પામ્યા ત્યારે તેણે આવું ભયંકર પિશાચનું રૂપ વિષુવ્યું કે જેના અતિપીળા, સ્થૂલ અને લાંબા કેશવડે ગગનતલ આચ્છાદિત ભાસતું, અતિપાલ અને શુષ્ક તુંબડા સમાન જેનું બીભત્સ મુખ હતું, (૧) દિગ્ગજના અંકુશ સમાન બહાર નીકળી આવેલા જેના કલુષિત દાંત હતા, ચિપટી અને ઘોર નાસિકાના પવનવડે જેના પીળા મુખરોમ કંપતા હતા, (૨) લટકતા કર્કશ ચર્મવડે મઢેલ જેનો નાનો વક્ષસ્થળનો અસ્થિસમૂહ હતો, પીઠની ઘટની ઠીકરા સમાન જેનું [ ४४२तस हतुं, (3) તાલવૃક્ષ સમાન દીર્ઘ, નિર્માંસ અને સ્નાયુથી જડેલ જેની બંને જંઘા હતી, ઘણા અંગોમાં રહેલા લટકતા લાંબી ईशावाजा सर्योथी युक्त, (४) Page #67 -------------------------------------------------------------------------- ________________ ६८२ अइवेगमुक्ककमभरथरहरियससेलमेइणीवद्वं । कक्खंतरालनिग्गहियमडयपिसा (सि?) यासणाभिरयं ।।५।। (6) अइकुडिलकत्तिउक्कत्तियंगिनिस्सरियरुहिरपाणपरं । उब्भवियपयंडभुयं पावसमूहं व पच्चक्खं ।।६।। इय एवंविहरूवं पिसायमवि पासिऊण जयनाहो । मसगं व अवगणितो धम्मज्झाणं विचिंतेइ ।।७।। ताहे स सूलपाणी उवउत्तो पेह जिणवरिंदं । मेरुव्व निप्पकंपं निब्भयचित्तं पवरसत्तं ।।८।। अतिवेगमुक्तक्रमकम्पितसशैलमेदिनीपृष्ठम् । कक्षान्तरालनिगृहीतमृतक - पिशिताऽशनाऽभिरतम् ।।५।। श्रीमहावीरचरित्रम् अतिकुटिलकर्तिकोत्कर्तिताऽङ्गिनिसरद्रुधिरपानपरम् । उद्भावितप्रचण्डभुजं पापसमूहमिव प्रत्यक्षम् ।।६।। इति एवंविधरूपं पिशाचमपि दृष्ट्वा जगन्नाथः । मशकमिव अवगणयन् धर्मध्यानं विचिन्तयति ||७|| तदा सः शूलपाणिः उपयुक्तः प्रेक्षते जिनवरेन्द्रम्। मेरुः इव निष्प्रकम्पम्, निर्भयचित्तम्, प्रवरसत्वम् ||८|| અતિવેગથી મૂકેલ ચરણવડે પર્વત અને પૃથ્વીપીઠને જેણે કંપાવેલ છે, કક્ષા-કાખમાં પકડેલ મૃતકનું માંસ जावामां ने खासत छे, (4) અતિકુટિલ કાતરવતી કાપેલ પ્રાણીના નીકળતા લોહીને પીવામાં તત્પર, પ્રચંડ ભુજા ઉછાળનાર તથા જાણે સાક્ષાત્ પાપસમૂહ હોય એવા (ડુ) આવા પિશાચને પણ જોઈને ભગવંત તેને મચ્છરની જેમ અવગણીને ધર્મધ્યાનમાં લીન થયા. એટલે ઉપયોગવાળો શૂલપાણિ જિવેંદ્રને પ્રવર સત્ત્વવાન્, નિર્ભય અને મેરૂની જેમ નિષ્કપ જુવે છે. (८) Page #68 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६८३ तयणंतरं च पुणरवि भेसणकज्जेण सो महापावो । निसियग्गकुंतभीसणउग्गविसुग्गाढदाढालं ।।९।। अविकलियरोसवसनिस्सरंतविसमिस्सजलणजालोहं । पप्फुरियफारफुक्कारवायभज्जंततरुनियरं ।।१०।। वियडुब्भडचडुलफणाकडप्पपडिरुद्धदिसिमुहाभोगं। सिरिरयणकिरणसंचयदावियगुरुवणदवासंकं ||११।। कलिकालपढममित्तं व तिव्वदुरिओहभूरिरासिं व। जमपासंपि व सक्खा महिमहिलावेणिदंडं व ।।१२।। तदनन्तरं च पुनरपि भेषणकार्येण सः महापापः । निशिताग्रकुन्तभीषणोग्रविषोद्गाढदंष्ट्राकम् ।।९।। अविकलितरोषवशनिस्सरद्विषमिश्रज्वलनजालौघम् । प्रस्फुरितस्फारफुत्कारवातभञ्जत्तरुनिकरम् ।।१०।। विकटोद्भटकम्पमानफणकलापप्रतिरुद्धदिग्मुखाऽऽभोगम् । श्रीरत्नकिरणसञ्चयदापितगुरुवनदवाऽऽशङ्कम् ।।११।। कलिकालप्रथममित्रमिव तीव्रदुरितौघभूरिराशिः इव। यमपाशः इव साक्षाद् महीमहिलावेणीदण्डः इव ।।१२।। પછી ફરીથી તેમને ભય પમાડવા તે મહાપાપીએ, ભાલાના અગ્રભાગ સમાન તીક્ષ્ણ અને ભીષણ વિષયુક્ત GAElan सरित, (c) ઘણા રોષથી વિષમિશ્ર અગ્નિ-જવાળાને કાઢનાર, બહાર કાઢેલા ફુત્કારના મોટા પવનવડે વૃક્ષોને ભાંગનાર, (१०) વિસ્તારેલ ઉત્કટ કાંપતી ફણા સમૂહથી દિશાઓને પ્રતિરોધ પમાડનાર, મણિકિરણના સંચયથી મોટા पानणनी शं. ७५%नार, (११) જાણે કલિકાલનો પ્રથમ મિત્ર હોય, જાણે તીવ્ર પાપનો સમૂહ હોય, સાક્ષાત્ જાણે યમપાશ હોય અથવા જાણે भडी-मलिदानी ९६ डाय मेवो (१२) Page #69 -------------------------------------------------------------------------- ________________ ६८४ सप्पं विउव्वइ महं तो सो सामिं निएण देहेण । आगंतूणावेढइ बाढं थंभं व रज्जूए ||१३|| पंचहिं कुलयं । पुच्छच्छडाए ताडइ सच्छंदं दसइ तिक्खदसणेहिं । कंठस्स पीडणेणं कुणइ निरुस्सासयं सहसा ||१४|| अह अट्टहासभीसणपिसायनागोवसग्गकरणेवि । अविचलचित्तं मुणिऊण जयगुरुं गाढकुवियमणो || १५ || श्रीमहावीरचरित्रम् सो सव्वं सव्वरिं जाव अच्चंतरउद्दं दुरहियासं सत्तविहं वेयणं भगवओ करेइ, तंजहासीसवेयणं, सवणवेयणं, नयणवेयणं दसणवेयणं नहवेयणं नासावेयणं पिट्ठिवंसवेयणं । एयाणं वेयणाणं एक्केक्कावि समत्था पागयनरस्स जीवियं ववक्कमिउं, किं पुण सत्त सर्पं विकुर्वति महान्तं ततः सः स्वामिनम् निजेन देहेन । आगत्य आवेष्टते बाढं स्तम्भमिव रज्जुना || १३ || पञ्चभिः कुलकम् ।। पृच्छछटया ताडयति स्वच्छन्दं दशति तीक्ष्णदशनैः । कण्ठस्य पीडनेन करोति निरुश्वासकं सहसा ।।१४।। अथ अट्टहास भीषणपिशाचनागोपसर्गकरणेऽपि । अविचलचित्तं ज्ञात्वा जगद्गुरुं गाढकुपितमनाः ||१५|| सः सर्वां शर्वरीं यावद् अत्यन्तरौद्रां दुरधिसहां वेदनां भगवन्तं करोति तद्यथा-शीर्षवेदना, श्रवणवेदना, नयनवेदना, दशनवेदना, नखवेदना, नासावेदना, पृष्ठवंशवेदना । एतासु वेदनासु एकैकाऽपि समर्था એક મોટો સર્પ તેણે વિક્રુર્યો, ત્યાં દોરડીવડે સ્તંભની જેમ તરત આવીને પોતાના દેહવડે સ્વામીના શરીરે ते गाढ रीते वींटा गयो. (13) પછી પુચ્છ-છટાથી પ્રભુને તે સ્વચ્છંદે તાડન કરવા લાગ્યો. તીક્ષ્ણ દાંતથી ડંખ મારતો અને કંઠે સખત વીંટાતાં સ્વામીના શ્વાસોશ્વાસને એકદમ બાધા પમાડવા લાગ્યો. (૧૪) એમ અટ્ટહાસ્ય, ભીષણ પિશાચ અને મહાસર્પથી ઉપસર્ગ કરતાં પણ ભગવંતને અક્ષુબ્ધ જાણી તે ભારે झोपायमान थयो, (१५) અને સમસ્ત રાત્રિ પર્યંત અત્યંત રૌદ્ર અને દુઃસહ એવી સાત પ્રકારની તેણે વિભુને આ પ્રમાણે વેદના उपभवी. शिरोवेहना, अननी वेहना, नेत्रवेहना, धंतवेधना, नजवेहना, नाउनी वेहना भने पीडनी वेहना. એમાંની એક એક વેદનાથી પણ સામાન્ય જનનું જીવિત ચાલ્યું જાય તો એકી સાથે પ્રગટ થએલ અને જેનું સ્વરૂપ Page #70 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६८५ एयाओ एगकालपाउब्भूयाओ अणाइक्खणिज्जरूवाओत्ति? | भयवं पुण ताओ सम्ममहियासेइ । सो य वाणमंतरो जाहे न पारेइ भयवंतं भेसिउं वा, खोभिउं वा ताहे बाढपरिस्सममुवगओ 'अहो निप्फलो मम वावारो'त्ति कयचित्तसंतावो धीरिमारंजियहियओ य भयवंतं पायवडिओ सव्वायरेण भणइ-'भयवं! खमह मम अवराहं, अयाणमाणेण तुम्ह सामत्थं सुचिरं मए अवरद्धं ति । एत्यंतरे नियकज्जकरणवावडचित्तो तक्खणसुमरियसुरवइजिणभलावणावयणो सो सिद्धत्थदेवो दट्ठण भयवओ तिव्वोवसग्गं धाविओ वेगेणं, पत्तो तं पएसं, भणिउमारद्धो य-'अरे रे सूलपाणिवंतराहमा! अच्चंतदुट्ठलक्खणा, दोगच्चमच्चुपत्थगा, विसुद्धबुद्धिवज्जिया न जाणसि खलियारंतो इमं सिद्धत्थरायपुत्तं भयवंतं चरिमतित्थयांति?, जइ रे दुरायार! एयं वइयरं सक्को कहवि जाणतो ता को जाणइ तं किंपि पावितोत्ति?', सो य एवमायन्निऊण बाढं भयभीओ चउग्गुणं पुणो पुणो जिणं खामेइ, सिद्धत्थो य तस्स प्राकृतनरस्य जीवितं व्यपक्रान्तुम्, किं पुनः सप्त एताः एककालप्रादुर्भूताः अनाख्येयरूपाः!। भगवान् पुनः ताः सम्यग् अध्यासहते। सः च वानव्यन्तरः यदा न पारयति भगवन्तं भेषितुं वा, क्षोभयितुं वा तदा बाढं परिश्रममुपगतः 'अहो निष्फलः मम व्यापारः' इति कृतचित्तसन्तापः धृतिरञ्जितहृदयश्च भगवन्तं पादपतितः सर्वाऽऽदरेण भणति ‘भगवन्, क्षमस्व मम अपराधम्, अज्ञायमानेन तव सामर्थ्य सुचिरं मया अपराद्धम् इति । अत्रान्तरे निजकार्यकरणव्यापृत्तचित्तः तत्क्षणस्मृतसुरपतिजिनभलापनवचनः सः सिद्धार्थदेवः दृष्ट्वा भगवतः तीव्रोपसर्ग धावितः वेगेन, प्राप्तः तं प्रदेशम्, भणितुमारब्धवान् 'अरे! रे! शूलपाणिव्यन्तराऽधम!, अत्यन्तदुष्टलक्षण!, दौर्गत्यमृत्युपथग!, विशुद्धबुद्धिवर्जित! न जानासि स्खलितमाचरन् इमं सिद्धार्थराजपुत्रं भगवन्तं चरमतीर्थकरम्? । यदि रे दुराचार! एतद्वयतिकरं शक्रः कथमपि ज्ञास्यति ततः कः जानाति त्वं किं प्राप्स्यसि? ।' सः च एवमाकर्ण्य बाढं भयभीतः चतुर्गुणं पुनः पुनः जिनं क्षाम्यति। सिद्धार्थश्च तस्य धर्मदेशनां कर्तुमारब्धवान् यथा-वीतरागः देवबुद्ध्या ग्रहीतव्यः, साधवश्च गुरुबुद्ध्या परिभावितव्याः, મુખથી કહી ન શકાય એવી સાતે વેદનાઓની તો વાત જ શી કરવી? પરંતુ ભગવંતે તે બધી સમતાથી સહન કરી. એમ તે વાણવ્યંતર જ્યારે ભગવંતને બીવરાવી કે ક્ષોભ પમાડી ન શક્યો ત્યારે અત્યંત થાકી જતાં “અહો! મારો પ્રયત્ન બધો નિષ્ફળ થયો.” એમ મનમાં સંતાપ પામી, છતાં પ્રભુના પૈર્ય-ગુણથી હૃદયમાં રંજિત થઇ, ભારે આદરપૂર્વક ભગવંતને પગે પડીને તે કહેવા લાગ્યો કે-“હે ભગવન્! તમારા સામર્થ્યને ન જાણતા મેં તમારો જે અપરાધ કર્યો તે ક્ષમા કરો.' એવામાં પોતાના કામમાં ગુંથાયેલ છતાં તત્કાલ ઇંદ્રની ભલામણનું વચન યાદ આવતાં, પ્રભુના તીવ્ર ઉપસર્ગને જોઇ, તે સિદ્ધાર્થ દેવ તરતજ ત્યાં દોડી આવ્યો અને વાણવ્યંતરને કહેવા લાગ્યો કે-“અરે, અધમ શૂલપાણિ! અત્યંત દુષ્ટ લક્ષણવાળા, દૌર્ગત્ય અને મૃત્યુને માગનારા, વિશુદ્ધ બુદ્ધિથી વર્જિત! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર, ચરમ તીર્થનાથ ભગવંતને તું જાણતો નથી કે સ્કૂલના પમાડવા તૈયાર થયો છે? અરે! દુરાચારી! જો આ વાત કોઇ રીતે ઇંદ્રના જાણવામાં આવે તો કોણ જાણે તને શું ફળ મળે?' એમ સાંભળતાં તે અત્યંત ભયભીત થઇ વારંવાર પ્રભુને ખમાવવા લાગ્યો એટલે સિદ્ધાર્થ તેને આ પ્રમાણે ધર્મદેશના આપવા લાગ્યો Page #71 -------------------------------------------------------------------------- ________________ ६८६ श्रीमहावीरचरित्रम् धम्मदेसणं काउमाढत्ता जहा 'वीयरागो देवबुद्धीए गहियव्वो, साहुणो य गुरुबुद्धीए परिभावियव्वा, तत्तत्थसद्दहणं कायव्वं, सव्वपाणीणं पीडा परिवज्जियव्वा, पुव्वदुच्चरियाई भुज्जो भुज्जो गरहणिज्जाइं, जओ एक्कसिं कयाणंपि तिव्वपओसेण पावाणं कोडाकोडाइरूवो दुहविवागो हवइत्ति । सूलपाणीवि एवमायन्निऊण अणेगलोगक्खयसुमरणउप्पन्नातुच्छपच्छायावो, जायसंमत्तो, अच्चंतभवविरत्तचित्तो असेसदोसपसमणट्ठा तिहुयणपहुणो पुरओ गीय-नट्टमहिमं काउं पयत्तो। गामवासिलोगोऽवि गीयाइसदं सोच्चा चिंतेइ-'अहो तं देवज्जयं जक्खो मारित्ता इयाणिं परितुट्ठो सच्छंदमेवं कीलइत्ति। भयवंपि चत्तारि रयणिजामे देसूणे परिताविओ समाणो पभायकाले मुहुत्तमेत्तं निद्दापमायमुवगओ संतो इमाइं दस महासुमिणाई पस्सइ, कहं?, जहा किर मए तालपिसाओ उ वड्डमाणो निहओ १, पंडुरो(सउणो)चित्तकोइलगो य दुवे पज्जुवासमाणा दिट्ठा २-३, सुरहिकुसुमगंधुद्धरं दामदुगं ४, गोवग्गो तत्त्वार्थश्रद्धानं कर्तव्यम्, सर्वप्राणिनां पीडा परिवा, पूर्वदुश्चरितानि भूयः भूयः गर्हणीयानि यतः एकवारं कृतानामपि तीव्रप्रदोषेण पापानां कोटाकोट्यादिरूपः दुःखविपाकः भवति।' शूलपाणिः अपि एवमाऽऽकर्ण्य अनेकलोकक्षयस्मरणोत्पन्नातुच्छपश्चात्तापः, जातसम्यक्त्वः, अत्यन्तभवविरक्तचित्तः अशेषदोषप्रशमनार्थं त्रिभुवनप्रभोः पुरतः गीतनाट्यमहिमानम् कर्तुं प्रवृत्तवान् । ग्रामवासिलोकोऽपि गीतादिशब्दं श्रुत्वा चिन्तयति 'अहो! तं देवार्यकं यक्षः मारयित्वा इदानीं परितुष्टः स्वच्छन्दमेव क्रीडति। भगवानपि चतुर्थे रजनीयामे देशोने परितापितः सन् प्रभातकाले मुहूर्त्तमात्रं निद्राप्रमादमुपगतः सन् इमे दश महास्वप्नाः पश्यति । कथम् - (१) यथा किल मया तालपिशाचः उर्ध्वं वर्धमानः निहतः, (२,३) पाण्डुरः शकुनः चित्रकोकिलकश्च द्वौ पर्युपासमानौ दृष्टौ, (४) सुरभिकुसुमगन्धोभूरे दामढे, (५) गोवर्गश्च पर्युपासनापरः, (६) पद्मसरः વીતરાગમાં દેવબુદ્ધિ અને સાધુમાં ગુરુબુદ્ધિ રાખવી, તેમજ તત્ત્વાર્થની શ્રદ્ધા કરવી, કોઈપણ પ્રાણીને પીડા ન ઉપજાવવી, પૂર્વનાં પાપ વારંવાર નિંદવા, કારણ કે પાપ કર્મ એક વાર કરવામાં આવેલ હોય છતાં તીવ્ર વૈષને લીધે તેનો દુઃખ-વિપાક કોડાકોડીરૂપ અનેકગણા થવા પામે છે, એમ સાંભળતા અનેક લોકોના ક્ષયનું સ્મરણ થતાં ભારે પશ્ચાત્તાપ લાવી, સમ્યક્ત પામતાં ભવથી અત્યંત વિરક્ત બની, સમસ્ત દોષને ઉપશાંત કરવા તે શૂલપાણિ ભગવંત પાસે ગીત, નાટક કરવા લાગ્યો એટલે ગામવાસી લોકો પણ ગીતાદિ શબ્દ સાંભળી ચિંતવવા લાગ્યા કે“અહો! પેલો યક્ષ તે દેવાર્યને મારી અત્યારે સંતુષ્ટ થઇને સ્વચ્છેદે ક્રીડા કરે છે.” એવામાં અહીં ભગવંતને પણ કંઈક ન્યૂન ચાર પ્રહર ત્રાસ પામવાથી લગભગ પ્રભાત થતાં એક મુહૂર્ત નિદ્રા આવી ગઇ, તેમાં તેમણે આ દશ મહાસ્વપ્નો જોયાં-ઉંચે વૃદ્ધિ પામતા તાલપિશાચને મેં માર્યો. (૧) श्वेत पक्षी तथा वियित्र यसोया. (२-3) સુગંધી પુષ્પોના ગંધવડે ઉત્કટ એવું માળયુગલ જોયું. (૪) Page #72 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६८७ य पज्जुवासणापरो ५, पउमसरो विबुद्धपंकओ अवलोइओ ६, कल्लोलमालाउलो सायरो समुत्तिण्णो भुयाहिं ७, पइण्णरस्सिमंडलं चक्खुगोयरमुवगयं दिणयरबिंबं ८, नियंतेहिं माणुसुत्तरगिरी परिवेढिओ ९, मंदरसिहरं चारूढोत्ति १० । एवं एए दस सुमिणे पासित्ता पडिबुद्धो सामी । एत्यंतरे समुग्गओ सूरो, समागओ धूव-कुसुमक्खयहत्थो सयलगामजणो उप्पलनेमित्तिगो य। ते य दिव्वगंध-चुण्ण-पुप्फवासेहिं समच्चियं अक्खयसरीरं सामि पेच्छिऊण उक्कुट्ठिसीहनायं करेमाणा चरणेसु पडिया, परोप्परं भणिउमेवं पवत्ता य'अहो देवज्जगेणं जक्खो उवसामिओ, तेणेसा पूया कयत्ति। उप्पलोवि परियाणिऊण भयवंतं पहिट्ठो, वंदिऊण चलणजुयलंतिए निसन्नो। अह भगवओ काउस्सग्गावसाणंमि विबुद्धपङ्कजमवलोकितम्, (७) कल्लोलमालाऽऽकुलः सागरः समुत्तीर्णः भुजाभ्याम्, (८) प्रकीर्णरश्मिमण्डलं चक्षुगोचरमुपगतं दिनकरबिम्बम्, (९) निजान्त्रैः मानुषोत्तरगिरिः परिवेष्टितः, (१०) मन्दरशिखरं च आरुढः । एवं एतानि दस स्वप्नानि दृष्ट्वा सम्बुद्धः स्वामी। अत्रान्तरे समुद्गतः सूर्यः, समागतः धूपकुसुमाक्षतहस्तः सकलग्रामजनः उत्पलनैमित्तिकश्च । ते च दिव्यगन्ध-चूर्ण-पुष्प-वासैः समर्चितम् अक्षतशरीरं स्वामिनं प्रेक्ष्य उत्कृष्टसिंहनादं कुर्वाणाः चरणयोः पतिताः, परस्परं भणितुमेवं प्रवृत्ताः च 'अहो देवार्येण यक्षः उपशामितः, तेनैषा पूजा कृता' इति । उत्पलोऽपि परिज्ञाय भगवन्तं प्रहृष्टः, वन्दित्वा निषण्णः । अथ भगवतः कायोत्सर्गाऽवसाने पुनरपि नत्वा अष्टाङ्गनिमित्तसामर्थ्यतः ज्ञातस्वप्नादिव्यतिकरः भणितुमारब्धवान् ઉપાસના કરતો ગાયોનો સમૂહ દીઠો. (૫) विसित भगोयुत ५५सरो१२ यु. (७) કલ્લોલની શ્રેણિયુક્ત સાગરને હું ભુજાથી તર્યો. (૭) विस्तृत [3२५॥युत विलिंब वामi मायुं. (८) पोताना Hit२.tथी मानुषोत्तर पर्वतने वीटयो. (c) અને મંદરાચલના શિખર પર આરૂઢ થયો. (૧૦) એ દશ સ્વપ્નો જોઇને સ્વામી જાગ્રત થયા. એવામાં સૂર્યોદય થયો એટલે ગામના તમામ લોકો ધૂપ, અક્ષત અને પુષ્પો હાથમાં લઇ તથા તે ઉત્પલ નૈમિત્તિક ત્યાં આવ્યા, અને દિવ્ય ગંધ, ચૂર્ણ અને પુષ્પો, વસ્ત્રોવડે પૂજિત તથા સાંગોપાંગ અક્ષણ ભગવંતને જોઈ, ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા તે પ્રભુના પગે પડ્યા અને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા કે “અહો! દેવાર્થે યક્ષને શાંત કર્યો. તેણે આ પૂજા કરી છે. એવામાં ઉત્પલ પણ ભગવંતને ઓળખીને ભારે સંતુષ્ટ થયો અને વંદન કરી પ્રભુના ચરણ-યુગલ પાસે તે બેસી ગયો. પછી પ્રભુએ કાયોત્સર્ગ પારતાં ફરી નમસ્કાર કરી, અષ્ટાંગ નિમિત્તના સામર્થ્યથી સ્વપ્નોનો પ્રસંગ જાણીને તે કહેવા લાગ્યો કે-“હે સ્વામિનું! તમે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ श्रीमहावीरचरित्रम् पुणरवि नमंसिऊण अटुंगनिमित्तसामत्थओ मुणियसुमिणाइवइयरो भणिउमारद्धो-'सामि! तुब्भेहिं अंतिमराईए दस सुमिणा दिट्ठा, तेसिं इमं फलं-(१) जो किर तालपिसाओ महादेहो निहओ तमचिरेण मोहणियकम्मं उम्मूलेहिसि, (२) जो य सियसउणो तं सुक्कज्झाणं झियाइहिसि, (३) जो विचित्तो कोइल्लो तं दुवालसंगं पण्णवेहिसि, (४) गोवग्गेण य जं तुमं परियरिओ तं ते चउब्विहसमण-समणीपमुहो चउविहो संघो भविस्सइत्ति, (५) पउमसरा य चउविहो य देवनिकाओ तुमं पज्जुवासेही, (६) जं च सायरमुत्तिण्णो तं संसारमुत्तरिहिसि, (७) जो य सूरो अवलोइओ तमचिरेण केवलनाणं उप्पज्जिही, (८) जं च उदराउ निस्सरिऊण अन्तेहिं माणुसुत्तरगिरी वेढिओ तं ते निम्मलजस-कित्तिपयावा सयलतिहुयणे अनिवारियपसरा परिभमिस्संति, (९) जं च मंदरसिरमारूढो तं 'स्वामिन्! युष्माभिः अन्तिमरात्रौ दस स्वप्नाः दृष्टाः, तेषाम् इदं फलम्-यः किल तालपिशाचः महादेहः निहतः तदचिरेण मोहनीयकर्म उन्मूलयिष्यसि, (२) यः च श्वेतशकुन्तः तत् शुक्लध्यानं ध्यास्यसि, (३) यः विचित्रः कोकिलः तद् द्वादशाङ्गं प्रज्ञापयिष्यसि, (४) गोवर्गेण च यत्त्वं परिवृत्तः तत्तव चतुर्विधश्रमणश्रमणीप्रमुखः चतुर्विधः सङ्घः भविष्यति, (५) पद्मसरसा च चतुर्विधः देवनिकायः तुभ्यं पर्युपासिष्यते, (६) यच्च सागरमुत्तीर्णः तत्संसारम् उत्तरिष्यसि, (७) यश्च सूर्यः अवलोकितः तदचिरेण केवलज्ञानं उत्पादयिष्यसि, (८) यच्च उदराद् निःसृत्य अन्त्रैः मानुषोत्तरगिरिः वेष्टितः तत्तव निर्मलयश-कीर्ति-प्रतापाः सकलत्रिभुवने अनिवारितप्रसराः परिभ्रमिष्यन्ति, (९) यच्च मन्दरशीर्षमारूढः तत् सिंहासनस्थः सदेव-मनुजाऽसुरायां રાત્રિના અંતિમ ભાગે દશ સ્વપ્નો જોયાં, તેનું આ ફળ સમજાય છે. જે તમે મહા-ઉન્નત તાલપિશાચને માર્યો, તેથી અલ્પ કાળમાં તમે મોહનીય કર્મનો નાશ કરશો. (૧) શ્વેત પક્ષી જોવાથી તમે શુધ્યાનમાં લીન રહેશો. (૨) વિચિત્ર કોકિલ જોવાથી તમે દ્વાદશાંગીની પ્રરૂપણા કરશો. (૩) ગોવર્ગથી તમે જે ઉપાસના કરાયા, તેથી શ્રમણ, શ્રમણી પ્રમુખ ચતુર્વિધ સંઘ તમારી સેવા કરશે. (૪) પસરોવર જોવાથી ચતુર્વિધ દેવતાઓ તમારી ઉપાસના કરશે. (૫) સાગર પાર ઉતરવાથી તમે સંસારથી ઉત્તીર્ણ થશો. (૯) સૂર્ય જોવાથી તમે અલ્પ વખતમાં કેવળજ્ઞાન પામશો. (૭) ઉદરથકી આંતરડાં કાઢીને માનુષોત્તર પર્વતને જે વીંટ્યો, તેથી તમારા નિર્મળ યશ, કીર્તિ અને પ્રતાપ સમસ્ત त्रिभुवनमा अनिवरित थ ने ममशे. (८) મંદરગિરિના શિખરે આરૂઢ થવાથી તમે સિંહાસન પર આરૂઢ થઇ, દેવ-દાનવ અને મનુષ્યોની સભામાં ધર્મ शश. (८) Page #74 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६८९ सीहासणत्थो सदेव - मणुयासुराए परिसाए धम्मं पन्नविहिसि, (१०) जं च दामदुगं तस्स फलं न याणामि।' सामिणा भणियं - 'हे उप्पल ! जं तुमं न याणेसि तमहं कहेमि, जं इमं दामदुगं तमहं दुविहं सागारमनागारियं धम्मं पन्नवेहामि त्ति । एवं निसामिऊण हरिसुल्लसियपुलयजालो उप्पलो नमंसिऊण जयगुरुं जहागयं पडिनियत्तोत्ति। भयवंपि धम्मज्झाणपरायणो कालं गमेइ । अह अद्धमासखमणेहिं जयगुरूवि गमिऊण चउमासं । विविहाभिग्गहनिरओ अट्ठियगामाओ निक्खतो ||१|| ता स सूलपाणी जक्खो अणुगच्छिऊण भयवंतं । पयकमलनिलीणसिरो भत्तीए भणिउमाढत्तो ||२|| पर्षदि धर्मं प्रज्ञापयिष्यसि, (१०) यच्च दामद्वयं तस्य फलं न जानामि ।' स्वामिना भणितं ' हे उत्पल! यत्त्वं न जानासि तदहं कथयामि । यदिदं दामद्वयं तदहं द्विविधं सागारमणगारिकं धर्मं प्रज्ञापयिष्यामि ।' एवं निःशम्य हर्षोल्लसितपुलकजातः उत्पलः नत्वा जगद्गुरुं यथागतं प्रतिनिवृत्तः । भगवान् अपि धर्मध्यानपरायणः कालं गमयति । अथ अर्धमासक्षपणैः जगद्गुरुरपि गमयित्वा चतुर्मासम् । विविधाऽभिग्रहनिरतः अस्थिकग्रामाद् निष्क्रान्तः ।।१।। तदा सः शूलपाणिः यक्षः अनुगत्य भगवन्तम्। पादकमलनिलीनशिरः भक्त्या भणितुमारब्धवान् ।।२।। વળી જે દામયુગલ જોયું, તેનું ફળ હું જાણતો નથી.' ત્યારે સ્વામી બોલ્યા-‘હે ઉત્પલ! જે તું જાણતો નથી તે હું તને કહી સંભળાવું-જે એ દામયુગલ જોયું, તેથી હું દ્વિવિધ શ્રાવક અને સાધુધર્મની પ્રરૂપણા કરીશ.' એમ સાંભળતાં ભારે હર્ષથી રોમાંચિત થતાં ઉત્પલ, પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ચાલ્યો ગયો. અહીં ભગવંત પણ ધર્મધ્યાનમાં તત્પર રહી, કાલ-નિર્ગમન ક૨વા લાગ્યા. એમ અર્ધમાસક્ષમણ એટલે એક એક પક્ષના ઉપવાસ કરતાં અને વિવિધ અભિગ્રહમાં ઉપયુક્ત થતાં ચાતુર્માસ વીતાવી, તે અસ્થિક ગામથી ચાલી નીકળ્યા. (૧) ત્યારે શૂલપાણિ યક્ષ ભગવંતની પાછળ પાછળ જઈ, ચરણ-કમળમાં શિર નમાવી ભક્તિપૂર્વક કહેવા લાગ્યો }-(२) Page #75 -------------------------------------------------------------------------- ________________ ६९० श्रीमहावीरचरित्रम् नाह! तुह तिव्वउवसग्गकरणओ नत्थि मम समो पावो। जं एत्थ तुमं वुच्छो तेण कयत्थोऽवि नेवत्थि ।।३।। जाणामि सामि! मम बोहणट्ठया तं समोसढो एत्थ। न हु सूणासालाए कोवि निवासं जओ कुणइ ।।४।। बहुजीवविणासणजणियपावपडलेण पीडिओ संतो। नो पेच्छंतो दुक्खं किमहं, जइ तं न इंतोऽसि? ।।५।। ता तुमए च्चिय भवकूवयाओ हत्थावलंबदाणेण । उत्तारियम्हि जयगुरु! नियसोक्खपरंमुहमणेण ।।६।। नाथ! तव तीव्रोपसर्गकरणतः नास्ति मया समः पापः । यदत्र त्वं उषितवान् तेन कृतार्थोऽपि नैवाऽस्ति ।।३।। जानामि स्वामिन्! मम बोधनार्थं त्वं समवसृतः अत्र। न खलु श्वानशालायां कोऽपि निवासं यतः करोति ।।४।। बहुजीवविनाशनजनितपापपटलेन पीडितः सन् । नो प्रेक्षमाणः दुःखं किमहम्, यदि त्वं न एतवान् (=आगतवान्) आसीत् ।।५।। तस्मात् त्वयैव भवकूपाद् हस्ताऽवलम्बदानेन । उत्तारितः अहं जगद्गुरो! निजसौख्यपराङ्मुखमनसा ।।६।। હે નાથ! તમને તીવ્ર ઉપસર્ગ કરવાથી મારા સમાન કોઈ પાપ નથી, વળી તમે જે અહીં ચાતુર્માસ રહ્યા, तथा भा२। वो इतार्थ ५९ औ नथी. (3) હે સ્વામિનું! સમજ્યો કે તમે મને પ્રતિબોધ પમાડવાને જ અહીં પધાર્યા; કારણ કે શ્વાનશાળામાં કોઇ निवास न ४३. (४) હે વિભુ જો તમે અહીં આવ્યા ન હોત તો બહુ જીવોના વિનાશથી લાગેલા પાપવડે પીડિત થતાં હું શું શું हुन पामत? (५) હે જગદીશા પોતાના સુખમાં વિમુખ થયેલા તમે હસ્તાવલંબ આપ મને ભવ-કૂપથકી પાર ઉતાર્યો. Page #76 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः इय सूलपाणिजक्खो संथविउं जिणवरं पयत्तेणं । दुस्सहविओगभल्लीए सल्लिओ पडिनियत्तोत्ति ।।७।। पव्वज्जागहणाओ पढमं संवच्छरं जहावित्तं । सिद्धं जइक्कगुरुणो इण्हिं बीयं निसामेह ।।८।। ६९१ अह थुणिऊण वलियंमि जक्खे भयवं गामाणुगामं विहरमाणो गओ मोरागसन्निवेसे । तत्थ य बाहिरुज्जाणे थी - पसु -पंडगाइदोसरहिए पएसे ठिओ पडिमाए। तहिं च गामे अच्छंदगा नाम पासंडत्था परिवसंति । तेसिं च एगो अच्छंदगो लोगाणं मंततंतभूइकरणेहिं जीवइ । सो य सिद्धत्थवंतरो भयवंतंमि पडिमापडिवन्नंमि कलहकेलिपियत्तणेण विणोयमपावमाणो नाहस्स पूयमपेच्छमाणो य अधिइं करेइ । अन्नदिवसे य सो भयवओ सरीरे संकंतो तेणंतेणं वोलितं एगं गामगोहं सद्दित्ता कीलानिमित्तं एवं जंपइ - 'भो भद्द ! तुमं इति शूलपाणियक्षः संस्तुय जिनवरं प्रयत्नेन । दुःसहवियोगभल्या शल्यितः प्रतिनिवृत्तः ।।७।। प्रव्रज्याग्रहणात् प्रथमं संवत्सरं यथावृत्तम्। सिद्धम् जगदैकगुरोः इदानीं द्वितीयं निश्रुणु ।।८।। अथ स्तुत्वा वलिते यक्षे भगवान् ग्रामानुग्रामं विहरमाणः गतः मोराकसन्निवेशम् । तत्र च बहिः उद्याने स्त्री-पशु-पण्डकादिदोषरहिते प्रदेशे स्थितः प्रतिमया । तत्र च ग्रामे अच्छन्दका नाम पाखण्डिनः परिवसन्ति । तेषु च एकः अच्छन्दकः लोकानां मन्त्र-तन्त्र - भूतिकरणैः जीवति । सः च सिद्धार्थव्यन्तरः भगवति प्रतिमाप्रतिपन्ने कलह-केलिप्रियत्वेन विनोदम् अप्राप्नुवन् नाथस्य पूजाम् अप्रेक्षमाणः च अधृतिं करोति । अन्यदिवसे च सः भगवतः शरीरे सङ्क्रान्तः तेनाऽन्तेन व्यपक्रामन्तम् एकं ग्रामाग्रकं शब्दयित्वा क्रीडानिमित्तम् એ પ્રમાણે પ્રયત્નપૂર્વક શૂલપાણિ યક્ષ ભગવંતને સ્તવી, તેમના દુઃસહ વિયોગરૂપ ભાલાથી શલ્યયુક્ત થતો ते पाछोइयों. (७) એમ દીક્ષા લીધા પછી પ્રભુનું પ્રથમ વરસ પૂરું થયું. હવે બીજું વ૨સ સાંભળો :- (૮) હવે પૂર્વ પ્રમાણે સ્તુતિ કરી, યક્ષ નિવૃત્ત થતાં ભગવાન્ ગ્રામાનુગ્રામ વિચરતા, મોરાગસંનિવેશમાં ગયા. ત્યાં બહાર ઉદ્યાનમાં સ્ત્રી, પશુ, નપુંસકાદિ-વર્જિત નિર્દોષ પ્રદેશમાં પ્રતિમાએ રહ્યા. તે ગામમાં અચ્છેદક નામે પાખંડીઓ વસતા હતા. તેમાં એક અચ્છંદક, લોકોના મંત્ર, તંત્ર કે ભૂતિ-ભસ્મથી પોતાનું ગુજરાન ચલાવતો. એવામાં તે સિદ્ધાર્થ વ્યંતર પ્રતિમાસંપન્ન પ્રભુ પાસે રહેતાં, પોતાને કલહ-કેલિ બહુ પ્રિય છતાં વિનોદ ન પામવાથી અને પ્રભુનું બહુમાન ન જોવાથી તે અકળાવા લાગ્યો; એટલે એક દિવસે ભગવંતના શરીરમાં સંક્રાંત થઇ તેણે તે Page #77 -------------------------------------------------------------------------- ________________ ६९२ श्रीमहावीरचरित्रम् कंगुकूरं सोवीरेण सह अज्ज पजिमिओ, संपयं च वसहरक्खणट्ठया चलिओ, इंतेण य मग्गे भुयंगमो दिट्ठो, सुमिणगंमि परुन्नो य ता रे संभवइ सव्वमेयं?', गामगोहेण भणियं-'भयवं! अवितहमेयं ति भणिए सिद्धत्येण अन्नंपि से बहुं समाइटुं| सो परितुट्ठो परमच्छेरयंति मण्णमाणो गंतूण गाममज्झे नियसयणवग्गस्स पुरओ एवं परिकहेइ, अह कोऽवि देवज्जओ गामबाहिं ठिओ तीयाणागयवट्टमाणाई जाणइ, पूरिया मम तेण बहवे पच्चया। एवं च आयन्निऊण गाढकोऊहलाउलिज्जमाणमाणसो गामजणो कुसुमक्खयहत्थो गओ भयवओ समीवं । संभासिओ तेण जिणतणुसंकंतेण सिद्धत्थेण, जहा भो तुब्भे मम अइसयपेच्छणत्यं एत्थ संपत्ता। गामजणेण भणियं-'सामि! एवंति। तदणंतरं जं पुव्वकालवित्तं जं च सुयं जं च दिट्ठमितेहिं। जं भासियं परोप्परमह जं रयणीए अणुभूयं ।।१।। एवं जल्पति-'भोः भद्र! त्वं कॉकूरं सौवीरेण सह अद्य प्रजिमितवान्, साम्प्रतं च वृषभरक्षणार्थं चलितवान्, आगच्छता च मार्गे भुजङ्गमः दृष्टः, स्वप्ने प्ररुदितवान् च ततः रे! सम्भवति सर्वमेतत्? | ग्रामाऽग्रकेन भणितं' 'भगवन् अवितथमेतद्' इति भणिते सिद्धार्थेन अन्यदपि तस्य बहु समादिष्टम्। सः परितुष्टः परमाऽऽश्चर्यमिति मन्यमानः गत्वा ग्राममध्ये निजस्वजनवर्गस्य पुरतः एवं परिकथयति 'अथ कोऽपि देवार्यकः ग्रामबहिः स्थितः अतीताऽनागतवर्तमानादीन् जानाति, पूरिताः मम तेन बहवः प्रत्ययाः।' एवं च आकर्ण्य गाढकुतूहलाऽऽकुलीयमानमानसः ग्रामजनः कुसुमाऽक्षतहस्तः गतः भगवतः समीपम् । सम्भाषितः तेन जिनतनुसङ्क्रान्तेन सिद्धार्थेन यथा 'भोः! यूयं मम अतिशयप्रेक्षणार्थमत्र सम्प्राप्तवन्तः।' ग्रामजनेन भणितं 'स्वामिन् एवम्' इति । तदनन्तरम् - यत्पूर्वकालवृत्तं यच्च श्रुतं यच्च दृष्टम् आगच्छद्भिः । यद् भाषितं परस्परमथ यद् रजन्याम् अनुभूतम् ।।१।। માર્ગે જતા એક ગામના મુખીને બોલાવી કૌતુક નિમિત્તે કહ્યું કે “હે ભદ્ર! તું આજે દૂધ સાથે કાંગના ભાત જમ્યો છે અને અત્યારે બળદના રક્ષણ માટે જાય છે, માર્ગમાં આવતાં તેં સર્પ જોયો અને સ્વપ્નમાં તું રોયો છે; તો આ બધું સાચું છે?” તેણે કહ્યું- હે ભગવાન! એ બધું સત્ય જ છે.” ત્યારે સિદ્ધાર્થે તેને બીજું પણ ઘણું કહી બતાવ્યું. જેથી પરમ સંતોષ પામી ભારે આશ્ચર્યરૂપ માનતાં, ગામમાં જઇને તેણે, પોતાના સ્વજન-વર્ગને કહ્યું કે-“ગામની બહાર રહેલ કોઇ દેવાર્ય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણે છે; તેણે મને ઘણા નિશ્ચયો કહી બતાવ્યા” એમ સાંભળતાં મનમાં ભારે કુતૂહલ થતાં ગ્રામ્યજનો હાથમાં અક્ષત અને પુષ્પ લઇ પ્રભુની સમીપે ગયા એટલે જિનદેહમાં સંક્રાંત થએલ સિદ્ધાર્થે તેમને કહ્યું કે “અરે! તમે મારો અતિશય-પ્રભાવ જોવાને અહીં આવ્યા છો.' લોકોએ કહ્યું- હે સ્વામિનુ! એ વાત સત્ય છે.” પછી જે પૂર્વકાલે વીતેલ, જે સાંભળવામાં આવેલ, જે આવતા જોયેલ, પરસ્પર જે બોલેલ, રાત્રે જે અનુભવેલ, (૧) Page #78 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः जं इट्ठाणिट्ठविओगजोगसुहदुक्खलाभलोभाई । अज्जवि भविस्सविसयं तंपि हु सो साहए तेसिं ।।२।। जुम्मं । ६९३ ते य तहाविहं कोउगं दट्ठूण सव्वायरेण वंदंति पूयंति महिमं च करेंति । एवं च पइदिणं इंतजंतेसु गामिल्लएसु पवित्थरिओ सिद्धत्थस्स परमो आणंदो। जहा अन्नया य लोगो भणइ - 'भयवं!, एत्थं अन्नोवि अच्छंदओ नाम जाणओ परिवसइ ।' सिद्धत्थो भणइ-‘सो वराओ न किंचि जाणइ', ताहे लोगो गंतूण तस्स पुरओ साहेइ, देवज्जगो भणइ- 'तुमं न किंपि जाणसि ।' सो य तं सोच्चा अहंकारमुव्वहंतो अप्पाणं ठाविउकामो भणइ-'एह, तुम्ह समक्खं अवणेमि जेण तस्स परिन्नाणाभिमाणं, दुक्करं खलु अम्हारिसस्स पुरओ अत्तणो पयासणं, सुकरा तुम्हारिसस्स पुरओ गामिल्लयाण मज्झे विविहसमुल्लाव' त्ति । एवं च नियवियक्खणत्तं पयडंतो ईसामहल्लसल्लखिल्लियहिययो यद् इष्टाऽनिष्टवियोगयोग-सुख-दुःखलाभलोभादि । अद्यापि भविष्यद्विषयं तदपि खलु सः कथयति तेषाम् ।।२।। युग्मम्। ते च तथाविधं कौतुकं दृष्ट्वा सर्वाऽऽदरेण वन्दन्ते, पूजयन्ति महिमानं च कुर्वन्ति । एवं च प्रतिदिनं आगच्छद्गच्छत्सु ग्रामिकेषु प्रविस्तृतः सिद्धार्थस्य परमः आनन्दः। अन्यदा च लोकः भणति 'भगवन्! अन्योऽपि अच्छन्दकः ज्ञायकः परिवसति ।' सिद्धार्थः भणति सः वराकः न किञ्चद् जानाति ।' तदा लोकः गत्वा तस्य पुरतः कथयति यथा 'देवार्यकः भणति, त्वं किमपि न जानासि।' सः च तत् श्रुत्वा अहङ्कारमुद्वहन् आत्मानं स्थापयितुकामः भणति 'आगच्छत, युष्माकं समक्षम् अपनयामि येन तस्य परिज्ञानाऽभिमानम् । दुष्करं खलु अस्मादृशस्य पुरतः आत्मनः प्रकाशनम्, सुकराः युष्मादृशस्य पुरतः ग्रामिकस्य मध्ये विविधसमुल्लापाः' इति । एवं च निजविचक्षणतां प्रकटयन् तेभ४ ४ ४ष्ट, अनिष्ट, योग, वियोग, सुज, दु:ख, साल, सोलाहि तथा ४ जाने जनवानुं छे, ते जघुं તેણે તેમને કહી બતાવ્યું. (૨) એટલે તથાપ્રકારનું કૌતુક જોતાં તે ગ્રામ્યજનો ભારે આદરપૂર્વક વંદન-પૂજન કરતાં મહિમા ગાવા લાગ્યા. એમ પ્રતિદિન તે લોકોના આવવા-જવાથી સિદ્ધાર્થને ભારે આનંદ થઇ પડ્યો. એવામાં લોકો એકદા કહેવા લાગ્યા કે-‘હે ભગવન્! અહીં બીજો પણ અચ્છેદક નામે એક જ્ઞાની રહે છે.’ સિદ્ધાર્થે કહ્યું-‘તે બિચારો કંઇ પણ જાણતો નથી.' એટલે લોકોએ જઇને એ વાત તેની પાસે કહી સંભળાવી કે‘દેવાર્ય કહે છે કે તમે કાંઈ જાણતા નથી.' એમ સાંભળતાં અહંકારથી પોતાને ઉત્કૃષ્ટ રાખવા તે બોલ્યો કે-‘ચાલો, તમારી સમક્ષ હું તેના પરિજ્ઞાનનું અભિમાન ઉતારી દઉં; અમારા જેવા આગળ પોતાનો ઉત્કર્ષ બતાવવો બહુ દુષ્કર છે, પરંતુ તમારા જેવા ગ્રામ્ય લોકોમાં વિવિધ બબડાટ ક૨વા સુગમ છે.' એમ પોતાના ચાતુર્યને પ્રગટાવતો, Page #79 -------------------------------------------------------------------------- ________________ ६९४ श्रीमहावीरचरित्रम सकोउहल्लेण लोगेण परियरिओ गओ सो तत्थ जत्थ जणसमूहोवासिज्जमाणपायपंकओ भयवं काउस्सग्गे चिट्ठइत्ति । तयणंतरं च करंगुलीहिं उभयपज्जंतेसु तणयं घेत्तूण भयवओ संमुहं ठिओ पुच्छिउमारद्धो-'भो देवज्जय! इमं तणं किं छिज्जिही नवत्ति?। तस्स एस अभिप्पाओ-जइ किर देवज्जो भणिही-छिज्जिही तो न छिंदिस्सं, अह अन्नहा तो छिंदिस्सामि। एवं च विगप्पमाणंमि तंमि सिद्धत्येण भणियं-'न छिज्जिही।' सो एवं सोच्चा समारद्धो छिंदिउं। एत्थंतरंमि सक्को सुहासणत्यो इमं विचिंतेइ। गामागरेसु भयवं कह विहरइ संपयं वीरो? ||१|| दिव्योवओगविभवेण वइयरं तं तओ मुणइ सव्वं । पेच्छइ य तं पुरत्थं तणभंगसमुज्जयं समणं ।।२।। ईर्ष्यामहाशल्यकीलितहृदयः सकुतूहलेन लोकेन परिवृत्तः गतः सः तत्र यत्र जनसमूहोपास्यमानपादपङ्कजः भगवान् कायोत्सर्गे तिष्ठति। तदनन्तरं च कराऽङ्गुलीभिः उभयपर्यन्तेषु तृणं घृत्वा भगवतः सम्मुखं स्थितः प्रष्टुमारब्धवान् ‘भोः देवाऽऽर्यक! इदं तृणं किं छेत्स्यति न वा? ।' तस्य एषः अभिप्रायः 'यदि किल देवार्यकः भणिष्यति - छेत्स्यति तदा न छेत्स्यामि, अथ अन्यथा ततः छेत्स्यामि । एवं च विकल्पमाने तस्मिन् सिद्धार्थेन भणितं 'न छेत्स्यति। सः एवं श्रुत्वा समारब्धः छेत्तुम् । अत्रान्तरे शक्रः सुखासनस्थः इदं विचिन्तयति। ग्रामाऽऽकरेषु भगवान् कथं विहरति साम्प्रतं वीरः? ||१|| दिव्योपयोगविभवेन व्यतिकरं तत् ततः जानाति सर्वम् । प्रेक्षते च तं पुरस्थं तृणभङ्गसमुद्यतं श्रमणम् ।।२।। ઇર્ષારૂપ મોટા શલ્યને હૃદયમાં સ્થાપતો તે કૌતુક પામતા લોકો સાથે ત્યાં ગયો કે જ્યાં જનસમૂહથી ઉપાસના કરાતા ભગવાન કાયોત્સર્ગે રહ્યા હતા. પછી કરાંગુલિમાં બંને છેડા પકડી તણખલું લઇ, પ્રભુની સમક્ષ ઉભા રહીને તેણે પૂછ્યું કે-“અરે દેવાય! આ તૃણ છેદાશે કે નહી?” તેનો એવો અભિપ્રાય હતો કે “જો દેવાર્ય કહેશે કે છેદાશે; તો છેદીશ નહી અને અન્યથા કહેશે તો છેદી નાખીશ. એમ તે વિકલ્પ કરતો હતો તેવામાં સિદ્ધાર્થે કહ્યું કે એ છેદાશે નહીં' એમ સાંભળતાં તે તૃણ છેદવા લાગ્યો. એવામાં સિંહાસન પર સુખે બેઠેલ ઇંદ્ર દેવલોકમાં વિચારવા લાગ્યા કે અત્યારે ભગવાનું મહાવીર ગ્રામ્યभ 3 वियरे छ? (१) એટલે અવધિજ્ઞાનના દિવ્ય ઉપયોગથી તે બધો પ્રસંગ તેના જાણવામાં આવ્યો અને પેલા અચ્છેદકને સન્મુખ २डीने तृ- २तो यो. (२) न Page #80 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः अहह महापावो कह जिणंपि मिच्छं समीहए काउं ? | इय चिंतिऊण मेल्लइ महल्ल धारुक्कडं कुलिसं ||३|| तं मणसमाणवेगं आगंतुं करजुगंगुलीवलयं। छिंदेइ तस्स सहसा अछिज्जमाणंमि तंमि तिणे ।।४।। ६९५ अह सो अच्छंदगो कुलिसघायनिवडियासु दससुवि करंगुलीसु जायवेलक्खभावो सयलगामजणेण धिक्कारिज्जमाणो गओ तप्पएसाओ । ताहे सिद्धत्यो तस्सोवरि वाढं पओसमावन्नो तं गामजणं भणइ - 'अरे रे दुरायारो महाचोरो एसो । लोएण वृत्तं - भयवं ! कस्स एएण चोरियं? ।' सिद्धत्थेण भणियं- 'निसामेह, अत्थि एत्थ वीरघोसो नाम कम्मारओ।' सोऽविय निसामिऊण नियनामं लोयमज्झयाराओ आगंतूण निवडिओ चलणेसु, भणिउं पवत्तो य- 'भयवं! तुम्हेहिं जो समुक्कित्तिओ सो अहं, साहेह किं कीरउत्ति । सिद्धत्थेण अहह! महापापः कथं जिनमपि मिथ्यां समीहते कर्तुम् । इति चिन्तयित्वा मुञ्चति महद् धारोत्कटं कुलिशम् ।।३।। तद् मनःसमानवेगमागत्य करयुगाऽङ्गुलीवलयम्। छिनत्ति तस्य सहसा अछिद्यमाने तस्मिन् तृणे ||४|| अथ सः अच्छन्दकः कुलिशघातनिपतितासु दससु अपि कराऽङ्गुलीषु जातवैलक्ष्यभावः सकलग्रामजनेन धिक्कार्यमाणः गतः तत्प्रदेशात् । तदा सिद्धार्थः तस्योपरि बाढं प्रदोषमापन्नः तं ग्रामजनं भणति 'अरे रे दुराचारः महाचौरः एषः ।' लोकेन उक्तं 'भगवन्! कस्य एतेन चोरितम् ? ।' सिद्धार्थेन भणितं 'निश्रुणु, अस्त्यत्र वीरघोषः नामकः कर्मकारः । सोऽपि निःशम्य निजनाम लोकमध्याद् आगत्य निपतितः चरणयोः, भणितुं प्रवृत्तश्च ‘भगवन्, युष्माभिः यः समुत्कीर्तितः सः अहम्, कथय किं करोमि? ।' सिद्धार्थेन भणितं આથી તેને વિચાર આવ્યો કે-‘અહા! એ મહાપાપી જિનેશ્વરને પણ કેમ મિથ્યા કરવા ઇચ્છે છે?' એમ ચિંતવી એક ભારે તીક્ષ્ણ વજ્ર છોડ્યું, (૩) તે મનના વેગે ત્યાં આવતાં પેલું તૃણ છેદાયા પહેલાં તો તરતજ તેના બંને હાથની અંગુલિ બધી કાપી નાખી, (૪) એટલે વજ્રઘાતથી દશે અંગુલિ છેદાઇ જતાં તે અચ્છેદક વિલક્ષ થતો, બધા ગામજનોથી ધિક્કાર પામતો ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે સિદ્ધાર્થ તેના પર ભારે રોષ લાવતાં પેલા ગ્રામ્યલોકોને કહેવા લાગ્યા કે-‘અરે! એ हुरायारी तो महाथोर छे' सोडो जोल्या- 'भगवान्! खेलो डोनी योरी री?' सिद्धार्थे ऽधुं - 'सांभणोः खहीं વીરઘોષ નામે એક કારીગર છે.' પોતાનું નામ સાંભળતાં લોકોમાંથી તે આગળ આવી, પગે પડીને કહેવા લાગ્યો'हे भगवन् ! तमे भेनुं नाम जोट्या ते हुं पोते; अहो शुं अश्वानुं छे ? सिद्धार्थे ४ : 'हे भद्र! समुटु हिवसे Page #81 -------------------------------------------------------------------------- ________________ ६९६ श्रीमहावीरचरित्रम् भणियं-‘भद्द! तुह अमुगंमि काले दसपलियं वट्टगं नट्ठपुव्वं ? ।' तेण भणियं- 'आमं।' सिद्धत्थेण वुत्तं- 'तं एएण पासंडियाहमेण हरियं ।' वीरघोसेण भणियं - 'कत्थ तं पुण पाविस्सं? ।' सिद्धत्थेण भणियं-‘एयस्स चेव पुरोहडे महिसिंदुनामस्स पायवस्स पुरत्थिमेणं हत्थमेत्तं गंतूण भूमिनिहित्तं उक्खणिऊण गिण्हसु'त्ति वुत्ते सो कम्मारओ लोगेण समं गओ जहोवइट्ठपएसे, आगरिसिऊण गहियं वट्टयं, हलबोलं कुणंतो य जणो पडिनियत्तो जिणस्स अंतिए। तयणंतरं च पुणो सिद्धत्थेण भणियं - 'अन्नंपि सुणेह, अत्थि किमिह इंदसम्मो नाम गाहावई ? ।' जणेण भणियं - 'अत्थि ।' एत्यंतरे सो इंदसम्मो निययनाममुक्कित्तिज्जमाणं सोऊण सयमेव उवडिओ भाइ- 'आणवेह सो अहं' ति | सिद्धत्थेण भणियं-‘अत्थि भद्द! तुज्झ पुव्वकाले ऊरणगो पणट्ठो ? ।' तेण भणियं- 'अत्थि ।' सिद्धत्थेण भणियं-‘अरे एएण अच्छंदपण सो हणिऊण खाइओ, अट्ठियाणि से उक्कुरुडिया बद दाहिणे पासे उज्झियाणि अज्जवि चिट्ठति, जइ कोऊहलं ता अज्जवि गंतूण पेच्छहत्ति 'भद्र! तव अमुके काले दशपलिकं वर्त्तकं नष्टपूर्वम् ? ।' तेन भणितं 'सत्यम् ।' सिद्धार्थेन उक्तं ‘तद् एतेन पाखण्डिकाऽधमेन हृतम्।' वीरघोषेण भणितं 'कुत्र तत्पुनः प्राप्स्ये ? ।' सिद्धार्थेन भणितं 'एतस्यैव पूर्वाभिमुखे महिसीन्दुनामकस्य पादपस्य पूर्वे हस्तमात्रं गत्वा भूमिनिहितं उत्खन्य गृहाण' इति उक्ते सः कर्मकारः लोकेन समं गतवान् यथोपदिष्टप्रदेशे, आकृष्य गृहीतं वर्तकम्, कलकलं कुर्वन् च जनः प्रतिनिवृत्तः जिनस्याऽन्तिकम्। तदनन्तरं च पुनः सिद्धार्थेन भणितम् 'अन्यदपि श्रुणुत । अस्ति किमत्र ईन्द्रशर्मा नामकः गाथापतिः?।' जनेन भणितं 'अस्ति ।' अत्रान्तरे सः ईन्द्रशर्मा निजनाम उत्कीर्त्यमानं श्रुत्वा स्वयमेव उपस्थितः भणति ‘आज्ञापय सः अहम् ।' सिद्धार्थेन भणितं 'अस्ति भद्र! तव पूर्वकाले उरणकः प्रणष्टः ? ।' तेन भणितं 'अस्ति।' सिद्धार्थेन भणितं 'अरे! एतेन अच्छन्दकेन सः हत्वा खादितः, अस्थीनि तस्य कचवरस्य बदर्याः दक्षिणे पार्श्वे उज्झितानि अद्यापि तिष्ठन्ति, यदि कौतूहलं तदा अद्यापि गत्वा प्रेक्षध्वम् દસપલ વજનની તારી વાટકી ખોવાઈ છે.?’ તેણે કહ્યું-‘હા.’ સિદ્ધાર્થ બોલ્યો-‘તે એ પાખંડી પાપાત્માએ ચોરી છે.’ વીરઘોષે જણાવ્યું: ‘તે મને ક્યાં મળશે?' સિદ્ધાર્થે કહ્યું-‘એના જ વાડામાં મહિસીંદુ નામે વૃક્ષની પૂર્વ એક હાથપ્રમાણ જતાં ભૂમિ ખોદીને તે લઇ લેજે.' એમ સાંભળતાં તે કારીગર લોકોની સાથે ગયો અને બતાવેલ પ્રદેશ ખોદતાં તે વાટકી હાથ લાગી. એટલે કોલાહલ કરતા લોકો પાછા ફરીને જિન પાસે આવ્યા. પછી પુનઃ સિદ્ધાર્થે કહ્યું કે-‘બીજું પણ સાંભળો. અહીં ઇંદ્રશર્મા નામે કોઇ ગૃહસ્થ છે?' લોકો બોલ્યા-‘છે.’ એવામાં પોતાનું નામ સાંભળતાં તે પોતે ઉભો થઇને કહેવા લાગ્યો-‘ફરમાવો, તે હું પોતે.' સિદ્ધાર્થે જણાવ્યું-‘હે ભદ્ર! પૂર્વે તારૂં ઘેટું ખોવાયું છે?’ તે બોલ્યો-‘હા!’ ત્યારે સિદ્ધાર્થ બોલ્યો-‘અરે! એ અચ્છંદે હણીને તેનું ભક્ષણ કર્યું અને તેના અસ્થિ ઉકરડાની બોરડીના દક્ષિણ ભાગે નાખી દીધેલ કે જે અદ્યાપિ ત્યાં પડ્યા છે. જો તમને આશ્ચર્ય હોય તો અત્યારે Page #82 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ६९७ वुत्ते वेगेण धाविया तदभिमुहं, अठ्ठियाणि पलोइयाणि, कलकलं करेंता आगया जिणसगासे । पुणरवि सिद्धत्थेण भणियं-'एयं दुइज्जं दुच्चरियं, अन्नपि तइज्जं अत्थि, परं नाहं कहिस्सं ।' ते य एयमायन्निऊण गाढं निब्धं काऊण पुच्छिउमारद्धा, कहं? देव! पसीय महापहु पुणोवि अण्णं न पसिणइस्सामो। अद्धोवइट्ठमेक्कं एयं अम्हं निवेएसु ।।१।। जह जह न साहइ सुरो तह तह पुच्छंति आउला धणियं । सच्चं जायं एयं जमद्धकहियं हरइ हिययं ।।२।। एवं निबंधपरेसु तेसु सिद्धत्येण भणियं-'अरे मा तरलायह, अम्ह अभासणिज्जमेयं, जइ अवस्सं सोयव्वं ता गंतूणं पुच्छह एयस्स चेव भज्जं, सा तुम्ह साहिस्सइत्ति। इति उक्ते वेगेन धाविताः तदभिमुखम्, अस्थीनि प्रलोकितानि, कलकलं कुर्वन्तः आगताः जिनसकाशम् । पुनरपि सिद्धार्थेन भणितं एतत् द्वितीयं दुश्चरितम्, अन्यदपि तृतीयमस्ति, परं नाऽहं कथयिष्यामि।' ते च एवमाऽऽकर्ण्य गाढं निर्बन्धं कृत्वा प्रष्टुमारब्धवन्तः । कथम् - देव! प्रसीद महाप्रभो! पुनरपि अन्यं न प्रश्नयिष्यामः | अर्थोपदिष्टमेकम् एतद् अस्माकं निवेदय ।।१।। यथा यथा न कथयति सुरः तथा तथा पृच्छन्ति आकुलाः गाढम् । सत्यं जातमेतद् यद् अर्धकथितं हरति हृदयम् ।।२।। ___ एवं निर्बन्धपरेषु तेषु सिद्धार्थेन भणितं 'अरे! मा त्वरध्वम्, अस्माकम् अभाषणीयमेतत्, यदि अवश्यं श्रोतव्यं तदा गत्वा पृच्छथ एतस्यैव भार्याम्, सा युष्मान् कथयिष्यति। एषमाकर्ण्य धाविताः तद्गृहाभिमुखम् ।' જઇને જુવો.” એમ સાંભળતાં લોકો એકદમ તે તરફ દોડ્યા. ત્યાં હાંડકાં જોવામાં આવતાં, કલકલ કરતા તે વિભુ પાસે આવ્યા. એટલે સિદ્ધાર્થે પુનઃ કહ્યું કે-“એ બીજું દુશ્ચરિત્ર અને હજી ત્રીજું પણ છે, પરંતુ તે હું કહેનાર નથી.” એમ સાંભળતાં ભારે આગ્રહ કરીને લોકો પૂછવા લાગ્યા કે “હે દેવ! હે મહાપ્રભુ! તમે મહેરબાની કરી, આ એક અર્થોપદિષ્ટ બાબત અમને કહી સંભળાવો; હવે અમે અન્ય પ્રશ્ન કરીશું નહીં. (૧) જેમ જેમ તે દેવ કહેવાની આનાકાની કરતો તેમ તેમ ભારે આકુળ થઇને લોકો पू७१ साया. मेथी । उक्त सत्य 25 3-अथित हयने माथि मा छे.' (२) એમ તેઓના અત્યાગ્રહથી સિદ્ધાર્થે જણાવ્યું કે-“અરે? તમે ઉતાવળા ન થાઓ. એ તો અમારે અકથનીય છે. જો તમારે અવશ્ય સાંભળવું હોય, તો તમે જઈને એની ભાર્યાને પૂછો, તે તમને બરાબર કહી બતાવશે. એમ Page #83 -------------------------------------------------------------------------- ________________ ६९८ श्रीमहावीरचरित्रम् एयमायन्निऊण पधाविया तग्गिहाभिमुहं। इओ य-सा अच्छंदयस्स भज्जा तद्दिवसं तेण पिट्टिया, बाढं पओसमावन्ना चिंतेइ-'सोहणं जायं जं तस्स अंगुलीओ छिन्नाओ जणेण धिक्कारिओ य। तहा इयाणिं जइ गामो एइ ता सव्वं दुस्सीलयं पयडेमि त्ति विगप्पंतीए संपत्तो गेहंगणे गामजणो, पुच्छिउं पवत्तो य । सा भणइ-'मा इमस्स कम्मचंडालस्स नामपि गिण्हह, जओ एस नियभगिणीए सहोयराए सद्धिं विसए अणुभुंजइ, ममं निच्छइत्ति । एवमायण्णिऊण ते उक्किट्ठीसिहनायं कुणंता नियनियगिहेसु गया पण्णवेति-जहा एरिसो तारिसो सो महापावो त्ति । एवं सो अच्छंदओ जणेण अवमाणिज्जमाणो, कयबंभणहच्चो इव अपेच्छिज्जमाणो, लुक्खभिक्खाकवलंपि अपावमाणो एगया गंतूण जिणनाहं सकरुणं जोडिय करसंपुडं च भणिउमाढत्तो देवज्जय! वज्जेसुं निवासमिह तं महाणुभावोऽसि । ठाणंतरेवि तुझं पूयामहिमं जणो काही ।।१।। इतश्च सा अच्छन्दकस्य भार्या तद्दिवसे तेन पिट्टिता, बाढं प्रदोषम् आपन्ना चिन्तयति-शोभनं जातं यत्तस्य अगुल्यः छिन्नाः जनेनः धिक्कारितश्च । तथा इदानीं यदि ग्रामः एति तदा सर्वां दुःशीलतां प्रकटयामि इति विकल्पयत्याम् सम्प्राप्तः गृहाङ्गणे ग्रामजनः प्रष्टुं प्रवृत्तवान् च । सा भणति ‘मा अस्य कर्मचण्डालस्य नाम अपि गृह्णीत, यतः एषः निजभगिन्या सहोदरया सह विषयान् अनुभुङ्क्ते, मां नेच्छति। एवमाऽऽकर्ण्य ते उत्कृष्टसिंहनादं कुर्वन्तः निजनिजगृहेषु गताः प्रज्ञापयन्ति यथा 'एतादृशः तादृशः सः महापापः' इति । एवं सः अच्छन्दक: जनेन अपमन्यमानः, कृतब्राह्मणहत्यः इव अप्रेक्ष्यमाणः, रुक्षभिक्षाकवलमपि अप्राप्नुवन् एकदा गत्वा जिननाथं सकरुणं योजयित्वा करसम्पुटं च भणितुमारब्धवान् देवार्यक! वर्जय निवासमयं त्वं महानुभावः असि । स्थानान्तरेऽपि तव पूजा-महिमानौ जनः करिष्यति ।।१।। સાંભળતાં લોકો તેના ઘર ભણી દોડ્યા. હવે તે દિવસે અચ્છેદકે પોતાની ભાર્યાને ફૂટી હતી, તેથી ભારે રોષ લાવીને ચિંતવતી હતી કે-“સારું થયું કે એની આંગળીઓ કપાઇ અને લોકોએ ધિક્કાર આપ્યો. હવે જો ગામના લોકો અહીં આવે તો એનું બધું દુશ્ચરિત્ર પ્રગટ કરું.’ એમ તે વિચારે છે, તેવામાં ગામના લોકો તેના આંગણે આવી પૂછવા લાગ્યા. એટલે તે બોલી કે “એ કર્મચંડાળનું નામ પણ ન લ્યો, કારણ કે એ પોતાની સગી ભગિની સાથે વિષય ભોગવે છે અને મને ઈચ્છતો પણ નથી.' એમ સાંભળી ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા લોકો પોતપોતાના ઘરે જતાં કહેવા લાગ્યા કે “તે આવો છતાં મહા પાપી છે.' એ પ્રમાણે તે અચ્છેદક લોકોથી અપમાન પામતાં, બ્રહ્મહત્યા કરનારની જેમ અપેક્ષણીય થઇ, લુખી ભિક્ષાને અલ્પ પણ ન પામવાથી એકદા દયાળુ ભગવંત પાસે જઇ, અંજલિ જોડીને તે કહેવા લાગ્યો કે હે દેવાય તમે આ સ્થાન તજી ઘો. તમે મહાનુભાવ છો, તેથી સ્થાનાંતરે પણ લોકો તમારી પૂજા કરશે અને भभि ॥; (१) Page #84 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः अन्नत्थ गओऽहं पुण कित्तिमकणगं व नेव अग्घामि । सदरीए च्चिय गोमाउयस्स सूरत्तणं सहई ||२|| तुह पुरओ जो विहिओ दुव्विणओ देव! मूढहियएणं । सो मं दढकुवियकयंतदंडघाओव्व दुक्खवइ ।।३।। एवं भणमाणे अच्छंदगे ‘अचियत्तोग्गहो' त्तिकलिऊण सव्वस्सापत्ति (पीति )- परिहारपरायणो भयवं नीहरिऊण मोरागसन्निवेसाओ उत्तरवाचालाभिमुहं पत्थिओ | अह मग्गे वच्चमाणस्स दक्खिणवाचालसन्निवेसं समइक्कंतस्स उत्तरवाचालसंनिवेसं च अपावमाणस्स अंतरा सुवण्णकूलाभिहाणाए महानईए पुलिणं वोलिंतस्स भगवओ महावीरस्स खंधाबलंवि वत्थखंडं कहंपि पवणकंपिज्जमाणं कंटए विलग्गिऊण निवडियं । सामीवि थेवं भूमिभागं गंतूण अन्यत्र गतोऽहं पुनः कृत्रिमकनकमिव नैव अर्थ्ये । स्वदर्यामेव गोमायोः शूरत्वं शोभते ।।२।। ६९९ तव पुरतः यः विहितः दुर्विनयः देव! मूढहृदयेन । सः मां दृढकुपितकृतान्तदण्डघातः इव दुःखयति || ३ || एवं भण्यमाने अच्छन्दके अप्रियत्वाऽवग्रहः इति कलयित्वा सर्वस्याऽऽपत्तिपरिहारपरायणः भगवान् निहृत्य मोराकसन्निवेशाद् उत्तरवाचालाऽभिमुखं प्रस्थितवान् । अथ मार्गे व्रजतः दक्षिणवाचालसन्निवेशं समतिक्रामतः उत्तरवाचालसन्निवेशं च अप्राप्नुवतः अन्तरा सुवर्णकूलाऽभिधानायाः महानद्याः पुलिनं व्यतिक्रान्तस्य भगवतः महावीरस्य स्कन्धावलम्बिवस्त्रखण्डं कथमपि पवनकम्पमानं कण्टके विलग्य निपतितम् । स्वामी अपि स्तोकं भूमिभागं गत्वा अस्थण्डिले पतितं भवेदिति मनाग् मात्रं बलितकन्धरः तद् अवलोक्य પરંતુ હું અન્યત્ર જતાં કૃત્રિમ સોનાની જેમ માન પામવાનો નથી, કારણ કે શૃગાલનું શૂરાતન તો પોતાની गुइझमां ४ शोले (२) વળી હે દેવ! મેં મૂઢ બુદ્ધિથી આગળ જે દુર્વિનય કર્યો, તે અત્યંત કોપાયેલા યમના દંડ-ઘાત સમાન મને ભારે हुः उपभवे छे.' (3) એમ અ ંદકે કહેતાં અપ્રીતિકર અવગ્રહ વિચારીને કોઇને પણ અપ્રીતિ ન ઉપજાવવામાં તત્પર એવા પ્રભુ તે મોરાગ સંનિવેશથકી નીકળી, ઉત્તરવાચાલ તરફ ચાલ્યા. માર્ગે ચાલતાં દક્ષિણવાચાલ સંનિવેશ ઓળંગતા અને ઉત્તરવાચાલ સંનિવેશ સુધી ન પહોંચતાં વચમાં સુવર્ણકૂલા નામની મહાનદીનો કિનારો ઓળંગતાં વીર ભગવંતના સ્કંધ પર રહેલ વસ્ત્રખંડ કોઇ રીતે પવનથી કંપતાં, કાંટામાં લાગીને પડી ગયું. એટલે સ્વામી પણ થોડું આગળ ચાલી ‘એ નિર્દોષ ભૂમિમાં પડ્યું હશે' એમ ધારી, જરા ડોક વાળીને જોતાં યથાસ્થાને ચાલતા થયા. એવામાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ७०० श्रीमहावीरचरित्रम् 'अत्थंडिले पडियं होज्जत्ति मणागमेत्तं वलियकंधरो तमवलोइऊण जहाभिमयं गंतुं पवत्तो। सो य पिउवयंसो पुव्वभणियबंभणो चिरकालेण तं निवडियं वत्थखंडं पहिट्ठचित्तो गिण्हिऊण भयवंतं च वंदित्ता कुंडग्गामनयरमुवगंतूण पुव्वभणियतुन्नागस्स समप्पेइ । तुन्नागोऽवि अइनिउणं तुन्निऊण एगरूवं विरएइ। तओ सो बंभणो देवदूसं आदाय गओ नंदिवद्धणनराहिवस्स समीवे, पणामियं तं वत्थं । राइणावि कोऊहलमुव्वहंतेण सुचिरं पलोइऊण भणियं-'भद्द! एवंविहं पवरवत्थं कत्थ तए पावियं?।' बंभणेण भणियं- 'देव! महई एयस्स कहा।' राइणावि भणियं-वीसत्यो सम्मं साहसु। तओ जह दालिद्दोवहओ सुचिरं देसंतरेसु भणिऊण | नियमंदिरमणुपत्तो गिहिणीए तज्जिओ पुव्वं ।।१।। जह जिणनाहो करुणक्खरेहिं गंतूण भूरि विन्नविओ। अणुकंपाए तेणं जह दिन्नं देवदूसद्धं ।।२।। यथाऽभिमतं गन्तुं प्रवृत्तवान्। सश्च पितृवयस्यः पूर्वभणितब्राह्मणः चिरकालेन तन्निपतितं वस्त्रखण्डं प्रहृष्टचित्तः गृहीत्वा भगवन्तं च वन्दित्वा कुण्डग्रामनगरमुपगत्य पूर्वमणिततुनवायस्य समर्पयति । तुन्नवायः अपि अतिनिपुणं तुन्नीकृत्य एकरूपं विरचयति। ततः सः ब्राह्मणः देवदूष्यं आदाय गतः नन्दिवर्धननराधिपस्य समीपम्, अर्पितं तद् वस्त्रम् । राज्ञाऽपि कुतूहलमुद्वहता सुचिरं प्रलोक्य भणितं 'भद्र! एवंविधं प्रवरवस्त्रं कुत्र त्वया प्राप्तम्।' ब्राह्मणेन भणितं 'महती एतस्य कथा। राज्ञाऽपि भणितं 'विश्वस्थः सम्यग् कथय ।' ततः - यथा दरिद्रोपहतः सुचिरं देशान्तरेषु भ्रान्त्वा । निजमन्दिरमनुप्राप्तः गृहिण्या तर्जितः पूर्वम् ||१|| यथा जिननाथः करुणाऽक्षरैः गत्वा भूरि विज्ञप्तः । अनुकम्पया तेन यथा दत्तं देवदूष्याऽर्धम् ।।२।। પિતૃમિત્ર કે જે પૂર્વે કહેલ બ્રાહ્મણ, લાંબા કાળે પડેલ તે વસ્ત્રખંડ જોતાં ભારે હર્ષથી ગ્રહણ કરી, પ્રભુને વાંદી, કુંડગ્રામ નગરમાં ગયો. ત્યાં પૂર્વે કહેલ વણકરને તે વસ્ત્રાર્ધ આપતાં, તેણે અતિનિપુણતાથી સાંધીને એકરૂપ કરી દીધું. પછી તે દેવદૂષ્ય લઇને પેલો બ્રાહ્મણ નંદિવર્ધન રાજા પાસે ગયો અને ત્યાં વસ્ત્ર મૂક્યું. રાજાએ ભારે કૌતુકથી લાંબો વખત તે જોઇને જણાવ્યું કે હે ભદ્ર! આવું પ્રવર વસ્ત્ર તને ક્યાંથી મળ્યું?” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે-“હે દેવી! એની કથા તો મોટી છે.” રાજાએ કહ્યું-"તું શાંત થઇને બરાબર કહે.” એટલે તેણે પોતાનો વૃત્તાંત નિવેદન કરતાં કહ્યું કે પૂર્વે હું દળદરથી પરાભૂત થતાં દેશાંતરોમાં લાંબો વખત ભમી ભમીને પોતાના ઘરે આવ્યો. ત્યાં ભાર્યાએ पूल भने निभ्रंथ्यो, (१) એટલે ત્યાંથી ચાલી નીકળતાં મેં ભગવંતને દીન વચનથી બહુ વિનવ્યા, જેથી તેમણે દયા લાવી મને અર્ધ विष्य साप्यु. (२) Page #86 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः जह तुन्नाएण पुणो दूइज्जवत्थद्धलाभकज्जेण । जयगुरुणोच्चिय पासे सिक्खविउं पेसिओ सहसा ||३|| जह संवच्छरमेगं पुट्ठिमि ठिओ पुरागराईसु । सिस्सो इव परिभमिओ जयपहुणो विहरमाणस्स ||४|| जह वा सुवण्णकूलानईए कंटग्गलग्गवत्थद्धं। चइऊण गए नाहे तयं च गहिऊण चलिओ य ।।५।। जह तुन्नागेण तयं दुखंडसंसीवणेण मेलवियं । तह सयलं नरवइणो निवेइयं तेण सविसेसं ||६|| एवं च निसामिऊण तुट्ठो नंदिवद्धणनरिंदो दीणारलक्खमेगं वत्थस्स मुल्लं दाविऊण यथा तुन्नवायेन पुनः द्वितीयवस्त्रार्धलाभकार्येण । जगद्गुरोः एव पार्श्वे शिक्षयित्वा प्रेषितः सहसा ||३|| यथा संवत्सरमेकं पृष्ठौ स्थितः पुनः आकरादिषु । शिष्यः इव परिभ्रान्तः जगत्प्रभोः विहरमाणस्य ||४|| ७०१ यथा वा सुवर्णकूलानद्यां कण्टकलग्नवस्त्रार्धम् । त्यक्त्वा गते नाथे तच्च गृहीत्वा चलितश्च ।।५।। यथा तुन्नवायेन तद् द्विखण्डसंसिवनेन मेलयितम् । तथा सकलं नरपतिं निवेदितं तेन सविशेषम् ||६|| एवं च निःशम्य तुष्टः नन्दिवर्द्धननरेन्द्रः दीनारलक्षमेकं वस्त्रस्य मूल्यं दापयित्वा सबहुमानं सत्कार्य એવામાં તે વણકરને બતાવતાં તેણે બીજું અર્ધ લાવવા માટે ભલામણ કરીને તરતજ પ્રભુ પાસે મને મોક્લ્યો. (૩) ત્યાં એક વરસ સુધી હું વિચરતા વીતરાગની પાછળ શિષ્યની જેમ ગામ-નગરાદિકમાં ભમ્યો. (૪) એમ કરતાં સુવર્ણકૂલા નદી આગળ તે વસ્ત્રાર્ધ કાંટામાં સંલગ્ન થતાં પ્રભુ તેને તજીને ચાલ્યા જતાં, હું તે લઇને આવ્યો (૫) તે વસ્ત્ર વણક૨ને આપતાં તેણે બે ખંડ બરાબર મેળવી આપ્યા.' એ પ્રમાણે સવિશેષ વૃત્તાંત તેણે રાજાને ४यो (५) આ સાંભળતાં નંદિવર્ધન રાજાએ સંતુષ્ટ થઇ, તે વસ્ત્રનું એક લાખ સોનામ્હોર મૂલ્ય અપાવી બહુમાનપૂર્વક Page #87 -------------------------------------------------------------------------- ________________ ७०२ श्रीमहावीरचरित्रम् सबहुमाणं सक्कारिऊण भणइ-'अहो भद्द! कहं भयवं विहरइत्ति । बंभणेण भणियं-'देव! सुणेह, सो जएक्कनाहो कयाइ फुट्टहासजणियसंतासेसु भूयभवणेसु गोदुहियाए दुद्धरं नियमविसेसमालंबिऊण नासग्गसंगिचक्खुविक्खेवो मंदरोव्व थिमिओ झाणं झियाइ । कयाइ करालवेयालमालाउलासु पयंडपडियनरमुंडमंडलीसु सुसाणभूमीसु वीरासणं संठिओ निरुद्धउस्साससमीरपसरो सूरबिंबनिहियनयणो मज्झंदिणंमि आयावेइ । कयाइ गुरुभारक्कंतनरोव्व ईसिअवणयकाएण पलंबियभुयदंडो गामबहिया काउस्सग्गेण चिट्ठइ । कयाइ निक्कारणकुवियपिसायविहियतिव्वोवसग्गं सोक्खपरंपरं पिव सम्ममहियासेइ । कयाइ छट्ठट्ठममद्धमासाइतवविसेससुसियसरीरो पंतकुलपरिब्भमणलढुंछतुच्छासाराहारग्गहेण पाणवित्तिं निव्वत्तेइ । भणति 'अहो भद्र! कथं भगवान् विहरति?।' ब्राह्मणेन भणितं 'देव! श्रुणु, सः जगदेकनाथः कदाचित् स्फुटाट्टहासजनितसंत्रासेषु भूतभवनेषु गोदोहिकया दुर्धरं नियमविशेषम् आलम्ब्य नासाग्रसङ्गिचक्षुविक्षेपः मन्दरः इव स्तिमितः ध्यानं ध्याति । कदाचित् करालवेतालमालाऽऽकुलासु प्रचण्डपतितनरमुण्डमण्डलीषु स्मशानभूमिषु वीरासनं संस्थितः निरुद्धोच्छ्वाससमीरप्रसरः सूर्यबिम्बनिहितनयनः मध्यन्दिनेऽपि आतापयति । कदाचिद् गुरुभाराऽऽक्रान्तनरः इव ईषदवनतकायेन प्रलम्बितभुजदण्डः ग्रामबहिः कायोत्सर्गेण तिष्ठति। कदाचिद् निष्कारणकुपितपिशाच-विहिततीव्रोपसर्ग सौख्यपरम्परामिव सम्यग् अध्यास्ते। कदाचित् षष्ठाऽष्टमाऽर्धमासादितपोविशेषशोषितशरीरः प्रान्तकुलपरिभ्रमणलब्धोञ्छतुच्छाऽसाराऽऽहारग्रहणेन प्राणवृत्तिं निर्वर्तयति। તેનો ભારે સત્કાર કરીને કહ્યું કે “હે ભદ્ર! ભગવાન કેવી રીતે વિચરે છે?” ત્યારે બ્રાહ્મણે જણાવ્યું-દેવ! સાંભળો. તે ત્રિભુવનના એક નાથ ભગવંત, કોઈવાર પ્રગટ અટ્ટહાસ્યથી ત્રાસ ઉપજાવે તેવાં ભૂતગૃહોમાં ગોદોહિક-આસને રહી, નાસાગ્ર દૃષ્ટિ સ્થાપી, મેરૂની જેમ સ્થિર થઇને ધ્યાન કરે છે; કોઇવાર વિકરાલ વેતાળોથી વ્યાપ્ત, પ્રચંડ નામુંડ જ્યાં શ્રેણિબંધ પડેલાં છે એવી સ્મશાન-ભૂમિમાં વીરાસને રહી, શ્વાસ-સમીર-વાયુ રોકી, સૂર્યબિંબ સામે દૃષ્ટિ સ્થાપીને મધ્યાન્હ આતાપના લે છે; કોઇવાર ભારે ભારથી આક્રાંત થયેલ પુરુષની જેમ સહેજ શરીરને નમાવી, ભુજાઓને લાંબી કરીને ગામની બહાર કાયોત્સર્ગ રહે છે; કોઈવાર અકારણે કોપાયમાન થયેલા પિશાચે કરેલ તીવ્ર ઉપસર્ગને સુખપરંપરાની જેમ સમ્યક પ્રકારે સહન કરી લે છે; કોઇવાર છઠ્ઠ, અઠ્ઠમ, અર્ધમાસ પ્રમુખ તપ કરતાં, શરીરને શોષાવતાં, પ્રાંતકુળમાં પરિભ્રમણ કરી તુચ્છ આહાર લઇ જીવનનિર્વાહ ચલાવે છે; Page #88 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः कइयावि हीणरूवेहिं दुट्ठसीलेहिं कीडमेत्तेहिं । पागयनरेहिं विहियं विसहइ सो तिव्वमुवसग्गं ||१|| सा आवयावि मण्णे निसुणिज्जइ ( न सुणिज्जइ ?) जा जएक्कदेवस्स । दइयव्व दुन्निवारा नेव समीवं समल्लियइ ।।२।। एवं किर तस्स महायसस्स उत्थरइ दुत्थिमा भीमा । कइयावि तियसनिवहा पूयामहिमं पकुव्वंति ||३|| इय नरवर! तच्चरियं न मारिसो किंपि साहिउं तरइ । तारिसजणचरियाई मुणंति जइ तारिसा चेव ||४|| कदाचिदपि हीनरूपैः दुष्टशीलैः क्रीडामात्रैः । प्राकृतनरैः विहितं विसहते सः तीव्रमुपसर्गम् ||१|| सा आपदपि मन्ये न श्रूयते या जगदेकदेवस्य । दयिता इव दुर्निवारा नैव समीपमुपसर्पति ।।२।। एवं किल तस्मिन् महायशसि आक्रामन्ति दुःस्थितिः भीमा । कदाचिदपि त्रिदशनिवहाः पूजामहिमानं प्रकुर्वन्ति ।।३।। ७०३ इति नरवर! तच्चरित्रं न मादृशः किमपि कथयितुं शक्नोति । तादृशजनचरितानि जानन्ति यदि तादृशाः एव ।।४।। કોઈવાર તો દુરાચાર, હીન અને એક કીટક જેવા પ્રાકૃત પુરુષોએ અટકચાળાથી કરેલ તીવ્ર ઉપસર્ગને પણ પ્રભુ સહન કરી લે છે. (૧) વળી તેવી કોઈ આપદા નથી કે જે દુર્નિવાર દયિતાની જેમ ભગવંતની સમીપે આવતી નથી. (૨) એ રીતે મહાપ્રતાપી પ્રભુ પર આવનાર ભીમ આપત્તિ પડે છે, તેમજ કોઇવાર દેવતાઓ તેમની પૂજા કરતાં महिमा गाय छे. (3) એમ હે નરનાથ! તેમનું ચરિત્ર મારા જેવાથી કિચિંતુ પણ કહી ન શકાય. તેવા જનોનું ચરિત્ર તો તેમના ठेवा पुरुषो ४ भएसी शडे . ( ४ ) Page #89 -------------------------------------------------------------------------- ________________ ७०४ श्रीमहावीरचरित्रम् एवं निसामिऊण राया सपरिसाजणो दीहरमुक्कनिस्सासो अच्छिन्ननिवडंतबाहापवाहाउलवयणकमलो सोगं काउमारद्धो। बंभणोऽवि गओ सगिहं। समप्पियं तुन्नागस्स मोल्लऽद्धं, सेसदव्वेण विविहं विलसंतो कालं वोलेइत्ति । इओ य-वद्धमाणसामी उत्तरवाचालसन्निवेसे गंतुकामो कुडिलपहपरिहारेण उज्जुयमग्गाणुलग्गकणगखलाभिहाणासममज्झेण पछिओ संतो निवारिओ गोवालेहिं, जहा-'भयवं! एत्थ आसमे दिट्ठीविसो सप्पो अभिद्दवेइ ता मा एएण पहेण वच्चह ।' सामीवि जाणइ, जहा-'सो भविओ संबुज्झिहित्ति निवारिज्जमाणोऽवि गोवेहिं परकज्जकरणरसियत्तणेण गओ कणगखलं नाम आसमपयं, जं च केरिसं? एवं निःशम्य राजा सपर्षज्जनः दीर्घमुक्तनिःश्वासः अच्छिन्ननिपतद्बाष्पाऽऽकुलवदनकमलः शोकं कर्तुमारब्धवान् । ब्राह्मणोऽपि गतः स्वगृहम् । समर्पितं तुन्नवायस्य मूल्यार्धम्, शेषद्रव्येण विविधं विलसन् कालं व्यतिक्रामति। इतश्च वर्धमानस्वामी उत्तरवाचालसन्निवेशे गन्तुकामः कुटिलपथपरिहारेण ऋजुमार्गानुलग्नकनकखलाऽभिधानाऽऽश्रममध्येन प्रस्थितः सन् निवारितः गोपालैः यथा भगवन्! अत्राऽऽश्रमे दृष्टिविषः सर्पः अभिद्रवति तस्माद् मा एतेन पथेन व्रज।' स्वामी अपि जानाति यथा - सः भव्यः सम्बोधयिष्यति इति निवार्यमाणः अपि गोपैः परकार्यकरणरसिकत्वेन गतः कनकखलम् नाम आश्रमपदम्, यच्च कीदृशम् - એ પ્રમાણે સાંભળતાં રાજા પોતાના પરિજન તથા પર્ષદા સહિત દીર્ઘ નિઃશ્વાસ નાખતાં, અસ્મલિત અશ્રુપ્રવાહથી વદન-કમળને પ્લાન બનાવી, તે શોક કરવા લાગ્યો. એવામાં પેલો બ્રાહ્મણ પણ પોતાના સ્થાને ગયો અને તેમાંથી અર્ધ મૂલ્ય તેણે વણકરને આપ્યું. શેષ દ્રવ્યથી વિવિધ વિલાસ કરતાં તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. હવે વર્ધમાનસ્વામી ઉત્તરવાચાલ સંનિવેશ પ્રત્યે જવાની ઈચ્છાથી કુટિલ પથને તજી, સીધા માર્ગે કનકખલ નામના આશ્રમ આગળથી જવાતું, તે રસ્તે જતા હતા ત્યારે ભગવંતને ગોવાળોએ અટકાવતાં કહ્યું કે : “હે ભગવન્! એ આશ્રમ આગળ દૃષ્ટિવિષ સર્પ ભારે પરાભવ પમાડે છે, માટે એ માર્ગે ન જાઓ.' એટલે સ્વામી પણ જાણતા હતા કે-તે ભવ્યાત્મા પ્રતિબોધ પામશે.” એમ ધારી, ગોવાળોએ નિવાર્યા છતાં પરકાર્ય કરવામાં રસિક એવા પ્રભુ કનકખલ નામના આશ્રમ પ્રત્યે ગયા કે જે આશ્રમ Page #90 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्ताव ७०५ कप्पूर-तमाल-लवंग-तिणिससाहारपमुहतरुछन्नं । अइमुत्तय-वासंतिय-कयलीहरनिवहरमणिज्जं ।।१।। तावसजणनिम्मियहोमहुयवहुच्छलियधूममलिणाओ। तेल्लोल्ला इव रेहति जत्थ साहीण साहाओ ।।२।। पवणपकंपियपल्लवकरेहिं जं वारइव्व जिणमितं । दिट्ठीविससप्पभयं कहइ व सउणाण सद्देणं ।।३।। एवंविहंमि तत्थ आसमपए आगंतूण ठिओ जक्खभवणमंडवियाए सामी काउस्सग्गेण चंडकोसियसप्पं पडिबोहणत्थंति । को पुण एस सप्पो पुव्वभवे आसित्ति?, निसामेह कर्पूर-तमाल-लवङ्ग-तिनिश सहकारप्रमुखतरुछन्नम्। अतिमुक्तक-वासन्तिक-कदलीगृहनिवहरमणीयम् ।।१।। तापसजननिर्मितहोमहुतवहोच्छलितधूममलिनाः । तैलार्द्राः इव राजन्ते यत्र शाखिनः शाखाः ।।२।। पवनप्रकम्पितपल्लवकरैः यद् वारयति इव जिनमायन्तम् । दृष्टिविषसर्पभयं कथयति इव शकुनानां शब्देन ।।३।। एवंविधे तत्र आश्रमपदे आगत्य स्थितः यक्षभवनमण्डपिकायां स्वामी कायोत्सर्गेण चण्डकौशिकसर्प प्रतिबोधनार्थम् । कः पुनः एषः सर्पः पूर्वभवे आसीत्? इति निश्रुणु - કપૂર, તમાલ, લવિંગ, તિનિશ પ્રમુખ વૃક્ષોવડે વ્યાપ્ત, અતિમુક્તક, વાસંતિક, કદલીગૃહના સમૂહવડે २भएीय (१) તથા તાપસોએ કરેલ હોમના ધૂમાડાથી મલિન થયેલ વૃક્ષશાખાઓ જ્યાં તેલથી જાણે આર્ટ બનાવેલ હોય તેવી Alcमती, (२) તેમજ પવનથી કંપતા પલ્લવરૂપ હાથવડે જે આવતા જિનેશ્વરને જાણે નિવારતો હોય અને પક્ષીઓના કલકલ-રવવડે જાણે દૃષ્ટિવિષ સર્પના ભયને કહેતો હોય (૩) એવા તે આશ્રમમાં આવી, ભગવંત ચંડકૌશિક સર્પને પ્રતિબોધ પમાડવા, યક્ષભવનના મંડપમાં કાયોત્સર્ગ રહ્યા. હવે તે સર્પ પૂર્વભવે કોણ હતો, તેનો વૃત્તાંત આ પ્રમાણે છે Page #91 -------------------------------------------------------------------------- ________________ ७०६ श्रीमहावीरचरित्रम् ___ अत्थि अणेगधण-धण्ण-कणगसमिद्धजणपरिच्छन्नो अदिठ्ठपरचक्कोवद्दवो समुद्दोव्व बहुवाणिओववेओ, महासरोव्व विचित्तचित्तपत्तपउमाहिट्ठिओ, रासिसमुदओव्व मेसविसमिहुणकन्नासमेओ, गयणाभोगोव्व सुरसोमगुरुबुहलोगाहिट्ठिओ कोसिज्जो नाम सन्निवेसो। तत्थ असेसदेसभासाविसेसवियक्खणो, नाण-विन्नाण-कोऊहलविहिविहण्णू, छंद-लक्खणजोइससत्थपरमत्थकुसलो छक्कम्मकरणनिरयचित्तो गोभद्दो णाम माहणो परिवसइ, नियबुद्धि-विणय-विविहोवयारओ जेण सयलगामजणो। विहिओ पहिठ्ठहियओ एगं लच्छिं विमोत्तूणं ।।१।। अहवा न सो कोऽवि गुणो जो तस्स न विज्जए दियवरस्स। तं नत्थि किंतु जं अँजिएहिं दिवसं स वोलेइ ।।२।। अस्ति अनेकधन-धान्य-कनकसमृद्धजनपरिच्छन्नः अदृष्टपरचक्रोपद्रवः समुद्रः इव बहुवणिगुपपेतः (बहुजलोपपेतः), महासरः इव विचित्रचित्रपत्र(पात्र)पद्मा(लक्ष्मी)धिष्ठितः, राशिसमुदायः इव मेष-विष( वैश्य)-मिथुन-कन्या समेतः, गगनाऽऽभोगः इव सुर-सोम-गुरु-बुधलोकाधिष्ठितः कौशिक: नामकः सन्निवेशः। तत्र अशेषदेशभाषाविशेषविचक्षणः ज्ञान-विज्ञान-कौतूहलविधिसम्पूर्णः, छन्द-लक्षणज्योतिष्कशास्त्रपरमार्थकुशलः षट्कर्मकरणनिरतचित्तः गोभद्रः नामकः ब्राह्मणः परिवसति । निजबुद्धि-विनय-विविधोपचारतः येन सकलग्रामजनः । विहितः प्रहृष्टहृदयः एकां लक्ष्मी विमुच्य ।।१।। अथवा न सः कोऽपि गुणः यः तस्मिन्न विद्यते द्विजवरे। तन्नास्ति किन्तु यद् भुञ्जनैः दिवसं सः व्यतिक्रामति ।।२।। અનેક ધન, ધાન્ય, કનકથી સમૃદ્ધ એવા લોકોવડે પરિપૂર્ણ, શત્રુનો ઉપદ્રવ જેણે જોયેલ નથી, સમુદ્રની જેમ ઘણા વેપારીઓ સહિત, પક્ષે ઘણા પાણીયુક્ત, મહાસરોવરની જેમ વિચિત્ર ચિત્ર, પત્ર (પાત્ર) પદ્મ (પધ્યાલક્ષ્મી) થી અધિષ્ઠિત, રાશિ સમુદાયની જેમ મેષ-ગાડર, વિષ-વૈશ્ય, મિથુન પક્ષે યુગલ-જોડલાં અને કન્યા-કુમારિકાઓ યુક્ત, આકાશ-પ્રદેશની જેમ રવિ, સોમ, ગુરુ, બુધવડે અધિષ્ઠિત, પક્ષે દેવ સમાન સુંદર ગુરુ અને પંડિતોવડે વિરાજિત એવો કૌશિક નામે સંનિવેશ હતો. ત્યાં સમસ્ત દેશભાષા જાણવામાં વિચક્ષણ, જ્ઞાન, વિજ્ઞાન કે કુતૂહલમાં ચાલાક, છંદ, લક્ષણ, જ્યોતિષ-શાસ્ત્રના પરમાર્થને જાણવામાં નિષ્ણાત અને ષટ્કર્મ કરવામાં તત્પર એવો ગોભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો, કે જેણે પોતાની બુદ્ધિ, વિનય અને વિવિધ ઉપચારથી એક લક્ષ્મી સિવાય બધા ગ્રામ્યજનોને સંપૂર્ણ સંતુષ્ટ કરી દીધા उता. (१) અથવા તો એવો કોઇ ગુણ નથી કે જે તે દ્વિજવરમાં વિદ્યમાન ન હોય, પરંતુ તે (=અન્ન) જ ન હતું કે જેનું मो४न ४२di EqA ५सार थाय. (२) Page #92 -------------------------------------------------------------------------- ________________ ७०७ पञ्चमः प्रस्तावः एवं च धणविरहेवि सो अविचलचित्तत्तणेण मणागंपि दीणत्तमदंसिंतो नियनियपरिग्गहत्तणेण चेव संतोसमुव्वहंतो चिंतेइ-'अहो महाणुभावा! इमे धणिणो जे इमीए सिरीए परिग्गहिया पीडिज्जंति दाइएहिं, विलुप्पिज्जंति नराहिवेहिं, अभिभविज्जंति तक्करनियरेहिं, मग्गिज्जति मग्गणगणेहिं, अणुहवंति विविहावयाओ, पयमेत्तंपि न परिभमंति सच्छंदयाए, तुच्छऽपत्थभोइणोवि अभिलसिज्जंति वाहीए। अहं पुण एत्तो एगस्सवि अणत्थस्स न गोयरमुवगओत्ति । एवं तस्स परिभावितस्स वच्चंति वासरा।। ___ अन्नया य सो सिवभद्दाभिहाणाए निययपणइणीए भणिओ, जहा-'अज्जउत्त! आवन्नसत्ता वहामि अहमियाणिं, पसवसमए विसेसेण मह ओसहाइणा कज्जं भविस्सइ । तो कीस तुमं न किंपि पुरिसयारमवलंबेसि? न वा दव्योवज्जणोवायं विगप्पेसि?, न हि अणागयत्थचिंतापरंमुहा सलहिज्जंति पुरिसत्ति । सो एवमायन्निऊण तक्खणविसुमरियपुव्वविवेओ, जलहिव्व मेहोदएणं ____एवं च धनविरहेऽपि सः अविचलचित्तत्वेन मनागपि दीनत्वमदर्शयन् निजनिजपरिग्रहत्वेन एव सन्तोषमुद्वहन् चिन्तयति 'अहो! महानुभावाः इमे धनिनः ये अनया श्रिया परिगृहीताः पीड्यन्ते दायकैः, विलुप्यन्ते नराधिपः, अभिभूयन्ते तस्करनिकरैः, मार्यन्ते मार्गणगणैः, अनुभवन्ति विविधाऽऽपदः, पदमात्रमपि न परिभ्रमन्ति स्वच्छन्दतया, तुच्छाऽपथ्यभोजिनः अपि अभिलष्यन्ते व्याधिना । अहं पुनः एतस्माद एकस्याऽपि अनर्थस्य न गोचरमुपगतः । एवं तस्य भावयतः व्रजन्ति वासराः। अन्यदा च सः शिवभद्राऽभिधानया निजप्रणयिन्या भणितः यथा 'आर्यपुत्र! आपन्नसत्त्वा वहामि अहमिदानीम्, प्रसवसमये विशेषेण मम औषधादिना कार्यं भविष्यति । ततः कथं त्वं न किमपि पुरुषाचारम् अवलम्बसे?, न वा द्रव्योपार्जनोपायं विकल्पयसि?, न हि अनागताऽर्थचिन्तापराङ्मुखाः श्लाघ्यन्ते पुरुषाः। सः एवमाकर्ण्य तत्क्षणविस्मृतपूर्वविवेकः, जलधिः इव मेघोदयेन कुविकल्पकल्लोलमालाऽऽकुलः એ પ્રમાણે ધન ન હોવા છતાં અચળ ચિત્તથી જરા પણ દીનતા બતાવ્યા સિવાય પોતાના પરિગ્રહમાત્રથી જ સંતોષ પામતાં તે ચિતવવા લાગ્યો કે-“અહો! આ મહાનુભાવ ધનિકો લક્ષ્મીને વશ થતાં ભાગ લેનાર વંશજો વડે પીડાય છે, રાજાઓ વડે લૂંટાય છે, તસ્કરો વડે પરાભવ પામે છે, યાચકો તેમને વારંવાર માગતાં સતાવે છે અને વિવિધ આપદાઓ અનુભવે છે, સ્વચ્છંદપણે તેઓ એક પગલું પણ ફરી શકતા નથી. વળી તુચ્છ અને અપથ્ય ભોજન લેતાં તેઓ વ્યાધિથી ગ્રસ્ત થાય છે. પરંતુ હું એમાંનો એકે પરાભવ-અનર્થ પામતો નથી.' એમ ચિંતવતાં તેના દિવસો વ્યતીત થતા હતા. એવામાં એકદા તેની શિવભદ્રા ભાર્યાએ કહ્યું કે “હે આર્યપુત્ર! અત્યારે હું સગર્ભા છું, તેથી પ્રસવકાળે મને ઔષધાદિક વિશેષની અવશ્ય જરૂર પડશે, તો તમે કાંઇ પ્રયત્ન કેમ કરતા નથી? અથવા તો દ્રવ્ય મેળવવાનો કોઇ ઉપાય કેમ ચિંતવતા નથી? ભવિષ્યના ધનની ચિંતા વિનાના પુરુષો પ્રશંસા પામતા નથી.” એમ સાંભળતાં તત્કાલ પૂર્વનો વિવેક વિસ્મૃત થતાં, મેઘના ઉદયવડે મહાસાગરની જેમ કુવિકલ્પરૂપ કલ્લોલની શ્રેણિયુક્ત બનતાં Page #93 -------------------------------------------------------------------------- ________________ ७०८ श्रीमहावीरचरित्रम् कुवियप्पकल्लोलमालाउलो परिभाविउमारद्धो-किं एत्तो ववसायं करेमि?, कं वा जणं अणुसरामि?, को वा इमस्स कज्जस्स होज्ज साहेज्जदायगो? कत्थ व गयस्स एयं सिज्झेज्ज? को इमस्स हेउत्ति, इय किंकायव्वयवाउलत्तजलहिंमि सो बुड्डो । ताहे सिवभद्दाए भणिओ सो-'कीस वाउलो होसि?, केत्तियमेत्तं एयं तुह विमलकलाकलावस्स?, जइ कमविहु धणवंतं गंतुं मग्गेसि सोऽवि धुवमेयं कज्जं पसाहइस्सइ, दुलहो तुम्हारिसो अतिही।' गोभद्देण भणियं-'पिए! साहेसु परपत्थणं मोत्तूण अन्नमुवायं, पत्थणा हि नाम नरस्स जणेइ मरणसमयनिव्विसेसत्तणं, तहाहि-जायणापयट्टस्स सन्निवायाभिभूयव्व पक्खलइ वाणी, विगलंति विच्छायछायाओ अच्छीओ, विगयसोहं हवइ वयणकमलं, कंपंति अंगाई, पयट्टति दीहदीहा उस्सासा, संखुब्भइ हिययंति। अवियपरिभावयितुमारब्धवान् ‘किं अत्र व्यवसायं करोमि?, कं वा जनमनुसरामि?, कः वा अस्य कार्यस्य भवेत् सहायदायकः?, कुत्र वा गतस्य एतत् सिध्येत?, कः अस्य हेतुः? इति किंकर्तव्यताव्याकुलताजलधौ सः बुडितवान् । तदा शिवभद्रया भणितः सः कथं व्याकुलः भवसि?, कियन्मात्रम् एतत् तव विमलकलाकलापस्य?, यदि किमपि धनवन्तं गत्वा मार्गयसि सोऽपि ध्रुवं एतत्कार्य प्रसाधयिष्यति, दुर्लभः युष्मादृशः अतिथिः।' गोभद्रेण भणितं 'प्रिये! कथय परप्रार्थनां मुक्त्वा अन्यदुपायम्। प्रार्थना खलु (नाम) जनयति मरणसमयनिर्विशेषताम्, तथाहि-याचनाप्रवृत्तस्य सन्निपाताऽभिभूता इव प्रस्खलति वाणी, विगलतः विच्छायछाये अक्षिणी, विगतशोभं भवति वदनकमलम्, कम्पन्ते अङ्गानि, प्रवर्तन्ते दीर्घ-दीर्घाः उच्छ्वासाः, संक्षुभ्यते हृदयम् । अपि च - વિચારવા લાગ્યો કે હવે કેવો વ્યવસાય કરું? અથવા કયા જનને અનુસરું? આ કામમાં મને સહાય કોણ કરશે? ક્યાં જતાં એ સિદ્ધ થશે? એમાં હેતુ શો?’ એમ કિંકર્તવ્યની વ્યાકુળતા રૂ૫ સમુદ્રમાં તે ડૂબી ગયો. એટલે શિવભદ્રાએ તેને જણાવ્યું કે “તમે વ્યાકુળ કેમ થાઓ છો? તમને નિર્મળ કલાવંતને આ શું માત્ર છે? જો કોઇ ધનવંત પાસે જઇ યાચના કરશો, તો તે પણ અવશ્ય તમારું આ કામ સાધી આપશે, કારણ કે તમારા જેવો અતિથિ મળવો દુર્લભ છે.' ત્યારે ગોભદ્ર બોલ્યો : “હે પ્રિયે! પરપ્રાર્થનાને મૂકી અન્ય ઉપાય બતાવ. પ્રાર્થના કરવી એ પુરુષને માટે મરણ કરતાં કાંઈ ન્યૂન નથી, કારણ કે યાચના કરવા તત્પર થયેલા મનુષ્યની વાણી, સન્નિપાતના રોગીની જેમ સ્કૂલના પામે છે, તેની ચક્ષુઓ નિસ્તેજ થઇને ગળે છે, તેના મુખકમળની શોભા હણાઈ જાય છે, તેનાં અંગ કંપે છે, લાંબા લાંબા નિસાસા પ્રવર્તે છે અને હૃદય ક્ષોભ પામે છે. વળી Page #94 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७०९ तावच्चिय कुमुयमयंकनिम्मला विप्फुरंति गुणनिवहा । जाव परपत्थणाकलुसपंकलेवं न पावेंति ।।१।। तावच्चिय पूइज्जइ गुरुत्तबुद्धीए परमभत्तीए । जावऽत्थित्तं सत्तुत्तणं व पयडेइ न पुरिसो ।।२।। तावच्चिय सुहिसयणत्तणाई दंसंति निच्छियं लोया । देहित्ति दुट्ठमक्खरजुयलं जा नेव जंपेइ ।।३।। देहित्ति जंपिरेणं माणविमुक्केण विणयहीणेणं। धम्मत्थवज्जिएण य जाएणवि को गुणो तेण? ||४|| तावदेव कुमुद-मृगाङ्कनिर्मलाः विस्फुरन्ति गुणनिवहाः । यावत् परप्रार्थनाकलुषपङ्कलेपं न प्राप्नुवन्ति ।।१।। तावदेव पूज्यते गुरुत्वबुद्ध्या परमभक्त्या । यावदर्थित्वं शत्रुत्वमिव प्रकटयति न पुरुषः ।।२।। तावदेव सुहृत्-स्वजनत्वानि दर्शयन्ति निश्चितं लोकाः । 'देहि' इति दुष्टमक्षरयुगलं यावन्न जल्पति ।।३।। 'देहि' इति जल्पता मानविमुक्तेन विनयहीनेन । धर्मार्थवर्जितेन च जातेनाऽपि कः गुणः तेन ।।४।। કુમુદ અને મૃગાંક સમાન નિર્મળ ગુણો ત્યાં સુધીજ સ્કુરાયમાન રહે છે કે જ્યાં સુધી પુરુષોને પર-પાર્થનારૂપ भलिन पं सातो नथी. (१) પરમભક્તિ અને ગુરુત્વ બુદ્ધિથી પુરુષ ત્યાં સુધી જ પૂજાય છે કે જ્યાં સુધી તે શત્રુત્વ સમાન અર્થિત્વ = यायऽत्वने प्रगट २तो नथी. (२) qणी दोजी त्यां सुधा ४ मित्रतानी 3 स्व४ नतानो ए पता छ । यो सुधा ‘देहि' = मापो म हुष्ट अक्षर युगल पोसतो नथी. (3) ____'देहि' में बोलना२, मान विनय भने धान मेवात पुरुषन॥ ४न्मयी ५५शुं विशेषता छ ? (४) Page #95 -------------------------------------------------------------------------- ________________ ७१० श्रीमहावीरचरित्रम् ता अन्नमुवायंतरमहुणा मम दुक्करंपि किंपि पिए!। साहेसु पत्थणंपिहु मरमाणोवि हु न काहामि ।।५।। इय सा तन्निच्छियमुवलब्भ खणमेगं चिंतिऊण भणिउमारद्धा-'अज्जउत्त! जइ एवं ता अत्थि अन्नो उवाओ, परं बहुसरीरायाससज्जो अचिरकालसाहणिज्जो य, जइ भणह ता निवेएमि।' गोभद्देण भणियं-'पिए! को दोसो?, निवेएहि', तीए भणियं-'सुणेसु, अत्थि पुव्वदेसे असंखदेवउलमालालंकिया वाणारसी नाम नयरी, तीसे समीवे फुरंतफारभंगुरतरंगाविद्धविसुद्धसलिला, हंस-चक्कवायमिहुणोवसोहिया, अणवरयवहंतमहासलिलप्पवाहपूरियरयणागरा गंगा नाम महानई। तीसे तडंमि बहवे दूरदेसंतरागयराईसर-सेट्ठिसेणावइ-दंडनाहप्पमुहा जणा केइ परलोगस्थिणो, केइ कित्ति-जसत्थिणो, केइ अणत्थपडिघायत्थिणो, केइ पियरतप्पणत्यिणो अणवरयं काराविंति महाहोमं, पाडिंति पिंडं, तस्माद् अन्यदुपायान्तरम् अधुना मम दुष्करमपि किमपि प्रिये!। कथय प्रार्थनाम् खलु म्रियमाणोऽपि खलु न करिष्यामि ।।५।। इति सा तन्निश्चयमुपलभ्य क्षणमेकं चिन्तयित्वा भणितुमारब्धा 'आर्यपुत्र! यद्यैवं तदा अस्ति अन्यः उपायः, परं बहुशरीराऽऽयाससाध्यः अचिरकालसाधनीयश्च, यदि भणत तदा निवेदयामि। गोभद्रेण भणितं 'प्रिये! कः दोषः? निवेदय।' तया भणितं श्रुणुत, अस्ति पूर्वदेशे असङ्ख्यदेवकुलमालाऽलङ्कृता वाणारसी नामिका नगरी। तस्याः समीपं स्फुरत्स्फारभगुरतरङ्गाऽऽविद्धविशुद्धसलिला, हंसचक्रवाकमिथुनोपशोभिता, अनवरतवहन्महासलिलप्रवाहपूरितरत्नाकरा गङ्गा नामिका महानदी। तस्याः तटे बहवः दूरदेशान्तराऽऽगत-राजेश्वर-श्रेष्ठि-सेनापति-दण्डनाथप्रमुखाः जनाः केऽपि परलोकाऽर्थिनः, केऽपि कीर्ति-यशोऽर्थिनः, केऽपि अनर्थप्रतिघाताऽर्थिनः, केऽपि पितृतर्पणाऽर्थिनः अनवरतं कारयन्ति માટે હે પ્રિયે! અન્ય ગમે તે મને દુષ્કર ઉપાય ભલે બતાવ, પરંતુ હું મરણ પામતાં પણ પ્રાથના તો કદી ७२ना२ नथी, (५) એમ તેનો નિશ્ચય જાણી, ક્ષણભર વિચાર કરીને તે કહેવા લાગી કે “હે આર્યપુત્ર! જો એમ હોય તો બીજો ઉપાય છે, પરંતુ તે શરીરને બહુ પરિશ્રમ આપવાથી અને અલ્પ કાળમાં સધાય તેમ છે. જો તમે કહેતા હો, તો निवेहन रु.' भने ४९॥व्युं. 'प्रिय! तमांशी ४२ छ? मले, ही संभाव, ते बोली 'सictuो. पूर्व देशमा અસંખ્ય દેવાલયોની શ્રેણિયુક્ત એવી વાણારસી નામે નગરી છે. તેની સમીપે ભારે તરંગવ્યાપ્ત વિશુદ્ધ પાણીવાળી, હંસ અને ચક્રવાકના મિથુનોથી વિરાજિત અને સતત વહેતા મહા પ્રવાહ વડે સાગરને પૂરનાર એવી ગંગા નામે મહાનદી છે. તેના તટ પર દૂર દેશાંતરથી આવેલા રાજા, શ્રેષ્ઠી, સેનાપતિ, ધનવંત કે દંડનાયક પ્રમુખ ઘણા લોકો કે જેમાંના કોઇ પરલોકાર્થી, કોઇ કીર્તિ-યશના અભિલાષી, કોઇ અનર્થ ટાળવાના અર્થી, કેટલાક પિતૃતર્પણના Page #96 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७११ दिति सुवन्नदाणं, सक्कारिंति उद्धूलियचलणे माहणेत्ति । अओ अज्जउत्त! जइ तुमंपि तत्थ वच्चसि ता उवत्थाणमेत्तेण. पत्थणाविरहेऽवि पावेसि कणगदक्खिणं, थेवमेत्तकालेण य पडिनियत्तिहिसि।' इमं निसामिऊण भणियं गोभद्देण-'पिए! मुद्धाऽसि तुमं, सवणरमणीया खलु दूरदेसवत्ता। सिवभद्दाए भणियं-अज्जउत्त! तहावि भवणनिविट्ठस्स का तुज्झ कज्जनिप्फत्ती?', गोभद्देण भणियं-'किमजुत्तं?, एवंपि होउ, कुणसु संबलं जेण वच्चामि।' तओ तीए कयं से निमित्तं पाहेज्जं। अन्नदिवसे संबलगहत्थो पयट्टो सो वाणारसीसंमुहो, कमेण वच्चंतेण दिट्ठो निट्ठरसरीरसंठाणो, नियंसियवत्थजयलो, निराभरणोवि अहिगं सरीरप्पभाए उवसोहंतो बज्झागारेणवि लक्खिज्जमाणातिसओ, पवरपाउगाधिरूढो, रतिविरहिओ वम्महोव्व पच्चक्खो, सलीलं असंभंतो पहे वच्चंतो एगो सिद्धपुरिसो, तं च संभमभरियाहिं अच्छीहिं जाव पेच्छइ ताव संभासिओ अणेण-'भो गोभद्द! समागओऽसि?, किं संपयं तुम महाहोमम्, पातयन्ति पिण्डम्, ददति सुवर्णदानम्, सत्कुर्वन्ति उद्धूलितचरणान् ब्राह्मणान् । अतः आर्यपुत्र! यदि त्वमपि तत्र व्रजसि तदा उपस्थान(स्थिति)मात्रेण प्रार्थनाविरहेऽपि प्राप्नोसि कनकदक्षिणाम्, स्तोकमात्रकालेन च प्रतिनिवर्तयिष्यसि।' इदं निश्रुत्य भणितं गोभद्रेण 'प्रिये! मुग्धाऽसि त्वम्, श्रवणरमणीया खलु दूरदेशवार्ता । शिवभद्रया भणितं 'आर्यपुत्र! तथापि भवननिविष्टस्य का तव कार्यनिष्पत्तिः?।' गोभद्रेण भणितं 'किमयुक्तम्?, एवमपि भवतु, कुरु शम्बलं येन व्रजामि । ततः तया कृतं तस्य निमित्तं पाथेयम् । अन्यदिवसे शम्बलकहस्तः प्रवृत्तः सः वाणारसीसम्मुखः, क्रमेण च व्रजता दृष्टः निष्ठुरशरीरसन्तानः, निवसितवस्त्रयुगलः, निराऽऽभरणः अपि अधिकं शरीरप्रभया उपशोभमानो बाह्याऽऽकारेणाऽपि लक्ष्यमाणत्रिदशः, प्रवरपादुकाऽधिरूढः, रतिविरहितः मन्मथः इव प्रत्यक्षः, सलीलं असम्भ्रान्तः पथे व्रजन् एकः सिद्धपुरुषः । तं च सम्भ्रमभृताभ्यां अक्षिभ्यां यावत् प्रेक्षते तावत् सम्भाषितः अनेन ‘भोः गोभद्र! समागतः असि? किं અર્થી એવા તેઓ નિરંતર મહહોમ કરાવે છે, પિંડ અપાવે છે, સુવર્ણદાન આપે છે અને બ્રાહ્મણોના ચરણ પખાળી તેમનો ભારે સત્કાર કરે છે, માટે તે આર્યપુત્ર! જો તમે ત્યાં જાઓ, તો જતાં જ પ્રાર્થના વિના કનક-દક્ષિણા પામી શકો અને અલ્પકાળમાં પાછા આવી શકો. એમ સાંભળતા ગોભદ્રે કહ્યું કે હે પ્રિયે! તું તો મુગ્ધ છે. દૂર દેશની વાત તો માત્ર શ્રવણપ્રિય સમજવી.' શિવભદ્રાએ કહ્યું “હે આર્યપુત્ર! તો પણ ઘરમાં બેસી રહેવાથી તમારું કર્યું કામ સિદ્ધ થવાનું છે?” ગોભદ્ર જણાવ્યું-“(તારી વાતમાં) શું અયુક્ત છે? ભલે એમ થાઓ. ભાતું કરો કે જેથી હું ચાલતો થાઉં.' એટલે શિવભદ્રાએ તેને માટે ભાતુ કર્યું. પછી બીજે દિવસે ભાત લઇને તેણે વાણારસી તરફ પ્રયાણ કર્યું. અને અનુક્રમે માર્ગે જતાં, જેનું શરીર-સંસ્થાન મજબૂત છે, જેણે વસ્ત્રયુગલ પહેરેલ છે, પોતે આભરણ રહિત છતાં દેહપ્રભાવથી અધિક સુશોભિત, બાહ્ય આકારથી પણ જેના અતિશય સમજી શકાય, પ્રવરપાદુકા જેણે પહેરેલ છે, રતિ રહિત સાક્ષાત્ કામદેવની જેમ લીલાપૂર્વક નિર્ભય થઇને માર્ગે જતો એક સિદ્ધ પુરુષ તેના જોવામાં આવ્યો. તેને આશ્ચર્યપૂર્ણ દૃષ્ટિએ તે જેટલામાં જુએ છે તેટલામાં પેલા સિદ્ધપુરુષે તેને કહ્યું કે-“હે ગોભદ્ર! તું આવી પહોંચ્યો? શું અત્યારે તું વાણારસી પ્રત્યે જવાને ઈચ્છે છે?' એટલે ગોભદ્ર વિસ્મયપૂર્વક વિચારવા લાગ્યો કે “અહો! Page #97 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् ७१२ वाणारसिं गंतुमिच्छसि'त्ति वुत्ते सविम्हयं गोभद्दो चिंतिउमारद्धो- 'अहो कहं अदिट्टं असु मं पच्चभिजाणइ?, कह वा मम गिहिणीए य एगंतजायं इमं गमणवइयरं उवलक्खेइ ?, सव्वहा न एस सामन्नो हवइत्ति, तहा जो एत्तियं मुणइ सो अन्नंपि मुणिस्सइ, ता देवयं व उवचरेमि एयं, जइ पुण एत्तोच्चिय निप्पत्ती होज्जत्ति विभाविंतो जोडिय करसंपुडं तं भणिउमाढत्तो-‘अज्ज! एवमेयं, सम्मं तुभेहिं वियाणियं ।' तेण भणियं - 'भद्द ! एहि समं चिय, जेण तहिं वच्चामो । पडिवन्नं गोभद्देण, गंतुं पयट्टा । खणंतरे जाए भोयणसम गोभद्देण भणियं-'अज्ज! पविसह गाममज्झे, करेमि भोयणोवक्कमं, अइकालो वट्टइत्ति । विज्जासिद्धेण भणियं- 'सोम ! किमत्थ पविट्ठेहिं कायव्वं ?, एहि अज्जवि जाममेत्तो वासरो, कोमला सूरकिरणा थेवमग्गं अइक्कंता य।' गोभद्देण भणियं - 'जं तुब्भे वियाणह ।' तओ पुणो पयट्टा गंतुं । मज्झंदिणसमए य संपत्ता बहलतरुसंडसंछण्णं उज्जाणं, दिट्ठा य तत्थ साम्प्रतं त्वं वाणारसीं गन्तुमिच्छसि ? ।' इति उक्ते सविस्मयं गोभद्रः चिन्तयितुमारब्धवान् 'अहो! कथम् अदृष्टम् अश्रुतं मां प्रत्यभिजानाति ?, कथं वा मम गृहिण्याः च एकान्तजातम् इदं गमनव्यतिकरम् उपलक्षयति? सर्वथा नैषः सामान्यः भवति, तथा यः एतावन्तं जानाति सः अन्यदपि ज्ञास्यति, ततः देवतामिव उपचरामि एतम्, यदि पुनः एतस्मादेव निष्पत्तिः भवेद्' इति विभावयन् योजयित्वा करसम्पुटं तं भणितुमारब्धवान् ‘आर्य! एवमेतत्, सम्यग् युष्माभिः विज्ञातम्।' तेन भणितं 'भद्र! एहि सममेव, येन तत्र व्रजावः।' प्रतिपन्नं गोभद्रेण, गन्तुं प्रवृत्तौ । क्षणान्तरे जाते भोजनसमये गोभद्रेण भणितम् 'आर्य! प्रविश ग्राममध्ये, करोमि भोजनोपक्रमम्, अतिकालः वर्तते ।' विद्यासिद्धेन भणितं 'सौम्य ! किमर्थं प्रविष्टाभ्यां कर्तव्यम् ?, एहि अद्यापि याममात्रः वासरः, कोमलानि सूर्यकिरणानि स्तोकमार्गं अतिक्रान्तौ च ।' गोभद्रेण भणितं ‘यत्त्वं विजानासि।' ततः पुनः प्रवृत्तौः गन्तुम् । मध्यदिनसमये च सम्प्राप्तौ बहुतरुखण्डछन्नम् અદૃષ્ટ અને અશ્રુત એવા મને એ કેમ જાણતો હશે? અથવા તો મારી ગૃહિણી સાથે એકાંતમાં થયેલ આ ગમનવ્યતિક૨ એના જાણવામાં કેમ આવ્યો હશે? તેથી એ કાંઇ સર્વથા સામાન્ય પુરુષ નથી. તો જે એટલું જાણે છે તે બીજું પણ જાણી શકશે માટે દેવતાની જેમ એની ઉપાસના કરું, કે વખતસર એનાથી જ મારા કાર્યની સિદ્ધિ થશે.' એમ ધારી અંજલિ જોડીને ગોભદ્ર તેને કહેવા લાગ્યો કે-હે આર્ય! એમજ. તમે બરાબર જાણી શક્યા.' તે બોલ્યો‘ભદ્ર! ચાલ, આપણે સાથે ત્યાં જઇએ! એટલે ગોભદ્રે તે સ્વીકારતાં બંને આગળ ચાલ્યા. એવામાં ભોજનસમય થતાં ગોભદ્ર જણાવ્યું કે-હે આર્ય! ચાલો, ગામમાં, આપણે ભોજનની સામગ્રી કરીએ. હવે વખત થવા આવ્યો છે, ત્યારે વિદ્યાસિદ્ધે કહ્યું-‘હે સોમ્ય! ગામમાં જઇને આપણે શું કરવું છે? ચાલો, હજી તો એક પહોર દિવસ વીત્યો છે, સૂર્યના કિરણો તપ્યા નથી અને આપણે થોડો માર્ગ જ ચાલ્યા છીએ.’ ગોભદ્ર બોલ્યો-જો એમ હોય, તો તમે જાણો.’ પછી તે બંને આગળ ચાલ્યા અને બપોર થતાં ઘણાં વૃક્ષોથી વ્યાપ્ત એવા એક ઉદ્યાનમાં જઇ પહોંચ્યા. Page #98 -------------------------------------------------------------------------- ________________ ७१३ पञ्चमः प्रस्तावः अच्छसलिल-पडिहत्था कमल-केरव-कल्हारपरागपिंजरहंसोवसोहियतीरदेसा एगा महासरसी, पविठ्ठा तत्थ, कयं मज्जणं, विहिया मुहसुद्धी। पयट्टो य गोभद्दो देवयाणुसरणं काउं, इयरोऽवि ठिओ समाहीए। एत्थंतरंमि बहुभक्खभोयणा रसवई गुणसमिद्धा । बहुवंजणपडिपुण्णा मंतपभावेण अवयरिया ।।१।। कच्चोल-थाल-दव्वी-सिप्पिसणाहो उवक्खरो सव्यो। सुविणीयपरियणेणप्पिओव्व पुरओ ठिओ तस्स ।।२।। एरिसं च परमब्भुयभूयं वइयरमवलोइऊण विम्हिओ गोभद्दो, भणिओ य विज्जासिद्धेण-'गोभद्द! पगुणो भव, कुणसु भोयणं'ति । 'जमज्जो आणवेइत्ति पडिवज्जिऊण उद्यानम्, दृष्टा च तत्र अच्छसलिलप्रतिहस्ता कमल-केरव-कल्हार परागपिञ्जरहंसोपशोभिततीरदेशा एका महासरसी, प्रविष्टौ तत्र, कृतं मज्जनम्, विहिता मुखशुद्धिः । प्रवृत्तश्च गोभद्रः देवताऽनुसरणं कर्तुम्, इतरोऽपि स्थितः समाधौ। अत्रान्तरे बहुभक्ष्यभोजना रसवती गुणसमृद्धा । बहुव्यञ्जनप्रतिपूर्णा मन्त्रप्रभावेण अवतीर्णा ।।१।। कचोल-स्थाल-दर्वी-शिल्पिसनाथः उपस्करः सर्वः । सुविनीतपरिजनेन अर्पितः इव पुरतः स्थितः तस्य ।।२।। एतादृशं च परमद्भूतं व्यतिकरम् अवलोक्य विस्मितः गोभद्रः, भणितश्च विद्यासिद्धेन 'गोभद्र! प्रगुणः भव, कुरुभोजनम्' इति । 'यदार्य आज्ञापयति' इति प्रतिपद्य तद्वचनं उपविष्टः सः भोजनकरणार्थम् । ત્યાં નિર્મળ જળથી પરિપૂર્ણ, કમળ, કૈરવ અને કલ્હારના પરાગથી પીળા બનેલા રાજહંસોવડે જેનો તીરભાગ શોભાયમાન છે એવી એક મોટી તલાવડી જોવામાં આવતાં, તેમાં પ્રવેશ કરીને મુખશુદ્ધિ તથા મજ્જન કર્યું. પછી ગોભદ્ર દેવસ્મરણ કરવા લાગ્યો અને સિદ્ધપુરુષ સમાધિમાં બેઠો. એવામાં મંત્રના પ્રભાવે બહુ ભક્ષ્ય વસ્તુયુક્ત ગુણસમૃદ્ધ અને ઘણા શાકાદિકથી પરિપૂર્ણ એવી રસોઈ ઉતરી (૧) અને સુવિનીત પરિજને જાણે અર્પણ કરેલ હોય તેમ કટોરા, થાળ, કડછી વગેરે કારીગરીવાળા બધાં સાધનો तेनी समक्ष ४४२ थयां. (२) આવી પરમ અદ્દભુત ઘટના જોતાં ગોભદ્ર ભારે આશ્ચર્ય પામ્યો. ત્યાં વિદ્યાસિદ્ધ કહ્યું કે-“હે ગોભદ્ર! હવે તૈયાર થા અને ભોજન કર.” એટલે જેવી આપની આજ્ઞા' એમ તેનું વચન સ્વીકારી ગોભદ્ર ભોજન કરવા બેઠો Page #99 -------------------------------------------------------------------------- ________________ ७१४ श्रीमहावीरचरित्रम् तव्वयणं उवविठ्ठो सो भोयणकरणत्थं। विज्जासिद्धोऽवि परिवेसिउमारद्धो। कमेण य निव्वत्तियभोयणंमि गोभद्दे सयमुवविठ्ठो विज्जासिद्धो । गोभद्देणवि कओ से परिवेसणाइवावारो। एवं च निव्वत्तियंमि भोयणे विज्जासिद्धविमुक्केक्कहुंकाराणंतरमेव असणमुवगया थालाइसमेया रसवई। खणमेत्तं च वीसमिऊण माहवीलयाहरे निरुव्विग्गहियया विविहकहाओ कहेमाणा संपट्ठिया गंतुं। गच्छंताण य जाए रयणिसमए गोभद्देण भणियं-'अज्ज! कलयंठकंठसच्छहा समुच्छलइ तिमिररिंछोली, न लक्खिज्जंति संपयं निण्णुण्णया महिमग्गा, निद्दावसविसंठुलाइं घुम्मति लोयणाई, पयत्तसंचालियावि न चलंति चलणा, ता गच्छह गामे, कुणह वीसामंति। विज्जासिद्धेण भणियं-'सोम! सिग्घगईए एहि मुहुत्तमेत्तं, किं गामपवेसणकज्जं ।' गोभद्देण भणियं-'एवं हवउत्ति। ताहे जाममेत्तं अद्धाणमइलंघिऊण ठिया एगत्थ पएसे। तयणंतरं च विज्जासिद्धो आबद्धपउमासणो निरुद्धसमीरप्पयारो झाणं काउमारद्धो, अहविद्यासिद्धः अपि परिवेष्टुमारब्धवान्। क्रमेण च निर्वर्तितभोजने गोभद्रे स्वयमुपविष्ट: विद्यासिद्धः । गोभद्रेणाऽपि कृतः तस्य परिवेषणादिव्यापारः । एवं च निवर्तिते भोजने विद्यासिद्ध-विमुक्तकहुंकारानन्तरमेव अदर्शनमुपगताः स्थालादिसमेता रसवती। क्षणमात्रं च विश्रम्य माधवीलतागृहे निरुद्विग्नहृदयौ विविधकथाः कुर्वन्तौ सम्प्रस्थितौ गन्तुम् । गच्छतोः च जाते रजनीसमये गोभद्रेण भणितं 'आर्य! कलकण्ठसदृशा समुच्छलति तिमिरश्रेणी, न लक्ष्यते साम्प्रतं निम्नोन्नताः महीमार्गाः, निद्रावशविसंस्थुले घूर्णेते लोचने, प्रयत्नसञ्चालिते अपि न चलतः चरणे। ततः गच्छाव ग्रामम्, करवाव विश्रामम् ।' विद्यासिद्धेन भणितं 'सौम्य! शीघ्रगत्या एहि मुहूर्तमात्रम्, किं ग्रामप्रवेशनकार्यम् ।' गोभद्रेण भणितं ‘एवं भवतु। तदा याममात्रं अध्वानम् अतिलय स्थितौ एकत्र प्रदेशे। तदनन्तरं च विद्यासिद्धः आबद्धपद्मासनः निरुद्धसमीरप्रचारः ध्यानं कर्तुमारब्धवान् । अथત્યારે વિદ્યાસિદ્ધ તેને પીરસવા લાગ્યો. અનુક્રમે ગોભદ્ર ભોજન કરી લેતાં વિદ્યાસિદ્ધ પોતે જમવા બેઠો અને ગોભદ્ર તેને પીરસવા લાગ્યો. એમ ભોજનાદિક સમાપ્ત થતાં વિદ્યાસિદ્ધ એક હુંકારમાત્ર કરતાં જ થાળપ્રમુખ સહિત રસવતી અદશ્ય થઈ ગઈ. પછી માધવીલતાગૃહમાં જરા વાર વિસામો લઈ, ખેદરહિત હૃદયે વિવિધ કથા કરતા તેઓ આગળ ચાલ્યા અને જતાં જતાં રાત્રિનો વખત થતાં ગોભદ્રે જણાવ્યું કે-“હે આય! કોયલના કંઠ સમાન શ્યામ અંધકારસમૂહ ચોતરફ ફરી વળ્યો છે, પૃથ્વીના ઉંચા-નીચા પ્રદેશ હવે જોવામાં આવતા નથી, લોચન નિદ્રાના યોગે મંદ થઇ ઘુમ્યા કરે છે અને પ્રયત્નપૂર્વક ચલાવતા પણ ચરણો ચાલતા નથી; માટે ગામમાં ચાલો અને વિશ્રાંતિ લઇએ.” સિદ્ધ બોલ્યો-“હે સોમ્ય! એક મુહૂર્તમાત્ર ઉતાવળો ચાલ. ગામમાં જવાની શી જરૂર છે?” ગોભદ્રે કહ્યુંભલે, જેવી ઇચ્છા.” પછી એક પહોર આગળ ચાલી, એક પ્રદેશમાં તેઓ થોભ્યા. એટલે વિદ્યાસિદ્ધ પદ્માસન લગાવી, શ્વાસ-વાયુ રોકીને ધ્યાન શરૂ કર્યું. એવામાં Page #100 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः कणगकलसकलियं रणंतमणिकिंकिणीनिवहरम्मं । सुसिलिट्ठलट्ठथिरथोरथंभसोहंतवरसालं ।।१।। सुविभत्तचित्तरेहंतवेइगावलयलीढपेरंतं । बज्झपएसनिवेसियमहल्लपल्लंकसोहिल्लं ||२|| गयणाओ अहापवरं विमाणमेगं समोयरेऊणं । विज्जासिद्धस्स पुरो लहुं निविट्टं धरणिवट्टे || ३ || तिहिं विसेसियं । अह तत्तो नीहरिऊण दिप्पंतमणिमउडलंकियसिरा, विमलकुंडलकंतिविच्छुरियगंडयला, पवरमुत्तासरिविराइयसिरोहरा, हारलयाच्छाइयथणकलसा, पंचरायमणिकंकणमंडियकोमलबाहुलया, रोमावलीसणाहमुट्ठिगेज्झमज्झभागदेसा, रसणादामसंगयनियंबफलया, कनककलशकलितं रणरणायमानमणिकिङ्किणीनिवहरम्यम् । सुश्लिष्टमनोरमस्थुलस्तम्भशोभमानवरशालम् ।।१।। सुविभक्तचित्रराजमानवेदिकावलयस्पृष्टपर्यन्तम्। बाह्यप्रदेशनिवेशितमहत्पल्यङ्कशोभमानम् ।।२।। ७१५ गगनाद् यथाप्रवरं विमानमेकं समवतीर्य। विद्यासिद्धस्य पुरः लघु निविष्टं धरणीपृष्ठे ||३ | | त्रिभिः विशेषितम् । अथ ततः निहृत्य दीप्यमानमणिमुकुटालङ्कृतशिरा, विमलकुण्डलकान्तिविच्छुरितगण्डतला, प्रवरमुक्तासरिअविराजितशिरोधरा, हारलताऽऽच्छादितस्तनकलशा, पञ्चरागमणिकंकणमण्डितकोमलबाहुलता, रोमावलीसनाथमुष्टिग्राह्यमध्यदेशा, कञ्चीदामसङ्गनितम्बफलका, निवसितपञ्चवर्णदिव्यदूष्या, કનક-કળશો સહિત, રણઝણાટ કરતી કિંકિણીઓવડે ૨મણીય, સુશ્લિષ્ટ અને દૃઢ એવા સ્થિર તથા મોટા સ્તંભોથી શોભાયમાન, (૧) સારી રીતે ચિતરેલ ચિત્રોવડે શોભતી વેદિકાયુક્ત, બાહ્યપ્રદેશમાં સ્થાપન કરેલ મોટા પલંગથી બિરાજીત એવું (२) એક પ્રવરવિમાન આકાશથકી ઉતરીને તરત જ વિદ્યાસિદ્ધ સમક્ષ પૃથ્વી પર સ્થાપન થયું. (૩) એટલે તેમાંથી બહાર નીકળી, દેદીપ્યમાન મણિમુગટથી અલંકૃત, વિમલ કુંડલની કાંતિથી કપોળને ચકચકિત કરનાર, પ્રવર મોતીઓની સરો જેના શિરે શોભી રહી છે, હારલતાથી જેના કુચ-કળશ આચ્છાદિત છે, પાંચ પ્રકારના મણિ-જડિત કંકણોવડે જેની કોમળ બાહુલતા મંડિત છે, રોમાવલિયુક્ત અને મુષ્ટિગ્રાહ્ય જેનો મધ્ય ભાગ Page #101 -------------------------------------------------------------------------- ________________ ७१६ श्रीमहावीरचरित्रम् नियंसियपंचवन्नदिव्वदूसा, झंकारमणहरमणिनेउराणुगयचलणा, हरियंदणरसविच्छुरियसरीरा, अप्पडिमरूवा एगाए समाणरूवजोव्वणाइगुणालंकियाए विलयाए अणुगम्ममाणा समागया विलासिणी, जोडियकरसंपुडा य विज्जासिद्धं भणिउमारद्धा, जहा-'भो महायस! उवसंहरेसु संपयं मंतसुमरणं अलंकरेसु विमाणमेयंति निसामिऊण उठ्ठिओ विज्जासिद्धो, पविट्ठो विमाणभंतरे, निसन्नो सेज्जाए। उवणीयाणि य तस्स तंबोलवीडगाणि | ताहे वाहरिओ विज्जासिद्धेण गोभद्दो, तंबोलदाणपुव्वगं च विसज्जिओ निद्दाकरणाय, दूरे ठाऊण य तदीयमाहप्पविम्हियमणो पसुत्तो एसो। विज्जासिद्धोवि ताहिं रमणीहिं समं विविहसंकहाहिं गमिऊण खणमेक्कं जेट्टाए अणुचरिं जुवइं भणइ-'भद्दे! तुमं इमस्स गोभद्दस्स माहणस्स भज्जाभावदंसणेण अत्ताणं पवित्तं करेसु ।' तीए वुत्तं-'एवं करेमि।' अह जायंमि विजणे विज्जासिद्धो पारद्धो इयरीए समं भोगे उवभुंजिउं । सावि तदुवरोहेण गया गोभद्दसमीवे, झङ्कारमनोहरमणिनेपुराऽनुगतचरणा, हरिचन्दनरसविच्छुरितशरीरा, अप्रतिमरूपा एकया समानरूपयौवनादिगुणाऽलङ्कृतया विलयया अनुगम्यमाना समागता विलासिनी, योजितकरसम्पुटा च विद्यासिद्धं भणितुमारब्धा यथा 'भोः महायशः! उपसंहर साम्प्रतं मन्त्रस्मरणम्, अलङ्कुरु विमानमेतत् इति निःशम्य उत्थितः विद्यासिद्धः, प्रविष्टः विमानाऽभ्यन्तरे, निषण्णः शय्यायाम् । उपनीतानि च तस्य ताम्बूलबीटकानि । तदा व्याहृतः विद्यासिद्धेन गोभद्रः, ताम्बूलदानपूर्वकं च विसर्जितः निद्राकरणाय, दूरं स्थित्वा च तदीयमाहात्म्यविस्मितमनः प्रसुप्तः एषः। विद्यासिद्धः अपि ताभिः रमणीभिः समं विविधसङ्कथाभिः गमयित्वा क्षणमेकं (विरते) ज्येष्ठा अनुचरी युवती भणति 'भद्रे! त्वं अस्य गोभद्रस्य ब्राह्मणस्य भार्याभावदर्शनेन आत्मानं पवित्रं कुरु।' तया उक्तं ‘एवं करोमि।' अथ जाते विजने विद्यासिद्धः प्रारब्धवान् इतर्या समं भोगान् उपभोक्तुम् । साऽपि तदुपरोधेन गता गोभद्रसमीपम्, प्रबोध्य शिष्टः विद्यासिद्धाऽऽदेशः। तेन च છે, જેના નિતંબો કંચુકી-દામસહિત છે, પંચવણ દેવદૂષ્ય જેણે ધારણ કરેલ છે, ધ્વનિ કરતાં મનોહરમણિનૂપુરયુક્ત જેના ચરણો છે, જેનું શરીર બાવના ચંદનના દ્રવથી લિપ્ત છે તથા જેનું રૂપ અપ્રતિમ છે એવી એક વિલાસી વનિતા કે જેની પાછળ પાછળ સમાનરૂપ, યૌવનાદિ ગુણોવડે અલંકૃત એવી એક પ્રમદા ચાલી રહી છે, તે હાજર થઈ અને અંજલિ જોડીને વિદ્યાસિદ્ધને કહેવા લાગી કે-“હે મહાશય! હવે મંત્રસ્મરણ બંધ કરો અને આ વિમાનમાં બિરાજમાન થાઓ.” એમ સાંભળતાં વિદ્યાસિદ્ધ ઉઠ્યો અને વિમાનમાં જઈ તે શય્યા પર બેઠો. એટલે તેની પાસે તાંબૂલનાં બીડાં મૂકવામાં આવ્યાં. પછી તેને ગોભદ્રને બોલાવ્યો અને તાંબૂલ આપવાપૂર્વક નિદ્રા કરવા વિદાય કર્યો. ત્યારે દૂર જતાં તેના મહાત્મથી ભારે વિસ્મય પામીને તે સૂતો. ત્યાં વિદ્યાસિદ્ધ પણ તે રમણીઓ સાથે વિવિધ કથામાં અલ્પ વખત ગાળ્યો, એવામાં મોટી રમણીએ પોતાની અનુચરી યુવતીને કહ્યું કે-“હે ભદ્ર! તું એ ગોભદ્ર બ્રાહ્મણને ભાર્યાભાવ બતાવતા તારા આત્માને પવિત્ર કર.” તે બોલી-બહું એ પ્રમાણે કરું છું.' પછી એકાત્ત થતાં વિદ્યાસિદ્ધ પેલી યુવતી સાથે ભોગ ભોગવવા લાગ્યો. તે અનુચરી મોટીના ઉપરોધથી ગોભદ્ર પાસે ગઈ અને તેને Page #102 -------------------------------------------------------------------------- ________________ ७१७ पञ्चमः प्रस्तावः पबोहिऊण सिट्ठो विज्जासिद्धाएसो। तेण य कुसलमइत्तणेण नाऊण कज्जपरमत्थं भणिया सा, जहा-'मयच्छि! भगिणी तुमं मे होसि, ता अलं एत्थ पत्थुयत्थवित्थरेणं, जहाभिप्पेयं समायरसु, अकज्जपवित्तीएवि जओ न एयस्स हयजीवियस्स कोऽवि समुप्पज्जइ गुणो, अविय अइघोरमारुयाहयनलिणीदललग्गसलिललवचवलं । जीयं सुपालियंपिहु न चिरावत्थाणमणुहवइ ।।१।। विविहोवभोगविसयाणुकूलयालालियंपि बहुकालं । परिसडियविंटफलमिव विगलइ गत्तंपि अचिरेण ।।२।। सुव्वंति य नरएसुं धम्मविरुद्धत्थकरणसत्ताणं । सत्ताणं तिक्खदुक्खाइं तेण कुणिमो कहमकज्जं? ।।३।। कुशलमतित्वेन ज्ञात्वा कार्यपरमार्थं भणिता सा यथा 'मृगाक्षि! भगिनी त्वं मम भवसि, तस्मादलम् अत्र प्रस्तुतार्थविस्तरेण, यथाऽभिप्रेतं समाचर, अकार्यप्रवृत्याऽपि यतः न एतस्य हतजीवितस्य कोऽपि समुत्पद्यते गुणः । अपि च - अतिघोरमारुताऽऽहतनलिनीदललग्नसलिललवचपलम् । जीवं सुपालितमपि खलु न चिराऽवस्थानमनुभवति ।।१।। विविधोपभोगविषयाऽनुकूलतालालितमपि बहुकालम्। परिशटितवृन्तफलमिव विगलति गात्रमपि अचिरेण ।।२।। श्रूयन्ते च नरकेषु धर्मविरुद्धार्थकरणसक्तानाम् । सत्वानां तीक्ष्णदुःखानि तेन कुर्वः कथमकार्यम् ।।३।। જગાડીને તેણે વિદ્યાસિદ્ધનો આદેશ કહી સંભળાવ્યો. એટલે કુશળમતિ તેણે કાર્યનો પરમાર્થ જાણી તેને કહ્યું કેહે મૃગાક્ષી! તું મારી ભગિની તુલ્ય છે, માટે એ બાબતમાં પ્રસ્તુત અર્થ વિસ્તારવાની જરૂર નથી. તને ઇષ્ટ લાગે તેમ કર. કારણકે અકાર્યની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી આ પામર જીવિતને કાંઇ ગુણ થવાનો નથી, વળી અતિપ્રચંડ પવનથી પ્રતિઘાત પામેલ કમળદળના અગ્રે રહેલ જળબિંદુસમાન આ જીવિત સારી રીતે પાળ્યા छdi यि२॥ २४ तम नथी, (१) વળી બહુ કાળ વિવિધ ઉપભોગ કે વિષયની અનુકૂળતાથી લાલિત કર્યા છતાં સડી ગયેલા ચીભડાની જેમ ગાત્ર પણ અલ્પ વખતમાં વિઘટિત થાય છે, (૨) તેમજ ધર્મવિરૂદ્ધ કાર્ય કરવામાં આસક્ત બનેલા પ્રાણીઓ નરકમાં તીણ દુઃખો પામે છે, એમ સંભળાય છે. तो मा म सायरीभे? (3) Page #103 -------------------------------------------------------------------------- ________________ ७१८ श्रीमहावीरचरित्रम सकलत्तसंगईविहु उउकालाओ परेण पडिसिद्धा । किं पुण पररमणीजणविसयपसंगो समयसत्थे ।।४।। नियजीवस्सवि उम्मग्गगामिणो जइ करेमि न निरोहं । ता कह अन्ने अणयारचारिणो नणु निरंभिस्सं? ।।५।। इय गोभद्देण तहा कहंपि संभासिया सवेरग्गं । नियभायनिव्विसेसो जह जाओ तीए पडिबंधो ।।६।। खणमेत्तं च विगमिऊण भणियं तीए-'अहो महाणुभाव! सुंदरो तुहाभिप्पाओ, एयं चिय सप्पुरिसलक्खणं। एयं चिय धम्मसव्वस्सं, एत्तो सयलकल्लाणोवलंभो, इमाओ असेसदुस्सज्झविज्जासिद्धीओ हवंति, एयं खु सुरासुराणवि दुरणुचरं, एयाणुगओ य नरो स्वकलत्रसङ्गतिरपि खलु ऋतुकालतः परं प्रतिषिद्धा । किं पुनः पररमणीजनविषयप्रसङ्गः समयशास्त्रे ।।४।। निजजीवितस्याऽपि उन्मार्गगामिणः यदि करोमि न निरोधम् । तदा कथं अन्यान् अनाचारचारिणः ननु निरोत्स्ये ।।५।। इति गोभद्रेण तथाकथमपि सम्भाषिता सवैराग्यम्।। निजभ्रातृनिर्विशेषः यथा जातः तस्याः प्रतिबन्धः ।।६।। क्षणमेकं च विगम्य भणितं तया 'अहो महानुभाव! सुन्दरः तव अभिप्रायः, एतदेव सत्पुरुषलक्षणम्, एवमेव धर्मसर्वस्वम्, एतस्मात् सकलकल्याणोपलम्भः, अस्माद् अशेषदुःसाध्यविद्यासिद्धयः भवन्ति, एतत् खलु सुरासुराणामपि दुरनुचरम्, एतदनुगतः च नरः न रोग-शोक-दुःखैः बाध्यते, तस्मात् प्राप्तं त्वया શાસ્ત્રમાં ઋતુકાળ ઉપરાંત સ્વદારાસંગનો પણ પ્રતિષેધ કરેલો છે, તો પછી પર રમણી સાથે વિષય-પ્રસંગની तो पात ४ शी १२वी? (४) ઉન્માર્ગગામી પોતાના આત્માને પણ જો નિયમિત ન કરું, તો અન્ય અનાચારીઓને કેમ અટકાવી શકું? (૫) એ પ્રમાણે ગોભદ્ર તેને વૈરાગ્યપૂર્વક એવો પ્રતિબોધ આપ્યો કે જેથી તેના પર તે યુવતીનો સગા ભાઇ જેવો स्ने धायो. (७) પછી ક્ષણાંતરે તે બોલી કે-“અહો! મહાનુભાવ તારી મનોભાવના અતિસુંદર છે, એ જ સપુરુષનું લક્ષણ છે, એ જ ધર્મનો સાર છે, એથી જ સર્વ કલ્યાણ પ્રાપ્ત થાય, એનાથી બધી અસાધ્ય વિદ્યાસિદ્ધિઓ પણ સાધ્ય થઇ શકે, એ દેવ-દાનવોને પણ અત્યંત દુષ્કર છે, એ ગુણસહિત પુરુષને રોગ, શોકનાં દુઃખો બાધા પમાડી શકતા Page #104 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७१९ न रोग-सोग-दुक्खेहिं बाहिज्जइ, ता पत्तं तुमए जम्मजीवियफलं जस्सेरिसो दुक्करपरित्थीसेवापरिहरणपरिणामो । एयं च कुणमाणेण तए अहंपि निओइया सव्वकामुयसिद्धिलाभेणं ति। गोभद्देण भणियं-'कहं चिय मए निओइया सव्वकामुयसिद्धीए?।' तीए भणियं-'महायस! भायनिव्विसेसोत्तिकाऊण साहिज्जइ तुज्झ एस वइयरो, निसामेहि।' गोभद्देण भणियं'एसो निसामेमि।' तीए कहियं___ अत्थि सयलतइलोयविक्खायं अणेगअच्चब्भुयभूयाइसयजणियजणविम्हयं आगरो विज्जारयणाणं, कुलभवणं तंतप्पओगाणं, ठाणं खुडसिद्धीणं जालंधरं नाम पुरवरं, जत्थ आगट्ठि-वसीकरणप्पओग-अद्दिस्सकरणकुसलाओ। नहगमण-दूरदंसणपमोक्खलद्धीसमिद्धाओ ।।१।। जन्मजीवितफलं यस्येदृशः दुष्करपरस्त्रीसेवापरिहरणपरिणामः । एवं च कुर्वता त्वया अहमपि नियोजिता सर्वकामुकसिद्धिलाभे' इति । गोभद्रेण भणितं कथमेव मया नियोजिता सर्वकामुकसिद्धौ? ।' तया भणितं 'महायशः! भ्रातृनिर्विशेषः इतिकृत्वा कथ्यते त्वं एषः व्यतिकरः, निश्रुणु।' गोभद्रेण भणितं 'एषः निश्रुणोमि ।' तया कथितम् - 'अस्ति त्रिलोकविख्यातम् अनेकाऽत्यद्भूतभूतातिशयजनितजनविस्मयं आकरः विद्यारत्नानाम्, कुलभवनं तन्त्रप्रयोगाणाम्, स्थानं क्षुद्रसिद्धीनाम् जालन्धरं नाम पुरवरम् । यत्र - आकृष्टि-वशीकरणप्रयोगाऽदृश्यकरणकुशलाः । नभोगमन-दूरदर्शन प्रमुखलब्धिसमृद्धाः ।।१।। નથી. તમે તો જન્મ અને જીવિતનું ફળ મેળવ્યું કે જેના આવા પદારા પરિહરવાના દુષ્કર પરિણામ છે એમ કરતાં તો તેં મને પણ સર્વકામુક સિદ્ધિના લાભમાં નિયુક્ત કરી.” ગોભદ્ર જણાવ્યું : “હે ભદ્ર! મેં તને સર્વકામુક સિદ્ધિમાં શી રીતે નિયુક્ત કરી?” તે બોલી-“હે મહાશય! તને સગા ભાઇ સમાન સમજીને તારી આગળ એ વાત કહું છું તે સાંભળ.” ગોભદ્રે કહ્યું “એ તો હું સાંભળું છું.' એટલે તે કહેવા લાગી કે સમસ્ત ત્રણ લોકમાં વિખ્યાત અનેક અદ્ભુત સત્ય-અતિશયોથી લોકોને વિસ્મય પમાડનાર, વિદ્યારત્નોની ખાણ, તંત્ર પ્રયોગોનું મુખ્ય સ્થાન તથા શુદ્ર સિદ્ધિઓના આધારરૂપ એવું જાલંધર નામે શ્રેષ્ઠ નગર છે, કે જ્યાં આકૃષ્ટિ, વશીકરણ અને અદશ્યીકરણ-વિઘાઓમાં કુશળ, નભોગમન, દૂરદર્શન પ્રમુખ લબ્ધિઓવડે સમૃદ્ધ, (१) Page #105 -------------------------------------------------------------------------- ________________ ७२० श्रीमहावीरचरित्रम् हुंकारमेत्तपडिभिन्नसत्तुसंदोहतुट्ठहिययाओ। निरुवमरूवनिरक्कियवंमहमहिलाभिमाणाओ ।।२।। अट्ठप्पयारअणिमाइसिद्धिसंबंधसस्सिरीयाओ। निवसंति जोगिणीओ देवाणवि वंदणिज्जाओ ।।३।। इयरजणा दुविणयं जं नो दंसंति तं किमच्छरियं?। तासिं महाबलाणं संकइ कुविओ कयंतोऽवि ।।४।। सुर-खयर-जक्ख-रक्खसमडप्फरफंसणावि नूण जरा। निच्चावट्ठियजोव्वणगुणाण जासिं न संकमइ ।।५।। हुङ्कारमात्रप्रतिभिन्नशत्रुसन्दोहतुष्टहृदयाः। निरूपमरूपनिराकृतमन्मथमहिलाऽभिमानाः ||२|| अष्टप्रकाराऽणिमादिसिद्धिसम्बन्धसश्रीकाः । निवसन्ति योगिन्यः देवानामपि वन्दनीयाः ।।३।। इतरजनाः दुर्विनयं यन्न दर्शयन्ति तत्किम् आश्चर्यम्? | तासां महाबलानां शङ्कते कुपितः कृतान्तः अपि ।।४।। सुर-खेचर-यक्ष-राक्षसाऽहङ्कारस्पर्शिका(निराकारिता)ऽपि नूनं जरा। नित्याऽवस्थितयौवनगुणासु यासु न सङ्क्रामति ।।५।। હુંકારમાત્રથી શત્રુઓ ભેદાઇ જતાં હૃદયમાં સંતુષ્ટ થનાર, પોતાના અનુપમ રૂપસંપત્તિથી રતિના અભિમાનને तोउना२, (२) આઠ પ્રકારની અણિમાદિ સિદ્ધિઓવડે શોભાયમાન તથા દેવોને પણ વંદનીય એવી જોગણીઓ વસે છે. (૩) ઇતર જનો તેમનો અવિનય કરતા નથી, તેમાં તો શું આશ્ચર્ય છે? પરંતુ મહાબલિષ્ઠ તેમનાથી કુપિત કૃતાંત ५९। शं पामे छे. (४) સુર ખેચર, યક્ષ, રાક્ષસ પ્રમુખના મદને ઉતારનાર એવી જરા નિરંતર યૌવનમાં રહેનાર એવી તેમને અસર ७२ती नथी. (५) Page #106 -------------------------------------------------------------------------- ________________ ७२१ पञ्चमः प्रस्तावः चिरदूरकालवोलीणभूवईणं समग्गचरियाई। अज्जवि जाओ पयडंति सेललिहियप्पसत्थिव्व ।।६।। इय तारिसपयडपभावजोगिणीचक्कवालकलियस्स। नयरस्स तस्स भण केण वन्नणा तीरए काउं? ।।७।। तत्थ य अहं चंदलेहाभिहाणा जोगिणी परिवसामि। एसावि विज्जासिद्धसमीववत्तिणी मम जेट्ठा भइणी पसाहियपवरविज्जा अच्चंतदरिसणिज्जा जोगिणीपीढस्स चउत्थट्ठाणपूयणिज्जा चंदकंतानामा ।' गोभद्देण भणियं-'भइणि! को एस विज्जासिद्धो?, किंनामो?, कहं वा एरिसमाहप्पो?, किं वा एस तुह जेट्ठभइणीए एयं उवचरइत्ति, कहेसु बाढं कोऊहलाऊलं मे हिययं ।' चंदलेहाए भणियं-'कहेमि, एसो हि कामरूपाभिहाणजोगिणीपरिवेढियस्स डमरसीहस्स पुत्तो ईसाणचंदो नाम । एएण य पुरा अणेगप्पयाराओ साहिऊण चिरदूरकालव्यतिक्रान्तभूपतीनां समग्रचरितानि। अद्याऽपि याः प्रकटयन्ति शैललिखितप्रशस्तिः इव ।।६।। इति तादृशप्रकटप्रभावयोगिनीचक्रवालकलितस्य। नगरस्य तस्य भण केन वर्णना शक्यते कर्तुम् ।।७।। तत्र चाऽहं चन्द्रलेखाऽभिधाना योगिनी परिवसामि। एषाऽपि विद्यासिद्धसमीपवर्तिनी मम ज्येष्ठा भगिनी प्रसाधितप्रवरविद्या, अत्यन्तदर्शनीया योगिनीपीठस्य चतुर्थस्थानपूजनीया चन्द्रकान्तानामिका ।' गोभद्रेण भणितं 'भगिनि! कः एषः विद्यासिद्धः?, किं नामकः?, कथं वा एतादृशमाहात्म्यकः?, किं वा एषः तव ज्येष्ठभगिन्या एवमुपचर्यते?, कथय बाढं कौतूहलाऽऽकुलं मम हृदयम् ।' चन्द्रलेखया भणितं 'कथयामि, एषः हि कामरूपाऽभिधानयोगिनीपरिवेष्टितस्य डमरसिंहस्य पुत्रः ईशानचन्द्रः नामकः । एतेन ભૂતકાળમાં થઇ ગયેલા રાજાઓનાં સમગ્ર ચરિત્રોને જે અદ્યાપિ પર્વત પર લખેલ પ્રશસ્તિની જેમ પ્રગટ કરે छ, (७) એમ તેવી પ્રગટ પ્રભાવશાળી યોગિનીઓના સમૂહયુક્ત એવા તે નગરનું વર્ણન કહો કોણ કરી શકે? (૭) ત્યાં હું ચંદ્રલેખા નામે જોગણ વસું છું તથા એ વિદ્યાસિદ્ધ પાસે રહેનાર પણ મારી મોટી ભગિની ચંદ્રકાંતા કે જેણે પ્રવર વિદ્યાને સાધેલ છે, અત્યંત દર્શનીય અને યોગિનીઓમાં ચોથે સ્થાને પૂજનીય છે.' ત્યારે ગોભદ્રે કહ્યુંહે ભગિની! એ વિદ્યાસિદ્ધ કોણ છે? તેનું શું નામ છે? અને આવો મહાપ્રભાવી કેમ છે? વળી તારી મોટી ભગિની એને કેમ અનુસરે છે? તે બધું મને કહી સંભળાવ. મને ભારે કૌતુક થાય છે.” ચંદ્રલેખા બોલી-“ભલે કહું છું, સાંભળો.એ કામરૂપા નામની યોગિનીએ પરિવરેલ ડમરસિંહનો ઈશાનચંદ્ર નામે પુત્ર છે. એણે પ્રથમ અનેક Page #107 -------------------------------------------------------------------------- ________________ ७२२ श्रीमहावीरचरित्रम् विज्जाओ, अखलियपसरं सयलकामियसिद्धिं समीहमाणेण कच्चाइणीए भगवईए पुरओ कओ अट्ठोत्तरबिल्ललक्खेण होमो, तित्तियमित्तेणवि जाव न परितुट्ठा भगवई ताव आकड्डिऊण खग्गधेणुं समारद्धो नियकंधरं छिंदउं, नियजीवियनिरवेक्खो, कंठद्धं जा न छिदए एसो। ताव सहसत्ति कत्तोवि आगया देवि रुद्दाणी ।।१।। 'अहह महाकट्ठमिमं कीस तुमं पुत्त! ववसिओ भीमं?' | इय जंपिरीए तीए कराओ छुरिया लहुं हरिया ।।२।। ताहे इमेण भणियं 'देवि! पसीयसु ममेत्तिएणावि । पडिवज्जसु सिरकमलेण पूयणं, होउ सीसेण' ।।३।। च पुरा अनेकप्रकाराः साधयित्वा विद्याः, अस्खलितप्रसरां सकलकामितसिद्धिं समीहमानेन कात्यायिन्याः भगवत्याः पुरतः कृतः अष्टोत्तरबिल्वलक्षणहोमः । तन्मात्रेणाऽपि यावन्न परितुष्टा भगवती तावद् आकृष्य खड्गधेनुं समारब्धः निजकन्धरां छेत्तुम् । निजजीवितनिरपेक्षः कण्ठाऽर्धं यावन्न छिनत्ति एषः । तावत् सहसा कुतः अपि आगता देवी रुद्राणी ।।१।। 'अहह! महाकष्टमिदं कथं त्वं पुत्र! व्यवसितवान् भीमम्?' | इति जल्पत्या तया करात्क्षुरिका लघु हृता ।।२।। तदा अनेन भणितं देवि! प्रसीद मम एतावता अपि। प्रतिपद्यस्व शिर:कमलेन पूजनं, भवतु शीर्षण' ।।३।। પ્રકારની વિદ્યાઓ સાધી, અલના વિનાની સકળકામિતસિદ્ધિની ઇચ્છાથી કાત્યાયની દેવીની આગળ એક લાખ ને આઠ બિલ્વ-ફળોથી હોમ કર્યો. તેટલા હોમથી પણ જ્યારે દેવી સંતુષ્ટ ન થઈ ત્યારે તરવાર ખેંચીને તે પોતાની ડોક છેદવા લાગ્યો અને પોતાના જીવિતની દરકાર ન કરતાં તેણે અર્ધ ડોક સુધી તરવાર ચલાવી. તેટલામાં તરતજ ક્યાંકથી રૂદ્રાણી हेवी भावी आया. (१) અને કહેવા લાગી કે-“અહા! પુત્ર! આ તો મહાકષ્ટ, તું આવું ભયંકર કામ શા માટે કરે છે?” એમ બોલતાં દેવીએ તેના હાથમાંથી તરવાર તરત લઇ લીધી (૨) ત્યારે સાધક બોલ્યો કે-“હે દેવી! મારા એટલાથી જ તમે પ્રસન્ન થાઓ અને શિર-કમળની પૂજા સ્વીકારો. भने भरत थी सर्यु (3) Page #108 -------------------------------------------------------------------------- ________________ ७२३ पञ्चमः प्रस्तावः देवीए तओ भणियं 'पुत्तय! तुह साहसेण तुट्ठम्हि । वरसु वरं एत्ताहे पज्जत्तं देहपीडाए' ।।४।। तओ एएण भणियं-सामिणि! जइ सच्चं चिय तुट्टासि ता जं तुमए पुत्तत्ति अहं वागरिओ एसो च्चिय मम वरो, एत्तो य पुत्तबुद्धीए मम पेच्छेज्जासित्ति भणियावसाणे दाऊण सव्वसमीहियत्थकरं रक्खावलयं पडिवज्जिऊण तव्वयणं अइंसणमुवगया कच्चायणी, एसोऽवि पावियतिलोयरज्जं पिव अत्ताणं मन्नमाणो रक्खावलयमुव्वहंतो सगव्वं अक्खलियगमणो सव्वत्थ वियंभिउमाढत्तो। अविय न गणइ नरवइवग्गं न य भीमभएवि उव्वहइ कंपं । सच्छंदलीलगमणो जमंपि उवहसइ सबलेणं ।।१।। देव्या ततः भणितं 'पुत्र! तव साहसेन तुष्टाऽहम् । वरय वरम् एतावता पर्यन्तं देहपीडया' ।।४।। ततः एतेन भणितं 'स्वामिनि! यदि सत्यमेव तुष्टा असि तदा यत्त्वया पुत्रेति अहं व्याकृतः एषः एव मम वरः, इतः परं च पुत्रबुद्धया मां प्रेक्षिस्यसे इति भणिताऽवसाने दत्वा सर्वसमीहिताऽर्थकरं रक्षावलयं प्रतिपद्य तद्वचनम् अदर्शनमुपगता कात्यायनी । एषोऽपि प्राप्तत्रिलोकराज्यमिव आत्मानं मन्यमानः रक्षावलयमुद्दहन् सगर्वम् अस्खलितगमनः सर्वत्र विजृम्भितुमारब्धवान् । अपि च न गणयति नरपतिवर्गं न च भीमभयेऽपि उद्वहति कम्पम् । स्वच्छन्दलीलागमकः यममपि उपहसति स्वबलेन ।।१।। એટલે દેવી બોલી કે- હે પુત્ર! તારા આ સાહસથી હું સંતુષ્ટ થઇ છું, માટે વર માગી લે. હવે દેહપીડાથી सयुं.' (४) તેણે કહ્યું-“હે સ્વામિની! જો ખરેખર તે સંતુષ્ટ થઇ હોય, તો તમે મને જે પુત્ર કહીને બોલાવ્યો, એજ મને વર આપો કે હવે પુત્રબુદ્ધિથી મને જોવો?' એમ તેના બોલતાં સર્વ સમીહિતાર્થને સાધનાર રક્ષાવલય આપી, તેનું વચન સ્વીકારીને તે દેવી અદૃશ્ય થઇ ગઇ. એટલે એ પણ જાણે ત્રણે લોકનું રાજ્ય પામ્યો હોય તેમ પોતાને માનતો, રક્ષાવલયને ધારણ કરતો, સર્વત્ર સ્કૂલના વિના ગતિ કરતાં તે ગર્વિષ્ઠ થઇને ફરવા લાગ્યો. - હવે તો એ રાજાઓને ગણકારતો નથી, મોટા ભયની દરકાર કરતો નથી. અને સ્વચ્છંદપણે લીલાએ ગમન કરતાં એ પોતાના બળથી યમને પણ હસી કહાડે છે. (૧) Page #109 -------------------------------------------------------------------------- ________________ ७२४ श्रीमहावीरचरित्रम अंतेउरेसु निवसइ उवभुंजइ कुलगयावि विलयाओ। आगरिसइ दूरगयपि वत्थु वरमन्तसत्तीए ।।२।। जप्पभिई चिय कच्चाइणीए एयस्स बाहुमूलंमि । बद्धं रक्खावलयं तत्तो च्चिय चिंतियं लहइ ।।३।। अह अन्नया कयाई हिंडंतो एस महियलं सयलं। संपत्तो जालंधरपुरंमि रामाभिरामंमि ।।४।। दिट्ठा य जोगिणीजणमज्झगया विहियपवरसिंगारा। अह तत्थ चंदकंता एसा मम जेट्ठिया भयणी ।।५।। ताहे हठेण वररूवजोव्वणाइसयरंजिओ एसो। कुणइ पसंगमिमीए सद्धिं सद्धम्मनिरवेक्खो ||६|| अन्तःपुरेषु निवसति उपभुङ्क्ते कुलगताः अपि विलयाः। आकृषति दूरगतमपि वस्तु वरमन्त्रशक्त्या ।।२।। यत्प्रभृति एव कात्यायिन्या एतस्य बाहुमूले। बद्धं रक्षावलयं ततः एव चिन्तितं लभते ।।३।। अथ अन्यदा कदाचिद् हिण्डमानः एषः महीतलं सकलम् । सम्प्राप्तः जालन्धरपुरे रामाऽभिरामे ।।४।। दृष्टा च योगिनीजनमध्यगता विहितप्रवरशृङ्गारा। अथ तत्र चन्द्रकान्ता एषा मम ज्येष्ठा भगिनी ।।५।। तदा हठाद् वररूपयौवनाऽतिशयरञ्जितः एषः । करोति (स्म) प्रसङ्गम् अनया सार्धं सद्धर्मनिरपेक्षः ।।६।। - અંતઃપુરોમાં વસે છે અને કુલીન સ્ત્રીઓ સાથે વિષયભોગ ભોગવે છે. પોતાની શ્રેષ્ઠ મંત્રશક્તિથી દૂર રહેલ वस्तुने ५४। था. व. . (२) જ્યારથી કાત્યાયનીએ એની ભુજાએ રક્ષાવલય બાંધેલ છે ત્યારથી એ મનોવાંછિત પામી શકે છે. (૩) એવામાં એકદા સમસ્ત પૃથ્વી-મંડળમાં ફરતાં એ વિદ્યાસિદ્ધ, રામાઓથી રમણીય એવા જાલંધર નગરમાં આવ્યો. ત્યાં જોગણીઓના મધ્યમાં પ્રવર શણગાર પહેરી બેઠેલી મારી જ્યેષ્ઠ ભગિની ચંદ્રકાંતાને એણે જોઇ (૫) એટલે તેના પ્રવર રૂપ અને યૌવનાતિશયથી રંજિત થયેલ એ સદ્ધર્મની દરકાર વિના તેની સાથે બળાત્કારથી प्रसंग अरेछ. (७) Page #110 -------------------------------------------------------------------------- ________________ ७२५ पञ्चमः प्रस्तावः ठाऊण कइवयदिणे सच्छंदं विविहदिव्वकीलाहिं। अणवट्ठियमणपसरो अमुणिज्जंतो विणिक्खंतो ।।७।। तयणंतरं च कत्थवि एत्तियकालं परिब्भमिय इमिणा । दिव्वविमाणारूढा अहयं एसावि मह भइणी ।।८।। आगिट्ठिसत्तिणा आणीयाओ संपइ पयंडदंडेण । सिरिपव्वयगमणट्ठा गेहाओ नीहरंतीओ ।।९।। एत्तोऽणंतरमेवं जमेस वागरइ तं करेमोत्ति । वुज्झइ खंधेण हडी सच्चं चोरस्स बलियस्स ।।१०।। एयमायन्निऊण गोभद्देण चिंतियं-अहो रक्खसाणंपि भेक्खसा अत्थि, जमेवंविहजोगिणी स्थित्वा कतिपयदिनानि स्वच्छन्दं विविधदिव्यक्रीडाभिः । अनवस्थितमनोप्रसरः अज्ञायमानः विनिष्क्रान्तः ।।७।। तदनन्तरं च कुत्राऽपि एतावत्कालं परिभ्रम्य अनेन । दिव्यविमानाऽऽरुढा अहम् एषाऽपि मम भगिनी ।।८ ।। आकृष्टिशक्त्या आनीते सम्प्रति प्रचण्डदण्डेन । श्रीपर्वतगमनाय गृहाद् निहरन्त्यौ ।।९।। इतः अनन्तरम् एवं यदेषः व्याकरोति तत्कुर्वः इति । उहृते स्कन्धेन घटी सत्यं चौरस्य बलिनः ।।१०।। एवमाकर्ण्य गोभद्रेण चिन्तितं 'अहो! राक्षसानामपि भेक्षसाः (=स्वरिपवः) सन्ति, यदेवंविध-योगिनीजनः એમ સ્વચ્છેદે વિવિધ દિવ્ય ક્રીડા કરતાં કેટલાક દિવસ ત્યાં રહી, પોતાના અનવસ્થિત મન:પ્રસારવાળો समा। न त त यादी नीज्यो. (७) તે પછી આટલો વખત ક્યાં પણ પરિભ્રમણ કરી પ્રચંડ દંડ બતાવનાર એણે, દિવ્ય વિમાન પર આરૂઢ થઇ હું અને એ મારી ભગિની અત્યારે શ્રીપર્વત પ્રત્યે જવાને ઘરથી નીકળતાં અમને આકૃષ્ટિ-વિદ્યા-શક્તિ વડે અહીં या सीधी. (८/८) હવે તો એ જે કાંઇ કહે છે તે પ્રમાણે અમે કરીએ છીએ. અહો! બલવાન ચોરને ખાંધે ભાર ઉપાડવો પડે छ, में उक्त सत्य छे. (१०) એમ સાંભળતાં ગોભદ્ર વિચાર કર્યો કે “અહો! રાક્ષસોને માથે પણ ભેખસો છે કે આવી જોગણીઓને આમ Page #111 -------------------------------------------------------------------------- ________________ ७२६ श्रीमहावीरचरित्रम जणोवि एवं आणानिद्देसंमि वट्टाविज्जइ । अओ च्चिय भणिज्जइ-बहुरयणा वसुंधरा भगवई। एत्तोच्चिय वरगुणगणनिहिणोऽवि न गव्वमुव्वहंति सप्पुरिसा।' चंदलेहाए भणियं-'अहो महायस! एयं किर साहियव्वं, जइ एस विज्जासिद्धो एत्थ पत्थावे मम भइणीचंदकंताए न बंभचेरभंगं करेंतो ता इमीए सयंपभा नाम महाविज्जा साहिया हुंता, मम पुण तुमए सीलखंडणं अकुणमाणेण तस्साहणविही अज्जवि पडिपुन्नो चेव वट्टइ, सत्तरत्तमेत्तेण य चिंतियत्थसंपत्ती भविस्सइ। ता भो महाणुभाव! जं पुरा पुच्छियं तुमए जहा-कहं मए जोइया सव्वकामुयलाभसिद्धीयत्ति तत्थ एस परमत्थो।' गोभद्देण भणियं-सुयणु! किमत्थ भणियव्वं? पीडंतु गहा विहडंतु संपया पडउ दुक्खदंदोली। सयणावि होंतु विमुहा तहवि न मुंचामि सच्चरियं ।।१।। अपि एवम् आज्ञानिर्देशे वृत्यते। अतः एव भण्यते-बहुरत्ना वसुन्धरा भगवती। अतः एव वरगुणगणनिधयोऽपि न गर्वमुद्ववहन्ति सत्पुरुषाः | चन्द्रलेखया भणितं 'अहो महायशः! एतत्, किल कथितव्यम्, यदि एषः विद्यासिद्धः अत्र प्रस्तावे मम भगिनीचन्द्रकान्तायाः न ब्रह्मचर्यभङ्गं अकरिष्यत् तदा अनया स्वयम्प्रभा नामिका महाविद्या साधिता अभविष्यत्, मम पुनः त्वया शीलखण्डनं अकुर्वता तत्साधनविधिः अद्यापि प्रतिपूर्णः एव वर्तते, सप्तरात्रिमात्रेण च चिन्तितार्थसम्प्राप्तिः भविष्यति । तस्मात् भोः महानुभाव! यत्पुरा पृष्टं त्वया यथा कथं मया योजिता सर्वकामुकलाभसिद्धौ।' इति तत्र एषः परमार्थः । गोभद्रेण भणितं 'सुतनो, किमत्र भणितव्यम्? - पीडयन्तु ग्रहाः, विघटन्तु सम्पदः, पततु दुःखद्वन्द्वाली। स्वजनाः अपि भवन्तु विमुखाः तथापि न मुञ्चामि सच्चरितम् ।।१।। આજ્ઞામાં રહેવું પડે છે. એટલા માટે જ કહેવાય છે કે વસુંધરા ભગવતી બહુરત્ના છે, અને તે કારણે જ પ્રવર ગુણોના નિધાન એવા સત્પરુષો ગર્વ કરતા નથી. ચંદ્રલેખા બોલી-“હે મહાયશ! તારે એમ કરવું કે એ વિદ્યાસિદ્ધ આ પ્રસંગે મારી ભગિની ચંદ્રકાંતાના બ્રહ્મચર્યનો ભંગ ન કરે કે જેથી એને સ્વયંપ્રભા નામે મહાવિદ્યા સિદ્ધ થાય, અને તમે મારા શીલનું ખંડન ન કરવાથી અદ્યાપિ તેને સાધવાનો વિધિ પરિપૂર્ણ વર્તે છે. હવે માત્ર સાત રાત્રિમાં વાંછિતાર્થની સિદ્ધિ થશે, તો હે મહાનુભાવ! પૂર્વે તમે મને પૂછ્યું કે મને તમે સર્વ કામુક-સિદ્ધિમાં કેમ યોજિત કરી?” તેમાં એ પરમાર્થ છે.' ગોભદ્ર જણાવ્યું-“હે સુતનુ એમાં કહેવાનું શું છે? ભલે ગ્રહો પીડા આપે, સંપદા વિઘટી જાય, દુઃખોનાં ડુંગરો માથે તૂટી પડે અને સ્વજનો વિમુખ થઇ જાય; તો પણ હું સદાચારને કદી મૂકતો નથી. (૧) Page #112 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७२७ नियजीवस्स खलस्सव जहिच्छचारेण दिन्नपसरस्स। दुक्खेण मामि! सम्मग्गठावणं जइजणो कुणइ ।।२।। चंदलेहाए भणियं-'एवमेयं, किं वन्निज्जइ तुम्ह निम्मलगुणाणं जस्स एरिसं जिइंदियत्तणं? एवंविहो अज्जककरणनियमो, एरिसं पावभीरुत्तणं, एवंरूवा य वयणपइट्ठा। सव्वहा धन्नाऽहं, कयलक्खणाऽहं जं मए तुमं सप्पुरिससिरसेहरभूओ दिह्रोसित्ति । गोभद्देण भणियं'केत्तियमित्तोऽहं, अज्जवि महीयले दीसंति ते महापुरिसा जेसिं चरणरेणुमेत्तस्सवि न सारिस्समुव्वहंति अम्हारिसा। तओ चंदलेहा सप्पणयं सीसे अंजलिं काऊण भणिउमारद्धा'अज्ज! तुह असरिससच्चरियभत्तिपरवसत्तणेण किंपि विन्नविउमिच्छइ मम मणो।' गोभद्देण भणियं-'भद्दे! कीस एवं संखोहमुव्वहसि?, निव्विसंकं भणसु जहाभिप्पेयं ।' चंदलेहाए भणियं-'जइ एवं ता कयाइ परिभमणपरिवाडीए कायव्वो अम्ह गेहागमणेण अणुग्गहो।' निजजीवस्य खलस्य इव यथेच्छचारेण दत्तप्रसरस्य । दुःखेन भोः! समग्रस्थापनं यतिजनः करोति ।।२।। चन्द्रलेखया भणितं 'एवमेतत्, किं वर्ण्यते तव निर्मलगुणानां यस्य एतादृशं जितेन्द्रियत्वम्!, एवंविधः अकार्यकरणनियमः, एतादृशं पापभीरुत्वम्, एवंरूपा च वचनप्रतिष्ठा । सर्वथा धन्याऽहं, कृतलक्षणाऽहं यन्मया त्वं सत्पुरुषशिरःशेखरभूतः दृष्टोऽसि' इति । गोभद्रेण भणितं 'कियन्मात्रः अहम्, अद्यापि महीतले दृश्यन्ते ते महापुरुषाः येषां चरणरेणुमात्रस्याऽपि न सदृशमुद्वहन्ति अस्मादृशाः। ततः चन्द्रलेखा सप्रणयं शीर्षे अञ्जलीं कृत्वा भणितुमारब्धा 'आर्य! तव असदृशसच्चरितभक्तिपरवशत्वेन किमपि विज्ञप्तुमिच्छति मम मनः।' गोभद्रेण भणितं 'भद्रे! कथमेवं संक्षोभं उद्वहसि?, निर्विशङ्का भण यथाभिप्रेतम्।' चन्द्रलेखया भणितं 'यद्येवं तदा कदाचित् परिभ्रमणपरिपाट्या कर्तव्यः मम गृहागमनेन अनुग्रहः।' गोभद्रेण भणित ભદ્ર! ખલની જેમ સ્વેચ્છાચારથી સ્વાતંત્ર્યના પ્રસારને પામેલ એવા પોતાના જીવિતને યતિજનો જ भाटे ५२।१२ नियममा भूडी 3.' (२) ચંદ્રલેખાએ કહ્યું-“એ તો એમ જ છે. અહો! તમારા નિર્મળ ગુણોનું કેટલું વર્ણન કરીએ! કે જેનું આવું જિતેંદ્રિયપણું, અકાર્ય ન કરવાનો આવો નિયમ! આવી પાપભીરુતા, આવી વચન-પ્રતિષ્ઠા! અહો! હું તો સર્વથા ધન્ય અને કૃતકૃત્ય છું કે તમારા જેવો સપુરુષોમાં મુગટ સમાન પુરુષ મારા જોવામાં આવ્યો. ગોભદ્ર બોલ્યો“અરે! હું શું માત્ર છું? અદ્યાપિ મહીતલપર તેવા સત્પરુષો દેખાય છે કે અમારા જેવા તો તેમના ચરણની રજ સમાન જ છે.' પછી ચંદ્રલેખા માથે પ્રેમપૂર્વક અંજલિ જોડીને કહેવા લાગી કે-હે આય! તમારા અસાધારણ સચ્ચરિત્રની ભક્તિના પરવશપણે મારું મન કાંઇક વિનંતિ કરવાને ઇચ્છે છે.” ગોભદ્ર બોલ્યો-“હે ભદ્ર! એમ સંક્ષોભ શા માટે પામે છે? જે કહેવાનું હોય તે શંકા વિના કહે.' ચંદ્રલેખા બોલી-“જો એમ છે, તો કોઇવાર પરિભ્રમણ કરવા નીકળતાં અમારા ઘરે આવવાની મહેરબાની કરવી. ગોભદ્રે કહ્યું “એમાં શું અનુચિત છે? તમારા Page #113 -------------------------------------------------------------------------- ________________ ७२८ श्रीमहावीरचरित्रम् गोभद्देण भणियं-'किमणुचियं?, नहि तुह गेहमागच्छंतस्स मम किंचि लहुयत्तणं, पत्थावंमि जहोचियं आयरिस्सामि, न अन्नहा तुमए संभावणिज्जं ।' चंदालेहाए भणियं-महाभाग! बाढं अणुग्गहियम्हि, न एयमन्नहा कायवंति। एवं च जायतक्खणपेमाणुबंधबंधुराहिं विविहसंकहाहिं सब्भावसाराहिं विसुमरियसेसवावाराणं ससहरजोण्हावसोवलक्खियपरोप्पररूवाणं तेसिं झडत्ति जाया पच्छिमरयणी। उम्मीलिओ पुरंदरदिसिमुहे जवा-कुसुम-गुंजद्ध-कुसुंभरसकिंसुय-सुयमुह-पउमरायसरिसवन्नो कुंकुमबहलरागोवसित्तोव्व सूरसारही, पविरलीभूयं गयणंगणे तारगावलयं, वियंभिओ पच्चूससिसिरमारुओ, पल्हत्थिओ पच्छिमजलहिम्मि रस्सिरज्जुजडिओ ससिपुण्णकलसो सलिलाकड्डणत्थं व पच्छिमदिसिरमणीए । एत्यंतरे विज्जासिद्धेणं भणियं-'भो भो गोभद्द! बहुप्पभाया रयणी, पगुणो भवसु जेण गम्मइ।' गोभद्देण भणियं-एस पगुणीहूओऽम्हि।' चंदलेहाऽवि तं आपुच्छिऊण गया चंदकंताए समीवं । विज्जासिद्धोऽवि 'किमनुचितम्?, न हि तव गृहमागच्छतः मम किञ्चिद् लघुत्वम्, प्रस्तावे यथोचितम् आचरिष्यामि, नाऽन्यथा त्वया सम्भावनीयम्।' चन्द्रलेखया भणितं 'महाभाग! बाढं अनुगृहीताऽहम्, नैतदन्यथा कर्तव्यम्' इति । एवं च जाततत्क्षणप्रेमानुबन्धबन्धुराभिः विविधसङ्कथाभिः सद्भावसाराभिः विस्मृतशेषव्यापारयोः शशधरज्योत्स्नावशोपलक्षितपरस्पररूपयोः तयोः झटिति याता पश्चिमरजनी । उन्मिलितः पुरन्दरदिग्मुखे यव-कुसुम-गुञ्जार्ध-कुसुम्भरस-किंशुक-शुकमुख-पद्मरागसदृशवर्णः कुकुमबहुरागोपसिक्तः इव सूर्यसारथिः, प्रविरलीभूतं गगनाङ्गणे तारकवलयम्, विजृम्भितः प्रत्यूषशिशिरमारुतः, पर्यस्तीभूतः पश्चिमजलधौ रश्मिरज्जुजटितः शशिपूर्णकलशः सलिलाऽऽकर्षणार्थम् इव पश्चिमदिग्रमण्या । अत्रान्तरे विद्यासिद्धेन भणितं 'भोः भोः गोभद्र! बहुप्रभाता रजनी, प्रगुणः भव येन गम्यते । गोभद्रेण भणितं' एषः प्रगुणीभूतोऽहम्।' ઘરે આવતાં મને કાંઇ લઘુતા થવાની નથી. પ્રસ્તાવ યથોચિત કરીશ. તમારે કાંઈ અન્યથા સમજવું નહિ. એટલે ચંદ્રલેખા બોલી કે હે મહાભાગ! તમે મારા પર ભારે અનુગ્રહ કર્યો. એ અનુરાગ હવે અન્યથા ન કરવો. એ પ્રમાણે તત્કાલ થયેલ પ્રેમાનુબંધવડે સુંદર તથા સદ્દભાવયુક્ત એવી વિવિધ સંકથાઓવડે શેષ વ્યાપાર ભૂલી જતાં, ચંદ્રચાંદનીના યોગે પરસ્પર રૂપ જોતાં તેમની રાત્રિ તરત જ વીતી ગઇ. એટલે પૂર્વ દિશામાં જવા કુસુમ, ગુંજાઈ, કસુંભ-રસ, કિંશુક, શુકમુખ અને પધરાગ સમાન વર્ણયુક્ત અથવા કુંકુમના અધિક રાગરંગવડે જાણે સિંચાયેલ હોય એવો સૂર્ય-સારથિ-અરૂણ ઉદય પામ્યો. ત્યાં ગગનાંગણમાં તારાઓ અદશ્ય થવા લાગ્યા, પ્રભાતનો શીતલ પવન પ્રસરવા લાગ્યો અને પશ્ચિમ દિશા-રમણીએ જાણે પાણી કાઢવા, કિરણ-રજુથી બાંધેલ ચંદ્રરૂપપૂર્ણ કળશ પશ્ચિમ સમુદ્રમાં નાખ્યો. એવામાં વિદ્યાસિદ્ધ કહ્યું કે-“અરે ગોભદ્ર! હવે પ્રભાતનો સમય થયો, માટે તૈયાર થાઓ કે જેથી આગળ ચાલીએ.” ગોભદ્ર બોલ્યો-“હું તો આ તૈયાર જ છું.’ તેવામાં ચંદ્રલેખા પણ તેને પૂછીને ચંદ્રકાંતા પાસે ગઇ એટલે વિદ્યાસિદ્ધ પણ વિમાન સહિત તેમને વિસર્જન કરી આગળ પ્રયાણ કર્યું. ત્યાં ગોભદ્ર પણ વારંવાર રાત્રિનો વૃત્તાંત Page #114 -------------------------------------------------------------------------- ________________ ७२९ पञ्चमः प्रस्तावः ताओ सविमाणाओ वीसज्जिऊण गंतुं संपयट्टो । गोभद्दोऽवि पुणो पुणोऽणुचिंतंतो निसावुत्तंतं लग्गो से अणुमग्गओ। तओ आपुच्छिओ विज्जासिद्धेण-'भद्द! निसिंमि मए तुह समीवे पेसिया एगा तरुणी, तीए कया कावि पडिवत्ती?।' गोभद्देण भणियं-'अज्ज! बाढं कया, किं चिरं जीविउकामो कोइ तुह सासणमइक्कमइ?, केवलं अहं वाणारसीतित्थदंसणत्थं अबंभकयनियमो आसि ।' एवमायण्णिऊण भणियं विज्जासिद्धेण-भद्द! ममावि चरणेहिं तत्थ गंतव्वंति अत्थि एस नियमो, न बंभचरपडिवत्तिरूवो, एवं ठिए विसेसेण मए तुह निमित्तं एस उवक्कमो कओ, जइ पुण तुहाभिप्पायं मुणितो ता अहंपि बंभचेरं करितो, एवं च कए तित्थदंसणं सफलं हवइ ।' गोभद्देण भणियं-'अज्ज! एवमेयं, को तुम्हाहिंतोवि अन्नो एरिसविवेयभायणं ति?| अह पुव्वक्कमेण भोयणं कुणमाणा विदेसियमढेसु रयणिं अइवाहिंता पत्ता कमेण वाणारसिं । पक्खालियमुहकरचरणा य गया सुरमंदिरेसु, दिट्ठा य चन्द्रलेखाऽपि तम् आपृच्छय गता चन्द्रकान्तायाः समीपम् । विद्यासिद्धः अपि ते सविमाने विसर्ग्य गन्तुं सम्प्रवृत्तः। गोभद्रः अपि पुनः पुनः अनुचिन्तयन् निशावृत्तान्तं लग्नः तस्य अनुमार्गतः। ततः आपृष्टः विद्यासिद्धेन 'भद्र! निशायां मया तव समीपे प्रेषिता एका तरुणी, तया कृता काऽपि प्रतिपत्तिः?।' गोभद्रेण भणितं 'आर्य! बाढं कृता, किं चिरं जीवितुकामः कोऽपि तव शासनम् अतिक्रमते?, केवलम् अहं वाराणसीतीर्थदर्शनार्थम् अब्रह्मकृतनियमः आसीत् । एवमाकर्ण्य भणितं विद्यासिद्धेन ‘भद्र! ममाऽपि चरणाभ्यां तत्र गन्तव्यमिति अस्ति एषः नियमः, न ब्रह्मचर्यप्रतिपत्तिरूपः, एवं स्थिते विशेषेण मया तव निमित्तम् एषः उपक्रमः कृतः। यदि पुनः तवाऽभिप्रायं जानन् तदा अहमपि ब्रह्मचर्यं कृतवान्, एवं च कृते तीर्थदर्शनं सफलं भवति।' गोभद्रेण भणितं 'आर्य! एवमेतत्, कः त्वदपि अन्यः एतादृशविवेकभाजनः!' इति। अथ पूर्वक्रमेण भोजनं कुर्वन्तौ वैदेशिकमठेषु राजनीं अतिवाहयन्तौ प्राप्तो क्रमेण वाणारसीम् । प्रक्षालितमुखकर-चरणौ च गतौ सुरमन्दिरेषु, दृष्टाः च स्कन्द-मुकुन्द-रुद्रप्रमुखाः देवाः। कृता तेषां पूजा । एवं च ચિંતવતાં તેની પાછળ જવા લાગ્યો. પછી વિદ્યાસિદ્ધ તેને પૂછયું કે-“હે ભદ્ર! રાત્રે મેં તારી સમીપે એક તરુણી મોકલી, તેણે તારી કંઇ પણ ઉચિત સેવા બજાવી?” ગોભદ્રે કહ્યું- હે આર્ય! તેણે તો બહુ જ સેવા સાચવી. લાંબો વખત જીવવાને ઇચ્છનાર કોઇ પણ શું તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે? વાણારસી-તીર્થના દર્શનાર્થે કેવળ મારે અબ્રહ્મનો નિયમ હતો.' એમ સાંભળતાં વિદ્યાસિદ્ધ જણાવ્યું કે હે ભદ્ર! મારે પણ ત્યાં પગે જવાનો નિયમ છે, પરંતુ અબ્રહ્મને તજવાનો નિયમ નથી. એમ હોવાથી તારે માટે મેં આ વિશેષ રીતે ઉપચાર કર્યો, પરંતુ જો તારો અભિપ્રાય મારા જાણવામાં આવ્યો હોત, તો હું પણ બ્રહ્મચર્યમાં રહેત; કારણ કે એમ કરવાથી તીર્થદર્શન સફળ થાય છે.” ગોભદ્રે કહ્યું- હે આર્ય! એ વાત સત્ય છે. તમારા કરતાં અન્ય કોણ આવા વિવેકનું ભાજન હોઇ શકે?” પછી પૂર્વના ક્રમે ભોજન કરતાં અને વૈદેશિક મઠોમાં રાત્રિ વીતાવતાં તેઓ અનુક્રમે વાણારસીમાં પહોંચ્યા. ત્યાં હાથ-પગ ધોઇને તેમણે દેવમંદિરોમાં જઇ સ્કંદ મુકુંદ, રૂદ્ર પ્રમુખ દેવતાઓના દર્શન અને પૂજન કર્યું એમ અન્ય Page #115 -------------------------------------------------------------------------- ________________ ७३० श्रीमहावीरचरित्रम् खंद-मुगुंद-रुद्दपमुहा देवया । कया तेसिं पूया। एवं च अण्णण्णसुरमंदिरावलोयणेण जाए वेयालसमए विज्जासिद्धेण भणिओ गोभद्दो-'भद्द! संपयमणुसरेमो सुरसरिपरिसरं, करेमो तत्थ पहाणेण पूयपावं अत्ताणं ।' गोभद्देण भणियं-'एह जामो।' गया दोवि गंगातीरे।। ___एत्यंतरे अविभावियआवयावडणेण, अविचिंतियवत्थुपरमत्येणं विज्जासिद्धेण अइरभसवसेण ओत्तारिऊण तं दिव्वरक्खावलयं समप्पियं गोभद्दस्स, भणिओ य सम्मं रक्खेज्जासि जाव अहं इह भागीरहीवारिमज्झे मुहुत्तमेत्तं पाणायाम करेमि। एवंति पडिवज्जिय गहिय रक्खावलयं ठिओ गोभद्दो, इयरोऽवि पविठ्ठो वारिमज्झे । अह मुहुत्तमेत्ते गए गोभद्दो विज्जासिद्धमपेच्छमाणो संभंतनयणो इओ तओ सयलं अवलोइउं पयत्तो। जाव तहेव सव्वओ पलोयमाणस्स पच्छिमदिसिमवलंबियं भाणुबिंबं, विप्फुरिया बालप्पवालपाडला किरणा, वाउलीहूयाइं रहंगमिहुणाइं, तओ गोभद्देण निवेइया गंगातारगाण वत्ता, जहाअन्याऽन्यसुरमन्दिराऽवलोकनेन जाते विकालसमये विद्यासिद्धेन भणितः गोभद्रः ‘भद्र! साम्प्रतम् अनुसरावः सुरसरित्परिसरम्, कुर्वः तत्र स्नानेन पूतपापम् आत्मानम्।' गोभद्रेण भणितं 'आगच्छ, यावः ।' गतौ द्वौ अपि गङ्गातीरम्। अत्रान्तरे अविभाविताऽऽपदाऽऽपतनेन, अविचिन्तितवस्तुपरमार्थेन विद्यासिद्धेन अतिरभसवशेन उत्तार्य तद् दिव्यरक्षावलयं समर्पितं गोभद्रस्य, भणितश्च, 'सम्यग् रक्षय यावदहम् इह भागीरथीवारिमध्ये मुहूर्तमात्रं प्राणाऽऽयामं करोमि।' 'एवम्' इति प्रतिपद्य गृहीत्वा रक्षावलयं स्थितः गोभद्रः, इतरः अपि पापिष्ठः वारिमध्ये । अथ मुहूर्त्तमात्रे गते गोभद्रः विद्यासिद्धम् अप्रेक्षमाणः सम्भ्रान्तनयनः इतस्ततः सकलम् अवलोकयितुं प्रवृत्तवान् यावत् तथैव सर्वतः प्रलोकमानस्य पश्चिमदिग् अवलम्बितं भानुबिम्बम्, विस्फुरिता बालप्रवालपाटलाः किरणाः, व्याकुलीभूतानि रथाङ्गमिथुनानि । ततः गोभद्रेण निवेदिता गङ्गातारकाणां અન્ય દેવમંદિરમાં દર્શન કરતાં લગભગ સંધ્યા સમય થઇ જવાથી વિદ્યાસિદ્ધ ગોભદ્રને કહ્યું કે-“હે ભદ્ર! હવે આપણે ગંગાનદી પ્રત્યે જઇએ અને ત્યાં સ્નાન કરી આત્માને પાપરહિત પાવન બનાવીએ” ગોભદ્રે જણાવ્યું-“ચાલો, જઇએ” પછી બંને ગંગા તીરે ગયા. એવામાં આપદા-પતનને ન જાણતાં અને વસ્તુના પરમાર્થને વિચાર્યા વિના બહુ જ ઉતાવળથી વિદ્યાસિદ્ધ તે દિવ્ય રક્ષાવલય ઉતારીને ગોભદ્રને આપ્યું, અને કહ્યું કે હું એક મુહૂર્તમાત્ર આ ભાગીરથીના જળપ્રવાહમાં પ્રાણાયામ કરું તેટલો વખત એની બરાબર સંભાળ રાખજે.” એટલે “ભલે, તેમ કરીશ' એમ તે વચન સ્વીકારી, રક્ષાવલય લઇને તે બેસી રહ્યો. ત્યાં વિદ્યાસિદ્ધ જળપ્રવેશ કર્યો અને એક મુહૂર્તમાત્ર થતાં, તે વિદ્યાસિદ્ધને ન જોવાથી ગોભદ્ર ભારે આકુળ થઇને આમતેમ બધે જોવા લાગ્યો, અને ત્યાં સર્વત્ર શોધ કરતાં લગભગ સૂર્યાસ્ત થવા વખત થયો. એટલે કોમળ પ્રવાલ સમાન રક્ત કિરણો પ્રસરવા લાગ્યા, ચક્રવાક-યુગલો વ્યાકુળ થવા લાગ્યા ત્યારે ગોભદ્ર ગંગામાં તરનારાઓને તે વાત જણાવી- હે ભદ્રો; અત્યંત રૂપશાળી પ્રવર પુરુષ અહીં ગંગાના જળમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ७३१ पञ्चमः प्रस्तावः 'भा भद्दा! अच्चतरूवो वरपुरिसो एत्य तित्थंमि पविठ्ठो, सो य संपयं दुत्तरउत्तुंगतरंगपरंपरापच्छाइओ वा, मगराइदुट्ठसत्तनिक्कंतिओ वा, विसमपंकनिमग्गो वा भवेज्जत्ति न जाणिज्जइ परमत्थो, ता लहं तबिरहतरलियं मम जीवियं अणुकंपमाणा पविसह नईमज्झे, निरुवह तं महाभागं, मा अपत्यावे च्चिय अत्यमउ तारिसवरपुरिसदिणयरो, मा आजम्मं पाउब्भवउ सुरतरंगिणीए एरिस महाकलंको त्ति भणियावसाणे करुणापरव्वसीकयहियया पहाविया सव्वओ तारगा, समारद्धं च अमरसरियावारिप्पवाहावगाहणं। अह सव्वायरेण दीहप्पसारियभुयाहिं आलोडिऊण जलं तेसु तेसु ठाणेसु आमूलाओ कत्थवि तं अलभमाणा पडिनियत्ता तारगा, निवेइया तदसंपत्तिवत्ता गोभद्दस्स। सो य गाढमुग्गराभिहओब्व दुस्सहसोगावेगविहलंघलसरीरो विचिंतिउमारद्धो कह जणनयणाणंदो समुग्गओ सरयपुण्णिमाइंदो। कह दाढुग्गाढमुहेण कवलिओ सो विडप्पेण? ||१|| वार्ता, यथा 'भोः भद्राः, अत्यन्तरूपः वरपुरुषः अत्र तीर्थे प्रविष्टः । सः च साम्प्रतं दुस्तरोत्तुङ्गतरङ्गपरम्पराप्रच्छादितः वा, मकरादिदुष्टसत्त्वनिष्कर्तितः वा, विषमपङ्कनिमग्नः वा भवेदिति न ज्ञायते परमार्थः । तस्मालघुः तद्विरहतरलितं मम जीवितम् अनुकम्पमानाः प्रविशत नदी मध्ये, निरूपयत तं महाभागम्, मा अप्रस्तावे एव अस्तीभवतु तादृशवरपुरुषदिनकरः, मा आजन्म प्रादुर्भवतु सुरतरङ्गिण्याम् एतादृशः महाकलङ्कः इति भणिताऽवसाने करुणापरवशीकृतहृदयाः प्रधाविताः सर्वतः तारकाः, समारब्धं च अमरसरिद्वारिप्रवाहाऽवगाहनम् । अथ सर्वाऽऽदरेण दीर्घप्रसारितभुजाभिः आलोच्य जलं तेषु तेषु स्थानेषु आमूलतः कुत्रापि तम् अलभमानाः प्रतिनिवृत्ताः तारकाः, निवेदिता तदसम्प्राप्तिवार्ता गोभद्रस्य । सश्च गाढमुद्गराऽभिहतः इव दुःसहशोकाऽऽवेगविह्वलाङ्गशरीरः विचिन्तयितुमारब्धवान् - कथं जगन्नयनानन्दः समुद्गतः शरदपूर्णिमाचन्द्रः । कथं दंष्ट्रोद्गाढमुखेन कवलितः सः राहुणा?।।१।। પેઠો છે, પરંતુ અત્યારે તે દુસ્તર ઉન્નત તરંગોની શ્રેણિમાં આચ્છાદિત થયો, કે મગર પ્રમુખ દુષ્ટ પ્રાણી તેને ખાઇ ગયા કે વિષમ પંકમાં તે નિમગ્ન થયો? તેનું શું થયું, તે કાંઇ બરાબર સમજી શકાતું નથી, માટે તેના વિરહથી વ્યાકુળ થયેલ મારા જીવિતની દયા લાવી, તમે સત્વર નદીમાં પ્રવેશ કરો અને તે મહાભાગને શોધી કહાડો કે અકાળે તેવા પ્રવર પુરુષરૂપ દિનકર ન આથમે, તથા સુરસરિતાને આજન્મ તેવો મહાકલંક ન લાગે.” એમ ગોભદ્રના કહેતાં જ કરૂણામાં પરાયણ તરવૈયા ચોતરફ દોડ્યા અને સુરસરિતાના પ્રવાહમાં ડૂબકી મારી તેને શોધવા લાગ્યા. વળી તેવા સ્થાને સ્થાને ભારે ઉત્સાહથી ભુજા પ્રસારી જળને આલોડતા પ્રથમથી જ ક્યાંક તેનો પત્તો ન લાગવાથી તારકો પાછા ફર્યા અને તે હાથ ન લાગવાની વાત તેમણે ગોભદ્રને કહી સંભળાવી. એટલે જાણે ગાઢ હથોડાથી હણાયો હોય તેમ તેના દુઃસહ શોકાવેગથી અત્યંત વ્યાકુળ થતાં ગોભદ્ર ચિંતવવા લાગ્યો કે અહો! લોકોના લોચનને આનંદ પમાડનાર એવો શરદ પૂર્ણિમાનો ચંદ્ર કેમ ઉદય પામ્યો અને ગાઢ દાઢાયુક્ત भुपवाराई मतेने अस्त अयो? (१) Page #117 -------------------------------------------------------------------------- ________________ ७३२ श्रीमहावीरचरित्रम कह भूमंडलमंडणकप्पो कप्पद्रुमंकुरो जाओ। कह वा मूलाओ च्चिय समुक्खओ वणवराहेण? ।।२।। कह एस भुवणतिलओ विज्जासिद्धो अकारणसिणिद्धो । मइ मित्तत्तमुवगओ कह वा अईसणं पत्तो? ।।३।। मम मंदभग्गयाए मण्णे तस्सेरिसी दसा जाया । जत्थऽल्लियइ कवोडो सच्चं सा सुसइ तरुसाहा ||४|| किल मे मणोरहो एस आसि जं चिंतियत्थसंपत्ती। एत्तो होही सयला सा पुण विहलीकया विहिणा ।।५।। कथं भूमण्डलमण्डनकल्पः कल्पद्रुमाऽङ्कुरः जातः । कथं वा मूलतः एव समुत्खातः वनवराहेन ||२|| कथं एषः भुवनतिलकः विद्यासिद्धः अकारणस्निग्धः । मया मित्रतामुपगतः कथं वा अदर्शनं प्राप्तः ।।३।। मम मन्दभाग्यतया मन्ये तस्येदृशी दशा जाता। यत्र उपसर्पति कपोतः सत्यं सा शुष्यति तरुशाखा ||४|| किल मम मनोरथः एषः आसीत् यद् चिन्तितार्थसम्प्राप्तिः । एतेन भविष्यति सा पुनः विफलीकृता विधिना ।।५।। અહો! ભૂમંડલના ભૂષણરૂપ કલ્પવૃક્ષનો અંકુર કેમ ઉત્પન્ન થયો અને વન-વરાહે તેને મૂળથી જ કેમ ઉખેડી नाभ्यो? (२) ભુવનના તિલકરૂપ અને અકારણ સ્નેહ ધરાવનાર એ વિદ્યાસિદ્ધ કેમ મારો મિત્ર થયો અને અલ્પ સમયમાં ते म अदृश्य २४ गयो? (3) હું સમજું છું કે મારા મંદ ભાગ્યથી જ તેની આવી દશા થઇ. ખરી વાત છે કે જ્યાં કબૂતર બેસે, તે વૃક્ષની शा शुष्प बनी य. (४) વળી મારો મનોરથ એવો હતો કે એનાથી મારા વાંછિતાર્થની સિદ્ધિ થશે, પરંતુ દેવે તે બધી આશા વિફળ श्री. धी; (५) Page #118 -------------------------------------------------------------------------- ________________ ७३३ पञ्चमः प्रस्तावः ता किं अज्जवि एरिस कलंकपंकंकियं नियसरीरं । विसपायवं व जणदुक्खकारयं परिवहिस्सामि? ||६|| एवं च संचिंतिऊण मुक्ककंठं रोइउमारद्धो-'हा परमच्छेरयरयणरयणायर!, हा निक्कारणकरुणरससायर!, हा परमविज्जाहरीविलाससुभग!, हा असमसाहसपरितोसियकच्चाइणीदिण्णवर! कत्थ सहसच्चिय अइगओसि?, देहि मे पडिवयणं मंदउण्णस्स । किं तुम्हारिसाणवि निवडंति एरिसीओ आवयाओ? हा पावकयंत! किमेक्कपएच्चिय पणठ्ठपुरिसरयणं धरणिं काउमुज्जुओ सि।' एवं परिदेविऊण तविरहहुयवहपसमणत्थं गंगाजले निवडिउकामो, आबद्धनिबिडनियंसणो, संजमियकेसपासो, जोडियकरकमलो भागीरहिं विण्णविउमारद्धो'देवि! सुरसरि एस परमबंधवो तुमए च्चिय अवहरिओ अओ तमणुसरिउकामो अहंपि संपयं पडेमि तुह सलिले, जओ अग्गिदड्डाण अग्गिच्चिय ओसहति वुड्डवाओ', इइ ततः किम् अद्यापि एतादृशं कलङ्कपङ्काऽङ्कितं निजशरीरम् । विषपादपमिव जनदुःखकारकं परिवहिष्यामि? ||६|| एवं च सञ्चिन्त्य मुक्तकण्ठं रोदितुमारब्धवान् 'हा! परमाश्चर्यरत्नरत्नाकर!, हा निष्कारणकरुणरससागर!, हा परमविद्याधरीविलाससुभग!, हा असमसाहसपरितोषितकात्यायिनीदत्तवर! कुत्र सहसा एव अतिगतः असि? देहि मम प्रतिवचनं मन्दपुण्यस्य । किं युष्मादृशानामपि निपतन्ति एतादृश्यः आपदा? हा पापकृतान्त! किम् एकपदे एव प्रणष्टपुरुषरत्नां धरणी कर्तुमुद्युक्तः असि?' | एवं परिदिव्य तद्विरहहुतवहप्रशमनार्थं गङ्गाजले निपतितुकामः, आबद्धनिबिडनिवसनः, संयतकेशपाशः, योजितकरकमलः भागीरथीं विज्ञप्तुमारब्धवान् 'देवि! सुरसरित्! एषः परमबान्धवः त्वयैव अपहृतः अतः तम् अनुसर्तुकामः साम्प्रतं पतामि तव सलिले, यतः 'अग्निदग्धानाम् अग्निरेव औषधम्' इति वृद्धवादः । इति भणित्वा यावदद्यापि न मुञ्चति उत्तुङ्गदुस्तटीतः તો હવે આવા કલંકપંકથી ખરડાયેલ અને વિષવૃક્ષની જેમ લોકોને દુઃખદાયક એવા મારા શરીરને હું શી રીતે धार। जरी शश? () એમ ચિંતવીને તે મુક્તકંઠે રોવા લાગ્યો-“હા! પરમ આશ્ચર્યરૂપ રત્નોના રત્નાકર! હા! નિષ્કારણ કરુણારસના સાગર! હા! પરમ વિદ્યાધરીઓના વિલાસવડે સુભગ! હા અસાધારણ સાહસથી કાત્યાયનીને સંતુષ્ટ કરી વર લેનાર! આમ એકદમ તું દૃષ્ટિપથથી કેમ ચાલ્યો ગયો? મને મંદભાગીને પ્રત્યુત્તર આપ. શું તમારા જેવા પુરુષો પર પણ આવી આપદાઓ આવી પડે છે? હા! પાપી કૃતાંત! શું એકીસાથે આ વસુંધરાને પુરુષરત્ન રહિત કરવા બેઠો છે. એમ વિલાપ કરી, તેના વિરહાગ્નિને પ્રશાંત કરવા માટે ગંગાજળમાં પડવાને ઇચ્છતો પોતાના વસ્ત્રને મજબુત બાંધી, કેશ-પાશ સમારી, અંજલિ જોડીને તે ભાગીરથીને વિનવવા લાગ્યો-હે દેવી! સુરસરિતા! એ મારા પરમ બાંધવને તે જ અપહર્યો છે, માટે તેને અનુસરવાની ઇચ્છાથી હું પણ હવે તારા પ્રવાહમાં પડું છું; કારણ કે અગ્નિદગ્ધને અગ્નિજ ઔષધ છે, એ વૃદ્ધવાદ છે; એમ કહી તે જેટલામાં ઉન્નત દુસ્તટ પરથી ઝંપા આપતો Page #119 -------------------------------------------------------------------------- ________________ ७३४ श्रीमहावीरचरित्रम भणिऊण जावज्जवि न मुयइ उत्तुंगदोत्तडीओ अत्ताणं ताव गहिओ सो समीववत्तिणा नत्थियवाइजणेण, पुच्छिओ य-अरे मुद्ध! कीस तुम इह निवडसित्ति?, निवेइओ अणेण गामनिग्गमाओ आरब्भ सयलवुत्तंतो जाव तदंसणं अभिकंखमाणो इह निवडामित्ति । तेहिं भणियं-'मूढ! केण तुह निवेइयमेयं जमिह निवडणेण पियसंपओगो, वाहिविगमो, पावनासो वा हवेज्जत्ति, एसा हि असेसदेसंतरावगाढकोढसुढियसव्वंगनरनिवहावगाहणदुगुंछणिज्जसलिला अणेगमडयट्ठिसंघायणभक्खणपरा महारक्खसिव्व कहं मणवंछियत्थं पूरेज्जा?, अहो महामोहो अहो गड्डरियापवाहो। सच्चं चिय पढंति इमं वियक्खणा कर्णविषेण हि दग्धः किं किं न करोति बालिशो लोकः?,। क्षपणकतामपि धत्ते पिबति सुरां नरकपालेन ।।१।। आत्मानं तावद् गृहीतः सः समीपवर्तिभिः नास्तिकवादिजनैः, पृष्टश्च 'अरे! मुग्ध! कथं त्वमत्र निपतसि?।' निवेदितः अनेन ग्रामनिर्गमाद् आरभ्य सकलवृत्तान्त यावत् 'तदर्शनं अभिकाढुन अत्र निपतामि' इति । तैः भणितं 'मूढ! केन त्वं निवेदितमेतत् यदिह निपतनेन प्रियसम्प्रयोगः, व्याधिविगमः, पापनाशः वा भवेत् इति। एषा खलु अशेषदेशान्तराऽवगाढकुष्ठिसङ्कुचितसर्वाङ्गनरनिवहाऽवगाहनजुगुप्सनीयसलिला, अनेकमृतकास्थिसङ्घातनभक्षणपरा, महाराक्षसी इव कथं मनोवांछितार्थं पूरयेत्? अहो महामोहः!, अहो गतानुगतिकता!' सत्यमेव पठन्ति इदं विचक्षणा: कर्णविषेण हि दग्धः किं किं न करोति बालिशः लोकः?| क्षपणकतामपि धत्ते पिबति सुरां नर-कपालेन ।।१।। નથી તેટલામાં પાસે રહેલા કોઇ નાસ્તિકવાદીએ તેને પકડી લીધો અને પૂછ્યું કે-“અરે મુગ્ધ! તું આમ શા માટે પડે છે?” એટલે તેણે પોતાના ગામથી નીકળ્યો ત્યારથી માંડીને વિદ્યાસિદ્ધના દર્શનને ઇચ્છતાં ગંગાનદીમાં પડવા સુધીનો બધો વૃત્તાંત નિવેદન કર્યો, જે સાંભળતાં તેમણે કહ્યું – “હે મૂઢ! આ માર્ગ તને કોણે બતાવ્યો છે? કે અહીં પડવાથી પ્રિયસમાગમ, વ્યાધિનાશ અને પાપપ્રલય થાય. આ નદી તો સમસ્ત દેશાંતરથી આવેલા લોકો કે જેઓ કોઢી, સર્વાગે સડેલા એવા તેમના નાનથી દુગંછનીય જળવાળી અને મહારાક્ષસીની જેમ અનેક મૃતકઅસ્થિસમૂહનું ભક્ષણ કરવામાં તત્પર છે, તે મનોવાંછિત કેમ પૂરશે? અહો! મહામોહ, અહો! ગાડરીયો પ્રવાહ. વિચક્ષણ જનો આ પ્રમાણે કહે છે તે સત્ય છે કે એટલે કર્ણવિષ = શબ્દોના શ્રવણવડે દાઝેલા અન્ન લોકો શું શું આચરતા નથી? તે ઉપવાસ પણ કરે છે અને मानव-मपरीमा महि। पामेछ. (= विरोधाभास ®वनमा डोय छे.) Page #120 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७३५ अह एत्थ निमग्गा पावंति समीहियत्थं ता रे किं कयमिमेहिं मच्छ- कच्छवाईहिं आजम्मंपि सलिलावगाढेहिंति, किं बहुणा ?, मुयसु विसायं परिच्चयसु मरणाभिलासं, कुणसु नियकरणिज्जं, न एवंविहजणो कयंतवयणपविठ्ठोवि विवज्जइ । अह विणिवाओऽवि होज्ज ता विवण्णजीयं सरीरगं सलिलोवरि सयमेव ठाएज्जा । अओ अलं वाउलत्तणेणं, होउ परिदेविएणं ति । एत्थंतरे गुलुगुलियं गंधहत्थिणा, वज्जियं मंगलतूरं, पढियं बंदिणा रसियं सारसमिहुणेण । तओ तेहिं भणिओ-'भो भद्द ! एरिसनिमित्तेहिं अज्जवि सूइज्जइ से जीवियं ।' गोभद्देण भणियं'तुम्ह वयणसामत्थेण एवं हवउ ।' इय सो तेहिं मरणाओ वावत्तियचित्तो दो तिन्नि दिणाइं तत्थेव निवसिओ। अन्नदियहे य चिंतियमणेण, जहा- 'न जुत्तं एत्थावत्थाणं, जओ वाणारसीवि वाणारसिव्व किंतइ सरीरमहिगं मे। मंदाइणीवि मं दाइणिव्व दूमेइ पयदियहं ।।१।। अथ अत्र निमग्नाः प्राप्नुवन्ति समीहिताऽर्थं तदा रे! किं कृतम् एभिः मत्स्य-कच्छपादिभिः आजन्म अपि सलिलाऽवगाढैः, किं बहुना ? मुञ्च विषादम्, परित्यज मरणाऽभिलाषम्, कुरु निजकरणीयम्, न एवंविधजनः कृतान्तवदनप्रविष्टोऽपि विपद्यते । अथ विनिपातोऽपि भवेत्तदा विवर्णजीवं शरीरं सलिलोपरि स्वयमेव तिष्ठेत् । अतः अलं व्याकुलत्वेन, भवतु परिदेवितेन' इति । अत्रान्तरे गुलगुलितं गन्धहस्तिना, वादितं मङ्गलतूरम्, पठितं बन्दिना, रसितं सारसमिथुनेन । ततः तैः भणितः 'भोः भद्र! एतादृशनिमित्तैः अद्यापि सूच्यते तस्य जीवितम्।' गोभद्रेण भणितं ' युष्माकं वचनसामर्थ्येन एवं भवतु । एवं सः तैः मरणतः व्यावर्तितचित्तः द्वे- त्रीणि दिनानि तत्रैव निवसितः । अन्यदिवसे च चिन्तितमनेन यथा न युक्तमत्र अवस्थानं, यतः वाणारसी अपि वाणारसिः इव कृन्तति शरीरमधिकं मम । मन्दाकिनी अपि मां डाकिनी इव दूनोति प्रतिदिवसम् ||१|| હવે અહીં ડૂબવાથી જો વાંછિતાર્થની સિદ્ધિ થતી હોય, તો અરે! આ મત્સ્ય, કાચબા વિગેરેએ શો અપરાધ કર્યો? કારણ કે એ તો આજીવન પ્રવાહમાં જ પડ્યા છે. વધારે શું કહેવું? વિષાદ મૂક. મરણનો અભિલાષ તજી દે, તારું કર્તવ્ય ક૨. વળી એવા પ્રકારનો પુરુષ યમમુખમાં પ્રવિષ્ટ થયા છતાં મરણ ન પામે, તેમ છતાં કદાચ મરણ થઇ જાય તો જીવરહિત શરીર પોતાની મેળે પાણી પર તરી આવે, માટે વ્યાકુળતા કે વિલાપ કરવાથી શું?’ એવામાં ગંધહસ્તીએ ગર્જના કરી, મંગલ-વાઘ વાગ્યું, બંદી પડ્યો અને સા૨સ-મિથુને શબ્દ કર્યો. એટલે તેમણે જણાવ્યું કે-‘હે ભદ્ર! આવા નિમિત્તોથી હજી પણ સૂચન થાય છે કે તે જીવતો હોવો જોઈએ.’ ગોભદ્ર બોલ્યો‘તમારા વચન-સામર્થ્યથી એમ થાઓ.' એમ તેમણે ગોભદ્રને મરણથકી અટકાવ્યો. પછી તે ત્યાં જ બે-ત્રણ દિવસ રહ્યો. એવામાં એક દિવસે તેને વિચાર આવ્યો કે-‘અહો! હવે અહીં રહેવું યુક્ત નથી, કારણ કે વાણા૨સી પણ એક તીક્ષ્ણ છુરીની જેમ મારા શરીરને અધિક અધિક છેદે છે અને મંદાકિની-ગંગા પણ પ્રતિદિવસ ડાકિનીની જેમ મને સતાવે છે; (૧) Page #121 -------------------------------------------------------------------------- ________________ ७३६ श्रीमहावीरचरित्रम् ___ता गच्छामि जालंधरं, पेच्छामि चंदलेहाए भणियं पणयंति विभाविऊण तमभिमुहं गंतुं पयट्टो, गच्छंतेण य संपत्ते मज्झण्हसमए विज्जासिद्धभोयणाइललियं सुमरणमाणेण अंसुजलाविललोयणजुयलेण चिंतियमणेण तारिसजणदुस्सहविरहजलणजालातविज्जमाणंपि। अज्जवि न लज्जसि वज्जघडिय! निल्लज्ज हयहियय! ।।१।। तथा-तं चिय महप्पभावं रक्खावलयं इमो य सो समओ। तेणेक्केणेव विणा सुन्नं सव्वं दिसापडलं ।।२।। अहवा रक्खावलएवि होज्ज निप्पुन्नयस्स किं मज्झ? | चिंतामणिलाभेऽविह सीयइ विमुहो विही जस्स ।।३।। तस्माद् गच्छामि जालन्धरं, प्रेक्षे चन्द्रलेखायाः भणितं प्रणयम्-इति विभाव्य तदभिमुखं गन्तुं प्रवृत्तवान्, गच्छता च सम्प्राप्ते मध्याह्नसमये विद्यासिद्धभोजनादिललितं स्मरता अश्रुजलाऽऽविललोचनयुगलेन चिन्तितमनेन तादृशजनदुःसहविरहज्वलनज्वालातप्यमानमपि । अद्याऽपि न लजसे वज्रघटित! निर्लज्ज हतहृदय! ।।१।। तथा तदेव महाप्रभावं रक्षावलयम् अयञ्च सः समयः । तेन एकेनैव विना शून्यं सर्वं दिक्पटलम् ।।२।। अथवा रक्षावलयेऽपि भवेत् निष्पुण्यस्य किं मम?। चिन्तामणिलाभेऽपि खलु सीदति विमुखः विधिः यस्य ।।३।। માટે જાલંધર નગર ભણી જાઉં અને ચંદ્રલેખાએ કહેલ પ્રણયની ખાત્રી કરું.’ એમ ધારીને તે નગર પ્રત્યે ચાલ્યો. જતાં જતાં બપોર થતાં વિદ્યાસિદ્ધના ભોજનની ખૂબી યાદ આવતાં, લોચન-યુગલ અશ્રુ-જળથી ભરાઈ જતાં તે ચિંતવવા લાગ્યો કે હે નિર્લજ્જ! વજઘટિત! હે હતભાગી હૃદય! તેવા પ્રકારના પ્રવર પુરુષના અસહ્ય વિરહાનલની જ્વાળાથી તપ્યા છતાં અદ્યાપિ કેમ લજ્જા પામતો નથી? (૧). વળી તે જ મહાપ્રભાવી રક્ષાવલય અને આ વિપ્ર પણ તે જ છે, છતાં એક તે સિદ્ધપુરુષ વિના બધી દિશાઓ शून्य साणे छ. (२) અથવા તો રક્ષાવલય વિદ્યમાન છતાં મને નિર્ભાગીને શો લાભ? વિધિ-દેવ જેને પ્રતિકૂળ હોય તેને चिंतामशिनो वाम थतi ५९ ते साहाय छ. (3) Page #122 -------------------------------------------------------------------------- ________________ ७३७ पञ्चमः प्रस्तावः आधारवसेण धुवं गुणोदया, न उण जहा तहा होति। सलिलंपि सिप्पिसंपुडपडियं मुत्ताहलं होइ ।।४।। इय एवं भावितो तमेक्कचित्तेण सो निराणंदो। - जालंधरमणुपत्तो कमेण अविलंबियगईए ।।५।। तव्वासिजणं च पुच्छिंतो पविठ्ठो चंदकंताए गिहे। सुन्नप्पायं च तं दद्दूण भणिया दुवारट्ठिया गेहरक्खिया, जहा-'भद्दे! किमेत्थ कोऽवि न दीसइ।' तीएवि बहिरत्तणेण वयणमसुणमाणीए दंसिया नियसवणा। तेणावि बहिरित्ति नाऊण जंपियं महया सद्देण । एत्यंतरे समीवगिहट्ठिएण ईसाणचंदविज्जासिद्धेण सुणिओ सो सद्दो, पच्चभिन्नाओ य। तओ भणिओ सो-'गोभद्द! इओ इओ एहि, इहाहं निवसामि।' गोभद्दोऽवि ससंभमं वयणमेयं आधारवशेन ध्रुवं गुणोदयाः, न पुनः यथा तथा भवन्ति । सलिलमपि शुक्तिसम्पुटपतितं मुक्ताफलं भवति ।।४।। इत्येवं भावयन् तदेकचित्तेन सः निरानन्दः। जालन्धरमनुप्राप्तः क्रमेण अविलम्बितगत्या ।।५।। ___ तद्वासिजनं च पृच्छन् प्रविष्टः चन्द्रकान्तायाः गृहे। शून्यप्रायं च तद् दृष्ट्वा भणिता द्वारस्थिता गृहरक्षिका, यथा 'भद्रे! किमत्र कोऽपि न दृश्यते?। तयाऽपि बधिरत्वेन वचनम् अश्रुण्वत्या दर्शिते निजश्रवणे। तेनाऽपि 'बधिरा' इति ज्ञात्वा जल्पितं महता शब्देन । अत्रान्तरे समीपगृहस्थितेन ईशानचन्द्रविद्यासिद्धेन श्रुतः सः शब्दः, प्रत्यभिज्ञातश्च । ततः भणितवान् सः ‘गोभद्र! इतः इतः एहि, इह अहं निवसामि।' गोभद्रोऽपि ससम्भ्रमं वचनमेतद् निःशम्य कथं विद्यासिद्धः इव मां व्याहरति? - इति जातशङ्कः यावत् ગુણોદય પણ અવશ્ય આધારના યોગ થાય છે, પરંતુ જેમ તેમ તે ન થાય. સલિલ પણ છીપના સંપુટમાં ५उतi ते भुता-मोती थवा पामे छे.' (४) એમ ચિંતવતાં અને તેમાં જ એકચિત્ત લગાવી, અવિલંબિત ગતિએ જતાં, ખેદયુક્ત એવો તે અનુક્રમે જાલંધર नगरमा पोथ्यो, (५) ત્યાંના નિવાસી લોકોને પૂછતાં તે ચંદ્રકાંતાના ઘરમાં પેઠો. તે શૂન્ય જોઇને દ્વાર પર બેઠેલ ગૃહરક્ષિકાને તેણે પૂછ્યું કે-“હે ભદ્ર! કેમ અહીં કોઇ દેખાતું નથી?” એટલે તેણે પણ બધિરપણાને લીધે વચન સાંભળવામાં ન આવતાં પોતાના શ્રવણ બતાવ્યા. જેથી “આ તો બધિર છે, એમ સમજીને તેણે મોટા શબ્દ અવાજ કર્યો. એવામાં પાસેના ઘરમાં રહેલ ઈશાનચંદ્ર વિદ્યાસિદ્ધ તે શબ્દ સાંભળ્યો અને ઓળખી લીધો. પછી તેણે બોલાવતા કહ્યું કે - “હે ગોભદ્ર! આ બાજુ આવ. હું અહીં રહું છું.' ત્યારે ગોભદ્ર પણ એકદમ તે વચન સાંભળતાં કેમ વિદ્યાસિદ્ધની જેમ Page #123 -------------------------------------------------------------------------- ________________ ७३८ श्रीमहावीरचरित्रम् निसामिऊण कहं विज्जासिद्धो इव मं वाहरइत्ति जायसंको जाव कित्तियंपि भूभागमइक्कमइ ताव समक्खं चिय दिट्ठो अणेगनाडीनिविडजडियसरीरो चरणपसारणंपि काउमसमत्थो ईसाणचंदो विज्जासिद्धो, तं च दह्रण चिंतियमणेण किं किंपि कूडमेयं बिभीसिया वा मइब्भमो किं वा। दिट्ठीए मोहणं वा होज्जा छलणप्पगारो वा? ||१।। अहवा पीढमिमं जोगिणीण सव्वंपि संभवइ एत्थ । नूणं सकम्मपवणप्पणामिओ जामि निहणमहं ।।२।। सुरसरियातीरे जइ तइया काऊण धम्मकिच्चाई। परलोयं साहिंतोऽम्हि ता धुवं लट्ठयं होतं ।।३।। कियदपि भूभागमतिक्रमते तावत् समक्षमेव दृष्टः अनेकनाडीनिबिडजटितशरीरः चरणप्रसारणमपि कर्तुमसमर्थः ईशानचन्द्रः विद्यासिद्धः । तं च दृष्ट्वा चिन्तितमनेन - किं किमपि कूटमेतत् बिभीषिका वा मतिभ्रमः किंवा। दृष्ट्याः मोहनं कि वा भवेत् छलनप्रकारः वा? ।।१।। अथवा पीठमिदं योगिनीनां सर्वमपि सम्भवति अत्र । नूनं स्वकर्मपवनाऽर्पितः यामि निधनम् अहम् ।।२।। सुरसरित्तीरे यदि तदा कृत्वा धर्मकृत्यानि। परलोकं साधयन् अहं (वर्तेत) तदा ध्रुवं सुन्दरं भवेत् ।।३।। મને બોલાવે છે?” એમ શંકા લાવતાં, જેટલામાં કંઈક આગળ ચાલ્યો તેવામાં અનેક બંધનથી મજબૂત બાંધેલ, પગ પ્રસારવાને પણ અસમર્થ એવો ઈશાનચંદ્ર વિદ્યાસિદ્ધ તેના જોવામાં આવ્યો. તેને જોતાં ગોભદ્ર વિચારવા લાગ્યો - 'अरे! ॥ शुं दूट छ ? बिनषि 3 मतिम छ? अथवा दृष्टियन छ ७वान 15 ५२ छ? (१) અથવા તો અહીં આ બધું જોગણીઓનું સ્થાન છે, તેથી સ્વકર્મરૂપ પવનથી પ્રેરાયેલ હું અવશ્ય નષ્ટ થવાનો छु. (२) તે વખતે સરસરિતાના તીરે ધર્મકૃત્યો કરી, જો પરલોકની સાધના કરી હોત તો બહુ જ સારું થાત. Page #124 -------------------------------------------------------------------------- ________________ ७३९ पञ्चमः प्रस्तावः इय जाव मरणभयकंपमाणदेहो स चिंतइ ससोगो । तुरियं ताव पुणोऽविहु विज्जासिद्धेण वाहरिओ ।।४।। गोभद्द! भद्द किं कुणसि विब्भमं नत्थि तुज्झ भयमेत्थ | पुव्वोवणीयमहुणा रक्खावलयं समप्पेसु ।।५।। इय भणिए गोभद्दो वीसत्थो अइगओ समीवंमि । पेच्छइ विज्जासिद्धं विविहपयारेहिं अवरुद्धं ।।६।। ___ अह सो तं दट्ठणं वाहाऊललोयणो भणइ एवं। हा अज्ज! तुज्झवि कहं दुत्थावत्था समोत्थरइ? |७ ।। इति यावद् मरणभयकम्पमानदेहः सः चिन्तयति सशोकः । त्वरितं तावत् पुनरपि खलु विद्यासिद्धेन व्याहृतः ।।४।। गोभद्र! भद्र! किं करोषि विभ्रमं नास्ति तव भयमत्र । पूर्वोपनीतमधुना रक्षावलयं समर्पय ।।५।। इति भणिते गोभद्रः विश्वस्था अतिगतः समीपम्। प्रेक्षते विद्यासिद्धं विविधप्रकारैः अवरुद्धम् ||६|| अथ सः तं दृष्ट्वा बाष्पाऽऽकुललोचनः भणति एवम्। हा आर्य! तवाऽपि कथं दुःस्थाऽवस्था समवस्तृणोति ।।७।। એ પ્રમાણે મરણના ભયથી શરીરે કંપતાં શોકસહિત તે જેટલામાં વિચાર કરે છે તેટલામાં ફરીને પણ विधासिद्ध तेन तरत पोसाव्यो-(४) હે ગોભદ્ર! આમ વિભ્રમ કેમ લાવે છે? અહીં તને ભય નથી. પૂર્વે લીધેલ રક્ષાવલય મને અત્યારે સોંપી દે.' (५) એમ તેના બોલતાં ગોભદ્ર વિશ્વસ્ત થઇને તેની પાસે આવ્યો. ત્યાં વિવિધ પ્રકારે બંધાયેલ એવો વિદ્યાસિદ્ધ तना diwi व्यो, (७) એટલે તેને જોતાં આંખમાં આંસુ લાવીને ગોભદ્ર કહેવા લાગ્યો કે-હા! આયી તારી પણ આવી દુરવસ્થા કેમ ?' (७) Page #125 -------------------------------------------------------------------------- ________________ ७४० श्रीमहावीरचरित्रम् विज्जासिद्धेण भणियं-'गोभद्द! अलं विसाएण, लहुं बंधेहिं मम बाहुमूले रक्खावलयं ।' 'जमज्जो आणवेइत्ति भणिऊण बद्धमणेण। एत्यंतरे तडयडत्ति विहडियाइं नियलाइं, जाओ पगुणसरीरो, पुच्छिओ गोभद्देण-'अज्ज! को एस वुत्तंतो?, कहिं नईनिमज्जणं? कहिं एत्थ आगमणं?, कहं वा एस निरोहो?, बाढं कोऊहलाउलं मम हिययं, साहेसु परमत्थं ।' विज्जासिद्धेण भणियं-साहेमि, जं तइया तरलत्तणेण विसुमरियजुत्ताजुत्तवियारो दिव्वमाहप्पमप्पिऊण तुह रक्खावलयं पविट्ठोऽम्हि गंगाजले तस्स फलमेयं ।' गोभद्देण भणियं-'कहं?', सो भणइ-'जाव किर तत्थ मुहुत्तमेत्तं पाणायाम काऊण ठिओ ताव सहसच्चिय अच्चंतं सरीरविबलत्तणं लंभिऊण तुम्हारिसेहिं अपेच्छिज्जमाणो उक्खित्तो अहं एयगिहसामिणीए पुव्ववेराणुबंधमुव्वहंतीए चंदलेहाभिहाणाए जोगिणीए, उवणीओ एत्थ हाणे, दढं निजंतिओ निगडाईहिं।' गोभद्देण भणियं-'अज्ज! केण पुण कारणेण विद्यासिद्धेन भणितं 'गोभद्र! अलं विषादेन, लघुः बधान मम बाहुमूले रक्षावलयम्।' 'यदाऽऽर्यः आज्ञापयति' इति भणित्वा बद्धमनेन । अत्रान्तरे तड्तडिति विघटितानि निगडानि, जातः प्रगुणशरीरः, पृष्टः गोभद्रेण 'आर्य! कः एषः वृत्तान्तः?, कुत्र नदीनिमज्जनम्?, कुत्र अत्र आगमनम्?, कथं वा एषः निरोधः? बाढं कौतुहलाऽऽकुलं मम हृदयम्, कथय परमार्थम्।' विद्यासिद्धेन भणितं 'कथयामि, यत्तदा तरलत्वेना विस्मृतयुक्तायुक्तविचारः दिव्यमाहात्म्यम् अर्पयित्वा तव रक्षावलयं प्रविष्टः अहं गङ्गाजले तस्य फलमेतत् ।' गोभद्रेन भणितं 'कथम्?।' सः भणति यावत्किल तत्र मुहूर्त्तमात्रं प्राणायामं कृत्वा स्थितः तावत् सहसा एव अत्यन्तं शरीरविबलत्वं लब्ध्वा युष्मादृशैः अप्रेक्ष्यमाणः उत्क्षिप्तः अहं एतद्गृहस्वामिन्या पूर्ववैरानुबन्धमुद्वहत्या चन्द्रलेखाऽभिधानया योगिन्या, उपनीतः अत्र स्थाने, दृढं नियन्त्रितः निगडादिभिः।' गोभद्रेण भणितं 'आर्य! केन पुनः कारणेन अनया सह वैरानुबन्धः?| विद्यासिद्धेन भणितं 'यद् तदा વિદ્યાસિદ્ધ બોલ્યો-“હે ગોભદ્ર! વિષાદ કરવાથી શું? તું મારી ભુજાના મૂળમાં સત્વર રક્ષાવલય બાંધ.” ત્યારે “જેવી આપની આજ્ઞા' એમ કહેતાં તેણે રક્ષાવલય બાંધ્યું. એવામાં તેનાં બધાં બંધનો તડતડાટ દઇને તૂટી પડ્યાં અને વિદ્યાસિદ્ધ સ્વસ્થ થયો. પછી ગોભદ્રે પૂછ્યું કે “હે આય! આ શી હકીકત છે? ક્યાં નદીમાં નિમજ્જન અને ક્યાં અહીં આગમન? અથવા આ બંધન કેમ?” મને તો આ બાબતમાં ભારે કૌતૂહલ થાય છે. એમાં પરમાર્થ શો છે? તે કહો.” એટલે વિદ્યાસિદ્ધ જણાવ્યું કે-“કહું છું, સાંભળ. તે વખતે ચપળતા-ઉતાવળથી યુક્તાયુક્તનો વિચાર કર્યા વિના દિવ્ય માહાભ્યયુક્ત રક્ષાવલય તને આપીને હું ગંગાના જળમાં પડ્યો, તેનું આ ફળ.” ગોભદ્ર બોલ્યો‘તે શી રીતે?' તેણે કહ્યું-“જેટલામાં હું ત્યાં મુહૂર્તમાત્ર પ્રાણાયામ કરતો રહ્યો તેટલામાં તરત જ શરીર અત્યંત નિર્બળ થઇ જતાં, તમારા જેવા ન જોઇ શકે તેમ પૂર્વના વૈરાનુબંધને ધારણ કરતી, આ ઘરની સ્વામિની ચંદ્રલેખા જોગણીએ મને ઉપાડ્યો અને અહીં લાવી, મને દઢ બંધનોથી બાંધી મૂક્યો.' ગોભદ્ર બોલ્યો-“હે આય! એની સાથે વૈરાનુબંધ શા કારણે થયો?' વિદ્યાસિદ્ધ કહ્યું. તે વખતે વિમાન પર આરૂઢ થઇને આવેલ એની જ્યેષ્ઠ ભગિની Page #126 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७४१ इमी सद्धिं वेराणुबंधो ?', विज्जासिद्धेण भणियं - 'जं तइया विमाणमारुहिय समागयाए जेट्ठभइणीए चंदकंताभिहाणाए मए बला परिभोगो कओ त्ति । गोभद्देण भणियं - 'कहं पुण चिंतियमेत्तसमत्थवत्थुलाभेऽवि संपयं तुह एरिसं अचिंतणिज्जं विसममावडियं ?।' विज्जासिद्धेण भणियं-‘देवयादिन्नरक्खावलयविरहो एत्थ कारणं, परं भद्द! तुमए नित्थारिओऽहं इमाओ आवयाओ, साहु साहु तुह वियक्खणत्तणस्स, एरिसमवत्थंतरनिवडियस्स न तहा जाया मह देहपीडा जहा तुह अद्दंसणेणं । मन्ने इह भवे च्चिय पसन्ना भागिरही देवी जीए तुमं अणुवचरियपरूढपणओ मित्तो पणामिओ, ता बाढं पसन्नं मे मणो, वरेसु जहा पियंति भणिए गोभद्देण भणियं-'अज्ज! देवो वऽण्णो जाणइ कोवि अणुवचरियपरूढपणओ कस्सवि मित्तो पणामिओ ।' विज्जासिद्धेण भणियं - 'अलं इमीए संकहाए, वरेहि जहिच्छियं वरं ।' गोभद्देण भणियं - 'महापसाओ, पत्थावे वरिस्सामि ।' विमानमारुह्य समागतायाः ज्येष्ठभगिन्याः चन्द्रकान्ताऽभिधानायाः मया बलात् परिभोगः कृतः' इति । गोभद्रेण भणितं ‘कथं पुनः चिन्तितमात्र- समस्तवस्तुलाभेऽपि साम्प्रतं तव एतादृशम् अचिन्तनीयं विषमम् आपतितम् ? ।' विद्यासिद्धेन भणितं 'देवतादत्तरक्षावलयविरहः अत्र कारणम्, परं भद्र! त्वया निस्तारितः अहं अस्याः आपदः, साधु साधु तव विचक्षणत्वस्य एतादृशम् अवस्थान्तरनिपतितस्य न तथा जाता मम देहपीडा यथा तव अदर्शनेन । मन्ये इह भवे एव प्रसन्ना भागीरथी देवी यया त्वम् अनुपचरितप्ररूढप्रणयः मित्रः अर्पितः । तस्माद् बाढं प्रसन्नं मम मनः, वरय यथाप्रियम्' इति भणिते गोभद्रेण भणितं 'आर्य! देवः वाऽन्यः जानाति कोऽपि अनुपचरितप्ररूढप्रणयं कस्मै अपि मित्रं अर्पितः । विद्यासिद्धेन भणितं 'अलं अनया सङ्कथया, वरय यथेच्छितं वरम् ।' गोभद्रेण भणितं 'महाप्रसादः, प्रस्तावे वरिष्यामि ।' ચંદ્રકાંતાની સાથે મેં જે બળાત્કારથી વિલાસ કર્યો એ જ મુખ્ય કારણ.’ ગોભદ્ર બોલ્યો-‘માત્ર ચિંતન કરતાં સમસ્ત વસ્તુ પ્રાપ્ત થાય, તેમ છતાં અત્યારે તારી આવી અચિંતનીય વિષમાવસ્થા કેમ?' વિદ્યાસિદ્ધે જણાવ્યું-‘દેવતાએ આપેલ રક્ષાવલય મારી પાસે ન હોવાથી તેમ થયું; પરંતુ ભદ્ર! તેં મને આ આપદાથી બચાવ્યો. તારી વિચક્ષણતા બહુ જ શ્રેષ્ઠતા પામી. તને ન જોવાથી જે મને દુઃખ થતું તેવું દુઃખ આવી વિષમ દશામાં પડતાં મને ન થયું. હું ધારૂં છું કે ભાગીરથી દેવી આ જ ભવમાં પ્રસન્ન થઇ કે જેણે અનુપમ ચારિત્ર અને પ્રગટ પ્રણયશાળી તારા જેવો મિત્ર મને મેળવી આપ્યો. આથી મારું મન અતિપ્રસન્ન થયું છે, માટે યથેષ્ટ વર માગી લે.' એમ તેના કહેતાં ગોભદ્ર બોલ્યો-‘હે આર્ય! દેવની જેમ અન્ય કોઈ પણ જાણી શકે કે અનુપમ ચરિત્ર તથા પ્રેમયુક્ત મિત્ર કોને મળ્યો?' વિદ્યાસિદ્ધે કહ્યું-‘હે ભદ્ર! હવે આ સંકથાથી સર્યું. યથેષ્ટ વર તું માગી લે.' ગોભદ્ર બોલ્યો-‘આપની મોટી મહેરબાની, હું તે અવસરે માગી લઇશ.' Page #127 -------------------------------------------------------------------------- ________________ ७४२ श्रीमहावीरचरित्रम् ___एत्यंतरे डमडमिरडमरुयनिनायभरियभुयणंतराला, वराभरणकिरण-विच्छुरियनहंगणा, दिव्वविमाणारूढा पविट्ठा चंदलेहा य चंदकंता य। तओ गोभद्देण भणियं-'विज्जासिद्ध! कहमिहिं तुमं एयासु वट्टिस्ससि? ।' विज्जासिद्धेण भणियं-'जहा सत्तुसु वट्टिज्जइ ।' गोभद्देण भणियं-'अज्ज! मामेवं जंपसु, जओ विसवलिव्व वढती वेरपरंपरा न कोसल्लमावहइ', विज्जासिद्धेण भणियं-'ता किं कीरइ?, विवक्खाभिभवेणेव अत्तणो अवस्थाणंति, नहि निसासंतमसमखंडिऊण पभवइ मायंडमंडलं, नेव य पंकत्तणमपावेऊण धूलिपडलं चिरावत्थाणं बंधेइ सलिलं ।' गोभद्देण भणियं-'अत्थि च्चिय एस ववहारो, परं मम वयणोवरोहेण ताव उदासीणेण होयव् तुमए।' विज्जासिद्धेण भणियं-'जं तुमं जाणासि ।' एवं वुत्ते जणेण अमुणिज्जंतो तत्तो सो नीहरिऊण पट्ठिओ तमंदिराभिमुहं| इंतो य दिट्ठो चंदलेहाए, रयणियरप्पगासदिट्ठरूवाणुमाणेण य जायपच्चभिन्नाणाए तीए गाढमालिंगिऊण अत्रान्तरे 'डमडम'डमरुनिनादभृतभुवनाऽन्तराला, वराऽऽभरणकिरणविच्छुरितनभाङ्गणा, दिव्यविमानाऽऽरूढा प्रविष्टा चन्द्रलेखा च चन्द्रकान्ता च । ततः गोभद्रेण भणितं 'विद्यासिद्ध! कथमिदानीं त्वं एनयोः वर्तिष्यति?। विद्यासिद्धेन भणितं 'यथा शत्रुषु वृत्यते।' गोभद्रेण भणितं 'आर्य! मा मा एवं जल्प, यतः विषवल्ली इव वर्धमाना वैरपरम्परा न कौशल्यमाऽऽवहति। विद्यासिद्धेन भणितं 'तदा किं क्रियते?', विपक्षाऽभिभवेन एव आत्मनः अवस्थानम्, न हि निशासत्तमः अखण्डयित्वा प्रभवति मार्तण्डमण्डलम्, नैव च पङ्कत्वम् अप्राप्य धूलीपटलं चिराऽवस्थानं बध्नाति सलिलम्।' गोभद्रेण भणितम् 'अस्ति एव एषः व्यवहारः, परं मम वचनाऽवरोधेन तावद् उदासीनेन भवितव्यम् त्वया। विद्यासिद्धेन भणितं 'यत्त्वं जानासि ।' एवं उक्ते जनेन अज्ञायमानः तस्मात् सः निहृत्य प्रस्थितः तन्मन्दिराऽभिमुखम् । आगच्छन् च दृष्टः चन्द्रलेखया, रजनीकरप्रकाशदृष्टरूपाऽनुमानेन च जातप्रत्यभिज्ञानया तया गाढमाऽऽलिङग्य એવા અવસરે વાગતા ડમરૂના નાદવડે ભુવનના અંતરાલને ભરનાર, પ્રવર આભરણના કિરણોથી ગગનાંગણને વિચિત્ર બનાવનાર તથા દિવ્ય વિમાન પર આરૂઢ થયેલ એવી ચંદ્રલેખા અને ચંદ્રકાંતા દાખલ થઇ. તેવામાં ગોભદ્ર જણાવ્યું “હે આયી હવે તમે એમની સાથે કેમ વર્તશો?’ વિદ્યાસિદ્ધ બોલ્યો-“શત્રુ પ્રત્યે જેમ વર્તીએ તેમ.” ગોભદ્ર કહ્યું- હે આય! એમ ન બોલો, કારણ કે વિષલતાની જેમ વધતી જતી વૈર-પરંપરાથી સારું શું થવાનું?' વિદ્યાસિદ્ધ જણાવ્યું તો શું કરવું? વિપક્ષશત્રુને પરાભવ પમાડવાથી જ પોતાની સ્થિતિ સંભવે, રાત્રિના અંધકારને પરાસ્ત કર્યા વિના સૂર્ય-મંડલ આગળ પ્રગતિ કરતું નથી અને પંકપણાને પામ્યા સિવાય ધૂલિપટલ, લાંબા વખતને માટે સલિલને બાંધી-અટકાવી શકતું નથી. એટલે ગોભદ્રે કહ્યું-“જો કે વ્યવહાર તો એ જ છે, છતાં મારા વચનના આગ્રહથી તમારે અત્યારે ઉદાસીન થઇને રહેવું.' વિદ્યાસિદ્ધ બોલ્યો-“તે તમે જાણો.” એમ તેના બોલતાં, લોકો ન જાણે તેમ ત્યાંથી નીકળી, તે ભવન ભણી ગોભદ્ર ચાલ્યો. એવામાં ચંદ્રલેખાએ તેને આવતો જોયો. એટલે ચંદ્રપ્રકાશને લીધે પૂર્વે જોયેલ રૂપના અનુમાનથી બરાબર ઓળખી લેતાં તેણે ગાઢ આલિંગનપૂર્વક શુભ આસને Page #128 -------------------------------------------------------------------------- ________________ ७४३ पञ्चमः प्रस्तावः सुहासणत्थो हरिसुल्लसियलोयणाए पुच्छिओ- 'अज्ज! कत्तो कहं वा समागओऽसित्ति?।' तेणावि से साहिओ सामन्त्रेण वृत्तंतो। चंदलेहाए भणियं - 'सुटु कयं तुमए जमेत्थ पत्थावे समागओऽसि, जओ अम्ह पडिपुन्ना इयाणि सव्वे मणोरहा।' गोभद्देण भणियं-'कहं चिय? ।' तीए भणियं - 'जं तइया तुमए मम बंभचेरखंडणा रक्खिया तेण सत्तरत्तपज्जंते सम्ममाराहिज्जमाणा सिद्धा भगवई सयंपभाभिहाणा विज्जा | सो य दुट्ठविज्जासिद्धो ईसाणचंदो सव्वकामुयरक्खावलयविहूणो जण्हुकन्नाजलमज्झगओ झसोव्व विवसो पाविओ।' गोभद्देण भणियं-‘कहमियाणि सो संठविओ ? ।' तीए भणियं - 'जहा दुट्टकरिवरो ।' तेण भणियं'किमित्थं पुण तहा धरिज्जइ ? ।' तीए भणियं - 'कसिणचउद्दसीए चंडिगाए बलिविहाणत्थं ।' गोभद्देण भणियं-‘जइ एवं ता दंसेसु तं थेवदिणपरिचियत्तणेण तेण समं मे किंपि वत्तव्वमत्थि ।' तीए भणियं-'को दोसो?, एहि जेण दंसेमि । तओ पट्टियाइं गंतुं, जाव य केत्तियमेत्तमंतरमुवगया सुखासनस्थः हर्षोल्लसितलोचनया पृष्टः 'आर्य! कुतः कथं वा समागतः असि ? ।' तेनाऽपि तस्यै कथितः सामान्येन वृत्तान्तः। चन्द्रलेखया भणितं 'सुष्ठु कृतं त्वया यदत्र प्रस्तावे समागतः असि, यतः अस्माकं प्रतिपूर्णाः इदानीं सर्वे मनोरथाः । 'गोभद्रेण भणितं 'कथमेव ? । तया भणितं ' यत्तदा त्वया मम ब्रह्मचर्यखण्डना रक्षिता तेन सप्तरात्रिपर्यन्ते सम्यग् आराध्यमाना सिद्धा भगवती स्वयम्प्रभाऽभिधाना विद्या । सः च दुष्टविद्यासिद्धः ईशानचन्द्रः सर्वकामुकरक्षावलयविहीनः जनुकन्याजलमध्यगतः झषः इव विवशः प्राप्तः । गोभद्रेण भणितं ‘कथमिदानीं सः संस्थापितः ? ।' तया भणितं 'यथा दुष्टकरिवरः । तेन भणितं किमित्थं पुनः तथा ध्रियते ?।' तथा भणितं 'कृष्णचतुर्दश्यां चण्डिकायाः बलिविधानाय ।' गोभद्रेण भणितं ' यद्येवं तदा दर्शय तं, स्तोकदिनपरिचितत्वेन तेन समं मम किमपि वक्तव्यमस्ति ।' तया भणितं 'कः दोषः ?, एहि येन दर्शयामि।' ततः प्रस्थितानि गन्तुं यावच्च कियन्मात्रमन्तरमुपगता चन्द्रलेखा तावद् दृष्टः विद्यासिद्धः તેને બેસારી, હર્ષથી વિકાસ પામતા લોચને ચંદ્રલેખાએ પૂછ્યું કે-‘હે આર્ય! ક્યાંથી અને શી રીતે તું અહીં આવી ચડ્યો?’ ત્યારે તેણે પણ ચંદ્રલેખાને સામાન્ય રીતે વૃત્તાંત કહી સંભળાવ્યો. ચંદ્રલેખાએ કહ્યું-‘તમે સારૂં કર્યું કે આ અવસરે અહીં આવી ચડ્યા, કારણકે હવે અમારા મનોરથ બધા પૂર્ણ થયા.’ ગોભદ્ર બોલ્યો-‘તે શી રીતે?’ તે બોલી-‘તે વખતે તમે મને જે બ્રહ્મચર્યના ખંડનથી બચાવી તેથી સાત રાત્રિ પર્યંત બરાબર આરાધતાં ભગવતી સ્વયંપ્રભા નામે વિદ્યા સિદ્ધ થઇ, અને તે દુષ્ટ વિઘાસિદ્ધ ઇશાનચંદ્ર સર્વ કામુક રક્ષાવલયહીન થઈ, ગંગાના જળમાં પડતાં મત્સ્યની જેમ પરવશ થયેલ તે અમને પ્રાપ્ત થયો.' ગોભદ્રે કહ્યું-‘અત્યારે તેને કેવી રીતે રાખ્યો છે?’ તે બોલી-‘દુષ્ટ ગજ-હાથીને ૨ખાય તેમ.' તેણે કહ્યું-‘હવે તેને આમ પકડી કેમ રાખ્યો છે?' તે બોલી-‘કૃષ્ણ ચતુર્દશીએ ચંડિકાના બલિ-વિધાન માટે.' ગોભદ્ર બોલ્યો-‘જો એમ હોય તો તે મને બતાવ, કારણ કે થોડા દિવસના પરિચયને લીધે મારે તેને કંઇક કહેવાનું છે.' તે બોલી-‘તેમાં શી હ૨કત છે? ચાલ બતાવું.' પછી તે બંને ચાલ્યા અને જેટલામાં ચંદ્રલેખા કંઇક આગળ ચાલી તેટલામાં રક્ષાવલય જેણે ભુજાએ બાંધેલ છે, દૃઢ બંધન જેનાં તૂટી Page #129 -------------------------------------------------------------------------- ________________ ७४४ श्रीमहावीरचरित्रम् चंदलेहा ताव दिठ्ठो विज्जासिद्धो बाहुबद्धरक्खावलओ वियलियनियलबंधणो महाकोवफुरंताहरो पायडियनिडालभिउडिभासुरोत्ति। तं च दगुण चिंतियमेयाए-अहो कहं रक्खावलयलाभो इमस्स रक्खसस्स?, कहं वा नियडच्छेओ संपत्तो?, अहो अवितक्कियं केरिसमावडियंति?| जायभयावि आगारसंवरणं काऊण तेण समेया समीवमुवगया एयस्स । तेणवि इंतिं दट्टण ईसि पच्छाइयकोवविरागे(गारे?)ण संभासिया, जहा 'भद्दे! उवविस ।' तओ आसणनिसन्नाए चंदलेहाए पुणो कइयवेण उड्डमवलोइऊण भणियमणेण-'अहो कहं पुव्वपरिचिओ गोभद्दो दीसइ?, इओ एहि भद्द!, किं तुमंपि अहमिव एयाए छलणगोयरमुवगओत्ति जेण वाणारसीविमुक्कोवि एत्थ पेच्छिज्जसि?।' गोभद्देण चिंतियं-'अहो गाढो अमरिसो, ता तहा करेमि जहा अवरोप्परं पणयभावो हवइ एसिं, अणुचिया हिओवेहा विसिट्टपुरिसाणं ति। इइ संचिंतिऊण आबद्धकरंजली सो भणिउमाढत्तो बाहुबद्धरक्षावलयः विगलितनिगडबन्धनः महाकोपस्फुरदधरः प्राकटितललाटभृकुटिभासुरः । तं च दृष्ट्वा चिन्तितम् अनया 'अहो कथं रक्षावलयलाभः अस्य राक्षसस्य?, कथं वा निगडच्छेदः सम्प्राप्तः? अहो! अवितर्कितं कीदृशमाऽऽपतितम्?' इति । जातभयाऽपि आकारसंवरणं कृत्वा तेन समेता समीपमुपागता एतस्य । तेनाऽपि आगच्छन्तीं दृष्टवा इषत् प्रच्छादितकोपविकारेण सम्भाषिता यथा 'भद्रे! उपविश ।' ततः आसननिषण्णायां चन्द्रलेखायां पुनः कैतवेन उर्ध्वमवलोक्य भणितमनेन 'अहो! कथं पूर्वपरिचितः गोभद्रः दृश्यते?, अत्र एहि भद्र!, किं त्वमपि अहमिव एतस्याः छलगोचरमुपगतः येन वाराणसीविमुक्तोऽपि अत्र प्रेक्ष्यते?।' गोभद्रेण चिन्तितम् 'अहो गाढः आमर्षः, तस्मात् तथा करोमि यथा अपरापरं प्रणयभावः भवति एतयोः। अनुचिता हितोपेक्षा विशिष्टपुरुषाणाम्' इति । इति सञ्चिन्त्य आबद्धकराञ्जलिः सः भणितुमारब्धवान् - ગયાં છે, મહાકોપથી જેના અધર સ્કુરાયમાન છે અને પ્રગટ કરેલ ભાલ-ભ્રકુટીવડે ભીષણ એવો વિદ્યાસિદ્ધ તેણીના જોવામાં આવ્યો. તેને જોતાં ચંદ્રલેખા ચિંતવવા લાગી કે “અહો! આ રાક્ષસને રક્ષાવલય ક્યાંથી મળ્યું? અને બંધનનો ઉચ્છેદ કેમ થઈ ગયો? અહો! આ તો અણધારી આપદા આવી પડી.' એમ ભયભીત થયા છતાં આકાર ગોપવી, ગોભદ્ર સહિત ચંદ્રલેખા તેની પાસે આવી. એટલે તેને આવતી જોઇ કંઈક કોપના હાવભાવ ગોપવી વિદ્યાસિદ્ધ પણ તેને બોલાવી કે-“હે ભદ્ર! બસ.' પછી ચંદ્રલેખા આસન પર બેઠી ત્યારે કંઇક મૈતવ-કપટથી ઊંચે જોઇ વિદ્યાસિદ્ધ કહ્યું કે-“અહો! આ પૂર્વ-પરિચિત ગોભદ્ર કેમ દેખાય છે? હે ભદ્ર! અહીં આવ. શું મારી જેમ તું પણ એના જળમાં ફસાયો છે? કે વાણારસીમાં મૂક્યા છતાં અહીં દેખાય છે.” ગોભદ્ર વિચારવા લાગ્યો કે-“અહો! આ તો ગાઢ દ્વેષ લાગે છે, તો હું એવો ઉપાય લઉં કે એમનો પરસ્પર પ્રણયભાવ બંધાય. હિતની ઉપેક્ષા કરવી તે વિશિષ્ટ પુરુષોને અનુચિત છે.” એમ ધારી, અંજલિ જોડીને ગોભદ્ર કહેવા લાગ્યો કે Page #130 -------------------------------------------------------------------------- ________________ ७४५ पञ्चमः प्रस्तावः हे भइणि चंदलेहे! हे विज्जासिद्ध! गुणगणसमिद्ध । जइविहु कुसलत्तणओ तुम्हाण न किंपि वत्तव्यं ।।१।। तहविहु असरिसपेमप्पबंधसंबंधतरलियमणोऽहं । दियभावभूरिजंपिरसभावओ किंपि साहेमि ।।२।। जो तुम्ह परोप्परमेस रोसलेसो कहंपि संभूओ। सो मोत्तव्यो होइत्ति परमवेरिव्व दुहदायी ।।३।। जेणानलुव्व पढमं नियठाणं दहइ एस वढ्तो। ता अवगासोऽवि कहं दायव्वो होइ एयस्स? ||४|| हे भगिनि चन्द्रलेखे! हे विद्यासिद्ध! गुणगणसमृद्ध! । यद्यपि खलु कुशलत्वात् युवयोः न किमपि वक्तव्यम् ।।१।। तथापि खलु असदृशप्रेमप्रबन्धसम्बन्धतरलितमनोऽहम् । द्विजभावभूरिजल्पनस्वभावतः किमपि कथयामि ।।२।। यः युवयोः परस्परमैषः रोषलेशः कथमपि सम्भूतः । सः मोक्तव्यः भवति इति परमवैरिः इव दुःखदायी ।।३।। येन अनलः इव प्रथमं निजस्थानं दहति एषः वर्धमानः। तस्माद् अवकाशः अपि कथं दातव्यः भवति एतस्य ।।४।। હે ભગિની ચંદ્રલેખા! હે ગુણગણ સમૃદ્ધ વિદ્યાસિદ્ધ! તમે પોતે ભારે કુશળ છો તેથી જો કે કંઇ કહેવા જેવું नथी; (१) છતાં પણ તમારા અસાધારણ પ્રેમબંધથી મારું મન આકૃષ્ટ થતાં અને દ્વિજ જાતિનો સ્વભાવ બહુ બોલવાનો डोपाथी हुं 53वा भाj p. (२) તમને જે પરસ્પર આ રોષ પ્રગટ થયો છે તે પરમ વૈરીની જેમ દુઃખદાયક હોવાથી ગમે તે રીતે તજવા લાયક छ, (3) કારણ કે અગ્નિની જેમ વૃદ્ધિ પામતાં એ પ્રથમ તો પોતાના સ્થાનને બાળે છે, તો એને અવકાશ પણ કેમ अपाय? (४) Page #131 -------------------------------------------------------------------------- ________________ ७४६ श्रीमहावीरचरित्रम् अह वेरिसु दोसकरणत्तणेण कोवो समुल्लसइ तुम्ह । कोवेच्चिय किं को न कुणह दुक्खेक्कहेउंमि? ।।५।। न चलइ गरुयाण मणो अवराहपए अईव गरुएवि । जह जलहरेण खुब्भुइ गिरिसरिया तह न नइनाहो ||६|| तथा-अवयारे अवयारो जं कीरइ एस नीयववहारो। उवयारकारगच्चिय गरुया अवयारिणि जणेऽवि ।।७।। इहरा विसेसलंभो उत्तमनीयाण कह णु जाएज्जा!। न हि एगरूववत्थुमि होइ विविहाभिहाणाई ।।८।। अथ वैरिषु दोषकरणत्वेन कोपः समुल्लसति युवयोः। कोपे एव किं कोपं न कुरुथः दुःखैकहेतौ ।।५।। न चलति गुरुकानां मनः अपराधपदे अतीवगुरुकेऽपि । यथा जलधरेण क्षुभ्यति गिरिसरित् तथा न नरनाथः ।।६।। तथा-अपकारे अपकारः यत् क्रियते एषः नीचव्यवहारः । उपकारकारका एव गुरुकाः अपकारिणि जनेऽपि ।।७।। इतरथा विशेषलाभः उत्तम-नीचयोः कथं ननु ज्ञायेत। न हि एकरूपवस्तुनि भवति विविधाऽभिधानानि ।।८।। વળી વૈરીઓમાં દોષ પ્રગટ કરનાર હોવાથી કોપ પણ તમારામાં ઉછળી રહ્યો છે. અરે! દુઃખના એક ॥२९॥३५ (३री) मे ५ 3५२ ४ तमे भी दावत नथी? (५) બહુ ભારે અપરાધના સ્થાને પણ મોટા જનોનું મન વિકૃત-ચલાયમાન થતું નથી. જલધરથી જેમ ગિરિસરિતા क्षाम. पा. तेम महासागर न जमणे. (७) અપકાર પ્રત્યે જે અપકાર કરવો, એ તો નીચ વ્યવહાર છે. મહાપુરુષો તો અપકારી જનપર પણ ઉપકારજ ३२ छ. (७) જો એમ ન હોય તો ઉત્તમ અને નીચ જનોનો ભેદ કેમ જાણવામાં આવે? કારણ કે એકરૂપ વસ્તુમાં વિવિધ (=विरोधी) शय्यार थता नथी. (८) Page #132 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः अलमेत्तो भणिएणं तुम्हं जइ मम गिरंमि पडिबंधो । जइ उत्तमगुणमग्गेण विहरिउं विज्जए विच्छा ।।९।। जइ ससहरजोण्हासत्यहं च कित्तिं सया समभिलसह । पुव्वाणुस मोत्तुं परोप्परं कुणह ता पणयं ||१०|| जुम्मं । अण्णं च-हे विज्जासिद्ध ! पओसमुव्वहंतो कहं न लज्जिहिसि ? । इत्थीस तिहुयणमिवि अवज्झसब्भावसिद्धासु ।।११।। इतिहास-पुराणपमोक्खसत्थविक्खायमवि इमं तुज्झ । पम्हुट्ठे कीस ? महाणुभाव! कुसलावि मुज्झति ? || १२ || अलमेतावद् भणितेन युवयोः यदि मम गिरि प्रतिबन्धः । यदि उत्तमगुणमार्गेण विहर्तुं विद्यते वा इच्छा ।।९।। ७४७ यदि शशधरज्योत्स्नासदृशां च कीर्ति सदा अभिलषथः । पूर्वानुशयं मुक्त्वा परस्परं कुरुतं तदा प्रणयम् ।।१०।। युग्मम्।। अन्यच्च-हे विद्यासिद्ध! प्रद्वोषमुद्वहन् कथं न लजते । स्त्रीषु त्रिभुवनेऽपि अवध्यसद्भावसिद्धासु ।।११।। इतिहास-पुराणप्रमुखशास्त्रविख्यातमपि इदं तव । विस्मृतं कस्मात् ? महानुभाव ! कुशलाः अपि मुह्यन्ति ||१२|| હવે વધારે કહેવાથી શું? જો તમારે મારા બોલમાં પ્રતિબંધ હોય અને ઉત્તમ ગુણ-માર્ગે વર્તવાની જો તમારી ઇચ્છા હોય, વળી જો ચંદ્રની ચાંદની સમાન નિર્મળ કીર્તિને તમે સદા ઇચ્છતા હો, તો પૂર્વનો કોપ તજી, પરસ્પર स्नेहभाव झरो. (७/१०) તેમજ હે વિઘાસિદ્ધ! ત્રણે ભુવનમાં અવધ્ય અને સદ્ભાવવડે સિદ્ધ એવી સ્ત્રીઓમાં પ્રદ્વેષ લાવતાં તું કેમ सभ्भ पामतो नथी? ( ११ ) હે મહાનુભાવ! ‘કુશળ જનો પણ મૂઢ બને છે' (= ચંદ્રલેખા ભૂલ કરી શકે) આ વાક્ય ઇતિહાસ અને પુરાણ પ્રમુખ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છતાં તું કેમ ભૂલી ગયો? (૧૨) Page #133 -------------------------------------------------------------------------- ________________ ७४८ श्रीमहावीरचरित्रम् आयन्निऊण एवं विज्जासिद्धेण जायलज्जेण | भणियं आएसं मे देहि लहुं जमिह कायव्वं ।।१३।। उप्पहपवन्नमारिसजणबोहणकारणेण निम्मविया । वेयत्थमहानिहिणो तुब्भे नूणं पयावइणा ।।१४।। एवं सोऊण गोभद्देण भणियं-'साहु साहु विज्जासिद्ध! को अन्नो एवं वियाणेइ वोत्तुं?, अहवा को सिसिरइ निसिनाहमंडलं?, को वा चित्तेइ सिहिसिहंडाइं?| देहसहसमुग्गओ चेव विणओ तुम्हारिसजणाणं ।।१।। उढेसु संपयं कुणसु चंदलेहाए पणामं | चंदलेहे! तुमंपि विमुक्कमच्छरं परिचत्तपुव्वाणुसयं आकर्ण्य एवं विद्यासिद्धेन जातलज्जेन । भणितं आदेशं मम देहि लघुः यदत्र कर्तव्यम् ।।१३।। उत्पथप्रपन्नसादृशजनबोधनकारणेन निर्मापिता। वेदार्थमहानिधयः यूयं नूनं प्रजापतिना ।।१४।। एवं श्रुत्वा गोभद्रेण भणितं 'साधु साधु विद्यासिद्ध! कः अन्य एवं विजानाति वस्तुम्?, अथवा कः शीतयति निशानाथमण्डलम्?, कः वा चित्रयति शिखिशिखण्डकानि?। देहसहसमुद्गतः एव विनयः युष्मादृशजनानाम् ।।१।। उत्तिष्ठ साम्प्रतं कुरु चन्द्रलेखां प्रणामम् । चन्द्रलेखे! त्वमपि विमुक्तमत्सरं परित्यक्तपूर्वानुशयं पश्य એ પ્રમાણે સાંભળતાં વિદ્યાસિદ્ધ લજ્જા પામીને બોલ્યો કે-“હે ભદ્ર!મને સત્વર આદેશ કર કે અહીં શું કરવાનું छ? (१३) ઉત્પથમાં પ્રવર્તતા મારા જેવા લોકોને બોધ પમાડવા માટે, પ્રજાપતિએ અવશ્ય વેદાર્થના મહાસાગર તારા ठेवाने उत्पन्न या छ.' (१४) એમ સાંભળી ગોભદ્રે કહ્યું કે “સારું, સારૂં. તે વિદ્યાસિદ્ધ! આમ બોલતાં અન્ય કોને આવડે? અથવા તો ચંદ્ર-મંડળને કોણ શીતલ બનાવી શકે? મોરના પીંછાને કોણ ચિતરે? તમારા જેવા પુરુષોને તો દેહની સાથે ४ विनय उत्पन थयेट होय छे. (१) ઉઠો, હવે ચંદ્રલેખાને પ્રણામ કરો. હે ચંદ્રલેખા! તું પણ મત્સર અને પૂર્વના કોપને તજી, એને સ્વજન સમાન Page #134 -------------------------------------------------------------------------- ________________ ७४९ पञ्चमः प्रस्तावः नियसु इमं सयणनिव्विसेसं, विहेसु इमेण समं पणयभावं', इय भणियावसाणे निवडिओ चंदलेहाए चलणेसु विज्जासिद्धो, भणिउमारद्धो य-'सुयणु! तारुन्नमएण वा, विज्जाबलावलेवेण वा, अविवेयसुलभदुविणएण वा मए जमवरद्धं तं तुमए मरिसियव्वंति।' चंदलेहाए भणियं'विज्जासिद्ध! अलं खामणेणं, सव्वहा मंदभागिणी अहं जा थेवमेत्तावराहेवि एवंविहमणत्थं काउं ववसिया। एत्थंतरंमि कइवयचेडीचक्केण परिवुडा झत्ति । विम्हयनिब्भरहियया समागया चंदकंतावि ||१|| ताहे गोभद्देणं विज्जासिद्धो पयंपिओ एवं । जीए कए वइरमिमं तुह ट्ठिया सा इमा सुयणु ।।२।। इमं स्वजननिर्विशेषम्, विधेहि अनेन समं प्रणयभावम् ‘इति भणिताऽवसाने निपतितः चन्द्रलेखायाः चरणयोः विद्यासिद्धः भणितुमारब्धवान् च 'सुतनो! तारुण्यमदेन वा, विद्याबलाऽवलेपेन वा, अविवेकसुलभदुर्विनयेन वा मया यद् अपराद्धं तत्त्वया मर्षयितव्यम्' इति । चन्द्रलेखया भणितं 'विद्यासिद्ध! अलं क्षामणेन, सर्वथा मन्दभागिनी अहं यत् स्तोकमात्राऽपराधेऽपि एवंविधं कर्तुं व्यवसिता। अत्रान्तरे कतिपयचेटीचक्रेण परिवृत्ता झटिति। विस्मयनिर्भरहृदया समागता चन्द्रकान्ताऽपि ।।१।। तदा गोभद्रेण विद्यासिद्धः प्रजल्पितः एवम् । यस्याः कृते वैरमिदं तव स्थिता सा इयम् सुतनुः ।।२।। સમજી લે. એની સાથે સ્નેહ-ભાવ લાવ.” એમ ગોભદ્ર કહેતાં વિદ્યાસિદ્ધ ચંદ્રલેખાના પગે પડ્યો અને બોલ્યો કેહે સુતનુ! તારૂણ્યમદ, વિદ્યાબલને લીધે ગર્વ કે અવિવેકને સુલભ દુર્વિનયવડે જે કાંઇ મેં તારો અપરાધ કર્યો, તે ક્ષમા કરજે.' ચંદ્રલેખાએ કહ્યું કે-“હે વિદ્યાસિદ્ધ! હવે ખમાવવાથી સર્યું. હું પોતે જ સર્વથા મંદભાગી કે અલ્પમાત્ર અપરાધ છતાં આવા પ્રકારનો અનર્થ કરવા ઉભી થઈ.” એવામાં થોડી દાસીઓના પરિવાર સાથે હૃદયમાં ભારે વિસ્મય પામતી ચંદ્રકાંતા પણ તરત ત્યાં દાખલ થઇ. (१) એટલે ગોભદ્ર વિદ્યાસિદ્ધને કહ્યું કે-જેના નિમિત્તે આ વૈર બંધાયું, તે આ રમણી છે; (૨) Page #135 -------------------------------------------------------------------------- ________________ ७५० ता परिमुक्कामरिसं सविसेसं कुणसु खामणमिमीए । रोसावेसो थेवोऽवि होइ अग्गिव्व दुहहेऊ ।।३।। श्रीमहावीरचरित्रम् इय भणिए भइणी-सिद्धसंधिसंघडणतुट्टहिययाए । तीए विज्जासिद्धेण खामणा सायरं विहिया ।।४।। एवं च पण कोवाणुबंधाणं एगजणणीजणियाणं व जायदढपेमाणं तेसिं परोप्परं जंपिराणं महाणसिणीए आगंतूण विन्नत्ता चंदकंता - 'देवि! कुणह पसायं, एह गेहम्मि, निप्फन्ना रसवई, मज्झंदिणमणुपत्तो य भयवं भुवणचक्खू दिणयरोत्ति । एवं च निसामिऊण चंदकंताए भणियं-हे चंदलेहे! भोयणत्थमुवनिमंतेसु पाहुणगे अइकालो वट्टइत्ति', तओ चंदलेहाए उद्वविओ विज्जासिद्धो गोभद्दो य । गया भोयणमंडवं । कयं समगं चिय विविहविच्छित्तिप्पहाणं तदा परिमुक्ताऽऽमर्षं सविशेषं कुरु क्षामणम् अनया । रोषावेशः स्तोकोऽपि भवति अग्निः इव दुःखहेतुः ||३|| इति भणिते भगिनी-सिद्धसन्धिसङ्घटनतुष्टहृदयया । तया विद्यासिद्धेन क्षामणा सादरं विहिता ||४|| एवं च प्रणष्टकोपानुबन्धानां एकजननीजनितानामिव जातदृढप्रेमाणां तेषां परस्परं जल्पतां माहानसिकया आगत्य विज्ञाता चन्द्रकान्ता 'देवि! कुरु प्रसादं, आगच्छ गृहे, निष्पन्ना रसवती, मध्यदिनम् अनुप्राप्तः च भगवान् भुवनचक्षुः दिनकरः इति । एवं च निःशम्य चन्द्रकान्तया भणितं ' हे चन्द्रलेखे ! भोजनार्थम् उपनिमन्त्रय प्राघुणकौ, अतिकालः वर्तते।' ततः चन्द्रलेखया उत्थापितः विद्यासिद्धः गोभद्रश्च। गताः भोजनमण्डपम्। कृतं समग्रमेव विविधविच्छित्तिप्रधानं भोजनम्, तदुत्तरञ्च दापितानि कर्पूरधूलीधूसरपूगी માટે રોષ તજી, એની સાથે વિશેષથી ખામણા કર. લેશ પણ રોષાવેશ અગ્નિની જેમ દુઃખના કારણરૂપ થાય छे. (उ) એમ તેના કહેતાં, પોતાની ભગિની અને વિદ્યાસિદ્ધનો પ્રણયભાવ થવાથી હૃદયમાં સંતુષ્ટ થયેલ એવી ચંદ્રકાંતા સાથે વિદ્યાસિદ્ધે ભારે આદરપૂર્વક ખામણા કર્યા. (૪) એમ પરસ્પર કોપાનુબંધ નષ્ટ થતાં, જાણે એક માતાપિતાના સંતાન હોય તેમ દૃઢ સ્નેહ ભાવ પ્રગટતાં તેઓ વાતો કરે છે તેવામાં ૨સોયાણીએ આવીને ચંદ્રકાંતાને વિનંતિ કરી કે-‘હે દેવી! મહેરબાની કરી ઘરે ચાલો. રસોઈ તૈયાર છે. જગચ્ચક્ષુ ભગવાનૂ ભાસ્કર મધ્યભાગે આવેલ છે.' એમ સાંભળતાં ચંદ્રકાંતાએ કહ્યું કે-‘હે ચંદ્રલેખા! ભોજનને માટે આ અતિથિઓને નિમંત્રણ કર. વખત વીતી જાય છે.' એટલે ચંદ્રલેખાએ વિદ્યાસિદ્ધ અને ગોભદ્રને ઉઠાડતાં તેઓ ભોજન-મંડપમાં ગયા. ત્યાં વિવિધ શાકાદિવડે અધિક સ્વાદિષ્ટ એવું ભોજન કર્યા પછી કપૂર जने Page #136 -------------------------------------------------------------------------- ________________ ७५१ पञ्चमः प्रस्तावः भोयणं, तदुत्तरं च दवावियाई कप्पूरधूलिधूसरपूगीफलदलसणाहाइं तंबोलबीडयाइं । एत्यंतरे विज्जासिद्धेण सिरंमि करकमलं कट्टु भणिओ गोभद्दो, जहा-'पुव्वपडिवन्नं गिण्हसु वरं, नियत्तिउकामोऽहमियाणिं ।' गोभद्देण भणियं जइ सच्चं चिय तुट्ठो वियरेसु तुमं वरं महाभाग!। ता तं एयाहिं समं पेम्मं सययं वहेज्जासि ।।१।। एवं कयंमि तुमए विहियं चिय मज्झ चिंतियमसेसं । परचित्ततोसदाणाओ दाणमन्नपि किं अत्थि? ||२|| किर सिविबलिहरिचंदप्पमोक्खविस्संभराहिवा पुव्वं । नियजीवियदाणेणवि अकरेंसु जणाणमुवयारं ।।३।। फलदलसनाथानि ताम्बूलबीटकानि । अत्रान्तरे विद्यासिद्धेन शिरसि करकमलं कृत्वा भणितः गोभद्रः यथा-पूर्वप्रतिपन्नं गृहाण वरम्, निवर्तितुकामः अहमिदानीम्।' गोभद्रेण भणितं - यदि सत्यमेव तुष्टः वितर त्वं वरं महाभाग! तदा त्वं एताभ्याम् समं प्रेमं सततं वह ।।१।। एवं कृते त्वया विहितमेव मम चिन्तितमशेषम । परचित्ततोषदानतः दानम् अन्यदपि किमस्ति? ।।२।। किल शिवि-बलि-हरिश्चन्द्रप्रमुखविश्वम्भराऽधिपाः पूर्वम् । निजजीवितदानेनाऽपि अकुर्वन् जनानामुपकारम् ।।३।। સોપારીના ચૂર્ણ સહિત તેમને પાનનાં બીડાં આપવામાં આવ્યાં. એવામાં વિદ્યાસિદ્ધ અંજલિ જોડી ગોભદ્રને કહ્યું કે-“હે ભદ્ર! પૂર્વે સ્વીકારેલ વર માગી લે. કારણ કે હવે મારે અહીંથી નિવૃત્ત થવાનું છે.” ગોભદ્ર જણાવ્યું હે મહાભાગ! જો સાચી રીતે તમે સંતુષ્ટ થયા હો તો એ જ વર આપો કે એ રમણીઓ સાથે તમારે સતત स्नेहभाव रामवी. (१) એમ કરવાથી તમે મારું બધું વાંછિત કર્યું સમજ્જો પરના ચિત્તને સંતોષ પમાડ્યા ઉપરાંત શું અન્ય કાંઇ દાન छ? (२) બલિ શિવી કે હરિચંદ્ર પ્રમુખ રાજાઓ પૂર્વે પોતાના જીવિતદાનથી પણ લોકોનો ઉપકાર કરી ગયા છે. (૩) Page #137 -------------------------------------------------------------------------- ________________ ७५२ . श्रीमहावीरचरित्रम खणनस्सरस्स दुहनिवहभाइणो जीवियस्स फलमेयं । जं उवयारो कीरइ दुहसंतत्ताण सत्ताणं ।।४।। विज्जासिद्धेण तओ भणियं भो कीस वाहरसि एयं?। तुम्हारिसाणवि पुरो किमन्नहा हुंति उल्लावा? ||५|| निद्दाघुम्मिरनयणावि सज्जणा जं वयंति किर वयणं । नियजीवियव्वएणवि तं तह अहियं समत्यति ।।६।। मिच्छाकारिं मिच्छा व भासिणं मं धुवं सुणेऊण | कच्चाइणीवि देवी लज्जइ किं पुण परो लोगो? |७|| ता-गोभद्द! परिच्चयसुं एत्थ मम संतियं अविस्सासं । अन्नं मग्गेसु वरं मा कीरउ मे पणयभंगो ||८|| क्षणनश्वरस्य दुःखनिवहभागिनः जीवितस्य फलमेतत् । यदुपकारः क्रियते दुःखसन्तप्तानां जीवानाम् ।।४।। विद्यासिद्धेन ततः भणितं भोः कस्माद् व्याहरसि एतत् । युष्मादृशानामपि पुरः किमन्यथा भवन्ति उल्लापाः? ||५|| निद्राघूर्णमाननयनाः अपि सज्जनाः यद् वदन्ति किल वचनम् । निजजीवितव्येनाऽपि तत्तथा अधिकं समर्थयन्ति ।।६।। मिथ्याकारिणं मिथ्यां वा भाषिणम् मां ध्रुवं श्रुत्वा । कात्यायिनी अपि देवी लजते किं पुनः परः लोकः? ।।७।। तस्माद् गोभद्र! परित्यज अत्र मम सत्कम् अविश्वासम् । अन्यद् मार्गय वरं मा कुरु मम प्रणयभङ्गम्: ।।८।। हु:संतप्त प्रामी ५२ ४ ०५४।२ ४२वो मे ४ १९।-नश्वर भने दु:पमा वितर्नु ३१ छ.' (४) ત્યારે વિદ્યાસિદ્ધ કહ્યું કે હે ભદ્ર! આમ શામાટે બોલે છે? તમારા જેવા પાસે પણ શું વિપરીત વાત થઇ શકે? (૫) નિદ્રાથી નેત્ર ઘુમ્યા છતાં સજ્જન પુરુષો જે વચન બોલે છે તે પોતાના જીવિત કરતાં પણ અધિક પાળે છે. (૯) મને મિથ્યાકારી અથવા મિથ્યા બોલનાર સાંભળતાં કાત્યાયની દેવી પણ લજ્જા પામે, તો અન્ય જનને માટે शुंडे? (७) માટે હે ગોભદ્ર! આ બાબતમાં મારા પ્રત્યેનો અવિશ્વાસ તજી દે. અન્ય કાંઇ વર માગી લે. મારા પ્રણયનો मंगन ७२.' (८) Page #138 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७५३ __एयमायन्निऊण गोभद्देण भणियं-'जइ एवं ता परिहरेसु परमहिलापसंगं। एसो हि कारणं वेरपरंपराए, कुलभवणं अणत्थसत्थाणं, वत्तणी नरयनगरस्स, बंधवो दुविणयस्स, ठाणं परिभवस्स, आगरो अकित्तीए, मसिकुच्चओ नियकुलस्स, निलओ पावपडलस्स, मूलंकसो गुणकलावस्स, जणगो उत्तरोत्तराधम्मपरिणईए । एत्तोच्चिय भुय(व?)णपयडावि वेरिभुयदंडकंडचंडिमखंडणेक्कसुंडावि असेसविज्जाइसयसालिणोऽवि पाविया लंकाहिवइपभिइणो विणासं । एत्तो च्चिय अविगणियतणनिव्विसेसनियजीवियव्वा, अमुणियजुत्ताजुत्तकायव्वा, तिक्खदुक्खलक्खंपि अभिकंखंति पाणिणोत्ति। ता मूसगोव्व मज्जारस्स, घयकुंभोव्व हुयवहस्स, पयंगोव्व पईवस्स, सारंगो इव पंचाणणस्स सुहाभिलासी दूरमवक्कमइ कुसलो परदारस्स'त्ति निसामिऊण समुप्पण्णगाढपच्छायावो, वेरग्गमग्गाणुलग्गचित्तो विज्जासिद्धो भणिउमाढत्तो-'गोभद्द! साहु समुवइठं, साहु समुवइटुं, समुद्धरिओऽहं ___ एवमाकर्ण्य गोभद्रेण 'यद्यैवं तदा परिहर परमहिलासङ्गम् । एषः हि कारणं वैरपरम्परायाः, कुलभवनम् अनर्थसार्थानाम्, वर्तनी नरकनगरस्य, बान्धवः दुर्विनयस्य, स्थानं परिभवस्य, आकरः अकीर्त्याः, मषीकुर्चकः निजकुलस्य, निलयः पापपटलस्य, मूलंकृषः गुणकलापस्य, जनकः उत्तरोत्तरधर्मपरिणत्याः। एतस्मादेव भुवनप्रकटाऽपि वैरिभुजदण्डकाण्डचण्डिमाखण्डनैकशौण्डा अपि अशेषविद्यातिशयशालिनः अपि प्राप्ताः लङ्काधिपतिप्रभृतयः विनाशम् । एतस्मादेव अविगणिततृणनिर्विशेषनिजजीवितव्याः, अज्ञातयुक्तायुक्तकर्तव्याः तीक्ष्णदुःखलक्षमपि अभिकाङ्क्षन्ते प्राणिनः। तस्माद् मूषकः इव मार्जारतः, घृतकुम्भः इव हुतवहतः, पतङ्गः इव प्रदीपतः, सारङ्गः इव पञ्चाननतः शुभाऽभिलाषी दूरम् अपक्रामति कुशलः परदारेभ्यः' इति निःशम्य समुत्पन्नगाढपश्चात्तापः, वैराग्यमार्गाऽनुलग्नचित्तः विद्यासिद्धः भणितुमारब्धवान् ‘गोभद्र! साधु એમ સાંભળી ગોભદ્રે કહ્યું “જો એમ હોય તો પરસ્ત્રીનો પ્રસંગ તજી દે, કારણ કે પરસ્ત્રીગમન એ વૈરપરંપરાનું કારણ છે, અનર્થોનું એ કુલભવન છે, નરક-નગરનો એ માર્ગ છે, દુર્વિનયનો એ બાંધવ છે, પરિભવનું સ્થાન છે, અપકીર્તિની ખાણ છે, પોતાના કુળને મલિન કરવામાં એ મશીના કુચા સમાન છે, પાપપટલનું એ સ્થાન છે, ગુણ-સમૂહનો મૂળથી નાશ કરનાર છે, ઉત્તરોત્તર અધર્મ-પરિણતિને ઉપજાવનાર છે અને વળી એનાથી જ જગતમાં વિખ્યાત છતાં, વૈરીઓનાં પ્રચંડ ભુજદંડનું ખંડન કરવામાં અસાધારણ શૂરવીર છતાં તથા અશેષ વિદ્યાના અતિશયવડે શોભાયમાન છતાં લંકાધિપતિ રાવણ પ્રમુખ ઘણા રાજાઓ વિનાશ પામ્યા તેમજ એનાથી જ પોતાના જીવિતને તૃણ તુલ્ય ગણનાર અને યુક્તાયુક્ત કર્તવ્યથી અજ્ઞાત એવા પ્રાણીઓ તીણ અગણિત દુઃખો પણ માથે વ્હોરી લે છે; માટે માર્જર ને ઉંદરની જેમ, અગ્નિ ને ધૃતકુંભની જેમ, પ્રદીપ ને પતંગની જેમ, સિંહને હરિણની જેમ સુખાભિલાષી કુશળ પુરુષ પરદારા-સંગને દૂરથી જ તજી દે છે. એમ સાંભળતાં ગાઢ પશ્ચાત્તાપ ઉત્પન્ન થવાથી મન વૈરાગ્ય-માર્ગે સંલગ્ન થતાં વિદ્યાસિદ્ધ કહેવા લાગ્યો કે-“હે ગોભદ્ર! બહુજ સારો ઉપદેશ કર્યો, અપાર પાપરૂપ સમુદ્રથી તમે મારો ઉદ્ધાર કર્યો. હવે સ્વદાર-પરિભોગ સિવાય આજન્મ મારે શેષ Page #139 -------------------------------------------------------------------------- ________________ ७५४ श्रीमहावीरचरित्रम् तुमए अपारपावपारावाराओ, होउ संपयं सदारपरिभोगं मोत्तूणाऽऽमरणंतं निवित्ती मम सेसमहिलापसंगस्सत्ति। गोभद्देण भणियं-'अज्ज! जाओ इयाणिं मम वंछियत्थलाभो, एत्तो सुमरिज्जासि मं सुहिसयणाइकहंतरेसुत्ति । एवं वुत्ते विज्जासिद्धो जोडियपाणिपल्लवो पणामं काऊण सव्वेसिं सिणेहवससंदंतवाहफुरंतनयणो, सायरमवलोइज्जमाणो चंदकंतापमुहेहिं अइंसणमुवगओत्ति । चक्खुपहमइक्कंतेऽवि तंमि खणं विरहवेयणासुन्नत्तणमणुभविऊण भणियं गोभद्देण-अहो से वयणविन्नासो, अहो पावपरिहारो, अहो भीरुत्तणं, अहो विणीयया, अहो सुगुणज्जणसमुज्जमो, अहो असरिसदक्खिणत्तणंति।' चंदलेहाए भणियं-'तुहाणुभावो खलु एसो, न हि नरिंदसामत्थमंतरेण भुयगफणाफलगमइक्कमिउमभिसक्कइ सालूरो, न तिक्खंकुसकरारोहगं विणा पहे पयट्टइ मत्तदोघट्टो त्ति । एवं च विविहसंकहाहिं ठाऊण कइवय दिणे अन्नदियहे य भणियं गोभद्देण, जहा-'बहूइं दिणाइं मम गिहनिग्गयस्स ता समुपदिष्टम्, समुद्धृतोऽहं त्वया अपारपापपारावारतः, भवतु साम्प्रतं स्वदारापरिभोगं मुक्त्वा आमरणान्तं निवृत्तिः मम शेषमहिलाप्रसङ्गस्य' इति । गोभद्रेण भणितं 'आर्य! जातः इदानीं मम वाञ्छितार्थलाभः, इतः परं स्मरिष्यसि मां सुहृत्-स्वजनादिकथान्तरेषु' इति । एवम् उक्ते विद्यासिद्धः योजितपाणिपल्लवः प्रणाम कृत्वा सर्वेषां स्नेहवशस्यन्दन्बाष्पस्फुरन्नयनः, सादरमवलोक्यमाणः चन्द्रकान्ताप्रमुखैः अदर्शनमुपगतः। चक्षुपथम् अतिक्रान्तेऽपि तस्मिन् क्षणं विरहवेदनाशून्यत्वम् अनुभूय भणितं गोभद्रेण 'अहो! तस्य वचनविन्यासः, अहो पापपरिहारः!, अहो भीरुता!, अहो विनीतता!, अहो सद्गुणाऽर्जनसमुद्यमः!, अहो असदृशदाक्षिण्यता।' चन्द्रलेखया भणितं 'तव अनुभावः खलु एषः, न हि नरेन्द्रसामर्थ्यमन्तरेण भुजङ्गफणफलकमतिक्रान्तुम् अभिशक्नोति शालूरः, न तीक्ष्णाऽङ्कुशकराऽऽरोहकं विना पथि प्रवर्तते मत्तहस्ती । एवं च विविधसङ्कथाभिः स्थित्वा कतिपयदिनानि अन्यदिने च भणितं गोभद्रेण यथा-बहूनि दिनानि मम गृहनिर्गतस्य ततः મહિલા સંગનો ત્યાગ છે.” ગોભદ્ર બોલ્યો-“હે આયી હવે મને વાંછિતાર્થનો લાભ થયો. હવે પછી સ્વજનસંબંધીઓની કથામાં તમે મને યાદ કરજો.’ એમ કહેતાં અંજલિ જોડી, બધાને પ્રણામ કરી, સ્નેહ-વશ લોચનમાં અશ્રુપ્રવાહ વહેતાં, ચંદ્રકાંતા પ્રમુખથી સાદર જોવાતો તે વિદ્યાસિદ્ધ અદૃશ્ય થયો. તે ચક્ષુપથથી દૂર થતાં પણ क्षएम२ वि२४-वहनाव: शून्यता अनुभवी गोभद्र 34 लाग्यो-महो! तेनी वयन-विन्यास, सही! पा५परिक्षा२, महा! मी३ता, महा! विनीतता, हो! सुगुए। उपाठन ४२वानो समुघम, मही! असाधा२५॥ દાક્ષિણ્ય.' ચંદ્રલેખા બોલી હે-ભદ્ર! એ બધો તારો પ્રભાવ છે, કારણ કે ગારૂડિકના સામર્થ્ય વિના દેડકું કાંઈ સાપની ફણા પર આક્રમણ કરવાને સમર્થ ન થઈ શકે, તીક્ષ્ણ અંકુશ ધારણ કરતા મહાવત વિના મદમસ્ત હાથી માર્ગ ન ચાલે.' એમ વિવિધ સંકથા કરતાં કેટલાક દિવસ ત્યાં રહી, એક દિવસે ગોભદ્રે કહ્યું કે-“મને ઘરથી નીકળે ઘણા દિવસો થયા, માટે મને જવાની અનુજ્ઞા આપો. કંઈ સમજાતું નથી કે સગર્ભા તમારી ભાભી અત્યારે કેમ દિવસ Page #140 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ___७५५ अणुजाणह मं गमणत्थं, न जाणिज्जइ कहंपि तुम्ह भाउज्जाया संपयमावण्णसत्ता निवसइत्ति, एवमायण्णिऊण चंदलेहाए पुणोवि कइवय वासराणि धरिऊण अन्नसमए य पभूयरयणदाणपुव्वगं सम्माणिऊण विसज्जिओ गोभद्दो सट्ठाणं पत्तो कहाणगविसेसेणं निययगामं। अह जाव पिययमादसणूसुओ निययगेहाभिमुहं वच्चइ ताव दूराओ च्चिय दिटुं भग्गदुवारदेसं रेणुपडलसंछन्नं, दरीपसुत्तसाणघुरघुरियघोरघोसभीसणं, अणेगकोल-बिलाउलं सुसाणं व भयावहं तं गिहं। तारिसं च दट्टण खुभियहियएण पुच्छिया सहेज्जिया। तीएवि चिरकालागयं दह्नण तं जायपणयाए आहूओ सगिहे, दावियं आसणं, कयं चरणसोयणं । भणियं च-'गोभद्द! करेसु ताव भोयणं ति। तेणावि तहाविहगेहदंसणजायसरीरदाहेण आपुट्ठा पुणोवि एसा सघरवुत्तंतं । तीएऽवि 'अणिटुं भोयणावसाणे सीसइत्ति लोयवायं परिभाविंतीए अनुजानीहि मां गमनार्थम्, न ज्ञायते कुत्राऽपि तव भातृजाया साम्प्रतम् आपन्नसत्त्वा निवसति।' एवम् आकर्ण्य चन्द्रलेखया पुनः अपि कतिपयवासराणि धृत्वा अन्यसमये च प्रभूतरत्नदानपूर्वकं सम्मान्य विसर्जितः गोभद्रः स्वस्थानं प्राप्तः कथानकविशेषेण निजग्रामम्। अथ यावत् प्रियतमादर्शनोत्सूकः निजगृहाऽभिमुखं व्रजति तादद् दूरादेव मार्गद्वारदेशं रेणुपटलसंछन्नम्, दरीप्रसुप्तश्वान'घुरघुरित घोषभीषणम्, अनेककोलबिलाऽऽकुलं स्मशानमिव भयावहं तद्गृहम् । तादृशं च दृष्ट्वा क्षुब्धहृदयेन पृष्टाः सहायिका (=प्रातिश्मिका?)। तयाऽपि चिरकालाऽऽगतं दृष्ट्वा तं जातप्रणयया आहूतः स्वगृहे, दापितमासनम्, कृतं चरणशौचम्। भणितं च ‘गोभद्र! कुरु तावद् भोजनम्' इति । तेनाऽपि तथाविधगृहदर्शनजातशरीरदाहेन आपृष्टा पुनरपि एषा स्वगृहवृत्तान्तम् । तयाऽपि अनिष्टं भोजनाऽवसाने शिष्यते इति लोकवादं परिभावयन्त्या भणितं 'पितृगृहं गता तव गृहिणी, शेषं पुनः कथयिष्यामि, विधेहि ગાળતી હશે?” એમ સાંભળતાં ચંદ્રલેખાએ ફરીને પણ કેટલાક દિવસ તેને રોક્યો. પછી ઘણા રત્ન-દાનપૂર્વક સન્માન આપીને ગોભદ્રને વિસર્જન કર્યો, એટલે વિશેષ કથાનક વડે તે પોતાને ગામ પહોંચ્યો. હવે પ્રિયતમાને જોવાની ઉત્સુકતાથી ગોભદ્ર જેટલામાં પોતાના ઘર ભણી જાય છે તેટલામાં દૂરથી જ જેનું દ્વાર ભગ્ન છે, ઘણી રજથી આચ્છાદિત, ખાડા ખોદીને સૂતેલા કૂતરાઓના ઘુરઘુરિત ઘોર ઘોષવડે ભીષણ, અનેક ઉંદરોનાં બિલોથી વ્યાપ્ત અને શમશાનની જેમ ભયાનક એવું ઘર તેના જોવામાં આવ્યું, જે જોતાં હૃદયમાં ક્ષોભ પામી તેણે એક પાડોશણને હકીકત પૂછી. એટલે તેણે પણ લાંબા કાળે તેને આવેલ જોઈ, હેત લાવીને પોતાના ઘરે બોલાવ્યો અને તેને આસન અપાવી, પાદ-શૌચ કરાવીને તેણે કહ્યું કે-“હે ગોભદ્ર! તમે પ્રથમ ભોજન કરો.” જેથી તથાવિધ ગૃહ જોતાં શરીરે બળતરા ઉત્પન્ન થવાથી ફરીને પણ તેણે પાડોશણને પોતાના ઘરનો વૃત્તાંત પૂછયો. ત્યારે “અનિષ્ટ ભોજનના અંતે કહેવું એ લોકવાદ વિચારતાં તેણીએ કહ્યું કે “તારી સ્ત્રી પોતાના પિતાના ઘરે ગઇ છે. બીજું પછી કહીશ. પ્રથમ ભોજન કરી લે.” એટલે હૃદયમાં વ્યાકુળતા વધતી હોવા છતાં તેણીના Page #141 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् भणियं-‘पियहरं गया तुह घरिणी, सेसं पुणो कहिस्सामि विहेसु ताव भोयणं।' तओ आउलहिययएणावि तदणुवित्तीए कयमणेणाहारग्गहणं । तयणंतरं आयंतस्स सुहासणगयस्स निवेइयमणाए-'गोभद्द! तुह गयस्स कइवयदिवसावसाणे विओगदुक्खेण वा, तहाविहवाहिवसेण वा परिकिसियसरीराए सिवभद्दाए अयंडेच्चिय समुप्पन्ना गाढं सूलवेयणा, आउलियं सरीरं, ओसहेहिवि न जाओ विसेसो, गया य मुहुत्तमेत्तेण पंचत्तं ति । एयं च सो आयन्निऊण विओगवज्जजज्जरियहियओ खणंतरमुच्छिओ इव विगमिऊण मुक्कपोक्कारकरुणसद्दं रोइउं पवत्तो, समासासिओ पासवत्तिणा जणेण, कयाइं मयलोइयकिच्चाइं, कालेण य जाओ अप्पसोगो। अन्नया य भणिओ लोगेहिं, जहा- 'गोभद्द! कीरउ कलत्तसंगहो, विमुच्चउ सोगो, एसच्चिय गई संसारविलसियाणं । तेण भणियं - भो दूरमसरिसमेयं, तहाहि ७५६ तावद् भोजनम्।' ततः आकुलितहृदयेनाऽपि तदनुवृत्या कृतमनेन आहारग्रहणम्। तदनन्तरम् आयातस्य सुखासनगतस्य निवेदितम् अनया 'गोभद्र! तव गतस्य कतिपयदिवसाऽवसाने वियोगदुःखेन वा, तथाविधव्याधिवशेन वा परिकृशितशरीरां शिवभद्राम् अकाण्डे एव समुत्पन्ना गाढं शूलवेदना, आकुलितं शरीरम्, औषधैः अपि न जातः विशेषः गता च मुहूर्त्तमात्रेण पञ्चत्वम् । एवं च सः आकर्ण्य वियोगवज्रजर्जरितहृदयः क्षणान्तरमूर्च्छितः इव विगम्य मुक्तपूत्कारकरुणशब्दं रोदितुं प्रवृत्तवान्, समाश्वासितः पार्श्ववर्तिना जनेन, कृतानि मृतलौकिककृत्यानि, कालेन च जातः अल्पशोकः । अन्यदा च भणितः लोकैः यथा 'गोभद्र! कुरु कलत्रसङ्ग्रहम्, विमुञ्च शोकम्, एषैव गतिः संसारविलसितानाम्। तेन भणितं ‘भोः दूरम् असदृशम् एतत्, तथाहि - આગ્રહથી ગોભદ્રે ભોજન કર્યું. પછી આવીને આસન પર બેસતાં, તેણીએ તેને જણાવ્યું કે-‘હે ગોભદ્ર તું જતાં કેટલાક દિવસ પછી વિયોગ-દુઃખે કે તથાવિધ વ્યાધિને લીધે શરીરે બહુ જ કૃશ થઈ જતાં શિવભદ્રાને અકાળે તીવ્ર શૂળ વેદના જાગી, શરીર ભારે આકુળ-વ્યાકુળ થવા લાગ્યું, ઔષધો કરતાં પણ આરામ ન થયો. જેથી તે મુહૂર્તમાત્રમાં મરણ પામી.' એ પ્રમાણે સાંભળતાં વિયોગરૂપ વજ્રથી હૃદય જર્જરિત થતાં ક્ષણવાર જાણે મૂર્છા પામ્યો હોય તેમ વીતાવી, મોઢેથી પોક મૂકીને તે કરુણ શબ્દે રોવા લાગ્યો. ત્યાં પાસે રહેતા લોકોએ તેને શાંત કર્યો. પછી તેણે મૃતકાર્યો કર્યાં અને વખત જતાં તેનો શોક ઓછો થયો. એવામાં એકાદ લોકોએ તેને જણાવ્યું दे-'हे गोलद्र ! शो तकने तमे हवे इरीथी उन्या परगो संसारनी गति खेवी ४ होय छे' ते जोल्यो- 'खरे ! એ તો બહુ જ અઘટિત છે, કારણ કે Page #142 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः पढमं दव्वोवज्जणकरण देसंतरं गओऽहमहो । चिरकालकिलेसवसा तल्लाभे नियगिहं पत्तो ।।१।। किर भुंजिस्सामि अहं इण्हिं नियपणइणीए परियरिओ । पंचविहविसयसोक्खं निरवेक्खो सेसकज्जेसु ।।२।। भवियव्वयावसेणं अक्काले च्चिय दिवं गया सावि । एवं ठियंमि अन्ना परिणिज्जइ केण कज्जेण ? || ३ || जह सा मरणं पत्ता अहुणुव्वूढावि तह जइ मरेज्जा । ता होज्ज निप्फलच्चिय पुणोऽवि सव्वेऽवि आरंभा ।।४।। प्रथमं द्रव्योपार्जनकार्येण देशान्तरं गतोऽहम् अहो ! । चिरकालक्लेशवशात् तल्लाभे निजगृहं प्राप्तवान् ||१|| किल भोक्ष्ये अहमिदानीं निजप्रणयिन्या परिवृत्तः । पञ्चविधविषयसौख्यं निरपेक्षः शेषकार्येषु ||२ || ७५७ भवितव्यतावशेन अकाले एव दिवंगता साऽपि । एवं स्थिते अन्या परिणीयते केन कार्येण || ३ || यथा सा मरणं प्राप्ता अधुना उढाऽपि तथा यदि म्रियेत । तदा भवेद् निष्फलाः एव पुनरपि सर्वेऽपि आरम्भाः ||४|| પ્રથમ તો અહો! દ્રવ્ય ઉપાર્જન કરવા માટે હું દેશાંતર ગયો, ચિરકાળ ક્લેશથી તે મેળવીને હું મારા ઘરે खाव्यो. (१) ત્યાં આવતાં આવતાં વિચાર થયો કે-‘હવે બીજાં કાર્યોની દરકાર કર્યા વિના પોતાની સ્ત્રી સાથે હું પાંચ प्रारनां विषय-सुखो लोगवीश' (२) પરંતુ ભવિતવ્યતા યોગે તે અકાળે જ મરણ પામી, તો હવે બીજી સ્ત્રી પરણવાનું શું પ્રયોજન છે? (3) જેમ તે મરણ પામી તેમ બીજી પરણતાં તે પણ જો પંચત્વ પામે, તો ફરીને કરેલ બધા આરંભો નિષ્ફળજ थाय. (४) Page #143 -------------------------------------------------------------------------- ________________ ७५८ श्रीमहावीरचरित्रम् नियजीवियस्सवि कहं विस्सासो बुज्झए सयन्नेण? | आगयगयाइं जं किर कुणइ व मुहमारुयमिसेण ।।५।। संघडण-विहडणापडुपरक्कमे निक्किवे कयंतंमि। सच्छंदं वियरंते कत्थ व जाएज्ज थिरबुद्धी? ||६|| दइया-धण-परियणसंगमेसु जइ सरिसवोवमं सोक्खं । पाविज्ज विप्पओगे नियमा मेरूवमं दुक्खं ।।७।। इय पज्जत्तं मह घरणिविसयतण्हाए बहुकिलेसाए । एत्तियमेत्तंमि वए विसयासा हीलणाठाणं ।।८।। निजजीवितस्याऽपि कथं विश्वासः बुध्यते सकर्णेन । आगतगतानि यद् किल करोति इव मुखमारुतमिषेण ।।५।। सङ्घटन-विघटनापटुपराक्रमे निष्कृपे कृतान्ते । स्वच्छन्दं विचरति कुत्र वा जायेत स्थिरबुद्धिः ।।६।। दयिता-धन-परिजनसङ्गमेषु यदि सर्षपोपमं सुखम् । प्राप्स्यामि विप्रयोगे नियमा मेरूपमं दुःखम् ।।७।। इति पर्यन्तं मम गृहिणीविषयतृष्णाभिः बहुक्लेशाभिः । एतावन्मात्रे वयसि विषयाशा हीलनास्थानम् ।।८ || વળી પોતાના જીવિતનો પણ શો વિશ્વાસ? કારણ કે એમ સમજાય છે કે તે યત્નપૂર્વક શ્વાસ-વાયુના મિષે गमनागमन या छे. (५) સંઘટન અને વિઘટન કરવામાં ભારે પરાક્રમી, નિષ્કપ અને સ્વચ્છંદે ગમન કરનાર કૃતાંત જ્યાં વિદ્યમાન छ, त्यो स्थिर बुद्धि स्यां राजी 2514? (७) વળી દયિતા, ધન અને પરિજનના સંગમમાં જ્યારે સરસવ જેટલું સુખ છે, તો તેના વિયોગમાં અવશ્ય મેરૂ प्रभा दु:५५ २३८ छ. (७) એમ હોવાથી બહુ ક્લેશયુક્ત તરુણીના વિષયની તૃષ્ણાથી સર્યું. વળી આટલી અવસ્થામાં વિષયની આશા में सवानानुं स्थान छे.' (८) Page #144 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७५९ एवं तन्निच्छयं मुणिऊण तुसिणीए ठिओ जणो। सो य धम्मकज्जेसु उज्जओ जाओ। अन्नदियहे समोसरिओ तत्थ पंचसयमुणिपरिवुडो, छत्तीसगुणरयणरयणायरो, नीसेसपाणिगणरक्खणपरो, सुगहियनामो धम्मघोससूरी। गया तस्स वंदणत्थं बहवे जणा। गोभद्दोऽवि भवविरत्तमणो जाणिऊण तदागमणं पत्तो सूरिसमीवे, पहिठ्ठचित्तो य पणमिऊण से पायपंकयं गुरुणा दिन्नासीसो उवविठ्ठो भूमिवढे, सूरिणावि पारद्धा धम्मदेसणा, जहा जीववहालियवज्जणमदत्तधणगहणमेहुणनिवित्ती। जो य परिग्गहचाओ एयं धम्मस्स सव्वस्सं ।।१।। जीववहे आसत्ता सत्ता अट्ठप्पयारमवि कम्मं । बंधंति जति नरए पावंति य तिक्खदुक्खाइं ।।२।। एवं तन्निश्चयं ज्ञात्वा तुष्णीकः स्थितः जनः । सः च धर्मकार्येषु उद्यतः जातः । __ अन्यदिवसे समवसृतः तत्र पञ्चशतमुनिपरिवृत्तः, षट्त्रिंशद्गुणरत्नरत्नाकरः, निःशेषप्राणिगणरक्षणपरः, सुगृहीतनामकः धर्मघोषसूरिः । गताः तस्य वन्दनार्थं बहवः जनाः । गोभद्रः अपि भवविरक्तमनः ज्ञात्वा तदाऽऽगमनं प्राप्तः सूरिसमीपम्, प्रहृष्टचित्तश्च प्रणम्य तस्य पादपङ्कजं गुरुणा दत्ताशिषः उपविष्टः भूमिपृष्ठे । सूरिणाऽपि प्रारब्धा धर्मदेशना यथा - जीववधाऽलीकवर्जनम् अदत्तधनगहण-मैथुननिवृत्ती। यश्च परिग्रहत्यागः एतद् धर्मस्य सर्वस्वम् ।।१।। जीववधे आसक्ताः अष्टप्रकारमपि कर्म। बध्नन्ति यान्ति नरकं प्राप्नुवन्ति च तीक्ष्णदुःखानि ।।२।। આવો તેનો નિશ્ચય જાણીને લોકો મૌન રહ્યા અને ગોભદ્ર ધર્મકાર્યોમાં ઉદ્યત થયો. એક દિવસે પાંચ સો મુનિઓથી પરિવરેલ, છત્રીશ ગુણ-રત્નોના રત્નાકર, સમસ્ત પ્રાણીઓનું રક્ષણ કરવામાં સાવધાન અને સતત સ્મરવા લાયક એવા ધર્મઘોષસૂરિ ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા ઘણા લોકો ગયા. એવામાં તેમનું આગમન જાણવામાં આવતાં, ભવથી વિરક્ત થયેલ ગોભદ્ર પણ આચાર્ય પાસે ગયો અને ભારે હર્ષપૂર્વક તેમના ચરણકમળમાં પ્રણામ કરી, આશિષ લઈ તે ભૂમિ પર બેઠો. એટલે સૂરીશ્વરે પણ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો “હે ભવ્યાત્માઓ! જીવવધ, મૃષાવાદ, અદત્તગ્રહણ, મિથુન અને પરિગ્રહનો જે ત્યાગ, એ જ ધર્મનું મુખ્ય स्व३५ छ. (१) જીવવધમાં આસક્ત થયેલા પ્રાણીઓ આઠ પ્રકારના કર્મ બાંધે છે, નરકે જાય છે, અને ત્યાં તીણ દુઃખો પામે છે. (૨) Page #145 -------------------------------------------------------------------------- ________________ ७६० श्रीमहावीरचरित्रम् तत्तो उव्वट्टित्ता तिरिक्खजोणीसु लक्खमेयासु । उववज्जति वराया नियदुच्चरिएण बहुकालं ।।३।। जे उ नियजीवियसमं सम्मं रक्खंति सव्वपाणिगणं । ते सयललोयलोयणससहरतुल्ला हवंति जणा ।।४।। दीहाऊउववेया वररूवा दिव्वदेवसोक्खाइं। अणुभुंजिऊण नूणं कमेण मोक्खंमि वच्चंति ।।५।। भूयत्थनिण्हयकरं पाणिविणासेक्ककारणं घोरं । जं वयणं तं सव्वंपि वज्जणिज्जं सुबुद्धीहिं ।।६।। इह लोए च्चिय जीहानिकंतणं निंदणं च लोयाओ। पावंति वितहभासणपरायणा परभवे य दुहं ।।७।। ततः उद्वर्त्य तिर्यग्योनिषु लक्षमेयासु। उपपद्यन्ते वराकाः निजदुश्चरितेन बहुकालम् ।।३।। ये तु निजजीवितसमं सम्यग् रक्षन्ति सर्वप्राणिगणम् । ते सकललोकलोचनशशधरतुल्याः भवन्ति जनाः ।।४।। दीर्घायूपपेताः वररूपाः दिव्यदेवसौख्यानि । अनुभूय नूनं क्रमेण मोक्षे व्रजन्ति ।।५।। भूतार्थनिह्नवकरं प्राणिविनाशैककारणं घोरम् । ___ यद्वचनं तत्सर्वमपि वर्जनीयं सुबुद्धिभिः ||६|| इहलोके एव जिह्वा निष्कर्तनं निन्दनं च लोकेभ्यः । प्राप्नुवन्ति वितथभाषणपरायणाः परभवे च दुःखम् ।।७।। ત્યાંથી નીકળતાં લાખો તિર્યંચ-યોનિઓમાં તે બિચારા પોતાના દુશ્ચરિત્રથી લાંબો કાળ ઉત્પન્ન થાય છે. (૩) તેમજ જેઓ સર્વ પ્રાણીઓને પોતાના જીવિત સમાન સમજી સમ્યક્ પ્રકારે સંભાળે છે, તે લોકો સર્વ લોકોના લોચનને આનંદ પમાડવામાં ચંદ્રમા તુલ્ય થાય છે, (૪) અને દીર્ધાયુષ્ય, સુંદર રૂપ અને દિવ્ય દેવસુખો ભોગવી અનુક્રમે અવશ્ય મોક્ષે જાય છે. (૫) વળી સત્યાર્થ છુપાવનાર, પ્રાણીઓના વિનાશના એક કારણરૂપ એવું જે ઘોર વચન, તે બધું સુબુદ્ધિ જનોએ 48qualय . () મૃષાવાદી લોકો આ ભવમાં જીલ્લા-છેદન અને લોકનિંદા તથા પરભવે દુઃખ પામે છે. (૭) Page #146 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७६१ एत्तो विरत्तचित्ता कुडिलत्तणवज्जिया मियाभासी। जे ते अवजसपंकेण नेव छिप्पंति कइयावि ।।८।। पडिबुद्धकमलपरिमलसममुहनिस्साससुरहियदियंता । पूइज्जति जणेण य आएज्जगिरा य जायंति ।।९।। जो परधणं विलुंपइ सो झंपइ सुगइगिहकवाडाइं । निबिडाइं कम्मनिगडाइं कुणइ तुच्छेहियसुहत्थं ।।१०।। एत्तो च्चिय दोगच्चं पइजम्मं उवचिणेइ मूढप्पा । सुय-दइयाविरहुब्भवदुहं च पावेइ दुव्विसहं ।।११।। एतस्माद् विरक्तचित्ताः कुटिलतावर्जिता मितभाषी। ये ते अपयशःपकेन नैव स्पृश्यन्ति कदाऽपि ।।८।। प्रतिबुद्धकमलपरिमलसममुखनिःश्वाससुरभिकृतदिगन्ताः । पूज्यन्ते जनेन च आदेयगिरा च जायन्ते ।।९।। यः परधनं विलुप्यति सः आच्छादयति सद्गतिगृहकपाटे। निबिडानि कर्मनिगडानि करोति तुच्छैहिकसुखार्थम् ।।१०।। एतेनैव दौगत्यं प्रतिजन्मनि उपचिनोति मूढात्मा। सुत-दयिताविरहोद्भवदुःखं च प्राप्नोति दुर्विसहम् ।।११।। એ મૃષાવાદથી જે વિરક્ત, કુટિલતાથી વર્જિત અને મિતભાષી છે, તેઓ અપયશના પંકે કદાપિ લિપ્ત થતા नथी. (८) વળી વિકાસિત કમળના પરિમલ સમાન મુખ-શ્વાસવડે દિશાઓને સુગંધી કરનાર એવા તે જનો લોકોમાં पू-प्रतिष्ठा पा छ, तेभ४ आहेयवयनी थाय छे. (c) જે પરધનને ઓળવે છે તે સુગતિરૂ૫ ગૃહના દ્વાર બંધ કરે છે અને તુચ્છ ઐહિક સુખોના કારણે કર્મ-બંધનોને भ४पूत बनावे छे. (१०) તે મૂઢાત્મા એનાથી પ્રતિજન્મ દારિદ્રય ઉપાર્જન કરે છે અને સુત, દયિતાના દુઃસહ વિરહ-દુઃખને પામે છે, (११) Page #147 -------------------------------------------------------------------------- ________________ ७६२ श्रीमहावीरचरित्रम् जे पुण संतोसपरा तणंपि गिण्हंति नेव य अदिन्नं । ते देवाणवि पुज्जा हवंति किं पुण मणुस्साणं? ।।१२।। वडंति धणविलासा निवडंति न आवयाउ कइयावि । पुज्जति य निविग्घं मणोरहा तेसि नीसेसा ।।१३।। जे अणिगिहियप्पाणो इहभवसुहलेसमेत्तपडिबद्धा । दासव्व कामलुद्धा मुद्धा जुवईण वट्ठति ।।१४।। नरवइसेवण-संगामकरणपमुहाइं विविहवसणाई। मेहुणसन्नाभिरया असइंपि लहंति ते पुरिसा ।।१५।। जुम्मं । ये पुनः सन्तोषपराः तृणमपि गृह्णन्ति नैव च अदत्तम् । ते देवानामपि पूज्याः भवन्ति किं पुनः मनुष्याणाम् ।।१२।। वर्धन्ते धनविलासाः निपतन्ति न आपदः कदापि । पूर्यन्ते च निर्विघ्नं मनोरथाः तेषां निःशेषाः ।।१३।। ये अनिगृहीताऽऽत्मानः इहभवसुखलेशमात्रप्रतिबद्धाः। दासः इव कामलुब्धाः मुग्धाः युवतीषु वर्तन्ते ।।१४।। नरपतिसेवन-सङ्ग्रामकरणप्रमुखानि विविधव्यसनानि । मैथुनसंज्ञाऽभिरताः असकृदपि लभन्ते ते पुरुषाः ।।१५।। युग्मम् । તેમજ જેઓ સંતોષી બની, અદત્ત તૃણમાત્ર પણ લેતા નથી તેઓ દેવોને પણ પૂજનીય થાય છે, તો મનુષ્યોને भाटे शुंडे? (१२) તેમના ધનવિલાસ વધે છે, આપદાઓ કદી આવતી નથી અને તેમના બધા મનોરથ નિર્વિઘ્ન સિદ્ધ થાય છે. (१३) જેઓ પોતાના આત્માનો નિગ્રહ કર્યા વિના આ ભવસંબંધી લેશ સુખમાત્રમાં પ્રતિબંધ પામતાં કામલબ્ધ બની, દાસની જેમ મુગ્ધ થઇને સ્ત્રીઓને આધીન વર્તે છે, (૧૪) તે પુરુષો રાજસેવા, સંગ્રામ પ્રમુખના વિવિધ વ્યસનો-દુઃખો, મૈથુન-સંજ્ઞામાં આસક્ત બનવાથી વારંવાર पामे छ (१५) Page #148 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः कामविवरंमुहा पुण नर - सुर- जणपूयणिज्जकमकमला। देहुब्भवमविणस्सरपरमाणंदं सइ चरंति ।।१६।। पडिपुण्णबंभपालणपवित्तगत्ताण पुरिससीहाण । सुमरणमेत्तेणं चिय विज्जा मंता य सिज्झति ।।१७।। जे न परिग्गहविरइं कुणंति पावेसु संपयट्टेति । बंधंति कोसियारोव्व अप्पयं ते सकिरियाए ।। १८ ।। पइदियहलाभवसवडमाणगुरुलोभदूमियसरीरा । सव्वत्थ ममत्तपरिग्गहेण सुचिरं किलिस्संति ।।१९।। कामविपराङ्गमुखाः पुनः नर -सुरजनपूजनीयक्रमकमलाः। देहोद्भवमविनश्वरपरमानन्दं सदा चरन्ति ।। १६ ।। प्रतिपूर्णब्रह्मपालनपवित्रगात्राणां पुरुषसिंहानाम् । स्मरणमात्रेण एव विद्याः मन्त्राणि च सिध्यन्ति ||१७|| ये न परिग्रहविरतिं कुर्वन्ति, पापेषु सम्प्रवर्तन्ते। बध्नन्ति कोशिकारः इव आत्मानं ते स्वक्रियया || १८ || प्रतिदिवसलाभवशवर्धमानगुरुलोभदूत (= खिन्न) शरीराः । सर्वत्र ममत्वपरिग्रहेण सुचिरं क्लिश्यन्ति ।। १९ ।। ७६३ અને કામવિમુખ પુરુષો, દેવ અને મનુષ્યોને પૂજનીય બની, દેહોદ્ભવ, અવિનશ્વર પરમ આનંદને સદા अनुभवे छे. (१५) સંપૂર્ણ બ્રહ્મવ્રત પાળવાથી પવિત્ર થયેલા પુરુષસિંહને વિદ્યા અને મંત્રો સ્મરણ-માત્રથી સિદ્ધ થાય છે. (૧૭) જેઓ પરિગ્રહની વિરતિ ન કરતાં પાપમાં પ્રવૃત્ત થાય છે, તેઓ કોશેટાના કીટની જેમ સ્વક્રિયાથી પોતાને जांघे छे. (१८) પ્રતિદિવસ લાભ થતાં ભારે લોભ વધવાથી શરીરે ક્લેશ પામતાં સર્વત્ર પરિગ્રહની મમતાથી તેઓ ચિરકાળ छुः जित थाय छे. (१८) Page #149 -------------------------------------------------------------------------- ________________ ७६४ श्रीमहावीरचरित्रम् अपरिग्गहा उण नरा ससरीरेऽविहु ममत्तपडिबंधं । न कुणंति वत्थ-पत्ताइएसु सेसेसु का गणणा? ||२०|| एत्तो च्चिय तिव्वयरोवसग्गवग्गेऽवि ते ण झाणाओ। मंदरगिरिव्व विचलंति मोक्खसोक्खं च साहति ।।२१।। इय भो देवाणुपिया! अविरयविरयाण दोसगणसहियं । कहियं तुम्हाण मए सुद्धं सद्धम्मसव्वस्सं ।।२२।। चिंतामणिव्व दुलहं संसारमहोयहिंमि भमिराणं । जीवाण नूणमेयं सकम्मगुरुभारपिहियाणं ।।२३।। अपरिग्रहाः पुनः नराः स्वशरीरेऽपि खलु ममत्त्वप्रतिबन्धम्। न कुर्वन्ति वस्त्र-पात्रादिकेषु शेषेसु का गणना? ।।२०।। एतस्मादेव तीव्रतरोपसर्गवर्गेऽपि ते न ध्यानतः । मन्दरगिरिः इव विचलन्ति मोक्षसौख्यं च साधयन्ति ।।२१।। इति भोः देवानुप्रियाः! अविरतविरतानां दोष-गुणसहितम् । कथितं युष्माकं मया शुद्धं सद्धर्मसर्वस्वम् ।।२२।। चिन्तामणिः इव दुर्लभं संसारमहोदधौ भ्रमताम् । जीवानां नूनमेतत् स्वकर्मगुरुभारपिहितानाम् ।।२३।। અને અપરિગ્રહી પુરુષો પોતાના શરીરે પણ મમત્વ અને રાગ કરતા નથી, તો શેષ વસ્ત્ર-પાત્રાદિમાં તો ममताभ ४२ ? (२०) એથી જ તેઓ તીવ્ર ઉપસર્ગોમાં પણ મેરૂની જેમ ધ્યાનથી ચલાયમાન ન થતાં મોક્ષસુખને સાધે છે. (૨૧) હે દેવાનુપ્રિયો! એ પ્રમાણે અવિરતિ અને વિરતિના દોષો અને ગુણો મેં તમને કહ્યા. એ વિરતિ જ શુદ્ધ ધર્મનું सर्वस्व छ. (२२) સંસાર-સાગરમાં ભમતા અને સ્વકર્મના મોટા ભારથી દબાયેલા જીવોને એ જ ચિંતામણિની જેમ દુર્લભ છે. (२३). Page #150 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७६५ एयंमि उ संपत्ते तं न जए जं न पावियं होइ। ता एयंमि पयत्तो कायव्वो कुसलबुद्धीहिं ।।२४।। एयं च निरइयारं न साहुदिक्खं विणा घडइ जम्हा। पडिवज्जह पव्वज्जं तम्हा दुहसेलवज्जसमं ।।२५।। एवं च गुरुणा उवढे सद्धम्ममग्गे पडिबुद्धा बहवे पाणिणो, पलीणा मिच्छत्तवासणा, जाओ केसिंचि सव्वविरइपरिणामो, अन्नेसिं समुप्पन्ना देसविरइबुद्धित्ति । एत्यंतरे संसारासारयं परिभातो तक्कालतिव्ववेरग्गसमुग्गयपवज्जापरिणामो गोभद्दो गुरुसमीवं गंतूणं विन्नविउमारद्धों'भयवं! अमयं व परिणयं मम तुम्ह वयणं समुल्लसिओ विवेओ, तुट्टा गेहवासणा, ता तुब्भेहिं निज्जामगेहिं पव्वज्जाजाणवत्तमारुहिऊण भवोदहिं लंघिउमिच्छामि।' गुरुणा भणियं एतस्मिन् तु सम्प्राप्ते तन्न जगति यन्न प्राप्तं भवति । तस्माद् एतस्मिन् प्रयत्नः कर्तव्यः कुशलबुद्धिभिः ।।२४।। एतच्च निरतिचारं न साधुदीक्षां विना घटते यस्मात् । प्रतिपद्यस्व प्रव्रज्यां तस्माद् दुःखशैलव्रजसमाम् ।।२५।। एवं च गुरुणा उपदिष्टे सद्धर्ममार्गे प्रतिबुद्धाः बहवः प्राणिनः, प्रलीना मिथ्यात्ववासना, जातः केषाञ्चित् (=एकेषां) सर्वविरतिपरिणामः, अन्येषां समुत्पन्ना देशविरतिबुद्धिः । अत्रान्तरे संसाराऽसारतां परिभावयन्, तत्कालतीव्रवैराग्यसमुद्गतप्रव्रज्यापरिणामः गोभद्रः गुरुसमीपं गत्वा विज्ञप्तुमारब्धवान् 'भगवन्! अमृतमिव परिणतं मम तव वचनम्, समुल्लसितः विवेकः, त्रुटिताः गृहवासनाः, तस्माद् युष्माभिः निर्यामकैः प्रव्रज्यायानपात्रमारुह्य भवोदधिं लङ्घितुम् इच्छामि।' गुरुणा भणितं 'भद्र! युक्तमेतत् એ ધર્મસર્વસ્વ પ્રાપ્ત થતાં, એવું જગતમાં કાંઈ નથી કે જે પ્રાપ્ત ન થયું હોય; માટે કુશળ બુદ્ધિના પુરુષોએ मा ४ सतत प्रयास ४२वी. (२४) કારણ કે એ નિરતિચાર સાધુદીક્ષા વિના ઘટિત નથી, માટે દુ:ખના પર્વતને તોડવામાં જ સમાન એવી प्रयाने तमे मारी.' (२५) એ પ્રમાણે ગુરુએ ઉપદેશ આપતાં ઘણા પ્રાણીઓ સદ્ધર્મ-માર્ગનો પ્રતિબોધ પામ્યા, કેટલાકની મિથ્યાત્વવાસના નાશ પામી, કેટલાકને સર્વવિરતિનો ભાવ થયો, ઘણાને દેશવિરતિની ઈચ્છા થઇ. એવામાં સંસારની અસારતાનો વિચાર કરતાં, તત્કાલ તીવ્ર વૈરાગ્યને લીધે પ્રવજ્યાના પરિણામ ઉત્પન્ન થતાં ગોભદ્ર ગુરુ સમીપે જઇને વિનવવા લાગ્યો કે-“હે ભગવન! તમારું વચન મને અમૃતની જેમ પરિણમ્યું છે, વિવેક પ્રગટ થયો છે અને ગૃહવાસના તૂટી, માટે નિર્ધામક તુલ્ય તમારા હાથે પ્રવજ્યારૂપ યાનપાત્ર પર આરૂઢ થઇને હું ભવ-સાગર Page #151 -------------------------------------------------------------------------- ________________ ७६६ श्रीमहावीरचरित्रम 'भद्द! जुत्तमेयं तुम्हारिसाणं ।' तओ सूरिं पणमिऊण गओ गेहे, रयणविक्कओवलद्धदव्वेण दिन्नं दीणाणाहाईणं महादाणं । अह पसत्थे तिहिमुहुत्ते सूरिसमीवे गहिया पव्वज्जा, जाओ महातवस्सी, पालेइ निरयारं समणधम्मं, अहियासेइ सम्म परीसहे, पउंजइ बालगिलाणाईणं विणयं, भावेइ भावणाजालं, पढेइ समयसत्थं, परिचिंतेइ तब्भावत्थं, कुणइ अपुव्वापुव्वतवचरणं । एवं च विसुज्झमाणस्स तस्स वोलिंति वासरा । अन्नया य गुरुमापुच्छित्ता समारद्धाइं तेण मासक्खमणाई, परिसुसियं च से सरीरं, तहावि बालाईण कज्जेसु अणिगूहियसामत्थो सव्वत्थ पयट्टइत्ति। अन्नसमए य सो खमगो गओ खुड्डगेण समं वासियभत्तस्स । तेण य पहे गच्छमाणेण जुगमेत्तनिहित्तचक्खुपसरेणवि कहवि दिव्वजोगवसा चंपिया चलणेसु मंडुक्किया, विवन्ना युष्मादृशानाम् ।' ततः सूरिं प्रणम्य गतः गृहम्, रत्नविक्रयोपलब्धद्रव्येण दत्तं दीनाऽनाथादीनां महादानम् । अथ प्रशस्ते तिथि-मुहूर्ते सूरिसमीपं गृहीता प्रव्रज्या, जातः महातपस्वी, पालयति निरतिचारं श्रमणधर्मम्, अध्यास्ते सम्यग् परीषहान्, प्रयुङ्क्ते बाल-ग्लानादीनां विनयम्, भावयति भावनाजालम्, पठति स्वमतशास्त्रम्, परिचिन्तयति तद्भावार्थम्, करोति अपूर्वाऽपूर्वतपश्चरणम् । एवं च विशुध्यमानस्य तस्य व्यतिक्रामन्ते वासराः । अन्यदा च गुरुम् आपृच्छ्य समारब्धानि तेन मासक्षपणानि, परिशोषितं च तस्य शरीरम्, तथाऽपि बालादीनां कार्येषु अनिगूहितसामर्थ्यः सर्वत्र प्रवर्तते । अन्यसमये च सः क्षपक: गतः क्षुल्लकेन समं वासितभक्ताय। तेन च पथे गच्छमानेन युगमात्रनिहितचक्षुप्रसरेणाऽपि कथमपि दैवयोगवशात् मृदिता चरणे मण्डूकी, विपन्ना च सा, पृष्ठस्थितेन ઓળંગવા ઇચ્છું છું.” ગુરુ બોલ્યા- હે ભદ્ર! તમે જેવાને એ યુક્ત જ છે.” પછી આચાર્યને નમીને તે ઘરે ગયો. ત્યાં રત્નાદિક વેચતાં મળેલ ધનથી દીનાદિકને મહાદાન આપી, પ્રશસ્થ તિથિ અને મુહૂર્તે આચાર્ય પાસે તેણે દીક્ષા અંગીકાર કરી, ગોભદ્ર એક મહાતપસ્વી થયો. શ્રમણ-ધર્મને તે નિરતિચાર પાળતો, પરીષહો સમ્યક્ પ્રકારે સ્ટેતો, બાલ, ગ્લાનાદિકનો વિનય સાચવતો, ભાવનાઓ ભાવતો, સિદ્ધાંતશાસ્ત્ર ભણતો, તેના ભાવાર્થને ચિંતવતો તથા અપૂર્વ અપૂર્વ તપ કરતો, એમ પોતાના આત્માને શોધતાં તેના દિવસો જવા લાગ્યા. એકદા ગુરુની અનુજ્ઞા લઇને તેણે માસખમણી શરૂ કર્યો, જેથી તેનું શરીર શુષ્ક થઇ ગયું, છતાં બાલ, ગ્લાનાદિકના કામમાં પોતાનું બળ ન ગોપવતાં તે સર્વત્ર પ્રવર્તતો. એવામાં એક વખતે તે શ્રમણ કોઇ નાના સાધુની સાથે ગોચરી નિમિત્તે નીકળ્યા, અને યુગપ્રમાણ દૃષ્ટિ પ્રસાર્યા છતાં કોઇ રીતે દેવયોગે, માગે જતાં તેના પગ નીચે દેડકી આવી અને તે મરણ પામી, એટલે પાછળ Page #152 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७६७ य सा, पट्ठिट्ठिएण य भणिओ सो खुड्डएण - 'जहा खमग! तुमए एसा विराहिया, ता सम्मं निरूवेहि।' सोऽवि एवमायन्निऊण ईसिसमुप्पन्नरोसावेसो असूयाए इयरजणचरण-चंपणपणट्ठजीवाओ मंडुक्कलियाओ दंसिंतो भणइ - 'अरे दुट्ठसिक्ख ! इमावि मए मारिया ? इमावि मए मारिया ? इमावि मए मारियत्ति । खुड्डगेण नायं - 'होउ ताव, वियाले सयमेव गुरुपुरओ आलोइस्सइ' त्ति । एवं च पत्थुयकज्जं काऊण पडिनियत्ता दोवि निययासमं । कमेण य जाओ संझासमओ, आरद्धं आवस्सयं, गुरुपुरओ य खमयरिसी आलोइत्ता देवसियं उवविट्ठो, नवरं मा विस्सुमरियं होहित्ति चिंतयंतेण खुड्डएण कहिओ मंडुक्कियावइयरो खमगस्स । एत्थंतरे निडुरविगिट्ठतवचरणसंतत्तत्तणेणं सरीरस्स, माहणजम्मसुलभत्तणेणं तहाविहतिव्वकोवुब्भवस्स पणट्टो से विवेओ, समुद्धाइओ महया वेगेणं खुड्डगताडणनिमित्तं, अंतरा य आगच्छमाणो निहुरथंभसिरावडणघाइयमम्मपएसो तहाविहकलुसाभिप्पायविराहियसामन्नो कालं काऊण उववन्नो जोइसियदेवेसु । कोहदूसियस्स एवंविहा विडंबणा, जेण च भणितः सः क्षुल्लकेन यथा क्षमक! त्वया एषा विराद्धा, तस्मात् सम्यग् निरूपय । सोऽपि एवमाऽऽकर्ण्य इषत्समुत्पन्नरोषाऽऽवेशः असूयया इतरजनचरणमर्दनप्रणष्टजीवाः मण्डूकीन् दर्शयन् भणति 'अरे दुष्टशिक्ष! इयमपि मया मारिता?, इयमपि मया मारिता? इयमपि मया मारिता? ।' क्षुल्लकेन ज्ञातं भवतु तावद्, विकाले स्वयमेव गुरुपुरतः आलोचयिष्यति । एवं च प्रस्तुतकार्यं कृत्वा प्रतिनिवृत्तौ द्वौ अपि निजाऽऽश्रमम् । क्रमेण च जातः सन्ध्यासमयः, आरब्धम् आवश्यकम्, गुरुपुरतश्च क्षपकर्षिः आलोच्य दैवसिकम् उपविष्टः, नवरं मा विस्मृतं भविष्यति इति चिन्तयता क्षुल्लकेन कथितः मण्डूकीव्यतिकरः क्षपकस्य । अत्रान्तरे निष्ठुरविकृष्टतपश्चरणसन्तप्तत्वेन शरीरस्य, ब्राह्मणजनसुलभत्वेन तथाविधतीव्रकोपोद्भवस्य प्रणष्टः तस्य विवेकः, समुद्धावितः महता वेगेन क्षुल्लकताडननिमित्तम्, अन्तरा च आगच्छन् निष्ठुरस्तम्भशिरःआपतनघातित(=हत?)मर्मप्रदेशः तथाविधकलुषाऽभिप्रायविराहितश्रामण्यः कालं कृत्वा उपपन्नः ज्योतिष्कदेवेषु । क्रोधदूषितस्य एवंविधा विडम्बना, येन આવતા પેલા ક્ષુલ્લકે તેને કહ્યું કે-‘હે ક્ષમાશ્રમણ! તમે આની વિરાધના કરી માટે બરાબર જુઓ.' એમ સાંભળતાં, કંઇક રોષાવેશ ઉત્પન્ન થવાથી ઈર્ષ્યાપૂર્વક, ઇતર જનોના ચરણથી ચંપાઇને મરણ પામેલ દેડકીઓ બતાવતાં તે जोल्यो }-'अरे! हुष्ट-शिक्षित ! खा पए में भारी ? जापए में भारी ? जापए में भारी उभ ?' त्यारे क्षुप्स डे वियार्यु કે-‘સાંજે પ્રતિક્રમણમાં પોતે ગુરુ પાસે આલોયણ લેશે.' પછી પ્રસ્તુત કામ કરીને તે બંને પોતાના સ્થાને આવ્યા. અનુક્રમે સંધ્યા સમય થતાં, આવશ્યક ક્રિયા કરતાં ક્ષપકઋષિ દૈવસિક પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે આલોવીને તે બેઠો, એવામાં પેલી વિરાધના વિસ્મૃત ન થાય એમ ધારી ક્ષુલ્લકે તે તપસ્વીને દેડકીનો વ્યતિકર સંભળાવ્યો. એટલે નિષ્ઠુર-વિકૃષ્ટ તપ કરવાથી શરીર સંતપ્ત થતાં અને બ્રાહ્મણજન્મમાં તથાવિધ તીવ્ર કોપ ઉત્પન્ન થવાની સુલભતાને લઈને તેનો વિવેક નાશ પામ્યો, જેથી તે ક્ષુલ્લકને મારવા માટે અતિવેગથી દોડ્યો; પણ આવતાં વચમાં મજબૂત સ્તંભમાં શિર પછડાતાં મર્મ-પ્રદેશમાં વાગવાથી તથાવિધ કલુષ પરિણામથી સંયમ વિરાધી, કાલ કરીને તે જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થયો. કોપને આધીન થયેલાને એવા પ્રકારની વિડંબના તો થાય જ, आरए - Page #153 -------------------------------------------------------------------------- ________________ ७६८ श्रीमहावीरचरित्रम् छट्ठट्ठमाइदुक्करविगिट्ठतवभेयसेवणुब्भूयं । गुरु-बाल-सिक्ख-गेलण्ण-पंडियविणओवणीयंपि ।।१।। दसविहजइजणकिरियापरिपालणपोसियंपि सुहपुन्नं । खणमेत्तेणवि तेणं तणं व कोहग्गिणा दडं ।।२।। जुम्मं । एत्तोच्चिय पसमविवज्जियाण सव्वा निरत्थिया किरिया। उक्किट्ठतवोऽविहु होइ केवलं भुक्खमारो सो ।।३।। जह पव्वयाण मेरू, नईण गंगा, मियाण पंचमुहो। पक्खीण जहा गरुडो, सेसाही सयलभुयगाण ।।४।। जह साहूण जिणिंदो, मणीण चिंतामणी तहा पसमो। सारो समत्थधम्मस्स तेण एत्थेव जइयव्वं ।।५।। जुम्मं । षष्टाऽष्टमादिदुष्करविकृष्टतपोभेदसेवनोद्भूतम् । गुरु-बाल-शैक्षक-ग्लान-पण्डितविनयोपनीतमपि ||१|| दशविधयतिजनक्रियापरिपालनपोषितमपि शुभपुण्यम् । क्षणमात्रेणाऽपि तेन तृणमिव क्रोधाग्निना दग्धम् ।।२।। युग्मम् अतः एव प्रशमविवर्जितानां सर्वा निरर्थिका क्रिया। उत्कृष्टतपोऽपि खलु भवति केवलं क्षुत्पीडनं तत् ।।३।। यथा पर्वतेषु मेरुः, नदीषु गङ्गा, मृगानां पञ्चमुखः । पक्षिषु यथा गरुडः शेषाहिः सकलभुजगेषु ।।४।। यथा साधुषु जिनेन्द्रः, मणिषु चिन्तामणिः तथा प्रशमः । सारः समस्तधर्मस्य तेन अत्रैव यतितव्यम् ।।५।। युग्मम् ।। ___98, माहि हु४२ विष्ट-विराई तपन सेवनयी उत्पन्न येत, गुरु, बास, खान, उतनी विनय કરતાં મેળવેલ અને દશવિધ યતિધર્મની ક્રિયાના પાલનથી પરિપુષ્ટ થયા છતાં તેણે પોતાનું અસાધારણ પુણ્ય ક્રોધાગ્નિવડે એક ક્ષણમાત્રમાં તૃણની જેમ બાળી નાખ્યું. (૧/૨) એટલા માટે જ પ્રશમ રહિત પુરુષની બધી ક્રિયાઓ નિરર્થક છે, તેમજ ઉત્કૃષ્ટ તપ પણ કેવળ ભૂખમરા सेको छ. (3) પર્વતોમાં જેમ મેરૂ, નદીઓમાં જેમ ગંગા, પશુઓમાં જેમ સિંહ, પક્ષીઓમાં ગરૂડ, સર્વ ભુજંગોમાં શેષનાગ, Page #154 -------------------------------------------------------------------------- ________________ ७६९ पञ्चमः प्रस्तावः अलं पसंगेणं । सो खमगजिओ जोइसदेवेसु अहाउयं पालिऊण चुओ समाणो कणगखले आसमपए पंचतावससयाहिवइस्स कुलवइणो गिहिणीए उववन्नो दारगत्तणेणं, जाओ य उचियसमए । कयं से कोसिओत्ति नामं । सो य सभावेणं चंडरोसो, थेवावराहेऽवि सेसतावसकुमारे कुट्टेति। ते य तेण ताडिज्जमाणा नियनियपिऊणं साहेति। तेहि य केण कट्टियत्ति पुच्छिज्जमाणा निवेइंति कोसिएणं । तत्थ अन्नेऽवि तावसकुमारगा कोसियाभिहाणा अस्थि अओ न मुणिज्जइ केणावित्ति तव्विसेसोवलंभनिमित्तं तप्पभिई ठावियं चंडकोसिओत्ति नामं, तद्दिणाओ आरब्भ पावियं च पसिद्धिं, एवं सो चंडकोसिओ जाओत्ति। अन्नया य कुलवई पंचत्तमुवगओ, पच्छा सो सेसतावसेहिं कुलवइपए निवेसिओ अलं प्रसङ्गेन । सः क्षपकजीवः ज्योतिष्कदेवेषु यथायुष्कं पालयित्वा च्युतः समानः कनकखले आश्रमपदे पञ्चतापसशताऽधिपस्य कुलपतेः गृहिण्याः उपपन्नः दारकत्वेन, जातश्च उचितसमये । कृतं तस्य कौशिकः इति नाम । सः च स्वभावेन चण्डरोषः, स्तोकाऽपराधेऽपि शेषतापसकुमारान् कुट्टयति । ते च तेन ताड्यमानाः निजनिजपितृणां कथयन्ति। तैश्च केन कुट्टितः इति पृच्छ्यमानाः निवेदयन्ति 'कौशिकेन' । तत्र अन्येऽपि तापसकुमाराः कौशिकाऽभिधानाः सन्ति अतः न ज्ञायते केनाऽपि इति तद्विशेषोपलम्भनिमित्तं तत्प्रभृति स्थापितं चण्डकौशिकः इति नाम, तद्दिनाद् आरभ्य प्राप्ता च प्रसिद्धिम्, एवं च सः चण्डकौशिकः जातः' इति । अन्यदा कुलपतिः पञ्चत्वमुपगतः । पश्चात् सः शेषतापसैः कुलपतिपदे निवेशितः सन् तत्र वनखण्डे સાધુઓમાં જેમ જિનેશ્વર અને મણિઓમાં જેમ ચિંતામણિ તેમ સર્વ ધર્મોમાં પ્રશમ એ સારરૂપ છે; માટે એમાં જ अघि प्रयत्न ४२वी. (४/५) બસ, એ કરતાં વધારે કહેવાનું શું હોઇ શકે? હવે તે ક્ષેપકનો જીવ જ્યોતિષી દેવનું આયુષ્ય પાળી, ચવતાં કનક ખલ આશ્રમમાં પાંચ સો તાપસોના અધિપતિ કુલપતિની ભાર્યાના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો, ઉચિત સમયે જન્મ પામ્યા પછી તેનું કૌશિક એવું નામ રાખવામાં આવ્યું. તે સ્વભાવે ભારે કોપ કરનાર અને અલ્પ અપરાધ છતાં અન્ય તાપસ-કુમારોને તે કૂટવા લાગ્યો. તેનાથી તાડન પામતાં તેઓ પોતપોતાના પિતાને કહેવા લાગ્યા. તેમને પૂછતાં તેઓ કૌશિકનું નામ બતાવતા, પણ ત્યાં અન્ય તાપસ-કુમારો પણ કૌશિક-નામધારી હતા તેથી મારનાર કોણ છે? તે સમજાતું નહિ. એવામાં કોઇએ તેના વિશેષ લક્ષણ કહ્યાં ત્યારથી તેનું ચંડકૌશિક એવું નામ રાખવામાં આવ્યું. તે દિવસથી તેનું નામ પ્રસિદ્ધિ પામતાં, તે એ રીતે ચંડકૌશિક થયો. એવામાં એકદા કુલપતિ મૃત્યુ પામતાં, અન્ય તાપસોએ તેને કુલપતિના સ્થાને સ્થાપ્યો. તે ઉપવનમાં તેની Page #155 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम समाणो तत्थ वणसंडे अच्चंतं अज्झोववण्णो, अणवरयं अपुव्वापुव्वपायवसेयण-पालणपरो कालं गमेइ, सेसतावसे य पुप्फफलाइं तहिं गेण्हते पयत्तेण निवारेइ। ते य तत्थ कुसुममेत्तंपि अपावमाणा गुरुम्मि व गुरुपुत्तगंमि पवट्टियव्वंति सुमरिऊण तव्वयणमविकूलंता दिसोदिसिं गया। जोऽवि गोवालगाई तत्थ फलाइनिमित्तमेइ तंपि हंतूण सो निद्धाडेइ । जाया य समीवगामनगरेसु पसिद्धी जहा चंडकोसिओ उववणं अवलोइउंपि न देइ। अन्नया य सो निसियधारं परसुं घेत्तूण वइकरणनिमित्तं कंटिगाणयणाय गओ दूरवणसंडे । इओ य आसमपयासन्नं सेयवियापुरिवत्थव्वेहिं रायपुत्तेहिं फलगहणनिवारणाकुविएहिं, मुणियतग्गमणवुत्तंतेहिं पुवामरिसेण आगंतूण ओक्खया तरुपोयगा, छिंदिया सरलतरुणतरुवरा, पाडियाइं फलाइं, हयमहिओ कओ से उडवओ, भग्गा कलसगा, फोडिया कमंडलू, अत्यन्तम् अध्युपपन्नः, अनवरतं अपूर्वाऽपूर्वपादपसेचन-पालनपरः कालं गमयति, शेषतापसान् च पुष्पफलानि तत्र गृह्णतः प्रयत्नेन निवारयति । ते च तत्र कुसुममात्रमपि अप्राप्नुवन्तः गुरौ इव गुरुपुत्रे प्रवर्तितव्यम् इति स्मृत्वा तद्वचनम् अविकूलयन् दिशोदिशिं गतवन्तः। योऽपि गोपालकादिः तत्र फलादिनिमित्तम् आगच्छति तमपि हत्वा सः निर्घाटयति । जाता च समीपग्राम-नगरेषु प्रसिद्धिः यथा चण्डकौशिकः उपवनम् अवलोकयितुमपि न दत्ते। अन्यदा च सः निशितधारं परशुं गृहीत्वा वृत्तिकरणनिमित्तं कण्टिकाऽऽनयनाय गतः दूरवनखण्डे । इतश्च आश्रमपदाऽऽसन्नं श्वेतविकापुरीवास्तव्यैः राजपुत्रैः फलग्रहणनिवारणाऽऽकुपितैः, ज्ञाततद्गमनवृत्तान्तैः पूर्वाऽऽमर्षेण आगत्य उत्खाताः तरुपोतकाः, छिन्नाः सरलतरुणतरुवराः, पातितानि फलानि, हतमहीकः कृतः तस्य उटजः, भञ्जिताः कलशाः, स्फोटितानि कमण्डलूनि, खण्डिताः द्राक्षामण्डपाः, प्रणाशितानि આસક્તિ બહુ જ વધી પડી. નિરંતર અપૂર્વ અપૂર્વ વૃક્ષોને સિંચતાં અને પાળતાં તે વખત વિતાવતો. અન્ય તાપસી ત્યાં પુષ્પ કે ફળો લેવા આવતાં તેમને તે બલાત્કારથી અટકાવતો, એટલે ત્યાં એક પુષ્પ માત્ર પણ ન પામવાથી ગુરુની જેમ ગુરુપુત્ર પ્રત્યે વર્તવું' એ વાક્ય સંભારતાં, તેના વચનને પ્રતિકૂળ ન થતાં, તેઓ અન્ય સ્થાને ચાલ્યા ગયા. કોઈ ગોવાળ પ્રમુખ ફળ નિમિત્તે ત્યાં આવે તો તેને પણ મારીને તે કહાડી મૂકતો. એટલે સમીપના ગામનગરોમાં એવી પ્રસિદ્ધિ થઇ કે-“ચંડકૌશિક ઉપવન જોવા પણ આપતો નથી.” પછી એક વખતે અત્યંત તીક્ષ્ણ કુહાડો લઇ, વાડ કરવા નિમિત્તે કાંટા લેવા માટે બહુ જ દૂર વનમાં નીકળી ગયો. એવામાં તે આશ્રમની નજીક શ્વેતાંબી નગરીમાં વસનારા રાજપુત્રો કે જેમને ફળગ્રહણ કરતાં પૂર્વે તેણે અટકાવ્યા હતા તેથી કોપાયમાન થયેલા અને તેના ગમનનો વૃત્તાંત જાણવામાં આવતાં પૂર્વના ક્રોધવશે આવી તેમણે નાનાં વૃક્ષો ઉખેડી નાખ્યાં, કંઇક મોટાં વૃક્ષોને કાપી નાખ્યાં, ફળો પાડ્યાં, આશ્રમને છિન્નભિન્ન કર્યો, ઘટાદિ ભાંગી નાખ્યા, કમંડળ ફોડી નાખ્યું, દ્રાક્ષ-મંડપો તોડી નાખ્યા, કદલીગૃહો ભાંગીને પાડી નાખ્યાં અને બીજું પણ Page #156 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७७१ खंडिया दक्खामंडवा, पणासियाइं कयलीहराई, अन्नंपि जहासत्तीए उवद्दविउमारद्धत्ति । एत्थंतरे दिट्ठतहाविहासमभंगवइयरेहिं गोवालगेहिं गंतूण सिहं चंडकोसियस्स, जहा- 'तुह उववणं कुमारेहिं हणिज्जइत्ति, सो एवमायन्निऊण कोवेण जलणोव्व धगधगन्तो परसुमुग्गीरिऊण धाविओ पवणवेगेण तदभिमुहं । दिट्ठो य एंतो कुमारेहिं, ते य मुणी अवज्झोत्ति चिंतिऊण पलाणा नियनयराभिमुहं । चंडकोसिओऽवि तयणुमग्गलग्गो वाहरइरे खत्तियाहमा ! मज्झ उववणं छिंदिऊणवि परोक्खं । इण्हिं नियजणणीए किं पुण उयरंमि पविसिहिह ? ।।१।। मा वेगेण पलायह वट्टह सवडंमुहा खणं एक्कं । तालफलाणिव सीसे जेण कुहाडेण पाडेमि ||२|| कदलीगृहाणि, अन्यदपि यथाशक्तिम् उपद्रवितुमारब्धाः । अत्रान्तरे दृष्टतथाविधसमभङ्गव्यतिकरैः गोपालकैः गत्वा शिष्टं चण्डकौशिकस्य यथा तव उपवनं कुमारैः हन्यते । सः एवमाऽऽकर्ण्य कोपेन ज्वलनः इव प्रज्वलन् परशुम् उद्गीर्य धावितः पवनवेगेन तदभिमुखम् । दृष्टश्च आगच्छन् कुमारैः ते च 'मुनिः अवध्यः' इति चिन्तयित्वा पलायिताः निजनगराऽभिमुखम् । चण्डकौशिकः अपि तदनुमार्गलग्नः व्याहरति रे क्षत्रियाऽधमाः ! मम उपवनं छित्त्वाऽपि परोक्षम् । इदानीं निजजनन्याः किं पुनः उदरे प्रवेक्ष्यध्वे ? ।। १ ।। मा वेगेन पलायत वर्तध्वं सम्मुखाः क्षणमेकम् । तालफलानि इव शीर्षाणि येन कुठारेण पातयामि ||२|| જે કાંઈ બન્યું તે ભાંગવા-તોડવામાં તેમણે બાકી ન રાખી. એવામાં તથાવિધ આશ્રમ-ભંગની ઘટના જોતાં ગોવાળોએ જઈને ચંડકૌશિકને જણાવ્યું કે-‘કુમારો તારા ઉપવનને ભાંગી રહ્યા છે.’ એમ સાંભળતાં, અગ્નિની જેમ ક્રોધથી ધગધગતો, કુહાડો લઇને પવનના વેગે તેમની ત૨ફ દોડ્યો. ત્યાં કુમારોએ તેને આવતો જોઈ ‘મુનિ અવધ્ય છે.' એમ સમજી, તેઓ પોતાના નગર ભણી દોડી ગયા. ચંડકૌશિક પણ તેમની પાછળ લાગીને બોલ્યો ‘હે અધમ ક્ષત્રિયો! મારા ઉપવનને મારી ગેરહાજરીમાં તોડીને અત્યારે શું ફરી તમારી જનનીના ઉદરમાં पेसशी ? (१) વેગથી તમે આમ ભાગો નહિ, એક ક્ષણ મારી સામે આવો કે જેથી તાલફળોની જેમ આ કુહાડાથી તમારાં शिर पाडी नाखुं.' (२) Page #157 -------------------------------------------------------------------------- ________________ ७७२ श्रीमहावीरचरित्रम् एमाइ असब्भे गालिगब्भवयणे समुल्लवेंतो सो।। तह कहवि कोववसवियललोयणो धाविओ तुरियं ।।३।। जह खाणुखलणनिवडणअडुट्ठियपरसुछिन्नसीसस्स । अवमाणदंसणाउव्व तस्स लहु अइगयं जीयं ।।४।। अह अट्टज्झाणगओ मरिउं सो तम्मि चेव वणसंडे | मुच्छावसेण जाओ भीमो दिट्ठीविसो सप्पो ।।५।। ते य तावसा तम्मरणवइयर निसामिऊण समागया तंमि वणसंडे ठाउमारद्धा य| अन्नया य पुव्वसिणेहाणुबन्धसमुप्पन्नवणरक्खणपरिणामेण इओ तओ परिब्भमंतेण दिट्ठा ते दिट्ठीविससप्पेण, तओ सरोससूरबिंबावलोयणुग्गिरियजलणजालाकलावेण निद्दड्डा अभिमुहट्ठिया एवमादीनि असभ्यानि अपशब्दगर्भवचनानि समुल्लपन् सः । तथाकथमपि कोपवशविकललोचनः धावितः त्वरितम् ।।३।। यथा स्थाणुस्खलननिपतिततिर्यस्थितपरशुछिन्नशीर्षस्य । अपमानदर्शनादिव तस्य लघुः अतिगतं जीवम् ।।४।। अथ आर्तध्यानगतः मृत्वा सः तस्मिन्नेव वनखण्डे । मूर्छावशेन जातः भीमः दृष्टिविषः सर्पः ।।५।। ते च तापसाः तन्मरणव्यतिकरं निःशम्य समागताः तस्मिन् वनखण्डे स्थातुमारब्धाः च । अन्यदा च पूर्वस्नेहाऽनुबन्धसमुत्पन्नवनरक्षणपरिणामेन इतस्ततः परिभ्रमता दृष्टाः ते दृष्टिविषसर्पण। ततः सरोषसूर्यबिम्बाऽवलोकनोदिगरितज्वलनज्वालाकलापेन निर्दग्धाः अभिमुखस्थिताः अनेन, अदग्धाङ्गाः च ઇત્યાદિ અસભ્ય અને ગાલિગર્ભિત વચન બોલતાં અને કોપથી લોચન વિકલ થઈ જતાં તે એવી રીતે શી ગતિથી દોડ્યો કે સ્થાણુ-શુષ્ક થડ સાથે અથડાઇને પડતાં આડે આવેલ પોતાના કુહાડાવતી શિર છેદાઈ જતાં, જાણે અપમાન જોવાથી જ તેનો જીવ તરત નીકળી ગયો. (૩/૪) એટલે આર્તધ્યાનથી મરણ પામતાં મૂર્છાને લીધે તે જ વનખંડમાં તે ભયંકર દૃષ્ટિવિષ સર્પ થયો. (૫) એવામાં તેના મરણનો વ્યતિકર સાંભળતાં તે પૂર્વના તાપસો તે વનખંડમાં આવીને રહેવા લાગ્યા. પછી એકદા પૂર્વના સ્નેહાનુબંધથી તેને વનરક્ષાના પરિણામ ઉત્પન્ન થતાં, આમતેમ પરિભ્રમણ કરતાં તે તાપસો દૃષ્ટિવિષ સર્પના જોવામાં આવ્યા, જેથી રોષ સહિત સૂર્યબિંબને જોતાં અગ્નિજ્વાળા પ્રગટાવીને તેણે સામે રહેલા તાપસોને બાળી નાખ્યા અને બીજા ચોતરફ પલાયન કરી ગયા. એમ તે ત્રિકાળ વનખંડમાં ચોતરફ ફરીને જે કોઇ Page #158 -------------------------------------------------------------------------- ________________ ७७३ पञ्चमः प्रस्तावः अणेण, अदडंगा य पलाणा दिसोदिसिं । एवं च तिसंझं सो वणसंडं तिपयाहिणीकाऊण जं सउणगमवि पासइ तंपि दहेइ। अन्नेऽवि तम्मग्गेण वोलेमाणे तडियकप्पडियपमुहे पंथिगे विद्दवेइ, अह तब्भएण अवहो जा जाओ सो मग्गो, एसा चंडकोसियसप्पस्स उप्पत्ती। अह तेण सप्पेण उववणंतरे परिब्भमंतेण दिट्ठो जखमंडवियाए पडिमं ठिओ वद्धमाणजिणवरो। तं च दद्दूण समुच्छलियकोवानलो 'अहो मम सामत्थं एस न मुणइत्ति विगप्पिऊण तरणिमंडलावलोयणचउगुणीभूयविणिस्सरंतविसुम्मिस्सदुस्सहसिहिसिहाभासुरच्छिविच्छोहो निद्दहिउकामो भयवन्तं पेच्छिउमारद्धो अह जयगुरुणो देहे दिट्ठी दिट्ठीविसस्स पडिफलिया। पिऊससीयले साऽणुभावओ झत्ति विज्झाया ।।१।।। पलायिताः दिशोदिशि । एवं च त्रिसन्ध्यां सः वनखण्डं त्रिप्रदक्षिणीकृत्य यं शकुनकमपि पश्यति तमपि दहति । अन्यानपि तन्मार्गेण व्यतिक्रामतः तटिक-कार्पटिकप्रमुखान् पथिकान् विद्रवति । अथ तद्भयेन अवहः (वह् धातु) यावद् जातः सः मार्गः, एषा चण्डकौशिकस्य उत्पत्तिः। __ अथ तेन सर्पेण उपवनाऽन्तरे परिभ्रमता दृष्टः यक्षमण्डपिकायां प्रतिमायां स्थितः वर्द्धमानजिनवरः । तं च दृष्ट्वा समुच्छलितकोपानलः 'अहो! मम सामर्थ्यम् एषः न जानाति' इति विकल्प्य तरणिमण्डलाऽवलोकनचतुर्गुणीभूतविनिस्सरद्विषोन्मिश्रदुःसहशिखिशिखाभासुराक्षिविक्षोभः निर्दग्धुकामः भगवन्तं प्रेक्षितुमारब्धवान्। अथ जगद्गुरोः देहे दृष्टिः दृष्टिविषस्य प्रतिफलिता। पीयुषशीतले सा अनुभावतः झटिति विध्याता ।।१।। પક્ષીને જોતો તેને પણ બાળી નાખતો, તેમજ તે માર્ગે જતાં કાપેટિક, ભિક્ષુક પ્રમુખ પથિકોને પણ તે પૂર્ણ પરાભવ પમાડતો, એથી તેના ભયને લીધે તે માર્ગ બંધ પડી ગયો. એ ચંડકૌશિક સર્પની ઉત્પત્તિ કહી. હવે ઉપવનમાં ભમતાં તે સર્પ, યક્ષમંદિરમાં પ્રતિમાએ રહેલા વર્ધમાનસ્વામીને જોયા. એટલે કોપાગ્નિ જાગતાં, “અહો! આ મારા સામર્થ્યને જાણતો નથી' એમ ધારી, રવિબિંબને જોવાથી ચારગણું વિષ નીકળતાં, મયૂરના પીંછા સમાન ચળકતા અક્ષિ-વિક્ષોભવડે ભારે દુઃસહ એવો તે સર્પ ભગવંતને બાળવાની ઇચ્છાથી વારંવાર જોવા લાગ્યો. ત્યારે દષ્ટિવિષની દષ્ટિ જિનેંદ્રના અમૃત સમાન શીતલ શરીર પર પડતાં, તે અદ્ભુત પ્રભાવથકી તરત જ मोसवा 15. (१) Page #159 -------------------------------------------------------------------------- ________________ ७७४ श्रीमहावीरचरित्रम् असमत्था निद्दहिउं जाया जिणनाहलोममित्तंपि। ताहे पडिहयसत्ती तंडवियपयंडफणभित्ती ।।२।। गरलकणुक्करसम्मिस्सगरुयपम्मुक्कफारफुकारो। वेगेणं डसिउमणो पहाविओ जिणवराभिमुहं ।।३।। तओ तिव्वविसुब्भडाहिं दाढाहिं जिणं डसिऊण पच्छाहुत्तं अवक्कमेइ, मा उग्गविसविहयजीवियव्वो ममोवरि एस निवडिहित्ति । भयवंतं च तहट्ठियं चेव दट्ठण पुणो पुणो तिन्नि वारे जाव डसित्ता अमरिसेणं पलोयंतो अच्छइ, तहावत्थाणे य जिणसोमबिंबावलोयणोवसंतदुट्ठदिट्ठिविसविगारो सो करुणाए भणिओ भयवया-उवसम भो चंडकोसिया!, उवसम महाणुभाव!, किन्न सरसि सयं चिय अणुभूयं तं वइयरं? | असमर्था निर्दग्धुं जाता जिननाथरोममात्रमपि। तदा प्रतिहतशक्तिः ततप्रचण्डफणभित्तिः ।।२।। गरलकणोत्करसम्मिश्रगुरुप्रमुक्तस्फारफुत्कारः। वेगेन दशितुमनः प्रधावितः जिनवराऽभिमुखम् ।।३।। ततः तीव्रविषोद्भटाभिः दंष्ट्राभिः जिनं दशित्वा पश्चाभिमुखं अपक्रामति, मा उग्रविषविहतजीवितव्यः मम उपरि एषः निपततु। भगवन्तं च तथास्थितं एव दृष्ट्वा पुनः पुनः त्रिः वारं यावद् दशित्वा आमर्षण प्रलोकयन् आस्ते, तथाऽवस्थाने च जिनसौम्यबिम्बाऽवलोकनोपशान्तदुष्टदृष्टिविषविकारः सः करुणया भगवता भणितः 'उपशाम्य भोः चण्डकौशिक!, उपशाम्य महानुभाव! किं न स्मरसि स्वयमेव अनुभूतं तद्व्यतिकरम्? જ્યારે પ્રભુના લોમ માત્રને બાળવા પણ તે દૃષ્ટિ અસમર્થ થઇ, એટલે શક્તિ પ્રતિહત થતાં તેણે પોતાની પ્રચંડ ફણારૂપી દીવાલને ફેલાવી અને વિષકણોથી મિશ્ર મોટા કુંફાડા મારતાં ડસવાની ઇચ્છાથી વેગપૂર્વક તે (भगत भी होऽयो, (२/3) અને તીવ્ર વિષવડે પ્રચંડ દાઢાથી પ્રભુને ડસી, ‘ઉગ્ર વિષથી મરણ પામતાં એ મારા પર ન પડે એમ ધારી તેણે પાછા વળીને જોયું. ત્યાં ભગવંતને તેવી જ સ્થિતિમાં રહેલા જોઈ, ફરી ફરી ત્રણ વાર ડસી ક્રોધથી તે જોતો રહ્યો, પણ પ્રભુને તથાસ્થિત જોતાં, તેમની સૌમ્યાકૃતિ જોવાથી તેનો દુષ્ટ દૃષ્ટિવિષનો વિકાર ઉપશાંત થતાં, ભગવંતે કરૂણાથી તેને બોલાવતાં કહ્યું કે-“હે ચંડકૌશિક! શાંત થા. હે મહાનુભાવ! ઉપશાંત થા. જે પ્રસંગ તેં પોતે જ અનુભવ્યો તે શું યાદ નથી? કે Page #160 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः पुव्वभवे जं समणो कोवविराहियसमग्गसामन्नो । कुच्छियजोइसदेवत्तलच्छिमणुपाविओ मरिउं ।।१।। तत्तो इह वणसंडे तावसपुत्तो य जं तुमं जाओ । तत्तोऽविय तिव्वविसो इण्हिं सप्पत्तणं पत्तो ||२|| ७७५ ता भद्द! एत्तोऽवि मुंच कोवं, एसो हि विग्घभूओ परमसुहसंपयाणं, पडिखलणमल्लो कल्लाणवल्लीणं, महापडिवक्खो पवरविवेयस्स, जलणो कुसलाणुट्ठाणवणसंडस्स, जणओ दुग्गदुग्गइपडणस्सत्ति, सव्वहा अलमेत्तो कोवाणुबंधेणंति । इमं च सोच्चा भुयगस्स पुव्वाणुभूयसरणवसेण ईहावूहमग्गणगवेसणं करेमाणस्स जायं जाइसरणं, दिवं च पुव्वाणुट्ठियं तवचरणं, सामण्णपरिपालणं तव्विराहणोवलद्धजोइसियसुरजम्मं च । अह उम्मीलियविवेओ, पूर्वभवे यत्श्रमणः कोपविराधितसमग्रश्रामण्यः। कुत्सितज्योतिष्कदेवत्वलक्ष्मीम् अनुप्राप्तः मृत्वा ।।१।। ततः इह वनखण्डे तापसपुत्रः च यः त्वं जातः । ततोऽपि च तीव्रविषः इदानीं सर्पतां प्राप्तः ।।२।। प्रतिस्खलनमल्लः तस्माद् भद्र! इतः अपि मुञ्च कोपम्, एषः हि विघ्नभूतः परमसुखसम्पदाम्, कल्याणवल्लीनाम्, महाप्रतिपक्षः प्रवरविवेकस्य, ज्वलनः कुशलाऽनुष्ठानवनखण्डस्य, जनकः दुर्गदुर्गतिपतनस्य इति, सर्वथा अलमेतेन कोपानुबन्धेन । इदं च श्रुत्वा भुजगस्य पूर्वानुभूतस्मरणवशेन ईहाऽपोहमार्गणागवेषणाः कुर्वतः जातं जातिस्मरणम् । दृष्टं च पूर्वाऽनुष्ठितं तपश्चरणम्, श्रामण्यविराधनम्, तद्विराधनोपलब्धज्योतिष्कसुरजन्म च । अथ उन्मिलितविवेकः, समुल्लसितधर्मपरिणामः, जातपापजुगुप्सः आदक्षिणप्रदक्षिणापूर्वकं પૂર્વભવે શ્રમણ છતાં કોપથી સમસ્ત સંયમને વિરાધી, મરણ પામીને કુત્સિત જ્યોતિષી દેવની લક્ષ્મી પામ્યો. (१) ત્યાંથી આ વનખંડમાં તું તાપસપુત્ર થયો અને ત્યાંથી અત્યારે દૃષ્ટિવિષવાળો સર્પરૂપે થયો છે, (૨) તો કે ભદ્ર! હજી પણ કોપ તજી દે; કારણ કે પરમ સુખ-સંપદામાં એ વિઘ્નભૂત છે, કલ્યાણલતાને તોડી પાડવામાં એ મદોન્મત્ત હાથી સમાન છે, શ્રેષ્ઠ વિવેકનો એ મહાશત્રુ છે, શ્રેષ્ઠ અનુષ્ઠાનરૂપ વનખંડને બાળવામાં એ અગ્નિ સમાન છે તથા વિકટ દુર્ગતિમાં એ લઈ જનાર પિતા તુલ્ય છે; માટે હવે કોપાનુબંધ સર્વથા તજી દે.’ એમ સાંભળતાં પૂર્વાનુભવના સ્મરણવશે ઇહાપોહ કરતાં તે ભુજંગને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે પૂર્વે આચરેલ તપ-ચરણ, સંયમ-પાલન અને તેને વિરાધવાથી મળેલ જ્યોતિષી-દેવત્વ તેના જોવામાં આવ્યું; તેથી વિવેક પ્રગટતાં, ધર્મ-પરિણામ ઉલ્લાસ પામતાં અને પાપની દુર્ગંચ્છા થતાં, પરમ ભક્તિપૂર્વક પ્રદક્ષિણા આપી, ભગવંતને Page #161 -------------------------------------------------------------------------- ________________ ७७६ श्रीमहावीरचरित्रम् समुल्लसियधम्मपरिणामो, जायपावदुगुंछो आयाहिणपयाहिणापुव्वगं परमभत्तीए भयवंतं भुवणगुरुं वंदिऊण अणसणं पडिवज्जइ। भयपि मुणइ जहा एस पडिबुद्धो कयाणसणो य, तहावि तअणुकंपाए तत्थेव काउस्सग्गगओ परिवालेइत्ति । चंडकोसिओऽवि मा कहवि रोसवसेण नयणग्गिणा पाणविणासो होज्जत्ति परिभाविऊण बिलनिहित्ततुंडो पयडियसेससरीरो परमवेरग्गावडियमई चिंतेइ कह गुणरयणोयहिणा गुरुणा सह संगमो पुरा जाओ? | कह पव्वज्जारयणं अपत्तपुव्वं मए पत्तं? ||१|| कह वा पीऊसंपिव असेसदोसग्गिविज्झवणदक्खं?। सम्ममहीयं सुत्तं विचित्तनयभंगदुब्विगमं? ।।२।। परमभक्त्या भगवन्तं भुवनगुरुं वन्दित्वा अनशनं प्रतिपद्यते। भगवान् अपि जानाति यथा-एषः प्रतिबुद्धः कृताऽनशनश्च, तथापि तदनुकम्पया तत्रैव कायोत्सर्गगतः परिपालयति । चण्डकौशिकः अपि मा कथमपि रोषवशेन नयनाग्निना प्राणविनाशः भवेद् इति परिभाव्य बिलनिहिततुण्डः प्रकटित शेषशरीरः परमवैराग्याऽऽपतितमतिः चिन्तयति कथं गुणरत्नोदधिना गुरुणा सह सङ्गमः पुरा जातः?। कथं प्रव्रज्यारत्नम् अप्राप्तपूर्वं मया प्राप्तम्? ||१|| कथं वा पीयुषमिव अशेषदोषाऽग्निविध्यापनदक्षम् । सम्यगधीतं सूत्रं विचित्रनयभङ्गदुर्विगमम्? ।।२।। વંદન કરીને તેણે અનશન આદર્યું, ત્યારે ભગવાને પણ જાણ્યું કે આ પ્રતિબોધ પામ્યો અને અનશન લીધું.” તથાપિ તેની અનુકંપાને લીધે પ્રભુ ત્યાં જ કાયોત્સર્ગ કરી રહ્યા છે. અહીં ચંડકૌશિક પણ વિચાર કરે છે કે-“રાષવશે કોઈ રીતે નયનાગ્નિવડે કોઈના પ્રાણનો નાશ ન થાય.” એમ ધારી મુખ બીલમાં અને શેષ શરીર બીલની બહાર રાખી, પરમ વૈરાગ્યની ભાવનાથી તે ચિંતવવા લાગ્યો કે-“અહો! ગુણ-રત્નોના સાગર એવા ગુરુ સાથે પૂર્વે કેવો સમાગમ થયો અને પૂર્વે ન પ્રાપ્ત થયેલ એવું પ્રવ્રજ્યા रत्न भने : प्राप्त थयुं? (१) ' અથવા અમૃતની જેમ બધા દોષાગ્નિને શમાવવામાં સમર્થ અને વિચિત્ર નય-ભંગવડે દુર્ગમ એવું સૂત્ર હું सभ्य ५७२ भयो? (२) Page #162 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७७७ कह वा मासक्खमणाइ दुक्करं तह चिरं तवो चरियं?| कह दुद्धरंपि चरियं अकलंकं बंभचेरंपि? ||३|| खणमेत्ततिव्वकोवप्पभावओ कह इमं समग्गंपि। विफलत्तणमणुपत्तं? हा मुद्धो मंदभागोऽहं ।।४।। इण्हिं तु पयइभीसणभुयंगभावं गओ हयासोऽहं । मुणिधम्मस्स अजोग्गो कमुवायं संपवज्जामि? ||५|| हा पाव जीव! तइया जह सिरलोयाइ विविहदुक्खाई। सहियाइं तहा खुडुगवयणंपि य कीस नो सहियं? ||६|| कथं वा मासक्षपणादि दुष्करं तथा चिरं तपः चरितम्?। कथं दुर्धरमपि चरितम् अकलङ्क ब्रह्मचर्यमपि? ।।३।। क्षणमात्रतीव्रकोपप्रभावतः कथमिदं समग्रमपि। विफलत्वमनुप्राप्तम्? हा! मुग्धः मन्दभागः अहम् ।।४।। इदानीं तु प्रकृतिभीषणभुजङ्गभावं गतः हताश! अहम् । मुनिधर्मस्य अयोग्यः कमुपायं सम्प्रपद्ये ।।५।। हा पाप जीव! तदा यथा शिरोलोचादिविविधदुःखानि। सोढानि तथा क्षुल्लकवचनमपि च कस्मान्न सोढम्? ||६|| કે માસખમાણાદિક તેવા દુષ્કર તપનું મેં ચિરકાલ કેવું આરાધન કર્યું? ક્યાં દુર્ધર છતાં અકલંક ચારિત્ર અને ब्रह्मय? (3) આ બધું એક ક્ષણ માત્રના તીવ્ર ક્રોધના પ્રભાવથી કેમ વિફલતા પામ્યું? હા! હું મુગ્ધ અને મંદભાગી! (૪) અત્યારે હતાશ હું સ્વભાવથી ભયંકર એવા ભુજંગભાવને પામ્યો. મુનિધર્મને અયોગ્ય એવો હું હવે શો ઉપાય ? (५) હા! પાપી જીવ! તે વખતે શિરલોચાદિક ઘણાં દુઃખો તેં જેમ સહન કર્યા તેમ ક્ષુલ્લકનું એક વચન પણ કેમ सउन न उथु? (७) Page #163 -------------------------------------------------------------------------- ________________ ७७८ श्रीमहावीरचरित्रम् किं मूढ! नियसिरंमी एवं पज्जालिओ तए जलणो?। सुहकामिणा हणिज्जइ अप्पा किं अप्पणो चेव? ।।७।। इय उत्तरोत्तरपवड्डमाणवेरग्गमग्गमणुलग्गो। सप्पो झंपियदप्पो संलीणंगो मओव्व ठिओ ।।८।। __ अह भयवंतं समीवमुवगयं पेच्छिऊण गोवालादयो तरुवरतिरोहियसरीरा तहा निच्चलस्सवि भुयंगमस्स उवरिं अविस्ससेमाणा चेयणापरिक्खणनिमित्तं पाहाणखंडे खिवंति। तेहिं ताडिज्जमाणोऽवि जाव न मणागंपि विचलइ एसो ताव समीवमागच्छन्ति, कट्टेण य घटेति। तहावि अप्पंदमाणे तंमि सेसलोयस्स साहेति, जहा-दिट्ठीविससप्पो देवज्जएणं उवसामिओ, न संपयं डहइत्ति । ताहे लोगो आगंतुं सामिं वंदित्ता तंपि वंदइ, महिमं च किं मूढ! निजशिरसि प्रज्वालितः त्वया ज्वलनः?। सुखकामिना हन्यते आत्मा किं आत्मना एव? |७|| इति उत्तरोत्तरप्रवर्धमानवैराग्यमार्गमनुलग्नः । सर्पः ज्वालितदर्पः संलीनाङ्गः मृतः इव स्थितः ।।८।। अथ भगवन्तं समीपमुपगतं प्रेक्ष्य गोपालादयः तरुवरतिरोहितशरीराः तथा निश्चलस्याऽपि भुजङ्गमस्य उपरि अविश्वसन्तः चेतनापरीक्षणनिमित्तं पाषाणखण्डानि क्षिपन्ति । तैः ताड्यमानः अपि यावन्न मनागपि विचलति एषः तावत् समीपमाऽऽगच्छन्ति, काष्ठेन च घट्टयन्ति । तथापि अस्पन्दमाने तस्मिन् शेषलोकस्य कथयन्ति, यथा 'दृष्टिविषसर्पः देवार्येण उपशामितः, न साम्प्रतं दशति। तदा लोकः आगत्य स्वामिनम् वन्दित्वा तमपि वन्दन्ते, महिमानं च कुर्वन्ति। अन्याः अपि गोकुलिकविलयाः घृतमथितविक्रयणार्थं હે મૂઢ! એવી રીતે તેં પોતાના શિરે જ અગ્નિ જગાડ્યો. સુખ-કામી શું પોતાના જ આત્માને મારે?' (૭) એમ ઉત્તરોત્તર વધતા વૈરાગ્યમાં સંલગ્ન થયેલ, દર્પને દળનાર એવો તે સર્પ એક મૃતની જેમ અંગ સંકેલીને २.यो. (८) એવામાં ભગવંતને સમીપે આવેલ જોઇ, વૃક્ષોની આડે છૂપાયેલા ગોવાળ વિગેરે તે તથા પ્રકારે નિશ્ચલ રહેલા ભુજંગનો પણ વિશ્વાસ ન કરતાં, ચેતનાની ખાત્રી કરવા નાના પત્થર તેના પર ફેંકવા લાગ્યા. એમ મરાતાં પણ જ્યારે તે કંઇ ચલાયમાન ન થયો ત્યારે તેઓ પાસે આવીને કાષ્ઠવતી તેને ઘર્ષણ કરતાં, અને તેમ કરતાં તે ચલિત ન થયો એટલે તેઓ અન્ય લોકોને કહેવા લાગ્યા કે “દેવાર્ય દૃષ્ટિવિષ સર્પને શાંત કર્યો. હવે તે કોઇને બાળતો નથી.' એટલે લોકો આવી સ્વામીને અને સર્પને પણ વંદન કરી મહિમા ગાવા લાગ્યા. વળી અન્ય ગોપાંગનાઓ પણ ઘી કે માખણ વેચવા ત્યાંથી જતાં-આવતાં, તે સર્પને ઘી ચોપડવા લાગી. તે વ્રતના ગંધથી ખેંચાઇ આવેલ Page #164 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७७९ करेइ। अन्नाओवि गोउलियविलयाओ घयमहियाविक्किणणत्थं तेणंतेण वच्चमाणीओ तं सप्पं तुप्पेण मक्खंति। घयगंधेण य (अहि)सरंततिक्खतुंडपिवीलिगापडलखज्जमाणदेहुप्पण्णतिव्ववेयणं सम्ममहियासमाणो अद्धमासियाए संलेहणाए कालं काऊण सहस्सारे देवलोए देवो अट्ठारसागरोवमो उववण्णोत्ति । इय सुहपरंपराए निजुंजिऊण चंडकोसियं परमेसरो तिहुयणेक्कदिणयरो वीरो तत्तो निक्खमिऊण उत्तरचावाल(वाचाल?)सन्निवेसं गओ। तत्थ पक्खक्खमणपारणए पविट्ठो गोयरचरियाए, कमेण पत्तो नागसेणगाहावइस्स मंदिरं । तहिं च तद्दिणे दुवालसवरिसाओ पुत्तो समागओत्तिकाऊण पयट्टो महूसवो। जेमियो नियगजणो। सो य नियगजणो सामिणो रूवसंपयाए आणंदमुव्वहंतो परमण्णेणं भयवंतं पडिलाभेइ। एत्यंतरे 'अहो दाणं अहो दाणं ति वाहरमाणेहिं, चेलुक्खेवं करेंतेहिं, कणगवुद्धिं मुयमाणेहिं, चउविहतूरनियरं वायंतेहिं, गंधोदयं वरिसंतेहिं, दसद्धवन्नं कुसुमपयरं कीरंतेहिं, नच्चमाणेहिं, गायमाणेहिं, तिवइं तेनाऽन्तेन व्रजन्त्यः तं सप॑ घृतेन म्रक्षन्ति। धृतगन्धेन च अभिसरत्तीक्ष्णतुण्डपिपीलिकापटलखाद्यमानदेहोत्पन्नतीव्रवेदनां सम्यग् अध्यासमानः अर्धमासिकया संलेखनया कालं कृत्वा सहस्रारे देवलोके देवः अष्टादशसागरोपमः उपपन्नः। इति सुखपरम्परायां नियोज्य चण्डकौशिकं परमेश्वरः त्रिभुवनैकदिनकरः वीरः ततः निष्क्रम्य उत्तरवाचालसन्निवेशं गतवान्। तत्र पक्षक्षपणपारणके प्रविष्टः गोचरचर्यायाम्, क्रमेण प्राप्तः नागसेनगाथापतेः मन्दिरम् । तत्र च तद्दिने द्वादशवर्षे पुत्रः समागतः इति कृत्वा प्रवृत्तः महोत्सवः । जेमितवान् निजकजनः। सः च निजकजनः स्वामिनः रूपसम्पदा आनन्दमुद्वहन् परमान्नेन भगवन्तं प्रतिलभते । अत्रान्तरे 'अहो दानम् अहो दानम्' इति व्याहरद्भिः, वस्त्रक्षेपं कुवद्भिः, कनकवृष्टिं मुञ्चद्भिः, चतुर्विधतूरनिकरं वादयद्भिः, गन्धोदकं वर्षयद्भिः, दशार्धवर्णं कुसुमप्रकरं कुर्वद्भिः, नृत्यद्भिः, गायद्भिः, કીડીઓએ પોતાના તીક્ષ્ણ મુખથી ડંખ મારી, દેહમાં તીવ્ર વેદના ઉપજાવ્યા છતાં બહુ જ સમતાથી તે બધું સહન કરતાં, અર્ધા માસની સંખનાપૂર્વક કાળ કરી, સહસ્ત્રાર દેવલોકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળો તે દેવ थयो. એ પ્રમાણે ચંડકૌશિકને સુખપરંપરામાં જોડી, ત્રિભુવનના એક દિનકર એવા વીર જિનેશ્વર ત્યાંથી નીકળતાં ઉત્તરવાચાલ સંનિવેશમાં ગયા. ત્યાં પક્ષક્ષમણના પારણે ગોચરીએ ચાલ્યા અને અનુક્રમે નાગસેન ગૃહસ્થના ઘરે ગયા. તે દિવસે ત્યાં બાર વરસે તેનો પુત્ર આવેલ હોવાથી મહોત્સવ ચાલતો અને સ્વજનો જમતા હતા. તેમણે સ્વામીની રૂપસંપત્તિથી આનંદ પામતાં, પ્રભુને પરમાત્રથી પ્રતિલાલ્યા. એવામાં “અહો! દાન, અહો દાન.” એમ બોલતાં, વસ્ત્રોન્સેપ કરતાં, કનક વરસાવતાં, ચતુર્વિધ વાદ્યો વગાડતાં, ગંધોદક વરસાવતાં, પંચવર્ણનાં પુષ્પો Page #165 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् अप्फालेंतेहिं, सहरिसं थुणंतेहिं असुर - सुर- खयरनिवहेहिं भरियमम्बरविवरंति । जयगुरूवि पारिऊण सेयवियं नयरिं गओ, तत्थ य नमंतसामंतमउलिमंडलीमंडियपायपीढो सम्मद्दंसणमुणियजहट्ठियजिणोवइट्ठजीवाइतत्तप्पवंचो पएसी नाम नराहिवो परमसमणोवासओ। सो य भयवंतं आगयं मुणिऊण चाउरंगसेणापरिवारिओ सयलनयरजणसमेओ निग्गओ वंदणवडियाए । दिट्ठो सामी, तिपयाहिणीकाऊण य वंदिओ परमायरेणं, थोउं पयत्तो, कहं? - ७८० जय भुवणेक्कनिसायर! सायरसुररायनमियकमकमल ! । मलविरहिय! हियकारय! रयतमभरहरणदिवसयर ! ।।१।। करुणारसनिव्वावियभवगिम्हुत्तत्तसत्ततरुनिवह! । जिणनाह! तुमं पुव्वज्जिएहिं पुण्णेहिं दिट्ठोऽसि ||२|| त्रिपदीं आस्फालयद्भिः, सहर्षं स्तुवद्भिः असुर-सुर - खेचर - निवहैः भृतम् अम्बरविवरम् । जगद्गुरुः अपि पारयित्वा श्वेतविकां नगरीं गतः, तत्र च नमत्सामन्तमौलीमण्डलीमण्डितपादपीठः सम्यग्दर्शनज्ञातयथास्थितजिनोपदिष्टजीवादितत्त्वप्रपञ्चः प्रदेशी नामकः नराधिपः परमश्रमणोपासकः । सश्च भगवन्तं आगतं ज्ञात्वा चातुरङ्गसेनापरिवृत्तः सकलनगरजनसमेतः निर्गतः वन्दनप्रतिज्ञया । दृष्टः स्वामी, त्रिप्रदक्षिणीकृत्य च वन्दितः परमाऽऽदरेण स्तोतुं प्रवृत्तः, कथम् - जय भुवनैकनिशाकर!, सादरसुरराजनतक्रमकमल ! । मलविरहित!, हितकारक !, रजःतमोभरहरणदिवसकर ! ।।१।। करुणारसनिर्वापितभवग्रीष्मोत्तप्तसत्त्व-तरुनिवह! | जिननाथ! त्वं पूर्वाऽर्जितैः पुण्यैः दृष्टः असि ।।२।। નાખતાં, ગાયન અને નૃત્ય કરતાં, હર્ષપૂર્વક ત્રિપદી પછાડતાં અને સ્તુતિ કરતાં સુરાસુર અને ખેચરોથી આકાશ સંકીર્ણ થઈ ગયું. ભગવંત પારણું કરીને ત્યાંથી શ્વેતાંબી નગરીમાં ગયા. ત્યાં નમતા સામંતોના મુગટોવડે જેનું પાદપીઠ અલંકૃત છે, સમ્યગ્દર્શનવડે યથાસ્થિત જિનોપદિષ્ટ જીવાદિ તત્ત્વના વિસ્તારને જાણનાર અને પરમ શ્રાવક એવો પ્રદેશી નામે રાજા હતો. ભગવંતને આવેલ જાણી, ચતુરંગ સેના તથા સમસ્ત નગરજનો સહિત તે વંદન કરવા ચાલ્યો. ત્યાં પ્રભુને જોતાં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમ આદરથી વંદન કરીને તે આ પ્રમાણે સ્તુતિ ક૨વા लाग्यो } ‘હે ભુવનના એક નિશાકર! સાદર દેવેંદ્રોથી વંદિત, મલ રહિત, હિતકારી અને અંધકારને પરાસ્ત કરવામાં सूर्य समान हे नाथ! तमे ४५ पाभो. (१) કરૂણારસથી, ભવ-ગ્રીષ્મવડે તપ્ત થયેલા સત્ત્વરૂપ વૃક્ષના સમૂહને શાંત કરનાર એવા હે જિનનાથ! પૂર્વોપાર્જિત પુણ્યે જ તમે દેખાયા છો. (૨) Page #166 -------------------------------------------------------------------------- ________________ ७८१ पञ्चमः प्रस्तावः तं चिय दिणं पसत्थं सोच्चिय समओ समत्थसुहहेऊ। जत्थ भुवणेक्कबंधव! तुह मुहकमलं पलोएमो ।।३।। अइनिस्सारस्सवि जीवियस्स पत्तं मए फलं अज्ज | जं तुम्ह चरणफरिसणपवित्तियं उत्तमंगं मे ।।४।। इय जिणनाहं थोउं बहुप्पयारं पराए भत्तीए । राया पुरजणसहिओ जहागयं पडिनियत्तोत्ति ।।५।। भयवंपि सुरहिपुरनयराभिमुहं वच्चइ । तत्थ य अंतरा पएसिनरवइसमीवमागच्छमाणा पंचहिं रहेहिं निज्जगा रायाणो भयवंतं दद्दूण पूयं सक्कारं सव्वायरेण कुणंति। सामीऽवि नियप्पभावप्पबोहियसत्तसंघाओ, बहुविहउग्गतवविसेसपणस्समाणासेसनिविडकम्मंसो, तदेव दिनं प्रशस्तं सः एव समयः समस्तसुखहेतुः । यत्र भुवनैकबान्धव! तव मुखकमलं प्रलोकयामः ।।३।। अतिनिःसारस्याऽपि जीवितव्यस्य प्राप्तं मया फलमद्य । यत्तव चरणस्पर्शनपवित्रितम् उत्तमाङ्गं मम ।।४।। इति जिननाथं स्तुत्वा बहुप्रकारं परयाभक्त्या | राजा पुरजनसहितः यथाऽऽगतं प्रतिनिवृत्तः ।।५।। भगवानपि सुरभिपुरनगराभिमुखं व्रजति । तत्र च अन्तरा प्रदेशिनरपतिसमीपमाऽऽगम्यमाणाः पञ्चभिः रथैः निर्याताः राजानः भगवन्तं दृष्ट्वा पूजां, सत्कारं सर्वाऽऽदरेण कुर्वन्ति । स्वामी अपि निजप्रभावप्रबोधितसत्त्वसङ्घातः बहुविधोग्रतपोविशेषप्रणश्यमाणाशेषनिबिडकर्मांऽशः, विशुद्धशीलसुरभिशरीरः सुरभिपुरं હે ભુવનના એક બાંધવ! જ્યાં તમારું મુખ-કમળ દૃષ્ટિગોચર થાય છે, તે જ દિવસ પ્રશસ્ત અને તે જ સમય समस्त सुमना ॥२५॥३५ छ. (3) જે મારું ઉત્તમાંગ તમારા ચરણ-સ્પર્શથી પવિત્ર થયું, તેથી અતિનિસ્તાર એવા જીવિતનું પણ મેં આજે ફળ भगव्यु. (४) એ રીતે પરમ ભક્તિથી બહુ પ્રકારે જિનેશ્વરને સ્તવી રાજા નગરજનો સહિત પોતાના સ્થાને ગયો. (૫) અહીં ભગવાનું પણ સુરભિપુર નગર ભણી ચાલ્યા. ત્યાં માર્ગમાં પ્રદેશ રાજા પાસે આવતાં પાંચ રથો સહિત નીકળેલા રાજાઓએ પ્રભુને જોઇ ભારે આદરથી તેમની પૂજા-સત્કાર કર્યો. પછી સ્વામી પણ પોતાના પ્રભાવથી ઘણા પ્રાણીઓને પ્રતિબોધ પમાડતા, બહુવિધ ઉગ્ર તપ-વિશેષથી સર્વ નિબિડ કર્ભાશનો નાશ કરતા, વિશુદ્ધ Page #167 -------------------------------------------------------------------------- ________________ ७८२ श्रीमहावीरचरित्रम् विसुद्धसीलसुरभिसरीरो सुरभिपुरं अइक्कमिऊण संपत्तो जलहिपवाहाणुकारिवारिपसरं सयलसरियापवरं गंगामहानइं, अविय पवणुच्छालियजलकणसेयवससिणिद्धतीरतरुसंडं । अन्नोन्नप्फिडणविफुट्टलोलकल्लोलरवमुहलं ।।१।। पप्फुरियफारडिंडीरपिंडपंडुरियतारतीरंतं । जिणदंसणतोसवसा तक्खणविहियट्टहासं च ।।२।। वणकुंजरकुलमज्जणविदलियसिप्पिउडमोत्तियसमिद्धं । वियरंतहंस-सारस-रहंगरवमणहरदियंतं ।।३।। अतिक्रम्य सम्प्राप्तः जलधिप्रवाहाऽनुकारिवारिप्रसरां सकलसरित्प्रवरां गङ्गामहानदीम्, अपि च - पवनोच्छालितजलकणसेकवशस्निग्धतीरतरुखण्डम्। अन्योन्यस्फेटनविस्फुटलोलकल्लोलरवमुखरम् ।।१।। प्रस्फुरितस्फारडिण्डीरपिण्डपाण्डुरिततारतीरान्तम्। जिनदर्शनतोषवशात् तत्क्षणविहिताऽट्टहासं च ।।२।। वनकुञ्जरकुलमज्जनविदलितशुक्तिपुटमौक्तिकसमृद्धम् । विचरद्धंस-सारस-रथाङ्गरवमनोहरदिगन्तम् ।।३।। શીલવડે સુરભિ શરીરયુક્ત એવા તે સુરભિપુર ઓળંગી, સાગરના પ્રવાહ સમાન જળ-પ્રસારયુક્ત તથા બધી નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગા મહાનદી આગળ આવ્યા, કે જ્યાં પવનથી ઉછળતા જળકણોના સિંચનવડે તીર વૃક્ષો સ્નિગ્ધ થઈ રહ્યાં છે, અન્યોન્ય એકત્ર થઇને છૂટા પડતા લોલકલ્લોલના ધ્વનિવડે શબ્દાયમાન, (૧) જિનેશ્વરના દર્શનથી સંતુષ્ટ થતાં તત્કાલ જાણે અટ્ટહાસ્ય કરતી હોય તેમ પ્રસરતા ભારે ફીણના પિંડવડે જેના તીરનો પ્રાંત ભાગ ઉડૂલ થઇ રહ્યો છે, (૨) વનહસ્તીઓના મજ્જનથી ભાંગેલ છપોના મોતીઆવડે સમૃદ્ધ, વિચરતા હંસ, સારસ અને ચક્રવાકના ४१२१५3 मनो३२, (3) Page #168 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७८३ मज्जिरविलयाजणथोरथणहराघायभंगुरतरंगं । रंगंतमच्छ-कच्छव-मयरोरगभीसणावत्तं ।।४।। इय एरिसं सुरसरिं सरणागयवच्छलो जिणो जाव पेच्छइ कमलदलच्छो परतीरगमाभिलासेण ताव सुसिलिट्ठनिट्ठरविसिट्ठतरुकट्ठफलगनिम्मविया परतीरगमणत्थं नाविएण पगुणीकया नावा। तहिं च समारूढो परतीरगामी जणो। भयपि आरुहिऊणं ठिओ तीसे एगदेसे । एवं च निलीणंमि जणे पवाहिया नावा, ऊसिओ सियवडो, चालियाई अवल्लगाइं पयट्टा महावेगेण गंतुं नावा। एत्यंतरे तडट्ठिएण वासियं कोसिएण| तं च निसामिऊण भणियं खेमिलाभिहाणनेमित्तिएणं-अहो इमो महासउणो इमं वाहरइ, जहा-'तुब्भे इह मारणंतियं आवई पाउणिस्सह, केवलमेयस्स महारिसिस्स पभावेण अक्खयसरीरा नित्थरिस्सह त्ति । एवं निसुणिऊण विम्हिया नावाजणा जाव अवरोप्परं विविहं संलवंति ताव पत्ता अगाहसलिलमज्झयारदेसं नावा। मज्जन्विलयाजनस्थूलस्तनधराऽऽघातभगुरतरङ्गम् । रङ्गन्मत्स्य-कच्छप-मकरोरग भीषणाऽऽवर्तम् ।।४।। इति एतादृशीं सुरसरितं शरणागतवत्सलः जिनः यावत्प्रेक्षते कमलदलाऽक्षः परतीरगमनाऽभिलाषेण तावत् सुश्लिष्ठनिष्ठुरविशिष्टतरुकाष्ठफलकनिर्मापिता परतीरगमनार्थं नाविकेन प्रगुणीकृता नौः । तस्मिन् च समारूढः परतीरगामी जनः। भगवानपि आरुह्य स्थितः तस्याः एकदेशे। एवं च निलीने जने प्रवाहिता नौः, उच्छ्रितः श्वेतपटः, चालिता आपल्लताः (हलेसा इति भाषायाम्) प्रवृत्ता महावेगेन गन्तुं नौः । अत्रान्तरे तटस्थितेन उक्तं कौशिकेन । तच्च निःशम्य भणितं क्षेमिलाऽभिधाननैमित्तिकेन 'अहो! अयं महाशकुनः इदं व्याहरति यथा 'यूयम् अत्र मारणान्तिकाम् आपदं प्राप्स्यथ, केवलम् एतस्य महर्षेः प्रभावेण अक्षतशरीराः निस्तरिष्यथ । एवं निश्रुत्य विस्मिताः नौजनाः यावद् अपरापरं विविधं संलपन्ति तावत्प्राप्ता अगाधसलिलमध्यदेशं नौः । સ્નાન કરતી છાતીના આઘાતથી જેના તરંગો ભગ્ન થઇ રહ્યા છે, ફરતા મત્સ્ય, કાચબા, મગર અને ભુજંગોવડે ભીમ આવર્તયુક્ત (૪) એવી સુરસરિતાને શરણાગત વત્સલ અને કમળદળ સમાન લોચનવાળા પ્રભુ પરતીરે જવાની ઇચ્છાથી જેટલામાં જુવે છે તેટલામાં નાવિકે સામા કિનારે જવા માટે સુશ્લિષ્ટ, મજબૂત અને વિશિષ્ટ તરૂકાષ્ઠનાં પાટીયાંવડે બનાવેલ એવી નૌકા તૈયાર કરી. તેમાં પરકાંઠે જનારા લોકો આરૂઢ થયા અને ભગવંત પણ આરૂઢ થઈને તેના એક ભાગમાં બેસી રહ્યા. એટલે નૌકા ચલાવવામાં આવી, સઢ ઉંચો કર્યો અને હલ્લીસા ચલાવ્યા જેથી નાવ મહાવેગથી જવા લાગ્યું. એવામાં કિનારે રહેલ ઘુવડ બોલ્યો જે સાંભળતાં ખેલ નામના નૈમિત્તિકે કહ્યું કે“અહો! આ મહાશકુન એમ કહે છે કે તમે અહીં મરણાંતિક આપદા પામશો, પરંતુ આ મહર્ષિના પ્રભાવથી નિર્વિબે પાર ઉતરશો.' એ પ્રમાણે સાંભળી વિસ્મય પામતા નાવમાં બેઠેલા લોકો જેટલામાં પરસ્પર વિવિધ વાતો કરી રહ્યા છે તેટલામાં નૌકા અગાધ જળમાં પહોંચી. Page #169 -------------------------------------------------------------------------- ________________ ७८४ श्रीमहावीरचरित्रम एत्थावसरंमि जिणं नावारूढं पलोइउं पावो। संभरियपुव्ववेरो नागसुदाढो विचिंतेइ ।।१।। एसो सो जेण पुरा तिविठ्ठचक्कित्तणमुवगएणं। गिरिकंदरमल्लीणो सीहत्ते वट्टमाणोऽहं ।।२।। सच्छंदविविहकीलाविणोयलीलाविलासदल्ललिओ। परिजुन्नपडोव्व दुहा विफालिओ पाणिणा घेत्तुं ।।३।। एयस्स किमवरद्धं तइया विजणे वणे वसंतेणं?। जेण तहा निहओऽहं अनिमित्तियसत्तुणा इमिणा? ||४|| ता मज्झ पुन्नपगरिसवसेण जायं समीहियं अज्ज । जं एस वेरिओ चक्खुगोयरं सयमिहावडिओ ।।५।। अत्राऽवसरे जिनं नौरूढं प्रलोक्य पापः । स्मृतपूर्ववैरः नागसुदाढः (=सुदंष्ट्रः) विचिन्तयति ।।१।। एषः सः येन पुरा त्रिपृष्ठचक्रित्वमुपगतेन । गिरिकन्दराम् आलीनः सिंहत्वे वर्तमानः अहम् ।।२।। स्वच्छन्दविविधक्रीडाविनोदलीलाविलासदुर्ललितः । परिजीर्णपटः इव द्विधा विस्फालितः पाणिभ्यां गृहीत्वा ।।३।। एतस्य किम् अपराद्धं तदा विजने वने वसता?। येन तथा निहतः अहम् अनिमित्तशत्रुणा अनेन ।।४।। तस्माद् मम पुण्यप्रकर्षवशेन जातं समीहितं अद्य। यदेषः वैरिः चक्षुगोचरं स्वयमिहाऽऽपतितः ।।५।। એવામાં ભગવંતને નૌકામાં બેઠેલ જોઇ, પૂર્વના વૈરને યાદ કરતાં પાપી નાગસુદાઢ દેવ ચિતવવા લાગ્યો કે-(૧) આ તે જ છે કે પૂર્વે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જેણે ગિરિગુફામાં રહેલ, સિંહપણામાં વર્તમાન અને સ્વચ્છેદે વિવિધ ક્રિીડાના વિનોદ અને લીલાવિલાસમાં મસ્ત એવા મને જીર્ણ પટની જેમ હાથમાં લઈને ચીરી નાખ્યો. (૨૩) તે વખતે નિર્જન વનમાં વસતાં મે એનો શો અપરાધ કર્યો હતો કે નિષ્કારણ શત્રુ એવા એણે મને તેવી રીતે भारी नाप्यो, (४) તો પુણ્યપ્રકર્ષથી આજે મારી ઈચ્છા પૂર્ણ થઇ કે એ વૈરી પોતે અહીં જોવાયો. (૫) Page #170 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः जीयस्स एत्तियं चिय पसंसणिज्जं जए सुपुरिसाणं । उवयारे उवयारो जं किज्जइ वेरिए वेरं ||६|| आसन्नमुवगयंपि हु मरणं मम चित्तनिव्वुइं जणइ । जं पुव्ववइरसाहणमुवट्ठियं एत्थ पत्थावे ।।७।। इय असरिसनिच्चामरिसपगरिसायंबअच्छिविच्छोहो । सो चिंतिउं सुदाढो वेगेण जिणंतियं पत्तो ||८|| अह अंतलिक्खमुवागएण किलकिलारावं कुणमाणेणं तेण 'अरे रे कत्थ वच्चिह—त्ति भणिऊण विउव्विओ संवत्तगमहापवणो । तेण पहणिज्जमाणे उम्मूलिया तरुणो, टलटलिया कुलसेला, थरहरियं धरणिवट्टं, दूरमुच्छलियं गंगासलिलं, विसंठुला डोल्लिया नावा जीवस्य एतावद् एव प्रशंसनीयं जगति सत्पुरुषाणाम् । उपकारे उपकारः यत् क्रियते वैरिणा वैरम् ||६|| आसन्नमुपगतमपि खलु मरणं मम चित्तनिवृत्तिं जनयति । यद् पूर्ववैरसाधनमुपस्थितम् अत्र प्रस्तावे ।।७।। ७८५ इति असदृशनित्याऽऽमर्षप्रकर्षआताम्रअक्षिविक्षोभः । सः चिन्तयित्वा सुदंष्ट्रः वेगेन जिनाऽन्तिकं प्राप्तः || ८ || अथ अन्तरीक्षमुपागतेन किल - किलाऽऽरावं कुर्वता तेन 'अरे रे ! कुत्र व्रजिष्यसि' इति भणित्वा विकुर्वितः संवर्तकमहापवनः । तेन प्रहन्यमाने उन्मूलिताः तरवः, 'टलटल' ध्वनिताः कुलशैलाः, कम्पितं धरणीपृष्ठम्, दूरमुच्छलितं गङ्गासलिलम्, विसंस्थुला दोलिता नौः, भग्नः तडिति कूपस्तम्भः, जर्जरितः સત્પુરુષો જગતમાં જીવિતનું ફળ એટલું જ બતાવે છે કે ઉપકાર પ્રત્યે ઉપકાર. અને વૈરી પ્રત્યે જે વૈર सेवामां खावे, (५) જેથી અત્યારે મરણ પાસે આવ્યા છતાં મારા મનને સંતોષ થાય છે કે આ અવસરે પૂર્વનું વૈર લેવાનો પ્રસંગ भण्यो.' (७) એમ અસાધારણ ક્રોધના પ્રકર્ષથી કંઇક લાલ લોચનપૂર્વક ચિંતવીને તે સુદાઢ તરતજ પ્રભુ પાસે આવ્યો. (૮) પછી આકાશમાં રહી કિલકિલ અવાજ કરતાં તેણે કહ્યું કે-અરે! હવે તમે ક્યાં જવાના છો?' એમ કહેતાં તેણે સંવર્તક મહાપવન વિકુર્યો. તેનાથી પ્રતિઘાત પામતાં વૃક્ષો ઉન્મૂલિત થયાં, કુલપર્વતો ચલાયમાન થયા, ધરણી કંપવા લાગી, ગંગાજળ આઘે ઉછળવા લાગ્યું, નૌકા આમતેમ ડોલવા લાગી, મુખ્ય સ્તંભ તડતડાટ કરતો ભાંગી Page #171 -------------------------------------------------------------------------- ________________ ७८६ श्रीमहावीरचरित्रम् भग्गो तडत्ति कूवयखंभो, जज्जरिओ सियवडो, वामूढो कन्नधारो, मरणभयभीओ इट्ठदेवए सुमरिउं लग्गो नावाजणो, अवि य संचलियमच्छ-कच्छव-जलकरिकरघायजज्जरतरंगे। तारापहमोगाढे सलिलुप्पीले महापबले ।।१।। पव्वयमहोल्लकल्लोलपेल्लणुव्वेल्लिरी सफरिगव्व । बोलेउं आढत्ता ताहे नावा सुदाढेण ||२|| जुम्मं । एत्यंतरे कंबल-संबलाभिहाणा दो नागकुमारदेवा तक्खणचलियासणा परमत्थजाणणट्ठा जाव ओहिं पउंजंति ताव पासंति भयवंतं नावारूढं सुदाढेण जले बोलिउमाढत्तंति। तं च पासित्ता अलाहि सेसकज्जेहिं, सामि ताव मोयावेमोत्ति चिंतिऊण वेगेण समागया तं पएसं। आवडिओ य एगो नागकुमारो सुदाढेण सह जुज्झिउं, बीएणवि श्वेतपटः, व्यामूढः कर्णधारः, मरणभयभीतः इष्टदेवतां स्मर्तुं लग्नः नौजनः । अपि च सञ्चलितमत्स्य-कच्छप-जलकरिकरघातजर्जरतरङ्गे। तारपथम् अवगाढे सलिलोत्पीले महाप्रबले (सति) ।।१।। पर्वतमहाकल्लोलप्रेरणोद्वेलयन्ती शफरी इव । ब्रोडितुं आरब्धा तदा नौः सुदंष्ट्रेण ||२|| युग्मम् । अत्रान्तरे कम्बल-शम्बलाऽभिधानौ द्वौ नागकुमारदेवौ तत्क्षणचलिताऽऽसनाः परमार्थज्ञानाय यावद् अवधिं प्रयुञ्जन्ति तावत् पश्यन्ति भगवन्तं नावारूढं सुदंष्ट्रेण जले ब्रोडितुम् आरब्धम् । तच्च दृष्ट्वा 'अलं शेषकार्यैः, स्वामिनम् तावद् मोचयावः' इति चिन्तयित्वा वेगेन समागताः तं प्रदेशम् । आपतितश्च एकः ગયો, સઢ જર્જરિત થયો, નાવિક લાચાર બન્યો અને નાવમાં બેઠેલા લોકો મરણના ભયથી ઇષ્ટદેવને સંભારવા લાગ્યા. વળી ચાલતા મત્સ્ય, કાચબા અને જળહસ્તીના કરાઘાતથી તરંગો જર્જરિત થતા અને મહાપ્રબલ જલપ્રવાહ આકાશમાર્ગે ઉછળે છતે પર્વતના જેવા મોટા કલોલથી પ્રેરાઇને ચપળ બનેલ માછલીની જેમ સુદાઢ નાવને 1434 साग्यो. (१/२) એવામાં કંબલ અને શંબલ નામના બે નાગકુમાર દેવો તરત આસન ચલાયમાન થતાં જેટલામાં અવધિજ્ઞાનથી જુએ છે તો “નાવારૂઢ ભગવંતને સુદાઢ ગંગાજળમાં ડૂબાડવા લાગ્યો છે.” એટલે “હવે શેષ કાર્યોથી સર્યું. પ્રથમ ભગવંતને મૂકાવીએ' એમ ધારી એકદમ તેઓ તે સ્થાને આવ્યા. તેમાં એક નાગકુમાર સુદાઢ સાથે યુદ્ધ કરવા Page #172 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः वियडपाणिसंपुडेणुप्पाडिऊण नावा नइपरिसरंमि पमुक्का । अह सो सुदाढनागो महिड्डिओ जइवि तहवि खीणबलो । आसन्नमरणनिब्भररणरणगुच्छायउच्छाहो ।।१।। अप्पड्ढिएहिवि तया कंबलसंबलभिहाणदेवेहिं । अहिणवदेवत्तणदिव्वसत्तिणा निज्जिओ झत्ति ||२|| उद्धियदाढे नागेव्व निव्विसे निम्मिए सुदाढंमि । नागकुमारा ताहे वंदित्तु जिणं विणयपणया ।।३।। मुंचंति पुप्फपयरं सुरहिं गंधोदयं च वरिसंति। गायंति भत्तिभरनिस्सरंतरोमंचकंचुइया ।।४।। नागकुमारः सुदंष्ट्रेण सह योद्धुम्, द्वितीयेनाऽपि विकटपाणिसम्पुटेन उत्पादयित्वा नौः नदीपरिसरे प्रमुक्ता । अथ सः सुदंष्ट्रनागः महर्द्धिकः यद्यपि तथापि क्षीणबलः । आसन्नमरणनिर्भर-रणरणकाऽवछादितोत्साहः ||१|| अल्पर्द्धिकाभ्यामपि तदा कम्बल-शम्बलाभिधानदेवाभ्याम् । अभिनवदेवत्वदिव्यशक्तिना निर्जितः झटिति ||२|| उद्धृतदंष्ट्रः नागः इव निर्विषे निर्मिते सुदंष्ट्रे। नागकुमारौः तदा वन्दित्वा जिनं विनयप्रणतौ ।।३।। ७८७ मुञ्चतः पुष्पप्रकरं, सुरभि गन्धोदकं च वर्षयतः । गायतः भक्तिभरनिस्सरद्रोमाञ्चकञ्चुकाः || ४ || લાગ્યો અને બીજાએ વિસ્તૃત હસ્ત-સંપુટમાં ઉપાડીને નૌકા નદી કિનારે મૂકી. હવે તે સુદાઢ જો કે મહર્દિક હતો, છતાં અત્યારે મરણ પાસે આવતાં તેનું બળ ક્ષીણ થયું અને ભારે વ્યાકુળતાથી વ્યાપ્ત થતાં તેનો ઉત્સાહ ભાંગી ગયો, (૧) જેથી તે વખતે શંબલ અને કંબલ અલ્પ ઋદ્ધિવાળા છતાં અભિનવ દેવત્વની દિવ્ય શક્તિથી તેમણે સુદાઢને तरत छती सीधो. (२) એટલે દાઢ ખેંચી લેતાં નાગની જેમ સુદાઢને નિર્વિષ કરી, નાગકુમારો વિનયપૂર્વક ભગવંતને નમી, સુગંધી પુષ્પો તથા ગંધોદક વરસાવતા, ભારે ભક્તિથી રોમાંચિત થઇ ગાન કરવા લાગ્યા. (૩/૪) Page #173 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् एवं च अवलोइऊण जायपरमविम्हओ नावाजणो चिंतेइ - 'अहो कोइ एस महापुरिसो माणुसवेसोवि अमाणुसाणुरूवप्पभावो, जओ एयप्पभावाओ अम्हे समुत्तिन्ना आवयामहन्नवाओ, ता जुज्जइ एस महप्पा पणमिउं' ति विभाविऊण निवडिओ तिहुयणगुरुणो चलणकमलंमि। कंबल - संबलावि जिणं पणमिऊण गया जहागयं । ७८८ अह के पुण कंबल-संबला पुव्वभवे हुंतत्ति सुणेह मूलुप्पत्तिं-अस्थि सयलमहियलविक्खाया, समुत्तुंगपसत्थसुपासतित्थयरथूभसोहिया महुरा नाम नयरी । तत्थ य अहिगयजीवाजीववियारो, नियसुद्धबुद्धिपगरिसोवलद्धपुन्नपावो, आसव-संवरपमोक्खतत्तवियारवियक्खणो, पंचाणुव्वया - सावगधम्मपरिपालणबद्धलक्खो, जिणिंदसमयाणुरागरंजियहियओ, आगरो पसमाइगुणरयणाणं, निवासद्वाणं गंभीरिमाए, संकेयभूमी करुणाए, वल्लहो धम्मियजणाणं, बहुमओ नरवइस्स, सव्वत्थ पावियसाहुवाओ जिणदासो नाम सावओ । साहुदासी नामेण से भारिया । ताणि य एवं च अवलोक्य जातपरमविस्मयः नौजनः चिन्तयति 'अहो ! कोऽपि एषः महापुरुषः मानुषवेषः अपि अमानुषरूपप्रभावः, यतः एतत्प्रभावतः वयं समुत्तीर्णाः आपद्- महार्णवतः, तस्माद् युज्यते एषः महात्मा प्रणन्तुमिति विभाव्य निपतितः त्रिभुवनगुरोः चरणकमलयोः । कम्बल -शम्बलौ अपि जिनं प्रणम्य गतौ यथाऽऽगतौ । अथ कौ पुनः कम्बल-शम्बलौ पूर्वभवे आस्ताम् इति श्रुणुत मूलोत्पत्तिम् अस्ति सकलमहीतलविख्याता, समुत्तुङ्गप्रशस्तसुपार्श्वतीर्थकरस्तूपशोभिता मथुरा नामिका नगरी । तत्र च अधिगतजीवाजीवविचारः, निजशुद्धबुद्धिप्रकर्षोपलब्धपुण्यपापः, आश्रव-संवरप्रमुखतत्त्वविचारविचक्षणः, पञ्चाऽणुव्रतादिश्रावकधर्मपरिपालनबद्धलक्ष्यः, जिनेन्द्रशास्त्राऽनुरागरञ्जितहृदयः, आकरः प्रशमादिगुणरत्नानाम्, निवासस्थानं गम्भीरतायाः, सङ्केतभूमिः करुणायाः, वल्लभः धार्मिकजनानाम्, बहुमतः नरपतेः सर्वत्र प्राप्तसाधुवादः जिनदासः એ પ્રમાણે જોતાં ભારે આશ્ચર્ય પામી નૌકામાંના લોકો વિચારવા લાગ્યા કે-‘અહો! આ કોઇ મહાપુરુષ છે. એ મનુષ્યવેશે છતાં અલૌકિક પ્રભાવશાળી છે, કારણ કે એના પ્રભાવથી આપણે આપત્તિરૂપ મહાસાગરથી પાર ઉતર્યા માટે એ મહાત્મા વંદન કરવા યોગ્ય છે.’ એમ ધારી તેઓ ત્રિભુવનગુરુના ચરણ-કમલમાં પડ્યા. કંબલશંબલ પણ પ્રભુને નમીને સ્વસ્થાને ગયા. હવે તે કંબલ-શંબલ પૂર્વભવે કોણ હતા? તેમની મૂલોત્પત્તિ સાંભળો :- સકલ મહીતલમાં વિખ્યાત તથા ઊંચા અને પ્રશસ્ત સુપાર્શ્વનાથ પ્રભુના સ્તૂપ-ભૂભથી શોભાયમાન મથુરા નામે નગરી છે. ત્યાં જીવાજીવાદિકના વિચારને જાણનાર, પોતાની શુદ્ધ બુદ્ધિના પ્રકર્ષથી જાણેલ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર પ્રમુખ તત્ત્વવિચારમાં વિચક્ષણ, પંચ અણુવ્રતાદિ શ્રાવકધર્મ પાળવામાં સાવધાન, જિનશાસ્ત્રના અનુરાગથી હૃદયને રંજિત કરનાર, પ્રશમાદિ ગુણરત્નોનો ભંડાર, ગાંભીર્યનું નિવાસ-સ્થાન, કરુણાની સંકેતભૂમિ, ધાર્મિક જનોને વલ્લભ, નરપતિને બહુમાન્ય અને સર્વત્ર સાધુવાદ-સુકીર્તિને પામેલ એવો જિનદાસ નામે શ્રાવક હતો અને સાધુદાસી નામે તેની ભાર્યા હતી. Page #174 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७८९ दोन्निवि अच्चंतधम्मकरणलालसाइं, अणवरयगुरूवएसपालणपरायणाई, फासुयएसणिएहिं असण-पाण-खाइम-साइमेहिं मुणिजणं पडिलाभेमाणाइं कालं वोलंति । अन्नं च संसारावत्तविचिन्तणप्पभीयाइं जइवि अच्चत्थं । जइवि य गिहवाससमुत्थदोसपरिसंकियमणाई ।।१।। तहविहु गिहंमि अन्नोन्नगाढपेमाणुबंधभावेणं । समणत्तणं पवज्जिउकामाइंवि ताइं निवसंति ||२|| जुम्मं । तेहि य अन्नया सुगुरुपायमूले सुणिऊण तिरियाइअसंजयपाणिपरिग्गहतिव्वपावोवलेवासमंजस्सं गहियं गो-महिसिचउप्पयाण पच्चक्खाणं, अन्ने य अंगी कया बहवे अभिग्गहविसेसा । अह घेणूणमभावे साहुदासी साविगा दिवसे दिवसे गोरसं आभीरिहत्थाओ नामकः श्रावकः | साधुदासी नाम्ना तस्य भार्या । तौ च द्वौ अपि अत्यन्तधर्मकरणलालसौ, अनवरतगुरूपदेशपरायणौ, प्रासूकैषणीयैः अशन-पान-खादिम-स्वादिमैः मुनिजनं प्रतिलाभमानौ कालं व्यतिक्रमेते। अन्यच्च संसाराऽऽवर्तविचिन्तनप्रभीतौ यद्यपि अत्यन्तम् । यद्यपि च गृहवाससमुन्थदोषपरिशङ्कितमनौ ।।१।। तथापि खलु गृहे अन्योन्यगाढप्रेमानुबन्धभावेन । श्रमणत्वं प्रतिपत्तुकामौ अपि तौ निवसतः ||२|| युग्मम् । ताभ्यां चाऽन्यदा सुगुरुपादमूले श्रुत्वा तिर्यगाद्यसंयतप्राणिपरिग्रहतीव्रपापोपलेपाऽसमञ्जसं गृहीतं गो-महीषचतुष्पदानां प्रत्याख्यानम् । अन्ये च अङ्गीकृताः बहवः अभिग्रहविशेषाः । अथ धेनूनाम् अभावे साधुदासी श्राविका दिवसे दिवसे गोरसं आभीरीहस्ताद् गृह्णाति । अन्यदिवसे च तया आभीरी भणिता તે બંને ધર્મસાધનમાં અત્યંત તત્પર બની, સતત ગુરુ ઉપદેશ પાળવામાં પરાયણ રહેતાં. પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી મુનિઓને પ્રતિલાલતાં કાળ નિર્ગમન કરે છે, અને વળી સંસાર-ભ્રમણના ચિંતનથી જો કે અત્યંત ભીત છતાં, જો કે ગૃહવાસના દોષોથી મનમાં સાશંક છતાં અને શ્રમણત્વ સ્વીકારવાને આતુર છતાં અન્યોન્ય ગાઢ પ્રેમાનુબંધને લીધે તેઓ ગૃહવાસમાં રહે છે. (૧૨) એકદા સુગુરુ પાસે તિર્યંચાદિ-અસંયતનો પોતાના હાથે પરિગ્રહ વધારવો તે તીવ્ર પાપને વધારનાર હોવાથી અયુક્ત છે.” એમ સાંભળતાં તેમણે ગો-મહિષી પ્રમુખ ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન લીધું અને બીજા પણ ઘણા અભિગ્રહો અંગીકાર કર્યા. પછી ગાય-ભેંસના અભાવે સાધુદાસી શ્રાવિકા પ્રતિદિન ગોવાલણ પાસેથી દૂધ લેવા લાગી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ७९० श्रीमहावीरचरित्रम् गिण्हइ। अन्नदियहे य तीए आभीरी भणिया, जहा-'भद्दे! तुमं पइदियहं मम घरे महियं घेत्तूण आगच्छेज्जाहि, अहं जेत्तियं तुमं आणेसि तेत्तियं गिहिस्सामि, अन्नत्य मा वच्चिहिसि।' पडिवन्नं च इमं तीए । एवं च पइदिणदंसणेणं निक्कवडकय-विक्कयकरणेण य समुप्पन्नो तासिं परोप्परं सिणेहाणुबंधो। अंतरंतरा य साविगा से गंधपुडिगाइदाणेण उवयारं करेइ । इयरीवि सविसेसं दुद्धं दहिं पणामेइ । अन्नया य आभीरीए कन्नगाविवाहो पारद्घो। तओ सा जिणदासं साहुदासिं च सपणयं भणिउमारद्धा जइवि न आसणदाणेऽवि तुम्ह सामत्थमत्थि मे किंपि। तहवि सिणेहवसेणं किमवि अहं विन्नविउकामा ।।१।। किर गुरुमणोरहेहिं सुहिसयणविसिट्ठगोट्ठिकज्जेण । अम्हारिसेण जायइ सुचिरेण महूसवारंभो ।।२।। यथा 'भद्रे! त्वं प्रतिदिवसं मम गृहे मथितं गृहीत्वा आगमिष्यसि, अहं यावन्मात्रं त्वं आनयसि तावन्मात्रं ग्रहीष्यामि, अन्यत्र मा व्रजिष्यसि। प्रतिपन्नं च इदं तया। एवं च प्रतिदिनदर्शनेन निष्कपटक्रयविक्रयकरणेन च समुत्पन्नः तयोः परस्परं स्नेहाऽनुबन्धः । अन्तराऽन्तरा च श्राविका तस्याः गन्धपुटिकादिदानेन उपचारं करोति । इतराऽपि सविशेषं दुग्धम् अर्पयति । अन्यदा च आभीर्याः कन्याविवाहः प्रारब्धः । ततः सा जिनदासं साधुदासी च सप्रणयं भणितुमारब्धा यद्यपि न आसनदानेऽपि युवयोः सामर्थ्यमस्ति मम किमपि । तथाऽपि स्नेहवशेन किमपि अहं विज्ञप्तुकामा ।।१।। किल गुरुमनोरथैः सुहृत्-स्वजनविशिष्टगोष्ठीकार्येण । अस्मादृशाणां जायते सुचिरेण महोत्सवाऽऽरम्भः ।।२।। એવામાં એક દિવસે તેણે ગોવાલણીને કહ્યું કે-“તું પ્રતિદિન દૂધ લઇને મારા ઘરે આવતી જજે. જેટલું દૂધ તું લાવીશ તેટલું હું લઇશ. બીજે ક્યાંય તું જતી નહિ.ગોવાલણે તેનું આ વચન સ્વીકાર્યું. એમ પ્રતિદિન એક બીજાને જોવાથી અને નિષ્કપટ ક્રિય-વિક્રય કરવાથી તેમનો પરસ્પર સ્નેહાનુબંધ વધી પડ્યો. વચવચમાં શ્રાવિકા તેને સુગંધી દ્રવ્ય આપતી અને ગોવાલણ પણ તેના બદલામાં તેને વિશેષ દૂધ-દહીં આપવા લાગી. એવામાં એકદા ગોવાલણે પોતાની કન્યાનો વિવાહ માંડ્યો એટલે જિનદાસ અને સાધુદાસીને તે પ્રેમપૂર્વક 34 सा જો કે તમને આસન-દાન કરવાનું પણ મારામાં કાંઈ સામર્થ્ય નથી, તથાપિ સ્નેહાનુબંધને લીધે હું કાંઇક तमने विनंति ३ . (१) મિત્ર-સ્વજન-સંબંધીઓમાં વિશેષતા બતાવવા માટે મોટા મનોરથ કરતાં લાંબા વખતે અમારા જેવાથી महोत्सवनी प्रारंभ २७, (२) Page #176 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः तुम्हारिसाण पुण पुव्वजम्मसुविढत्तपुन्नविभवाणं । पइदियहमूसवच्चिय लीलाए संपयट्टंति ।। ३ ।। ७९१ एयं च उल्लवंती सा भणिया सेट्ठिणा- 'भद्दे ! फुडक्खरेहिं भणसु जमिह पओयणं ।' तीए भणियं - 'अम्ह घरे विवाहो पारद्धो, अओ तुम्हेहिं तत्थ भोयणं कायव्वं ।' सेट्ठिणा भणियं-'को दोसो?, कीरइ, केवलं बहुगेहवावारवावडत्तणेणं न पारेमो मुहुत्तमेत्तंपि हिं परिच्चइउं, अओ न कायव्वो तुमए चित्तसंतावो, न वोढव्वो अब्भत्थणाभंगसमुब्भवो अवमाणो, न गणियव्वं निद्दक्खिन्नत्तणं, न मोत्तव्वो मणागंपि पुव्वपणओ, न हि निक्कवड- सिणेहाणुबंधो समवेक्खइ बज्झोवयारं, ता गच्छ नियगेहे, कुणसु समीहियपओयणं ति पन्नविऊण समप्पियाइं धूयणवसणाइं, पणामियाइं तदुचियाइं वत्थाभरणाइं, दिन्नाइं कुंकुमाइविलेवणाइंति । सावि ताणि गहिऊण परमहरिसमुव्वहंती गया सगिहं । कओ विवाहो, मिलिया सुहिसयणवंधवा, युष्मादृशाणां पुनः पूर्वजन्मस्वर्जितपुण्यविभवानाम्। प्रतिदिवसम् उत्सवः एव लीलया सम्प्रवर्तन्ते ||३|| एतच्च उल्लपन्ती सा भणिता श्रेष्ठिना 'भद्रे ! स्फुटाऽक्षरैः भण यदिह प्रयोजनम् । तया भणितं 'अस्माकं गृहे विवाहः प्रारब्धः, अतः युष्माभ्यां तत्र भोजनं कर्तव्यम् । श्रेष्ठिना भणितं कः दोषः ? क्रियावहे, केवलं बहुगृहव्यापारव्यापृतत्वेन न पारयावः मुहूर्त्तमात्रमपि गृहं परित्यक्तुम्, अतः न कर्तव्यः त्वया चित्तसन्तापः, न वोढव्यः अभ्यर्थनाभङ्गसमुद्भवः अपमानः, न गणितव्यं निर्दाक्षिण्यत्वम्, न मोक्तव्यः मनागपि पूर्वप्रणयः, न हि निष्कपटस्नेहाऽनुबन्धः समपेक्षते बाह्योपचारम्, ततः गच्छ निजगृहे, कुरु समीहितप्रयोजनम्' इति प्रज्ञाप्य समर्पितानि धौतवसनानि, अर्पितानि तदुचितानि वस्त्राऽऽभरणानि, दत्तानि कुङ्कुमादिविलेपनानि । साऽपि तानि गृहीत्वा परं हर्षमुद्वहन्ती गता स्वगृहम्। कृतः विवाहः, પરંતુ પૂર્વજન્મના પુણ્ય-પ્રકર્ષના પ્રભાવે તમારા જેવાને તો પ્રતિદિવસ લીલાપૂર્વક ઓચ્છવ જ પ્રવર્તે છે.’ (3) એમ ગોવાલણના કહેતાં જિનદાસ શેઠ બોલ્યો કે-‘હે ભદ્ર! જે કાંઇ પ્રયોજન હોય તે પ્રગટ શબ્દોમાં જણાવી દે.’ ત્યારે તે બોલી-‘અમારા ઘરે વિવાહ આરંભ્યો છે, તો તમારે ત્યાં ભોજન કરવું.’ શ્રેષ્ઠીએ કહ્યું-‘તેમાં શો દોષ છે? કરીશું, પરંતુ ઘરના બહુ કામમાં પ્રવૃત્ત હોવાથી અમે એક મુહૂર્ત્ત માત્ર પણ ઘર તજી શકતા નથી માટે તારે કાંઇ મનમાં સંતાપ ન ક૨વો પ્રાર્થના-ભંગથી થતું અપમાન પણ ન ગણવું, નિર્દાક્ષિણ્યની કલ્પના ન કરવી અને પૂર્વસ્નેહનો જરાપણ ત્યાગ ન કરવો; કારણ કે નિષ્કપટ સ્નેહાનુબંધ બાહ્ય ઉપચારની અપેક્ષા રાખતો નથી; માટે પોતાના ઘરે જા અને ઇષ્ટ પ્રયોજન હાથમાં લે.' એ પ્રમાણે સમજાવી, નવાં વસ્ત્રો, તેને ઉચિત વસ્ત્રાલંકારો તથા કુંકુમાદિ વિલેપનો શ્રેષ્ઠીએ તેને આપ્યાં. તે લઇ ૫૨મ હર્ષ પામતી ગોવાલણ પોતાના ઘરે આવી. ત્યાં વિવાહ Page #177 -------------------------------------------------------------------------- ________________ ७९२ श्रीमहावीरचरित्रम् जाया महई सोहा, पसंसियाइं ताइं इयरजणेणं, जहा-'सुंदरो विवाहमहूसवो एएहिं कओत्ति । ताणि य पसंसं निसामिऊण चिन्तेंति-'अहो परमोवयारकारी महाणुभावो सेट्ठी जेण अम्ह विवाहे पवरोवगरणदाणेणं एवं सोभा निवत्तिया, ता कहमेयस्स पच्चुवयारे वट्टिस्सामो'त्ति संपेहिऊण उवचियसरीरे, अतुच्छपुच्छोवसोहिए, सुप्पमाणकुडिलचारुसिंगे, सरयससहरकिरणसरिसवण्णे, समाणदेहपरिमंडले, अच्चंतसुंदरगोरे, कंबल-संबलाभिहाणे तिवारिसिए गोवग्गपहाणे जुवाणवसहपोयगे गहिऊण गयाइं ताइं सेट्ठिभवणे, पणामिया य ते सेट्टिणो। चउप्पयपरिग्गहकयपच्चक्खाणेण निवारिया ते सेट्टिणा। तहावि अमुणियपरमत्थाणि भवणंगणे ते बंधिऊण गयाइं ताई नियगेहे। तेण सावएण चिंतियंअहो संकडमेवमावडियं, जओ-जइ मुच्चंति एए वराया ता लोगो हलाइसु वाहेइ तहाविहहीणसमायारो वा कोइ विद्दवेइ, अह एत्थेव धरिज्जति ता निरुवयारित्तणेण मिलिताः सुहृत्-स्वजनबान्धवाः, जाता महती शोभा, प्रशंसितानि तानि इतरजनेन यथा 'सुन्दरः विवाहमहोत्सवः एतैः कृतः' इति । ते च प्रशंसां निश्रुत्य चिन्तयन्ति 'अहो! परमोपकारी महानुभावः श्रेष्ठी येन अस्माकं विवाहे प्रवरोपकरणदानेन एवं शोभा निर्वर्तिता, तदा कथमेतस्य पत्युपकारे वर्तामहे?' इति सम्प्रेक्ष्य उपचितशरीरौ, अतुच्छपृच्छोपशोभितौ, सुप्रमाणकुटिलचारुशृङ्गौ, शरदशशधरकिरणसदृशवी, समानदेहपरिमण्डलौ, अत्यन्तसुन्दरगौरौ, कम्बल-शम्बलाऽभिधानौ त्रिवार्षिकौ गोवर्गप्रधानौ युवन्वृषभपोती गृहीत्वा गतास्ते श्रेष्ठिभवने, अर्पितौ य तौ श्रेष्ठिने। चतुष्पदपरिग्रहकृतप्रत्याख्यानेन निवारिताः ते श्रेष्ठिना । तथापि अज्ञातपरमार्थाः भवनाङ्गणे तौ बद्ध्वा गताः ते निजगृहे। तेन श्रावकेण चिन्तितं 'अहो! सङ्कटमेव आपतितम्, यतः यदि मुच्येते एतौ वराकौ तदा लोकः हलादिषु उह्यते, तथाविधहीनसमाचारः वा कोऽपि विद्रवति, अथ अत्रैव धार्येते तदा निरुपकारित्वेन दुरनुपालनीयौ भवतः इति क्षणं विकल्प्य માંડ્યો. સ્વજન-સંબંધી બધા ભેગા થયા, મોટી શોભા થઇ અને અન્ય લોકોએ પણ તેની પ્રશંસા કરી કે “અહો! પરમ ઉપકારી તો મહાનુભવ શ્રેષ્ઠી છે કે જેણે આપણા વિવાહમાં પ્રવર વસ્ત્રાભૂષણ આપી, આવી શોભા વધારી તો હવે એનો પ્રત્યુપકાર કેમ થાય?’ એમ ધારી, શરીરે પુષ્ટ, લાંબા પુચ્છથી શોભતા, સુપ્રમાણ અને કુટિલ સુંદર શૃંગયુક્ત, શરદના ચંદ્રકિરણ સમાન ઉજ્વળ, સમાન આકૃતિવાળા, અત્યંત સુંદર કોંટવાળા, ગોવર્ગમાં પ્રધાન અને ત્રણ વરસના એવા કંબલ અને શંબલ નામના બે જુવાન વૃષભ લઇને તેઓ શેઠના ઘરે ગયા અને તે શ્રેષ્ઠીને સમર્પણ કર્યા. પરંતુ ચતુષ્પદ પરિગ્રહનું પ્રત્યાખ્યાન હોવાથી શ્રેષ્ઠીએ તેમનું નિવારણ કર્યું, છતાં પરમાર્થ ન જાણતા તેઓ તે વૃષભ શેઠના ગૃહાંગણે બાંધી પોતાના ઘરે ચાલ્યા ગયા. એટલે જિનદાસ શ્રાવકે વિચાર કર્યો કે“અહો! આ તો મહામુશ્કેલી આવી પડી, કારણ કે એ બિચારાને મૂકી દઇએ તો લોકો હળાદિકમાં ચલાવે અથવા તેવો કોઈ હીનાચારી એમને સતાવે પણ ખરો, અને જો અહીં બાંધી મૂકીએ તો નિષ્પયોજનને લીધે પાળવામાં બેદરકારી ઉભી થાય.” એમ ક્ષણભર વિચારી, જિનવચન સાંભળવાથી ઉપજેલ કરુણાવડે જેનું હૃદય પૂર્ણ છે એવા Page #178 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः दुरणुपालणिज्जा हवंतित्ति खणं विगप्पिऊण जिणवरवयणायन्नणसमुप्पन्नकरुणापूरपूरियहियएणं संगोविया सेट्ठिणा, पइदिणं दावेइ किणिऊण य तेसिं फासुगचारिं, पणामेइ वत्थगलियं सलिलं । एवं पइदिणं उदंते वट्टइ । सो य सावगो अट्ठमिचाउद्दसीसु आहारपोसहं सरीरसक्कारपोसहं बंभचेरपोसहं अव्वावारपोसहं च पडिपुन्नं काऊण सामाइयपडिवन्नो समणसमो, अइयारपंकपरिरक्खणपरो, धम्मसत्थपोत्थयं वाएइ, नियपरियणो य पंजलिउडो चित्तलिहिओव्व निसामेइ, तेऽवि कंबलसंबला अहाभद्दयाए तहाविहमोहणिज्जकम्मलाघवेण य थिरीकयसवणउडा, अव्वक्खित्तचित्ता सन्नित्तणेण मुणियजुत्ताजुत्ता सम्मं सुणंति, जायभवभया य जद्दिवसं सावगो उववासं कुणइ तद्दिवसं तेऽवि चारिं पाणियं च परिचयंति, पुणो पुणो दिज्जमाणंपि न गिण्हंतित्ति । अह तेसु तिरियजोणीसमुब्भवेसुवि तवं करेंतेसु । सगुणत्ति पक्खवायं वहमाणो चिंतए सेट्ठी ||१|| ७९३ जिनवरवचनाऽऽकर्णनसमुत्पन्नकरुणापूरपूरितहृदयेन सगोपितौ श्रेष्ठिना, प्रतिदिनं दापयति क्रीत्वा च तयोः प्रासुकचारीम्, अर्पयति वस्त्रगलितं सलिलम् । एवं प्रतिदिनं उदन्तः वर्तते । सः च श्रावकः अष्टमीचतुदश्योः आहारपौषधम्, शरीरसत्कारपौषधम्, ब्रह्मचर्यपौषधम् अव्यापारपौषधं च प्रतिपूर्णं कृत्वा सामायिकप्रतिपन्नः श्रमणसमः अतिचारपङ्कपरिरक्षणपरः धर्मशास्त्रपुस्तकं वाचयति, निजपरिजनश्च प्राञ्जलीपुटः चित्रलिखितः इव निश्रुणोति । तेऽपि कम्बल -शम्बलौ यथाभद्रतया तथाविधमोहनीयकर्मलाघवेन च स्थिरीकृतश्रवणपुटौ, अव्याक्षिप्तचित्तौ संज्ञित्वेन ज्ञातयुक्तायुक्तौ सम्यग् श्रुण्वतः, जातभवभयौ च यद्दिवसं श्रावकः उपोषितं करोति तद्दिवसं तौ अपि चारीं पानं च परित्यजतः पुनः पुनः दीयमानमपि न गृह्णीतः । अथ तयोः तिर्यग्योनिसमुद्भूतयोः अपि तपः कुर्वतोः । सगुण इति पक्षपातं वहन् चिन्तयति श्रेष्ठी ।।१।। જિનદાસે તે બાળવૃષભોને ઘરે બાંધ્યા. પ્રતિદિન તે પ્રાસુક ચારો લઇને તેમને આપતો અને વસ્ત્રે ગાળેલ પાણી પાતો. એમ પ્રતિદિન સાર-સંભાળ લેવા લાગ્યો. વળી તે શ્રાવક અષ્ટમી, ચતુર્દશીના દિવસે આહાર-પૌષધ, શરીર-સત્કા૨પૌષધ, બ્રહ્મચર્ય-પૌષધ અને અવ્યાપાર-પૌષધ એમ ચાર પ્રકારે પૌષધ લઇ, સામાયિકમાં શ્રમણ સમાન થઈ, અતિચાર-પંકથી રહિતપણે ધર્મશાસ્ત્રનું પુસ્તક વાંચતો અને તેના પરિજનો અંજલિ જોડી જાણે ચિત્રમાં આળેખાયા હોય તેમ એકચિત્તે તે સાંભળતા, તેમજ ભદ્રકભાવ અને તથાવિધ મોહનીયકર્મના લાઘવથી શ્રવણપુટ સ્થિર કરી, એકાગ્રમને, સંક્ષિપણાને લીધે યુક્તાયુક્તને જાણતા એવા તે કંબલ અને શંબલ વૃષભો પણ સમ્યક્ પ્રકારે સાંભળતાં અને સંસારથી ભીતિ પામતાં, જે દિવસે તે શ્રાવક ઉપવાસ કરતો તે દિવસે તેઓ પણ ચારા-પાણીનો ત્યાગ કરતા, વારંવાર આપ્યા છતાં તે લેતા નહિ. હવે તે તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયા છતાં તપ કરતા હોવાથી ‘એ ગુણવંત છે' એમ ધારી તેમનો પક્ષપાત કરતાં શ્રેષ્ઠી ચિંતવવા લાગ્યો કે- (૧) Page #179 -------------------------------------------------------------------------- ________________ ७९४ श्रीमहावीरचरित्रम् एत्तियकालं अणुकंपणट्ठया दिन्नमेसिमसणाई। साहम्मिगबुद्धीए एत्तो सव्वं करिस्सामि ।।२।। साहम्मियवच्छल्लं जेण जिणिंदेहिं भुवणपणएहिं । सम्मत्तसुद्धिहेउं निद्दिट्ट धम्मियजणस्स ।।३।। अप्पुव्वो कोइ धुवं अहो पभावो जिणिंदवयणस्स। जं निसुणिऊण तिरियावि जंति वेरग्गमगंमि ।।४।। इय चिंतिऊण सविसेसमायरं तेसिं दंसए सेट्ठी। भव्वेसु पक्खवायं वहंति जं वीयरागाऽवि ।।५।। एवं च उचियकायव्वपरायणस्स सम्ममुवसंतचित्तस्स सरंति वासरा । अन्नया य तीए एतावत्कालं अनुकम्पनाय दत्तमेताभ्याम् अशनादिः । साधर्मिकबुद्ध्या अतः परं सर्वं करिष्यामि ।।२।। साधर्मिकवात्सल्यं येन जिनेन्द्रैः भुवनप्रणतैः । सम्यक्त्वशुद्धिहेतुः निर्दिष्टं धार्मिकजनस्य ।।३।। अपूर्वः कोऽपि ध्रुवं अहो प्रभावः जिनेन्द्रवचनस्य। यद् निश्रुत्य तिर्यञ्चः अपि यान्ति वैराग्यमार्गे ||४|| । इति चिन्तयित्वा सविशेषम् आदरं तयोः दर्शयति श्रेष्ठी। भव्येषु पक्षपातं वहन्ति यद् वीतरागाः अपि ।।५।। एवं च उचितकर्तव्यपरायणस्य सम्यग् उपशान्तचित्तस्य सरन्ति वासराः । अन्यदा च तस्यां नगर्यां “આટલો વખત અનુકંપા લાવીને એમને ચારો-પાણી આપ્યાં અને હવે સાધર્મિક-બુદ્ધિથી બધું કરીશ; (૨) કારણ કે જગતપૂજ્ય જિનેશ્વરોએ સ્વામિવાત્સલ્ય એ ધાર્મિક જનોને માટે સમ્યક્તશુદ્ધિનું કારણ બતાવેલ छ. (3) અહો! જિનવચનનો પ્રભાવ કંઇક અપૂર્વ છે કે જે સાંભળીને તિર્યંચો પણ વૈરાગ્યના માર્ગે જાય છે. (૪) એમ ધારીને શ્રેષ્ઠી તેમની પ્રત્યે વિશેષ આદર બતાવતો, કારણ કે વીતરાગો પણ ભવ્યોનો પક્ષપાત કરે છે. એમ ઉચિત કર્તવ્યમાં પરાયણ અને અંતરમાં અધિક ઉપશાંત થતાં જિનદાસના દિવસો વ્યતીત થતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ ७९५ पञ्चमः प्रस्तावः नयरीए भंडीरजक्खस्स जणेण जत्ता पत्थुया। तत्थ य विविहतुरगाइवाहणाधिरूढो निग्गंतूण सयलपुरलोओ तस्स पुरओ वाहं करेइ। इओ य-जिणदाससेट्ठिणो पियमित्तो अच्चंतकोऊहलिओ जक्खजत्ताए वाहियालिं काउमणो सेटिं अणापुच्छिऊण पणयभावेण कंबल-संबले गंतीए जोत्तिऊण गओ जक्खपुरओ, वाहिया महतीवेलं । ते य अच्चंतदरिसणिज्जायारत्तणेण अन्नन्नपणयिणा जणेण वाहिज्जमाणा, आरावेहनिस्सरंतरुहिरधारापरिगया, कोमलदेहा, अदिट्ठतहाविहवेयणा तुहियया नित्थामा जाया। तहाविहे य ते सेट्ठीगेहे बंधित्ता मित्तो पडिगओ। सेट्ठीवि भोयणसमए जाव जवसाइ घेत्तूणं एइ ताव पेच्छइ एए कंपंतदेहे, निस्सहगलंतनयणे, वणमुहनीहरंतसोणिए दोवि गोणए । एवंविहे य दट्ठण रुट्ठो पुच्छइ-अहो केण दुरायारेण इमे वराया इमं अवत्थमुवणीया?। निवेइयं च से जहावित्तं परियणेणं | तदायन्नणेण य समुप्पन्नो महंतो चित्तसंतावो। कंबल-संबलावि दृढघायजज्जरिय भण्डिरयक्षस्य जनेन यात्रा प्रस्तुता । तत्र च विविधतुरगादिवाहनाऽधिरूढः निर्गत्य सकलपुरलोकः तस्य पुरतः वाहं करोति । इतश्च जिनदासश्रेष्ठिनः प्रियमित्रः अत्यन्त कौतूहलिकः यक्षयात्रायां वाहिकालीं कर्तुमनाः श्रेष्ठिनम् अनापृच्छ्य प्रणयभावेन कम्बल-शम्बलौ गन्त्री योजयित्वा गतः यक्षपुरतः, वाहिता महतीवेलाम् । तौ च अत्यन्तदर्शनीयाऽऽकारत्वेन अन्याऽन्यप्रणयिना जनेन उह्यमानौ, आरावेधनिस्सरद्रुधिरधारापरिगतौ, कोमलदेहौ, अदृष्टतथाविधवेदनौ त्रुटितहृदयौ निःस्थामौ जातौ । तथाविधौ च तौ श्रेष्ठिगृहे बद्ध्वा मित्रं प्रतिगतम् । श्रेष्ठी अपि भोजनसमये यावद् यवसादि गृहीत्वा एति तावत्प्रेक्षते एतौ कम्पमानदेही, निःसहगलन्नयनौ, व्रणमुखनिहरत्शोणितौ द्वौ अपि वृषभौ । एवंविधौ च दृष्ट्वा रुष्टः पृच्छति 'अहो! केन दुराचारेण इमौ वराको इमामवस्थाम् उपनीतौ?।' निवेदितं च तस्य यथावृत्तं परिजनेन । तदाऽऽकर्णनेन च समुत्पन्नः महान् चित्तसन्तापः । कम्बल-शम्बलौ अपि दृढघातजर्जरितशरीरौ, अनशनं એકદા તે નગરીમાં લોકોએ ભંડીર યક્ષની યાત્રા માંડી. ત્યાં અનેક અશ્વાદિ વાહન પર આરૂઢ થઇ સમસ્ત પૌરજનો તેની આગળ વાહનો દોડાવતા. એવામાં જિનદાસ શેઠનો પ્રિય મિત્ર કે જે અત્યંત કૌતુહલી હતો તેને યક્ષયાત્રામાં વાહન દોડાવવાની ઈચ્છા થતાં, પ્રણયભાવને લીધે શેઠને પૂછ્યા વિના કંબલ-શંબલને ગાડીમાં જોતરીને તે યક્ષ સમક્ષ ગયો. ત્યાં ઘણી વાર તેમને ચલાવ્યા. વળી તેમનો આકાર અત્યંત રમણીય હોવાથી અન્ય અન્ય પ્રણયી જનોએ ચલાવતાં, આરાધથી (આર મારતાં) નીકળતી રૂધિર-ધારાએ વ્યાપ્ત, કોમળ કાયવાળા, પૂર્વે તથાવિધ વેદનાથી અજ્ઞાત એવા તે બંને વૃષભો હૃદય તૂટતાં નિસ્તેજ થઈ ગયા. તેવી સ્થિતિમાં તેમને શેઠના ઘરે બાંધીને પેલો મિત્ર ચાલ્યો ગયો. એવામાં ભોજનસમય થતાં શેઠ પણ જેટલામાં જવ-તૃણાદિ લઇને આવ્યો તેવામાં શરીરે કંપતા, લોચનથી મંદ અશ્રુ વહેતા અને જેમના વણના મુખમાંથી રક્તધાર વહી રહી છે એવા તે બંને વૃષભ શેઠના જોવામાં આવ્યા. તેમને એવી હાલતમાં જોતાં શ્રેષ્ઠી રોષ લાવીને પૂછવા લાગ્યો-“અરે! કયા દુરાચારે આ બિચારા વૃષભોને આવી દુર્દશા પમાડી?” એટલે પરિજને વીતક વાત કહી સંભળાવી, જે સાંભળતાં તેના મનમાં ભારે સંતાપ ઉત્પન્ન થયો. કંબલ-શંબલ પણ દઢ મારથી શરીરે જર્જરિત થતાં અનશન કરવાની Page #181 -------------------------------------------------------------------------- ________________ ७९६ श्रीमहावीरचरित्रम् सरीरा, अणसणं काउमणा सायरं पुरओ उवणीयंपि चारिपाणियं न गेण्हंति, जाव य पुणो पुणो गवत्ताइयं दिज्जमाणं नेच्छंति ताव सेट्ठिणा मुणिऊण तदभिप्पायं दिन्नमेतेसिं भत्तपच्चक्खाणं, पडिवन्नं च साभिलासं एएहिं। ताहे कारुन्नेणं विमुक्कनीसेसगेहवावारो। सुसिणिद्धबंधवाण व तेसिं पासे ठिओ सेट्ठी ।।१।। भणइ जहा 'रोसमहो मणागमेत्तंपि मा वहेज्जाह । जं निद्दएण तेणं दुत्थावत्थं इमं नीया ।।२।। संसारपवत्ताणं जंतूणं जेण कित्तियं एयं?। न हु नामेगंतसुहो जणंमि जाओ जणो कोई ।।३।। कर्तुमनसौ सादरं पुरतः उपनीतमपि चारी-पानं न गृह्णीतः, यावच्च पुनः पुनः तृणादिकं दीयमानं नेच्छतः तावत् श्रेष्ठिना ज्ञात्वा तदभिप्रायं दत्तम् एतयोः भक्तप्रत्याख्यानम्, प्रतिपन्नं च साभिलाषं एताभ्याम् । तदा कारुण्येन विमुक्तनिःशेषगृहव्यापारः। सुस्निग्धबान्धवयोः इव तयोः पार्श्वे स्थितः श्रेष्ठी ।।१।। भणति यथा 'रोषम् अहो! मनाग्मात्रमपि मा वहतम् । ___ यद् निर्दयेन तेन दुस्थाऽवस्थायां अस्यां नीतौ ।।२।। संसारप्रवृत्तानां जन्तूनां येन कियन्मात्रं एतत्। न खलु एकान्तसुखः जगति जातः जनः कोऽपि ।।३।। અભિલાષાથી સાદર તેમની આગળ મૂકતાં પણ ચારા-પાણીને લેતા નહિ. જ્યારે વારંવાર આપતાં પણ ઘાસ ન લેતા ત્યારે શ્રેષ્ઠીએ તેમનો અભિપ્રાય જાણી, તેમને ચારા-પ્રાણીનું પ્રત્યાખ્યાન આપ્યું, જે તેમણે આદરપૂર્વક અંગીકાર કર્યું. પછી સમસ્ત ગૃહ-વ્યાપાર તજી, સ્નિગ્ધ બાંધવોની જેમ તેમની પાસે રહેતાં કરુણાપૂર્ણ શેઠ તેમને કહેવા લાગ્યો કે- તે નિર્દયે તમને આવી દુષ્ટ અવસ્થાએ પહોંચાડ્યા તે કારણે તમે તેના પર લેશ માત્ર પણ રોષ કરશો नलि. (१/२) સંસારમાં પડેલા જીવોને એ શું માત્ર છે? કારણ કે જગતમાં એકાંતસુખી કોઈ જમ્યો નથી. (૩) Page #182 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७९७ दढवज्जपंजरोदरगयपि सेलाइदुग्गलीणंपि। पुव्वकयमसुभकम्मं जीवं संकमइ कुवियं व ।।४।। विद्दवइ तयणु विवसं सुबहुं अइविरसमारसंतं च | कूडपडियं व चडयं बहुप्पयारं तडफडतं ।।५।। ता भो महाणुभावा! सम्मं अहियासणं विमोत्तूण । अन्नो निज्जरणविही न विज्जए पुव्वपावस्स ।।६।। उवचियपुन्ना तुब्भे सफलत्तणमुवगयं च भे जीयं । जं दुक्खविमोक्खखमा पत्ता जिणधम्मसामग्गी' ।।७।। दृढवज्रपञ्जरोदरगतमपि शैलादिदुर्गलीनमपि । पूर्वकृतम् अशुभकर्म जीवं सङ्क्रामति कुपितमिव ।।४।। विद्रवति तदनु विवशं सुबहु अतिविरसमारसन्तं च । कूटपतितमिव चटकं बहुप्रकारं प्रपीडितम् ।।५।। ततः भोः महानुभावौ! सम्यग् अध्यासनं मुक्त्वा । अन्यः निर्जराविधिः न विद्यते पूर्वपापस्य ।।६।। उपचितपुण्यौ युवां, सफलत्वमुपगतं च युवयोः जीवम् । यद् दुःखविमोक्षक्षमा प्राप्ता जिनधर्मसामग्री' ।।७।। દઢ પંજરમાં કે પર્વતના દુર્ગમાં લીન થયા છતાં પૂર્વકૃત અશુભ કર્મ, કુપિતની જેમ જીવને દબાવી દે છે, (४) અને પછી પરવશપણે અતિવિરસ પોકારો કરતાં, મારણ-યંત્રમાં પડેલ ચટક (પક્ષી વિશેષ) ની જેમ અનેક 1512 त२३3ता अपने ते मारे सतावे छ; (५) માટે હે મહાનુભવો! સમ્યફ સહનશીલતાને ધારણ કરો, કારણ કે પૂર્વ પાપને ક્ષીણ કરવાનો અન્ય કોઇ उपाय नथी. (७) - તમે તો પુણ્યશાળી છો અને તમારું જીવિત પણ સફળ થયું કે દુઃખમુક્ત કરવામાં સમર્થ એવી જિનધર્મની सामग्री तमे पाया.' (७) Page #183 -------------------------------------------------------------------------- ________________ ७९८ श्रीमहावीरचरित्रम् इय एवमाइवयणेहि पसमसारेहिं अमयसरिसेहिं। संठविया सुहमग्गे ते वसहा सेट्ठिणा सम्मं ।।८।। एवं च विसुज्झमाणज्झवसाणा सरीरवेयणं सहमाणा सेट्ठिभणिज्जमाणं पंचनमोक्कारं पडियच्छमाणा कालं काऊण नागकुमारेसु देवेसु उववण्णा, ते इमे कंबल-संबलत्ति ।। ___ इओ य-भयवं महावीरो नावुत्तिन्नो संतो जलतीरंमि इरियावहियं पडिक्कमिय सुरसरियापरिसरे ईसिजलोल्लसुहुमवालुगोवरि मंदं मंदं पयाइं निसिंतो थूणागसंनिवेसे गंतुं पयत्तो। नवरि सामिणो पडिफलंतचक्क-कमल-कुलिसंकुस-कलस-पासायपमुहपहाणलक्खणंकियं पयपंतिं नइपुलिणे पलोइऊण पूसो नाम सामुद्दलक्खणवियक्खणो चिंतिउमारद्धो-'अहो आजम्मकालाओऽवि अदिट्ठपुव्वा, अच्चंतमच्छरियभूया कस्सइ महाणुभावस्स इति एवमादिवचनैः प्रशमसारैः अमृतसदृशैः । संस्थापितौ सुखमार्गे तौ वृषभौ श्रेष्ठिना सम्यग् ||८|| एवं च विशुध्यमानाऽध्यवसायौ शरीरवेदनां सहमानौ श्रेष्ठिभण्यमानं पञ्चनमस्कारं प्रतीच्छमानौ कालं कृत्वा नागकुमारेषु देवेषु उपपन्नौ, तौ इमौ कम्बल-शम्बलौ। इतश्च भगवान् महावीरः नावुत्तीर्णः सन् जलतीरे इर्यापथिकां प्रतिक्रम्य सुरसरित्परिसरे इषज्जलाऽऽर्द्रसूक्ष्मवालुकोपरि मन्दं मन्दं पदानि निसरन् थूणागसन्निवेशे गन्तुं प्रवृत्तवान् । नवरं स्वामिनः प्रतिफलच्चक्र-कमल-कुलिशाङ्कुश-कलश-प्रासादप्रमुखप्रधानलक्षणाऽङ्कितां पदपङ्क्ति नदीपुलीने प्रलोक्य पूषः नामकः सामुद्रलक्षणविचक्षणः चिन्तयितुमारब्धवान् 'अहो! आजन्मकालाद् अपि अदृष्टपूर्वा, अत्यन्तमाश्चर्यभूता कस्यापि महानुभावस्य षट्खण्डमहीमण्डलोपभोगिनः चक्रिणः इव प्रवरलाञ्छना पदपद्धतिः अत्र दृश्यते । ઇત્યાદિ અમૃત તુલ્ય શ્રેષ્ઠ વચનોથી શ્રેષ્ઠીએ તે વૃષભાને બરાબર, શુભ માર્ગમાં સ્થાપન કર્યા. (૮) એમ વિશુદ્ધ થતા અધ્યવસાયથી શરીર-વેદનાને સહન કરતા અને શ્રેષ્ઠીના કહેવા પ્રમાણે પંચ-નમસ્કારને સ્વીકારતા તે બંને મરણ પામીને નાગકુમાર દેવોમાં ઉત્પન્ન થયા. તે જ એ કંબલ-શંબલ હતા કે જેમણે ભગવંતને થતો ઉપસર્ગ દૂર કર્યો. હવે નાવથી ઉતરતાં ભગવંત મહાવીર, નદી કિનારે ઇરિયાવહિયં પ્રતિક્રમી, ગંગાતીરે કિંચિત્ જલાÁ સૂક્ષ્મ વાલુકા-વેળુ ઉપર મંદ મંદ પગલે ચાલતાં ધૃણાગ સંનિવેશ પ્રત્યે જવા લાગ્યા. એવામાં નદીતીરે પ્રતિબિંબિત થયેલ ચક્ર, કમળ, વજ, અંકુશ, કળશ, પ્રાસાદ પ્રમુખ પ્રધાન લક્ષણોથી લક્ષિત સ્વામીની પદપંક્તિ જોઇ, પૂષ નામે કુશળ સામુદ્રિક ચિંતવવા લાગ્યો કે-“અહો! આ જન્મથી પણ કદાપિ જોવામાં ન આવેલ અને અત્યંત આશ્ચર્યભૂત, છ ખંડ મહામંડળના ભોક્તા કોઈ ચક્રવર્તી મહાનુભાવના જેવી પ્રવર લાંછન યુક્ત અહીં પદપંક્તિ દેખાય છે. કદાચ Page #184 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ७९९ छक्खंडमहिमंडलोवभोगिणो चक्किणोव्व पवरलंछणा पयपद्धई एत्थ दीसइ। जइ पुण कहंपि कोइ अपत्तरज्जो वा, देसदसणकोऊहली वा, तहाविहविसमदसावडिओ वा चक्कवट्टी एवं भमेज्जा, पेच्छामि तं महापुरिसं। जइ पुण एयावत्थंमि इमंमि सेविज्जमाणंमि मम समीहियत्यसिद्धी जाएज्जत्ति परिभाविऊण तुरियगइए जाव कइवयपयंतरमुवगओ ताव दिट्ठो अणेण थूणागसन्निवेसस्स बहिया बहलपल्लवालंकियकंकेल्लितरुणो हेट्टओ पडिमासंठिओ जिणो, द₹ण य परमेसरस्स सिरिवच्छलंछियं वच्छयलं, दाहिणावत्तगंभीरं नाभिमंडलं, बालप्पवालपाडलं व करकमलं चिंतियमणेणं-न केवलं एयस्स चरणजुयले लक्खणं, सरीरंपि नियनियविभागाणुरूवलक्खणाणुगयं उवलक्खिज्जइ, ता कहं एवंविहा समत्थपसत्थलक्खणसंपया?, कहं परिजुन्नवत्थमेत्तंपि से न संपज्जइ? कहं वा समग्गभरहरज्जसिरिसूयणपरा तारिसा सामुद्दसत्थवयणविन्नासा?, कहं असंपज्जंतलुक्खभिक्खाहारकिसमेयस्स सरीरं?, अहो दूरं पच्चक्खेण विरुद्धं लक्खणसत्थं । यदि पुनः कथमपि कोऽपि अप्राप्तराज्यः वा, देशदर्शनकौतूहली वा तथाविधविषमदशाऽऽपतितः वा चक्रवर्ती एवं भ्रमति, प्रेक्षे तं महापुरुषम् । यदि पुनः एतदवस्थायां अस्मिन् सेव्यमाने मम समीहितार्थसिद्धिः जायेत इति परिभाव्य त्वरितगत्या यावत् कतिपयपदान्तरम् उपगतः तावदृष्टः अनेन थूणागसन्निवेशस्य बहिः बहुपल्लवालङ्कृतककेलितरोः अधः प्रतिमासंस्थितः जिनः, दृष्ट्वा च परमेश्वरस्य श्रीवत्सलाञ्छितं वक्षस्थलम्, दक्षिणावर्तगम्भीरं नाभिमण्डलम्, बालप्रवालपाटलमिव करकमलम् चिन्तितमनेन 'न केवलमस्य चरणयुगले लक्षणं, शरीरमपि निजनिजविभागाऽनुरूपलक्षणाऽनुगतम् उपलक्ष्यते । तदा कथम् एवंविधा समस्त प्रशस्तलक्षणसम्पद्?, कथं परिजीर्णवस्त्रमात्रमपि तस्य न सम्पद्यते?, कथं वा समग्रभरतराज्यश्रीसूचनपरा तादृशा सामुद्रशास्त्रवचनविन्यासा?, कथं असंपर्यन्तरुक्षभिक्षाऽऽहारकृशम् एतस्य शरीरम्? अहो! दूरं प्रत्यक्षेण विरुद्धम् लक्षणशास्त्रम् । કાંઈ કારણે રાજ્ય ન પામેલ હોય, અથવા દેશો જોવામાં કૌતુકી હોય કે તથાવિધ વિષમ દશામાં પડેલ ચક્રવર્તી એમ ભમતો હોવો જોઈએ તો તે મહાપુરુષને જોઉં અને આવી અવસ્થામાં તેની સેવા કરતાં મારા વાંછિત સિદ્ધ થશે.” એમ ચિંતવી ઉતાવળે ચાલતાં જ્યાં કંઇક ગયો તેવામાં ઘૂણાગ સંનિવેશની બહાર અગણિત પલ્લવોથી અલંકૃત અશોકવૃક્ષની નીચે પ્રતિમાએ રહેલા જિનેશ્વર તેના જોવામાં આવ્યા અને પ્રભુના શ્રીવત્સલાંછિત વક્ષસ્થળ, દક્ષિણાવર્તવડે ગંભીર નાભિમંડળ અને કોમળ પ્રવાલ સમાન રક્ત કરકમળને જોતાં તેણે વિચાર કર્યો કે-“એના ચરણયુગલમાં જ કેવલ લક્ષણો નથી પરંતુ શરીર પણ પોતપોતાના વિભાગને અનુરૂપ-યોગ્ય લક્ષણોવડે લાંછિત લાગે છે; તો સમસ્ત પ્રશસ્ત લક્ષણોની આવી સંપદા કેમ? જીર્ણ વસ્ત્ર માત્ર પણ એને કેમ મળતું નહિ હોય? અથવા તો સમગ્ર ભારતની રાજ્ય-લક્ષ્મીને સૂચવનાર સામુદ્ર-શાસ્ત્રનાં વચનો તેવાં કેમ? અને કષ્ટ સાંપડતા લુક્ષ ભિક્ષા-આહાર કરતાં એનું કુશ શરીર કેમ? અહો! આ તો લક્ષણ-શાસ્ત્ર સાક્ષાતુ અતિ વિરુદ્ધ ભાસે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ८०० श्रीमहावीरचरित्रम चिरकालं सेसकलाकलावमवि उज्झिऊण जत्तेणं । सामुद्दसत्थमेयं अव्वभिचारंति पढिओऽहं ।।१।। इण्हिं तु एत्थ समणे निव्वसणे चक्खुगोयरं पत्ते। लक्खणसत्थमसेसं नूणं दूरं विसंवइयं ।।२।। हा हा धिरत्थु मज्झं परिस्समो जेण हरिणपोयव्व । माइण्णियासमेणं लक्खणसत्येण नडिओऽहं ।।३।। मुट्ठीहिं हयं गयणं नवणीयत्थं विरोलियं सलिलं । अघडंतत्थनिबद्धं जं एयं अहिगयं सत्यं ।।४।। केलिप्पिएण मन्ने संघडियमिमं पयारणपरेण | धुत्तकयं पिव कव्वं कालेणं होइ सिद्धंतो ।।५।। चिरकालं शेषकलाकलापमपि उज्झित्वा यत्नेन । सामुद्रशास्त्रमेतत् अव्यभिचारमिति पठितवानहम् ।।१।। इदानीं तु अत्र श्रमणे निर्वसने चक्षुगोचरं प्राप्ते। लक्षणशास्त्रमशेषं नूनं दूरं विसंवदति ।।२।। हा! हा! धिक् मम परिश्रमः येन हरिणपोतः इव । मृगतृष्णिकासमेन लक्षणशास्त्रेण नटितः अहम् ।।३।। मुष्टिभिः हतं गगनं, नवनीतार्थं मथितं सलिलम् । अघटमानाऽर्थनिबद्धं यदेतद् अधिगतं शास्त्रम् ।।४।। केलिप्रियेण मन्ये सङ्घटितमिदं प्रतारणपरेण । धूर्तकृतमिव काव्यं कालेन भवति सिद्धान्तः ।।५।। અરે! શેષ કલાકલાપને પણ તજી, ભારે પ્રયત્ન “આ સામુદ્રશાસ્ત્ર અવ્યભિચાર (પૂર્વાપર દોષ રહિત) છે.” એમ ધારી લાંબો કાળ મેં તેનો અભ્યાસ કર્યો; (૧). પરંતુ અત્યારે વસ્ત્ર રહિત આ શ્રમણને જોતાં અશેષ લક્ષણશાસ્ત્ર અવશ્ય અત્યંત વિરુદ્ધ નીવડ્યું. (૨) હા ! હા ! મારા પરિશ્રમને ધિક્કાર છે કે જેથી ઝાંઝવાના પાણીથી મૃગબાળ નાચે = હેરાન થાય તેમ હું सशस्त्रथी नाथ्यो. (3) અહો! મુષ્ટિવડે મેં આકાશનું તાડન કર્યું અને માખણ નિમિત્તે પાણી વલોવ્યું કે અઘટિત અર્થબદ્ધ એ શાસ્ત્રનો में सल्यास प्रो. (४) વળી મને લાગે છે કે કોઈ ક્રીડાપ્રિય માણસે છેતરવાની બુદ્ધિથી એ શાસ્ત્ર રચેલ લાગે છે, કારણ કે ધૂર્તકૃત કાવ્ય પણ વખત જતાં સિદ્ધાંત સમાન મનાય છે; (૫) Page #186 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः ८०१ अलमेत्तो एएणं पलालकप्पेण दुट्ठसत्थेणं । इय तक्किऊण पूसो परमविसायं गओ सहसा ।।६।। एत्थंतरंमि सक्को सुहासणत्यो पउंजए ओहिं । कह भयवं भवमहणो विहरइ परमेसरो वीरो?, ।।७।। थूणागसन्निवेसे पेच्छइ पडिमट्ठियं जिणवरिंदं । नेमित्तियं च पूसं दूसंतं अत्तणो सत्यं ।।८।। तो सिग्धं वियडकिरीडकोडिमणिकिरणविच्छुरियगयणो तियसेसो जिणकमकमलवंदणत्थं लहं एइ, जहाभणियविहिणा य नमंसिऊण सामि महुरवयणेणं पूसं भणइ-'भद्द! किमेवं दूसेसि लक्खणसत्थं, नहु मिच्छाभासिणो महाणुभावा सत्थयारा, किं तुमए न सुओ एस ससुरासुरखयरनरनरेसरसिरपणयचलणो सिद्धत्थनरिंदनंदणो तिहुयणविक्खायकित्ती अलम् अतः परं एतेन पलालकल्पेन दुष्टशास्त्रेण | इति तर्कयित्वा पूषः परमविषादं गतः सहसा ।।६।। अत्रान्तरे शक्रः सुखासनस्थः प्रयुङ्क्ते अवधिम् । कुत्र भगवान् भवमथनः विहरति परमेश्वरः वीरः? ।।७।। थूणागसन्निवेशे प्रेक्षते प्रतिमास्थितं जिनवरेन्द्रम् । नैमित्तिकं च पूषं दूषयन्तं चाऽऽत्मनः शास्त्रम् ।।८।। ततः शीघ्रं विकटकिरीटकोटिमणिकिरणविच्छुरितगगनः त्रिदशेशः जिनक्रमकमलवन्दनार्थं लघुः एति। यथाभणितविधिना च नत्वा स्वामिनम् मधुरवचनेन पूषं भणति ‘भद्र! किमेवं दूषयसि लक्षणशास्त्रम्?, नो खलु मिथ्याभाषिणः महानुभावाः शास्त्रकाराः, किं त्वया न श्रुतः एषः ससुरासुर-खेचर-नरनरेश्वरशिरप्रणतचरणः सिद्धार्थनरेन्द्रनन्दनः त्रिभुवनविख्यातकीर्तिः धर्मवरचतुरन्तचक्रवर्ती खलमहिलामिव राजलक्ष्मी માટે હવે ઘાસ તુલ્ય એ દુષ્ટ શાસ્ત્રથી સર્યું. એમ તર્ક કરતાં પૂષ એકદમ પરમ ખેદને પામ્યો. (૯) એવામાં સિંહાસન પર બેઠેલ ઇંદ્ર અવધિજ્ઞાનથી જોયું કે-“ભવમથન ભગવંત કેમ વિચરે છે?” (૭) ત્યાં ધૃણાગ સંનિવેશમાં તેણે પ્રભુને પ્રતિકાસ્થિત જોયા અને પૂષ નૈમિત્તિકને પોતાના શાસ્ત્રને દૂષિત ગણતો જોયો. (૮) એટલે કીંમતી મુગટના સંખ્યાબંધ મણિઓના કિરણોથી ગગનને વિચિત્ર બનાવતો દેવેંદ્ર તરતજ ભગવંતના ચરણકમળને વાંદવા આવ્યો અને યથાકથિત વિધિથી સ્વામીને નમીને મધુર વચનથી તે પૂષને કહેવા લાગ્યો- હે ભદ્ર! લક્ષણશાસ્ત્રને આમ કેમ દૂષિત બનાવે છે? મહાનુભાવ શાસ્ત્રકારો કાંઇ મિથ્યાભાષી ન હતા. શું તેં સાંભળ્યું નથી કે સુરાસુરપતિ, વિદ્યાધર, નર, નરેશ્વરોએ જેમના ચરણે શિર નમાવેલ છે, ત્રિભુવનમાં જેમની કીર્તિ Page #187 -------------------------------------------------------------------------- ________________ ८०२ श्रीमहावीरचरित्रम धम्मवरचाउरंतचक्कवट्टी खलमहिलंव रायलच्छिं छड्डिऊण एवं विहरइ । अन्नं च एसो सो जस्सेसरियकोडिलेसंपि न घडइ समग्गो । पायाल-सग्ग-नरखेत्तजायलोगो सुतुंगोऽवि ||१|| एसो च्चिय भवभयभीमकूवमज्जंतसत्तउद्धरणो। वद्धंतुब्भडकलिकालदलणदक्खो इमो चेव ।।२।। एसो च्चिय सिवमंदिरकवाडपुडविहडणेक्कतल्लिच्छो। संजमलच्छिनिवेसियविसालवच्छत्थलो एस ।।३।। एसो च्चिय करुणाजलनिव्वावियमच्छरग्गितत्तजणो। अप्पडिमनाण-दंसणपमोक्खगुणगणनिही एस ।।४।। त्यक्त्वा एवं विहरति । अन्यच्च एषः सः यस्यैश्वर्यकोटिलेशमपि न घटते समग्रः । पातल-स्वर्ग-नरक्षेत्रजातलोकः सुतुङ्गः अपि ।।१।। एषः एव भवभीमकूपमज्जत्सत्त्वोद्धारकः । वर्धमानोद्भटकलिकालदलनदक्षः अयमेव ।।२।। एषः एव शिवमन्दिरकपाटपुटविघटनैकतल्लिप्सः । संयमलक्ष्मीनिवेशितविशालवक्षस्थलः एषः ।।३।। एषः एव करुणाजलनिर्वापितमत्सराग्नितप्तजनः । अप्रतिमज्ञान-दर्शनप्रमुखगुणगणनिधिः एषः ।।४।। વિખ્યાત છે, ચતુર્વિધ ધર્મના જે પ્રવર ચક્રવર્તી છે અને કુટિલ મહિલાની જેમ રાજ્યલક્ષ્મીને તજીને જે આમ એકાકી વિચરતા એ સિદ્ધાર્થ-નરેંદ્રના નંદન છે! અને વળી આ તે જ કે જેમના ઐશ્વર્યના કરોડમાં અંશે પણ પાતાલ, સ્વર્ગ અને મર્યલોકના સમસ્ત શ્રેષ્ઠ લોકો પણ भावी न 3. (१) એ જ ભવભયરૂપ ભીમ કૂપમાં ડૂબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર અને એ જ વધતા જતા ઉભટ કલિકાલને ४पामा ६१. छ. (२) એ જ શિવ-મંદિરના કપાટ ઉઘાડવા અતિ તત્પર અને એ જ સંયમ-લક્ષ્મીને પોતાના વિશાલ વક્ષસ્થળમાં स्थापन ४२ना२ छ. (3) એજ મત્સર-અગ્નિથી સંતપ્ત જનોને કરુણા-જળથી શાંત કરનાર અને એ જ અપ્રતિમ જ્ઞાન-દર્શન પ્રમુખ गुए-एन निधान छ.' (४) Page #188 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः प्रस्तावः पच्चाइऊण एवं पूसं तिविहेण वयणनिवहेण । पणमियजिणवरचरणो सहस्सनयणो गओ सग्गं ||५|| इय घोरपरीसहवेरिसमरविद्वंसणेक्कवीरस्स । वीरस्स भुवणपहुणो चरियंमि सुहोहभरियंमि ||६|| सुरसूलपाणिकोसियमहाहिपडिबोहणत्थसंबद्धो । पंचमओ पत्थावो समत्थिओ वित्थरेणेसो ||७|| इइ सिरिगुणचंदगणिरइए महावीरचरिए सूलपाणिचंडकोसिअपबोहणो नाम पंचमो पत्थावो । प्रत्ययित्वा एवं पूषं त्रिविधेन वचननिवहेन । प्रणतजिनवरचरणः सहस्रनयनः गतः स्वर्गम् ||५|| इति घोरपरीषहवैरिसमरविध्वंसनैकवीरस्य । वीरस्य भुवनप्रभोः चरिते सुखौघभृते ।।६।। सुरशूलपाणि-कौशिक-महाहिप्रतिबोधनार्थसम्बद्धः। पञ्चमः प्रस्तावः समर्थितः विस्तरेण एषः ||७|| ८०३ इति श्रीगुणचन्द्रगणिरचिते महावीरचरित्रे शूलपाणी- चण्डकौशिकप्रबोधनः नामकः पञ्चमः प्रस्तावः એ પ્રમાણે વચન-સમૂહથી પૂષને વિશ્વાસ પમાડી, જિન-ચરણે ત્રિવિધ નમસ્કાર કરીને ઇંદ્ર સ્વર્ગે ગયો. (૫) એ રીતે ઘોર પરિષહરૂપ શત્રુનો સંહાર કરવામાં એકવીર અને ભુવનગુરુ એવા વીરના, શુભ-સમૂહ ભરેલ ચરિત્રમાં શૂલપાણિ યક્ષ અને ચંડકૌશિક મહાસર્પને પ્રતિબોધ પમાડવાના સંબંધથી યુક્ત આ પંચમ પ્રસ્તાવ विस्तारथी डही जताव्यो. (७/७) Page #189 -------------------------------------------------------------------------- ________________ ८०४ श्रीमहावीरचरित्रम् अह छट्ठो पत्थावो पुव्वज्जियावज्जविणासणत्थं, एगागिणा वीरजिणेसरेण | तितिक्खिया जे उवसग्गवग्गा, निदंसिया ते सयला कमेण ।।१।। एत्तो य गोसालयदुविणेयजुत्तस्स तस्सेव महापहुस्स । होहिंति जे ते उ निदंसइस्सं, एगग्गचित्ता निसुणेह तुब्भे ।।२।। अह पुव्वोवइट्टथूणागसन्निवेसाओ निक्खमिऊण गामाणुगामेण परिब्भमंतो, ठाणे ठाणे सुरविसरेण पूइज्जमाणो, अभणमाणोवि नियमाहप्पेण पाणिगणं पडिबोहिंतो पत्तो काणणुज्जाणदीहियारमणिज्जं रायगिहं नयरं । तस्स य अदूरदेसे समुत्तुंगपासाय-सहस्ससमद्धासिओ नालंदो नाम संनिवेसो। तत्थ धण-कणगसमिद्धो अज्जुणो नाम तंतुवाओ परिवसइ, तस्स अथ षष्ठः प्रस्तावः पूर्वाऽर्जिताऽवद्यविनाशनार्थम् एकाकिना वीरजिनेश्वरेण । तितिक्षिताः ये उपसर्गवर्गाः निदर्शिताः ते सकलाः क्रमेण ।।१।। इतः च गोशालकदुर्विनेययुक्तस्य तस्यैव महाप्रभोः। भविष्यन्ति ये ते तु निदर्शयिष्यामः, एकाग्रचित्ताः निश्रुणुत यूयम् ।।२।। अथ पूर्वोपदिष्टथूणागसन्निवेशाद् निष्क्रम्य ग्रामानुग्रामेण परिभ्रमन्, स्थाने स्थाने सुरविसरेण पूज्यमानः, अभणन् अपि निजमाहात्म्येन प्राणिगणं प्रतिबोधन् प्राप्तः काननोद्यान-दीर्घिकारमणीयं राजगृहम् नगरम्। तस्य च अदूरदेशे समुत्तुङ्गप्रासादसहस्रसमध्यासितः नालन्दः नामकः सन्निवेशः। तत्र धन-कनकसमृद्धः પ્રસતાવ છઠ્ઠો, પ્રભુને ઉપસર્ગો પૂર્વે ઉપાર્જન કરેલાં પાપનો વિનાશ કરવા એકાકી શ્રી વીર જિનેશ્વરે જે ઉપસર્ગો સહન કર્યા તે બધા अनुभ पताव्या. (१) હવે ગોશાલક દુષ્ટ શિષ્ય યુક્ત તે મહાવીરને જે ઉપસર્ગો સહન કરવાના છે તે બતાવવામાં આવતાં, તમે भेडाययित्ते श्र१५। ६२. (२) હવે પૂર્વે બતાવેલ ધૃણાગ સંનિવેશથકી નીકળી, ગ્રામાનુગ્રામે પરિભ્રમણ કરતાં, સ્થાને સ્થાને દેવસમૂહવડે પૂજાતાં, મૌન રહ્યા છતાં પોતાના માહાભ્યથી પ્રાણીઓને પ્રતિબોધ પમાડતાં ભગવાનું ઉદ્યાન, કાનન, દિર્ઘિકાવડે રમણીય એવા રાજગૃહ નગરે આવ્યા. તેની નજીકમાં ઉચા હજારો પ્રાસાદોવડે શોભાયમાન એવો નાલંદ નામે સંનિવેશ છે. ત્યાં ધન, કનકથી સમૃદ્ધ એવો અર્જુન નામે વણકર રહેતો હતો. તેના અનેક કર્મકરો-નોકરો વિશાળ Page #190 -------------------------------------------------------------------------- ________________ ८०५ षष्ठः प्रस्तावः य अणेगे कम्मकरा विसालसालासु संठिया विसिट्ठपट्टदूसाइं वुणंति। भयपि वासारत्तं काउकामो अज्जुणं अणुजाणाविऊण एगंतभूयाए, तसपाणविरहियाए सुन्नसालाए मासखमणं पढममुवसंपज्जित्ता विहरइ। इओ य गोसालो नाम मंखलिमंखस्स पुत्तो चित्तफलगोवजीवी एगागी परिभमंतो तत्थेव सालाए ठिओ जत्थ भयवं पलंबियभुओ चिट्ठइत्ति। जहिं च एयस्स उप्पत्ती तं पच्छा भण्णिही, पढमं ताव जस्स सगासाओ मंखलीमंखो जाओ तहा कहिज्जइ। उत्तरावहविसए अत्थि सिलिंधो नाम संनिवेसो। तत्थ केसवो नाम गामरक्खगो। तस्स पाणप्पियाए विणीयाए सिवाभिहाणाए भारियाए कुच्छिंसि संभूओ मंखो नाम पुत्तो। सो य कमेण जोव्वणमुवगओ, अन्नया सो पिउणा सह सरोवरं गओ, जलमज्जणं च काऊण तडे निवन्नो पेच्छइ चक्कवायमिहणं अन्नोन्ननिब्भरपेमाणुरागरंजियहिययं विविहकीला अर्जुनः नामकः तन्तुवायः परिवसति। तत्र च अनेके कर्मकराः विशालशालासु संस्थिताः विशिष्टपट्टदूष्यानि कुर्वन्ति । भगवानपि वर्षारात्रं कर्तुकामः अर्जुनं अनुज्ञाप्य एकान्तभूतायां, त्रसप्राणविरहितायां शून्यशालायां मासक्षपणं प्रथमम् उपसम्पाद्य विहरति । इतश्च सः गोशालक: नामकः मङ्खलीमड्खस्य पुत्रः चित्रफलकोपजीवी एकाकी परिभ्रमन् तत्रैव शालायां स्थितवान् यत्र भगवान् प्रलम्बितभुजः तिष्ठति। यत्र च एतस्य उत्पत्तिः तत्पश्चात् भणिष्यामि, प्रथमं तावद् यस्य सकाशात् मङ्खली मङ्खः जातः तथा कथ्यते। उत्तरापथविषये अस्ति शिलिन्धः नामकः सन्निवेशः। तत्र केशवः नामकः ग्रामरक्षकः । तस्य प्राणप्रियायाः, विनीतायाः शिवाऽभिधानायाः भार्यायाः कुक्षौ सम्भूतः मङ्खः नामकः पुत्रः । सः च क्रमेण यौवनमुपगतः । अन्यदा सः पित्रा सह सरसि गतः, जलमज्जनं च कृत्वा तटे निषण्णः प्रेक्षते चक्रवाकमिथुनम् શાળાઓમાં રહેતાં વિશિષ્ટ પટ-વસ્ત્ર વણતા હતા. ભગવંતે પણ ચાતુર્માસ કરવાની ઇચ્છાથી અર્જુનની અનુજ્ઞા માગી. ત્રસજીવ રહિત એકાંત શૂન્ય શાળામાં પ્રથમ માસખમણ આદરીને ત્યાં રહ્યા. એવામાં મખલિમખનો પુત્ર, ચિત્રફલક-પાટીયા પર કહાડેલ ચિત્રથી આજીવિકા ચલાવનાર અને એકલો ભમતો એવો ગોશાળો તે જ શાળામાં આવીને ઉતર્યો, કે જ્યાં ભગવંત ભુજા લંબાવી ધ્યાન ધરી રહ્યા છે. જ્યાં એની ઉત્પત્તિ થઈ તે આગળ કહેવામાં આવશે, પરંતુ પ્રથમ જેની પાસેથી મંખલી મંખ થયો, તે વાત કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં શિલિંધ નામે સંનિવેશ છે. ત્યાં કેશવ નામે ગ્રામરક્ષક રહેતો. તેની પ્રાણપ્રિયા અને વિનીત શિવા નામની ભાર્યાના ઉદરથી મંખ નામે પુત્ર જન્મ્યો. તે અનુક્રમે યૌવન પામ્યો. એકવાર પિતાની સાથે તે સરોવર પર ગયો. ત્યાં સ્નાન કરીને તે તટ પર બેઠો. એવામાં અન્યોન્ય મનનાં અતિશય પ્રેમાનુબંધથી રંજિત Page #191 -------------------------------------------------------------------------- ________________ ८०६ श्रीमहावीरचरित्रम् विसेसे कुणमाणे, कहं चिय? चंचपुडछिन्ननवनलिणिनाललवसंविभागफुडपणयं । सूरत्थमणासंकाकयनिविडपरोप्परसिलेसं ।।१।। जलपडिबिंबियनियरूवपेक्खणुप्पन्नविरहपरिसंकं । अन्नोन्नविहियनिक्कवडचाडुवक्खित्तमणपसरं ।।२।। एरिसं च तं नाऊणं मंद मंदं परिसप्पिणा कयंतेणेव अमुणियागमणेण पारद्धिएण आयन्नंतमाकड्डिऊण खित्तो तदभिमुहो सिलीमुहो। अह दिव्वसंजोगेण लग्गो चक्कवायस्स, मम्मिओ य सो तेण घाएणं। जावऽज्जवि न वावज्जइ ताव तं तहाविहं पेच्छिऊण खणं रुणुझुणिऊण य सकरुण विवन्ना चक्कवाई, इयरोऽवि मुहुत्तमेत्तं जीविऊण पंचत्तमुवगओत्ति । अन्योन्यनिर्भरप्रेमानुरागरञ्जितहृदयम् विविधकीडाविशेषम् कुर्वन्तम् । कथमेव चञ्चुपुटच्छिन्ननवनलिनीनाललवसंविभागस्फुटप्रणयम्। सूर्याऽस्तमनाऽऽशङ्काकृतनिबिडपरस्परश्लेषम् ।।१।। जलप्रतिबिम्बनिजरूपप्रेक्षणोत्पन्नविरहपरिशङ्कम् । अन्योन्यविहितनिष्कपटचाटुव्याक्षिप्तमनःप्रसरम् ।।२।। एतादृशं च तं ज्ञात्वा मन्दं मन्दं परिसर्पिणा कृतान्तेन इव अज्ञाताऽऽगमनेन पापार्द्धिकेन आकर्णमाऽऽकृष्य क्षिप्तः तदभिमुखं शिलीमुखः । अथ दैवसंयोगेन लग्नः चक्रवाकस्य मर्मितः (मर्मस्थाने विद्धः) च सः तेन घातेन । यावदद्यापि न व्यापद्यते तावत्तं तथाविधं प्रेक्ष्य क्षणं क्रन्दित्वा च सकरुणं विपन्ना चक्रवाकी, इतरोऽपि मुहूर्त्तमात्रं जीवित्वा पञ्चत्वमुपगतः । एवं च तद्व्यतिकरमवलोक्य मङ्खः मूर्छानिमिलिताक्षः તથા વિવિધ ક્રીડા કરતું એવું ચક્રવાકનું યુગલ તેના જોવામાં આવ્યું કે જે ચંચપુટથી છેદેલ નવ-નલિનના નાલલેશના સંવિભાગથી (= આપવા વડે) પરસ્પર પ્રગટ પ્રેમ બતાવતું, સૂર્યાસ્તની શંકાથી પરસ્પર નિબિડ આશ્લેષ કરતું, જળમાં પ્રતિબિંબિત થયેલ પોતાના રૂપને જોતાં વિરહની શંકા પામતું અને અન્યોન્ય નિષ્કપટ પ્રેમોક્તિમાં મન લગાડતું (૧/૨) એવું તે યુગલ જોતાં મંદ મંદ પગે ચાલી, પોતાના આગમનને જણાવા ન દેતાં કૃતાંતની જેમ શિકારીએ આકર્ણ ધનુષ્ય ખેંચીને તેની તરફ બાણ છોડ્યું. દૈવયોગે તે ચક્રવાકને લાગ્યું, એટલે તે માર્મિક ઘાતથી ઘાયલ થતાં જેટલામાં હજી તેણે પ્રાણ ન છોડ્યા તેટલામાં તેને મરણતોલ જોઈ, ક્ષણવાર સકરુણ કલકલાટ કરતી ચક્રવાકી મરણ પામી, એવામાં ચક્રવાક પણ મુહૂર્ત માત્ર જીવીને પંચત્વ પામ્યો. એ પ્રમાણે તેનો વ્યતિકર જોઈ, મંખ મૂર્છાથી Page #192 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८०७ एवं च तव्वइयरमवलोइऊण मंखो मुच्छानिमीलियच्छो निवडिओ धरणिमंडले, दिट्ठो य केसवेण अहो किमेवमतक्कियमावडियंति विम्हियमणेण । समासासिओ सिसिरोवयारेहिं । खणंतरेण उवलद्धचेयणो पुच्छिओ य- 'पुत्त ! किं समीरखोभो ? उय पवलपित्तदोसो ? अहवा नित्थामत्तणं? अन्नो वा कोइ हेऊ ? जेणेवं निस्सहंगो चिरं मोहमुवगओऽसि ?, साहेसु परमत्थं।' तेणावि पिउवयणमायन्निऊण विमुक्कदीहुस्सासेण भणियं-'ताय! एवंविहं चक्कवायमिहुणं नियच्छिऊण मए पुव्वजाई सरिया । किर अहं पुव्वभवे माणससरोवरे एवं चिय चक्कवायमिहुणत्तणेण वट्टंतो पुलिंदमुक्कमग्गणाभिहओ तक्खणविरहफुट्टहियाए चक्कवाईए अणुगओ मओऽम्हि । मरिऊण संपयं तुह पुत्तत्तणेण उववन्नो । इण्हिं च चिरपणइणीए तीसे चक्कवाईए विरहं सोढुं न पारेमि ।' केसवेण भणियं-'वच्छ! अलं समइक्कंतदुक्खसुमरणेणं, एसो च्चिय सहावो एयस्स दढकयंतस्स जं न सहइ दडुं चिरकालं पियसंपओगसुहियं कमवि जणं, अवि य निपतितः धरणीमण्डले, दृष्टश्च केशवेन 'अहो किम् एवम् अतर्कितम् आपतितम्' इति विस्मितमनसा । समाऽऽश्वासितः अथवा शिशिरोपचारैः। क्षणान्तरेण उपलब्धचेतनः पृष्टश्च पुत्र! किं समीरक्षोभः ?, उत प्रबलपित्तदोषः ?, निस्थामत्वम्?, अन्यः वा कोऽपि हेतुः ? येनैवं निःसहाऽङ्गः चिरं मोहमुपगतः ? कथय परमार्थम् । तेनाऽपि पितृवचनमाकर्ण्य विमुक्तदीर्घोच्छ्वासेन भणितं 'तात! एवंविधं चक्रवाकमिथुनं दृष्ट्वा मया पूर्वजातिः स्मृता। किल अहं पूर्वभवे मानससरसि एवमेव चक्रवाकमिथुनत्वेन वर्तमानः पुलिन्दमुक्तमार्गणाऽभिहतः तत्क्षणविरहस्फुटहृदयया चक्रवाक्या अनुगतः मृतोऽहम् । मृत्वा साम्प्रतं तव पुत्रत्वेन उपपन्नः । इदानीं च चिरप्रणयिण्याः तस्याः चक्रवाक्याः विरहं सोढुं न पारयामि।' केशवेन भणितं 'वत्स! अलं समतिक्रान्तदुःखस्मरणेन, एषः एव स्वभावः एतस्य दृढकृतान्तस्य यन्न सहते द्रष्टुं चिरकालं प्रियसम्प्रयोगसुखिकं कमपि जनम् । अपि च - લોચન મીંચાઇ જતાં ધરણીતલ ૫૨ પડી ગયો. ત્યારે ‘અહો! આ અણધાર્યું શું થયું?' એમ વિસ્મય પામતા કેશવે તેને જોયો. પછી શીતોપચારથી તેને આશ્વાસન પમાડતાં ક્ષણાંતરે તે સાવધાન થયો. એટલે કેશવે તેને પૂછ્યું કે‘હે પુત્ર! શું વાયુવિકાર થયો કે પ્રબલ પિત્તનો દોષ છે? અથવા નિર્બળતા કે અન્ય કાંઇ કારણ લાગે છે કે જેથી આમ અચાનક અશક્ત બની લાંબો વખત તું મૂર્છા પામ્યો? હે વત્સ! એનો ૫રમાર્થ કહે.' એમ પિતાનાં વચન સાંભળતાં, દીર્ઘ નિસાસા મૂકીને તેણે જણાવ્યું કે-‘હે તાત! આવા પ્રકારનું ચક્રવાક યુગલ જોઈ, મને જાતિસ્મરણ જ્ઞાન થયું કે હું પૂર્વભવે માનસરોવ૨માં એ રીતે ચક્રવાક-યુગલપણે વર્તતો. એવામાં ભીલના બાણથી ઘાયલ થતાં, તરત વિરહથી હૃદય ફુટી જતાં ચક્રવાકીના મરણ પછી હું મરણ પામ્યો. ત્યાંથી મરણ પામીને હું તમારા પુત્રપણે ઉત્પન્ન થયો. અત્યારે લાંબા વખતની તે પ્રણયિની ચક્રવાકીનો વિરહ સહન કરવાને હું અસમર્થ છું.’ કેશવે કહ્યું‘હે વત્સ! ગતકાલનું દુઃખ યાદ કરવાથી શું? એ સમર્થ કૃતાંતનો એવો સ્વભાવ છે કે પ્રિયસંયોગથી સુખી થયેલા કોઈપણ પ્રાણીને લાંબો વખત જોઇને તે સહન કરતો નથી. વળી Page #193 -------------------------------------------------------------------------- ________________ ८०८ देवाविय नियपणइणीविरहुब्भवदुक्खदहणसंतत्ता । मत्तव्व मुच्छिया इव कहकहवि गमंति नियजीयं ||१|| तुम्हारसाण पुत्तय! केत्तियमेत्तं इमं अओ दुक्खं । जेसिं चम्मोद्धं देहं सव्वावयासज्जं ।।२।। ता विरम पुव्वभवसुमरणाउ वट्टेसु वट्टमाणेणं । तीयाणागयचिंतणवसेण सीयइ सरीरंपि ।।३।। तेणं चिय संसारो नूणमसारो इमो दढं जाओ। जं जम्म-मरण-जर-रोग-सोगपमुहाई दुक्खाई ।।४।। देवाः अपि च निजप्रणयिनीविरहोद्भवदुःखदहनसन्तप्ताः। मत्ता इव मूर्च्छिताः इव कथंकथमपि गमयन्ति निजजीवम् ।।१।। श्रीमहावीरचरित्रम् युष्मादृशाणां पुत्र! कियन्मात्रम् इदम् अतः दुःखम् । येषां चर्माऽवनद्धं देहं सर्वाऽऽपत्सज्जम् ।।२।। तस्माद्विरम पूर्वभवस्मरणाद् वर्तस्व वर्तमानेन । अतीताऽनागतचिन्तनवशेन सीदति शरीरमपि || ३ || तेनैव संसारः नूनम् असारः अयं दृढं जातः। यद् जन्म-मरण-जरा-रोग-शोक प्रमुखानि दुःखानि ।।४।। પોતાની પ્રાણપ્રિયાના વિરહાગ્નિથી સંતપ્ત થયેલા દેવતાઓ પણ મદોન્મત્ત કે મૂર્જીિતની જેમ મહાકપ્ટે પોતાનું જીવિત વ્યતીત કરે છે; (૧) તો હે પુત્ર! જેમનું ચર્મથી મઢેલ અને સર્વ આપદાના સ્થાનરૂપ શરીર છે એવા તમારા જેવાને એ દુઃખ શું मात्र छे ? (२) માટે પૂર્વભવના સ્મરણથી વિરામ પામ અને વર્તમાન પ્રમાણે ચાલ. અતીત-અનાગતની ચિંતા કરવાથી શરીર पए। सीधाय छे. (उ) જ્યાં જન્મ, જરા, મરણ, રોગ, શોક પ્રમુખ અનેક દુઃખો ભરેલાં છે, તેથી જ આ સંસાર અત્યંત અસાર गशाय छे.' (४) Page #194 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः इय पन्नविउं विविहप्पयारहेऊहिं केसवेणं सो । ओ कहमवि गेहे विरहमहावेयणाभिहओ ||५|| ८०९ महाजोगिव्व तत्थ गओऽवि सो पमुक्कपाणभोयणो, सुन्नमणो, धरणिनिसियलोयणो, निरुद्धवावारंतरपरिचिंतणो, तणंपि व नियजीवियंपि गणेमाणो अच्छइ । एयावत्थं च तं पासिऊण जायचित्तपरितावेण सयणवग्गेण मा छलणाविगारो कोऽवि होज्जत्ति संकियमणेण सव्वायरेण वाहराविया तंत-मंतवाइणो, दंसिओ तेसिं, कया य उवयारा । न जाओ मणागंपि विसेसो। अन्नया य देसंतराओ आगओ एगो थेरपुरिसो, ठिओ एयस्स चेव गिहे । दिट्ठो अणेण मंखो, पुट्ठो य पासवत्ती केसवो, जहा- 'भद्द! किं कारणं जं एसो जुवावि, रोगाइणा निरुवहओवि ससल्लो इव लक्खिज्जइ ?', केसवेणवि साहिओ दोसुब्भवो । तेण भणियं - 'कयं किंपि तुमए एवंविहदोसस्स पडिविहाणं ? ।' केसवेण भणियं- 'दंसिओ एसो इति प्रज्ञाप्य विविधप्रकारहेतुभिः केशवेन सः। नीतः कथमपि गृहं विरहमहावेदनाऽभिहतः ||५|| तत्र गतोऽपि सः प्रमुक्तपान - भोजनः, शून्यमनाः, धरणीनिषण्णलोचनः, महायोगी इव निरुद्धव्यापारान्तरपरिचिन्तनः, तृणमिव निजजीवनमपि गणयन् आस्ते । एतदवस्थं च तं दृष्ट्वा जातचित्तपरितापेन स्वजनवर्गेण मा छलनाविकारः कोऽपि भवेदिति शङ्कितमनसा सर्वाऽऽदरेण व्याहारिताः तन्त्र-मन्त्रवादिनः, दर्शितः तेषाम्, कृताः च उपचाराः । न जातः मनागपि विशेषः । अन्यदा च देशान्तरतः आगतः एकः स्थविरपुरुषः, स्थितः एतस्यैव गृहे । दृष्टः अनेन मङ्खः, पृष्टश्च पार्श्ववर्ती केशवः यथा 'भद्र! किं कारणं यदेषः युवा अपि, रोगादिना निरुपहतोऽपि सशल्यः इव लक्ष्यते ? ।' केशवेन कथितः दोषोद्भवः । तेन भणितं 'कृतं किमपि त्वया एवंविधदोषस्य प्रतिविधानम् ? ।' केशवेन भणितं 'दर्शितः एषः प्रवरमन्त्र - तन्त्रादिज्ञान् ।' એમ વિવિધ હેતુ-વચનથી સમજાવતાં કેશવ, વિરહની મહાવેદનાથી હણાયેલ એવા તેને મહાકષ્ટ ઘરે તેડી गयो. (4) ત્યાં જતાં પણ ખાન-પાન તજી, શૂન્ય મને પૃથ્વીમાં દૃષ્ટિ સ્થાપી, મહાયોગીની જેમ વ્યાપારાંતરના વિચારને અટકાવી, પોતાના જીવિતને તૃણ સમાન ગણતો તે રહેવા લાગ્યો. એટલે તેને આવી અવસ્થામાં જોઇ મનમાં ભારે સંતાપ પામતાં સ્વજનોએ આ કોઈ છળ-વિકાર તો ન હોય' એમ શંકા લાવી મંત્ર-તંત્રવાદીઓને બોલાવ્યા. તેમણે બતાવેલાં ઉપચારો કર્યા, છતાં કંઈપણ ફેર ન પડ્યો. એવામાં એક વખતે દેશાંતરથી કોઈ વૃદ્ધ પુરુષ આવી ચડ્યો અને તે એના જ ઘરે ઉતર્યો. ત્યાં શંખને જોઈ, પાસે રહેલ કેશવને તેણે પૂછ્યું કે-‘હે ભદ્ર! આ યુવાન છતાં અને રોગાદિકથી રહિત છતાં સશલ્યની જેમ દેખાય છે, તેનું શું કારણ?' ત્યારે કેશવે પણ દોષ-વિકાર કહી સંભળાવ્યો. જે સાંભળતાં તેણે કહ્યું કે-‘આવા દોષનો તમે કાંઈ પ્રતીકાર કર્યો છે?' કેશવ બોલ્યો-‘મંત્ર-તંત્રના Page #195 -------------------------------------------------------------------------- ________________ ८१० श्रीमहावीरचरित्रम् पवरमंत-तंताइजाणगाणं ।' थेरेण जंपियं-'निरत्थओ सव्वोवक्कमो पेमगहस्स, किं करिंति ते वरागा?, तहाहि उग्गविससप्पसंभूयवेयणोवसमकरणदक्खावि । पंचाणण-दुट्ठकरिंद-रक्खसीथंभणपरावि ।।१।। भूयसमुत्थोवद्दवविणासकुसलावि परमविज्जावि । पेमपरव्वसहिययं पगुणं काउं न पारिति ।।२।। केसवेण भणियं-'किं पुण एत्तो कायव्वं? ।' तेण भणियं-'जइ मं पुच्छसि ता जावज्जवि दसमिदसं न पावइ एस ताव आलिहावेसु चित्तफलहगे पुव्ववइयरं, जहा-पुलिंदेण चक्कवाओ सरेण पहओ, जहा तंमि जीवंते चेव तप्पणइणी मयत्ति । एवं च काराविऊण चित्तफलगहत्थं एयं परिब्भमावेसु गाम-नगराइसु | मा एवं कए कहवि विहिवसेण पुव्वभव्वभज्जावि स्थविरेण जल्पितं 'निरर्थकः सर्वोपक्रमः प्रेमग्रहस्य, किं कुर्वन्ति ते वराकाः? तथाहि - उग्रविषसर्पसम्भूतवेदनोपशमकरणदक्षाः अपि। पञ्चानन-दुष्टकरीन्द्र-राक्षसीस्तम्भनपराः अपि ||१|| भूतसमुत्थोपद्रवविणाशकुशलाः अपि परमवैद्याः अपि । प्रेमपरवशहृदयं प्रगुणं कर्तुं न पारयन्ति ।।२।। केशवेन भणितं 'किं पुनः अत्र कर्तव्यम्? ।' तेन भणितं 'यदि मां पृच्छसि तदा यावदद्यापि दशमदशां न प्राप्नोति एषः तावद् आलिखय चित्रफलके पूर्वव्यतिकरम् यथा-पुलिन्देन चक्रवाकः शरेण प्रहतः, यथा तस्मिन् जीवति एव तत्प्रणयिनी मृता-इति । एवं च कारयित्वा चित्रफलकहस्तम् एनं परिभ्रामय ग्राम જાણનારા શ્રેષ્ઠ જનોને એ બતાવ્યો.” વૃદ્ધ જણાવ્યું કે “એ સર્વ પ્રયત્ન નિરર્થક છે. પ્રેમ-ગ્રહનો તે બિચારા શો ઉપાય કરી શકે? કારણ કે સર્પના ઉગ્ર વિષની વેદનાને શાંત કરવામાં દક્ષ છતાં, પંચાનન, દુષ્ટ ગજેંદ્ર અને રાક્ષસીને થંભી દેવામાં કુશળ છતાં, ભૂત-ઉપદ્રવનો નાશ કરવામાં નિષ્ણાત અને પરમ વિદ્યાશાળી છતાં તેઓ પ્રેમ-પરાધીન હૃદયને स्वस्थ ४२वाने समर्थ थता नथी.' (१/२) કેશવે પૂછ્યું-“તો હવે શું કરવું?” તે બોલ્યો-“જો મને પૂછતા હો તો એટલામાં એ કામની દશમી અવસ્થા હજી પામ્યો નથી તેટલામાં ચિત્રફલક પર પૂર્વનો પ્રસંગ આળેખાવો કે-ભીલે બાણથી ચક્રવાકને ઘાયલ કર્યો અને તે હજી જીવતો હતો તેવામાં પ્રણયિની મરણ પામી. એમ આળખાવી ચિત્રફલક એના હાથમાં આપીને ગ્રામ, નગરાદિકમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८११ पावियमहिलाभावा फलगलिहियचक्कवायमिहुणवइयरावलोयणजायजाईसरणा इमिणा सद्धिं संघडेज्जा । सुव्वंति य पुराणागमेसु एरिसवुत्तंता । एवं च कए एसोऽवि आसाभुयग्गलाखलियजीओ कइवयदिणाणि जीवेज्जा।' एवमायन्निऊण केसवेण ‘साहु साहु तुह बुद्धीए, को जाणइ परिणयमइणो पुरिसे मोत्तूण एवंविहविसमत्थनिन्नयं?' ति अभिणंदिऊण तव्वयणं निवेइयं मंखस्स । तेणावि भणियं-'ताय! किमजुत्तं?, सिग्घमुवट्ठवेह चित्तफलगं, एसो चेव हवउ कुवियप्पकल्लोलमालाउलस्स चित्तस्सुवक्खेवो।' तओ केसवेण मुणिऊण तदभिप्पायं आलिहावियं जहावट्ठियचक्कवायमिहुणरूवाणुगयं चित्तफलगं, समप्पियं च मंखस्स, दिन्नं संबलं । तयणंतरं च सो चित्तफलगहत्थो सहाइणा एगेण अणुगम्ममाणो नयर-पुर-खेडकब्बड-मडंबपमुहेसु सन्निवेसेसु आसापिसायनडिओ निव्विस्सामं परिब्भमइ । नगरादिषु । मा एवं कृते कुत्रापि विधिवशेन पूर्वभवभार्याऽपि प्राप्तमहिलाभावा फलकलिखितचक्रवाकमिथुनव्यतिकराऽवलोकन जातजातिस्मरणा अनेन सह सङ्घटेत । श्रूयन्ते च पुराणाऽऽगमेषु एतादृशवृत्तान्ताः। एवं च कृते एषोऽपि आशाभुजाऽर्गलास्खलितजीवः कतिपयदिनानि जीवेत् । एवमाकर्ण्य केशवेन ‘साधुः साधुः तव बुद्धेः, कः जानाति परिणतमतीन् पुरुषान् मुक्त्वा एवंविधविषमाऽर्थनिर्णयम्' इति अभिनन्द्य तद्वचनं निवेदितं मङ्खस्य । तेनाऽपि भणितं 'तात! किमयुक्तम्? शीघ्रम् उपस्थापय चित्रफलकम्, एषः एव भवतु कुविकल्पकल्लोलमालाऽऽकुलस्य चित्रस्य उपक्षेपः। ततः केशवेन ज्ञात्वा तदभिप्रायम् आलिखापितं यथावस्थितचक्रवाकमिथुनरूपानुगतं चित्रफलकम्, समर्पितं च मङ्खस्य, दत्तं शम्बलम् । तदनन्तरं च सः चित्रफलकहस्तः सहायिना एकेन अनुगम्यमानः नगर-पुर-खेट-कर्बट-मडम्बप्रमुखेषु सन्निवेशेषु आशापिशाचनाटितः निर्विश्रामः परिभ्रमति। એને ભમાવો. એમ કરતાં વખતસર વિધિયોગે પૂર્વભવની ભાર્યા કે જે સ્ત્રીપણાને પામી હોય અને ફલકમાં આલેખેલ ચક્રવાક યુગલનો વ્યતિકર જોવાથી જાતિસ્મરણ જ્ઞાન પામતાં તે એને મળી જાય. પુરાણ-આગમોમાં એવા વૃત્તાંતો સંભળાય છે અને વળી તેમ કરવાથી આશારૂપ ભુજા કે કડીવડે અટકી રહેતાં કેટલાક દિવસો એ જીવતો રહી શકશે.” એમ સાંભળતાં કેશવે કહ્યું-“અહો! તારી બુદ્ધિને ધન્ય છે. પાકી મતિના પુરુષો વિના એવા વિષમાર્થનો નિર્ણય કોણ જાણી શકે? એવી તેની પ્રશંસા કરી, તે વાત તેણે મંખને સંભળાવી. એટલે તેણે કહ્યું કે-“હે તાત! એમાં ખોટું શું છે? શીધ્ર ચિત્રફલક તૈયાર કરો. કુવિકલ્પરૂપ કલ્લોલમાં આકુળ થયેલ મનને ભલે એ જ ઉપાય ઉપયોગી થાય.” એટલે કેશવે તેનો અભિપ્રાય જાણી, યથાસ્થિત ચક્રવાક મિથુનના રૂપયુક્ત ચિત્રફલક આળેખાવ્યું. તે મંખને આપ્યું અને ભાતું પણ બંધાવ્યું. પછી ચિત્રફલક હાથમાં લઈ, એક સહાયક સાથે નગર, પુર, ખેટ, કર્બટ, મડંબ પ્રમુખ સંનિવેશોમાં તે આશાપિશાચનો દાસ બનીને સતત પરિભ્રમણ કરવા લાગ્યો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ८१२ दंसेइ पइगिहं चिय समूसियं तं च तिय- चउक्केसु । चउमुह-महापहेसु य पवा-सभा-देउलेसुंपि ।।१।। ।।४।। ताहे रहंगमिहुणं तहासरूवं निरूविऊण जणो । कोऊहलेण पुच्छइ साहेइ य सो जावित्तं ||२|| अणवरयंपि सवित्थरमसमत्थो नियकहं च सो कहिउं । संखेवत्थनिबद्धं साहइ दुवईए नियवत्तं || ३ || जहा-माणससरोवरंमि अवरोप्परपोढपेमाणुरंजियं, नयणनिमेसमेत्तविरहदूमिज्जतदेहयं । लुद्धयमुक्कनिसियसरविहुरियमह पंचत्तमुवगयं, संपइ संपओगमभिवंछइ एयं चक्कमिहुणयं श्रीमहावीरचरित्रम् दर्शयति प्रतिगृहमेव समुच्छ्रितं तच्च त्रिक-चतुष्केषु । चतुर्मुख-महापथेषु च प्रपा-सभा - देवकुलेषु अपि ।।१।। तदा रथाङ्गमिथुनं तथास्वरूपं निरूप्य जनः । कौतूहलेन पृच्छति कथयति च सः यथावृत्तम् ||२|| अनवरतमपि सविस्तरम् असमर्थः निजकथां च सः कथयितुम् । संक्षेपार्थनिबद्धं कथयति द्रुपद्यां निजवृत्तम् ।।३।। यथा-मानससरसि अपरापरप्रौढप्रेमाऽनुरञ्जितम्, नयननिमेषमात्रविरहदूतदेहकम्। लुब्धकमुक्तनिशितशरविधुरितम् अथ पञ्चत्वमुपगतम्, सम्प्रति सम्प्रयोगम् अभिवाञ्छति एतत् चक्रमिथुनकम् ।।४।। ते प्रतिगृहे, त्रि, यतुष्यथ, यतुर्भुज - महाभार्ग, प्रथा-परज, सभा के देवसोभां ते चित्रइसऽ उँयुं ऽरीने ताववा लाग्यो ( १ ) એટલે તથાસ્વરૂપ ચક્રવાક-મિથુનને જોઇ, લોકો કૌતૂહલથી તેને પૂછતા અને તે યથાર્થ કહી બતાવતો. (२) એમ નિરંતર સવિસ્તર કથા કહેવાને અસમર્થ એવો તે દ્રુપદી છંદમાં સંક્ષેપાર્થથી બાંધેલ પોતાનો વૃત્તાંત આ प्रभाो ऽहेवा लाग्यो- (3) ‘માન સરોવરમાં પરસ્પર પ્રૌઢ પ્રેમથી રંજિત, એક ક્ષણભર પણ વિરહ થતાં ભારે સંતાપ પામનાર, લુબ્ધકશિકારીએ છોડેલ તીક્ષ્ણ બાણથી વ્યાકુલ થતાં પંચત્વ પામેલ આ ચક્રવાકયુગલ અત્યારે સંયોગને ઇચ્છે છે.’ (૪) Page #198 -------------------------------------------------------------------------- ________________ ८१३ षष्ठः प्रस्तावः इमं च निसामिऊण केई पहसंति, केई अवहीरंति, केइ अणुकंपंति । सोऽवि अविलक्खचित्तो सकज्जपसाहणेक्कनिरओ परियडंतो चंपं नयरिं गओ । तत्थ य निट्ठियं पुव्वाणियं संबलं । तओ अन्नं जीवणोवायमपेच्छंतो तं चेव चित्तफलगं पासंडं ओड्डिऊण गायणाइं गायमाणो भिक्खं भमिउं पवत्तो। अविय अइतिक्खछुहाभिहयस्स पिययमाजोगऊसुयमणस्स । एक्काविय से किरिया उभयत्थपसाहिया जाया ।।१।। इओ य-तत्थेव पुरे वत्थव्वो मंखली नाम गिहवई, सुभद्दा य से भज्जा, सो य अपरिहत्थो वाणिज्जकलासु, अकुसलो नरिंदसेवाए, असमत्थो करिसणसमए, अलसो कट्ठकिरियाए, अवियक्खणो वावारंतरेसु, केवलं भोयणमेत्तपडिबद्धो कहं सुहेण निव्वाहो इदं च निःशम्य केऽपि प्रहसन्ति, केऽपि अवहीलयन्ति, केऽपि अनुकम्पन्ते । सोऽपि अविलक्षचित्तः स्वकार्यप्रसाधनैकनिरतः पर्यटन् चम्पां नगरी गतः। तत्र च निष्ठितं पूर्वाऽऽनीतं शम्बलम् । ततः अन्य जीवनोपायम् अप्रेक्षमाणः तदेव चित्रफलकं पाखण्डम् अवगुण्ठ्य गायनानि गायन् भिक्षां भ्रमितुं प्रवृत्तः। अपि च अतितीक्ष्णक्षुधभिहतस्य प्रियतमायोगोत्सुकमनसः । एकाऽपि च सा क्रिया उभयार्थप्रसाधिका जाता ।।१।। इतश्च-तत्रैव पुरे वास्तव्यः मङ्खली नामकः गृहपतिः, सुभद्रा च तस्य भार्या । सश्च अनिपुणः वाणिज्यकलासु, अकुशलः नरेन्द्रसेवायाम्, असमर्थः कर्षणशास्त्रे, अलसः काष्ठक्रियायाम्, अविचक्षणः व्यापारान्तरेषु केवलं भोजनमात्रप्रतिबद्धः कथं सुखेन निर्वाहः भवेदिति अनवरतम् उपायान्तरं विचिन्तयन् એમ સાંભળતાં કેટલાક હસતા, કેટલાક અવહીલના કરતા અને કેટલાક અનુકંપા લાવતા; છતાં તે પ્રત્યે અવિલક્ષ અને સ્વકાર્ય સાધવામાં બહુ જ તત્પર એવો તે ભ્રમણ કરતો કરતો ચંપા નગરીમાં ગયો. ત્યાં પૂર્વે લાવેલ ભાથુ ખલાસ થયું એટલે અન્ય આજીવિકાનો ઉપાય હાથ ન લાગવાથી તે જ ચિત્રફલકને પાખંડરૂપ બનાવી, ગાયન ગાતાં તે ભિક્ષા માટે ભમવા લાગ્યો. એમ એક તરફ તે અતિ સુધાથી પીડિત હતો અને વળી પ્રિયતમના યોગને માટે તે ભારે ઉત્સુક હતો, જેથી તેની એક જ ક્રિયા બંને કાર્ય સાધનાર થઇ પડી. (૧) હવે તે જ નગરીમાં એક મંખલી નામે ગૃહસ્થ રહેતો. તેની સુભદ્રા નામે ભાર્યા હતી. તે વાણિજ્ય-કળાઓમાં અજ્ઞાત, રાજસેવામાં અકુશળ, કૃષિકર્મમાં અસમર્થ, કષ્ટક્રિયામાં આળસુ અને અન્ય ઉદ્યોગમાં પણ અચતુર હતો; પરંતુ કેવળ ભોજન માત્રમાં પ્રતિબદ્ધ હતો. “તે હવે સુખે નિર્વાહ કેમ થશે?' એમ સતત અન્ય અન્ય ઉપાય Page #199 -------------------------------------------------------------------------- ________________ ८१४ श्रीमहावीरचरित्रम् होज्जत्ति अणवरयं उवायंतरं विचिंतंतो पेच्छइ मंखं चित्तपट्टपयडणपडियकणभिक्खावित्तीए पइदिणं सुहेण निव्वहंतं । तं च दट्टण चिंतियमणेण-अहो एयस्स इमा अणुवरोहिणी वित्ती अचोरहरणिज्जं भंडोल्लं, निच्चंदुहा कामधेणू, असलिला सस्सनिष्फत्ती, अपरिकिलेसो महानिही। ता जीविओऽम्हि चिरकालाओ जं पाविओ एस परमोवाओत्ति विगप्पिऊण गओ मंखस्स समीवं, पडिवन्ना तस्स सेवा, सिक्खियाइं गायणाई । अह तंमि पुवभव्वभज्जाविरहवज्जजज्जरियहिययंमि पंचत्तमुवगए मुणियतत्तं व अप्पाणं मन्नंतो महया वित्थरेण चित्तफलगमवरमालिहाविऊण समागओ निययमंदिरं । भणिया नियगेहिणी-'पिए! पाडेसु संपयं छुहासिरे वज्जासणिं, पगुणा भवाहि य विहारजत्ताए।' तीए वुत्तं 'एसा पगुणाऽहं, वच्चस जत्थ भे रोयइ', तओ चित्तफलगं घेत्तुं तीए समेओ नीहरिओ सो नयरीओ, तवित्तीए परिब्भमिउमारद्धो य देसंतरेसु । तव्वासिलोगोऽवि पुव्वदिट्ठनाएण तमागयं पेच्छिऊण प्रेक्षते मङ्ख चित्रपट्टप्रकटनपतितकणभिक्षावृत्या प्रतिदिनं सुखेन निर्वहन्तम् । तं च दृष्ट्वा चिन्तितमनेन 'अहो! एतस्य इयम् अनुपरोधिनी वृत्तिः, अचौरहरणीयं धनसमूहम्, नित्यंदुहा कामधेनुः, असलिला शस्यनिष्पत्तिः, अपरिक्लेश: महानिधिः । ततः जीवितोऽहं चिरकालं यद् प्राप्तः एषः परमोपायः' इति विकल्प्य गतः मङ्खस्य समीपम्, प्रतिपन्ना तस्य सेवा, शिक्षितानि गायनानि। अथ तस्मिन् पूर्वभवभार्याविरहवज्रजर्जरितहृदये पञ्चत्वमुपगते ज्ञाततत्त्वं चाऽऽत्मानं मन्यमानः महता विस्तरेण चित्रफलकम् अपरम् आलेख्य समागतः निजमन्दिरम् । भणिता निजगृहिणी 'प्रिये! पातय साम्प्रतं क्षुशिरसि वज्राऽशनिम्, प्रगुणाभव च विहारयात्रायै ।' तया उक्तं 'एषा प्रगुणाऽहम्, व्रजावः यत्र तुभ्यं रोचते।' ततः चित्रफलकं गृहीत्वा तया समेतः नीहृतः सः नगर्याः, तद्वत्या परिभ्रमितुमारब्धवान् च देशान्तरेषु । तद्वासितलोकोऽपि पूर्वदृष्टन्यायेन तमागतं प्रेक्ष्य मङ्खः आगतः इति व्याहरति । एवं मङ्खली मङ्खोपदिष्टपाषण्डसम्बद्धेन ચિંતવતો. એવામાં ચિત્રફલક બતાવતા કણભિક્ષા મેળવી સુખે નિર્વાહ ચલાવતા મંખને તેણે જોયો. તેને જોતાં મખલીએ વિચાર કર્યો કે “અહો! એની વૃત્તિ કોઇથી અટકાવી ન શકાય તેવી છે, ચોર ન ચોરી શકે તેવો એ ભંડોળ છે, નિત્ય દૂઝતી એ કામધેનુ છે, પાણી વિનાની એ ધાન્યોત્પત્તિ છે અને ક્લેશ વિનાનું એ મહાનિધાન છે; તો હવે હું ચિરકાલ જીવતો રહ્યો કે આ પરમ ઉપાય હાથ લાગ્યો.” એમ ધારી તે મંખની પાસે ગયો, તેની સેવા સ્વીકારી અને ગાયનો શીખ્યો. એવામાં પૂર્વભવની ભાર્યાના વિરહ-વજથી હૃદયમાં જર્જરિત થતાં મંખ પંચત્વ પામ્યો. એટલે પોતાને તત્ત્વજ્ઞ સમાન માનતો તે મોટા વિસ્તારથી બીજું ચિત્રફલક આળેખાવી પોતે ઘરે આવ્યો અને પોતાની ગૃહિણીને કહેવા લાગ્યો કે-“હે પ્રિયે! હવે સુધાના શિરે વજ માર. વિહાર-યાત્રા માટે તૈયાર થા.” તે બોલી- હું તો આ તૈયાર છું. તમને ગમે ત્યાં ચાલો.” પછી ચિત્રફલક લઇ, સ્ત્રી સહિત તે નગરીથી ચાલી નીકળ્યો અને દેશાંતરોમાં ભમવા લાગ્યો. ત્યાંના લોકો પણ પૂર્વે જોયેલ ચિહ્નથી તેને આવેલ જોઇ “મંખ આવ્યો? Page #200 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८१५ मंखो आगओत्ति वाहरइ, एवं मंखली मंखोवइट्ठपासंडसंबद्धेण मंखो जाओत्ति । अन्नया य सो परिब्ममंतो पत्तो सरवणसन्निवेसे, ठिओ गोबहुलमाहणस्स गोसालाए । तत्थ निवसमाणस्स पसूया सुभद्दा, जाओ से दारगो, कयं उचियसमए गुणनिप्फन्नं गोसालोत्ति नामं, संवडिओ कमेणं, अइक्कंतो बालत्तणं। सो य दुट्ठसीलो सभावेणं, कुणइ विविहाणत्थे सभावेण, न वट्टइ आणानिद्देसे, सिक्खविज्जमाणो पवहइ पओसं । अवि य सम्माणदाणपगुणीकओवि उज्जुत्तणं खणं धरइ। सुणपुच्छंपिव पच्छा कुडिलत्तं झत्ति दंसेइ ।।१।। अत्थक्कजंपिरं मम्मवेहगं कूडकवडपडिबद्धं । वेयालं पिव तं पेच्छिऊण को को न संकेइ? ।।२।। मङ्खः जातः । अन्यदा च सः परिभ्रमन् प्राप्तः शरवणसन्निवेशे, स्थितः गोबहुलब्राह्मणस्य गोशालायाम् । तत्र निवसतः प्रसूता सुभद्रा, जातः तस्य दारकः, कृतम् उचितसमये गुणनिष्पन्नं गोशालः इति नाम, संवर्धितः क्रमेण, अतिक्रान्तः बालत्वम् । सः च दुष्टशीलः स्वभावेन, करोति विविधाऽनर्थान् स्वभावेन, न वर्तते आज्ञानिर्देशे, शिक्षाप्यमानः प्रवहति प्रदोषम् । अपि च - सन्मानदानप्रगुणीकृतः अपि ऋजुतां क्षणं धारयति । श्वन्पृच्छमिव पश्चात् कुटिलतां झटिति दर्शयति ।।१।। अकाण्डजल्पनशीलं मर्मवेधकं कूटकपटप्रतिबद्धम् । वेतालमिव तं प्रेक्ष्य कः कः न शङ्कते ।।२।। એમ કહેવા લાગ્યા. એવી રીતે મંખે ચલાવેલ પાખંડના સંબંધથી મંખલી મંખ કહેવાયો. એકદા પરિભ્રમણ કરતાં તે શરવણ સંનિવેશમાં ગયો અને ત્યાં ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળામાં રહ્યો. ત્યાં રહેતાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. યોગ્ય અવસરે તેનું ગોશાલ એવું ગુણનિષ્પન્ન નામ રાખ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામતાં તરુણ થયો. તે સ્વભાવે દુઃશીલ અને અનેક અનર્થ કરતો, આજ્ઞા માનતો નહિ અને શિખામણ આપતાં ઠેષ બતાવતો તેમજ સન્માન-દાન આપતાં પણ તે ક્ષણભર સરલતા ધરતો; પણ પછી કૂતરાના પુચ્છની જેમ તરત दुटियता पावतो. (१) વેતાલની જેમ મર્મવેધક અને ફૂડ-કપટયુક્ત પ્રસંગ વિના બોલનાર એવા તેને જોઇને કોણ ભય ન પામતું? (२.) Page #201 -------------------------------------------------------------------------- ________________ ८१६ 'पाव! नवमासमेत्तं गब्भे वूढोवि पालिओवि बहुं । सयवारंपि य भणिओ वट्टसि नो वयणमेत्तेऽवि ।।३।। इय जणणीए एसो वृत्तो पच्चुत्तरं इमं भणइ | 'अम्मो! ममोदरे विससु जेण दुगुणं तुमं धरिमो' ||४|| जत्थ दिवसंमि कलहं पिउणावि समं पउंजइ न एसो । भोयणरुईवि पावस्स तस्स जायइ न तत्थ फुडं ||५|| नीसेसदोसनिवहेण निम्मिओ निच्छियं पयावइणा । जंतारिस नदीसइ अन्नो सव्वंमिवि जयंमि ।।६।। तह कहवि तेण नियदुद्विमाइ लोगो परंमुहो विहिओ । जह दुस्सीलजणाणं सो पढमनिदंसणं पत्तो ।।७।। 'पाप! नवमासमात्रं गर्भे उढः अपि, पालितोऽपि बहुः । शतवारमपि च भणितः वर्तसे नो वचनमात्रेऽपि ||३|| श्रीमहावीरचरित्रम् इति जनन्या एषः उक्तः प्रत्युत्तरं इदं भणति । 'अम्ब! ममोदरे विश येन द्विगुणं त्वां धारयामि ।।४।। यस्मिन् दिवसे कलहं पित्राऽपि समं प्रयुङ्क्ते न एषः । भोजनरुचिः अपि पापस्य तस्य जायते न तत्र स्फुटम् ।।५।। निःशेषदोषनिवहेन निर्मितः निश्चितं प्रजापतिना । यत् तादृशः न दृश्यते अन्यः सर्वस्मिन् अपि जगति || ६ || तथाकथमपि तेन निजदुष्टतया लोकः पराङ्मुखः विहितः । यथा दुःशीलजनानां सः प्रथमनिदर्शनं प्राप्तः । । ७ ।। એક વખતે તેને માતાએ ઠપકો આપતાં કહ્યું કે-‘અરે પાપી! નવ માસ ગર્ભમાં ધર્યો, બહુ પ્રકારે પાળ્યો અને અનેક વાર શિખામણ આપતાં તું એક વચનમાત્ર પણ માનીને વર્તાતો નથી.’ એટલે તેણે જવાબ આપ્યો કે-‘અમ્મા! મારા ઉદરમાં પેસી જા, તો હું તને તે કરતાં બમણો વખત ધારણ કરીશ.' (૩|૪) વળી જે દિવસે પિતાની સાથે પણ એ ક્લહ ન કરતો તે દિવસે તે પાપાત્માને બરાબર ભોજન પણ ભાવતું નહિ. (૫) સમસ્ત દોષ લઇને જ પ્રજાપતિએ તેને બનાવ્યો હશે, કારણ કે સર્વ જગતમાં તેવો અન્ય કોઇ દેખાતો ન હતો. (૬) તેણે પોતાની દુષ્ટતાથી લોકોને એવા તો વિમુખ બનાવી દીધા કે જેથી દુઃશીલ જનોમાં તે એક પ્રથમ दृष्टांत३५ थ पड्यो. (3) Page #202 -------------------------------------------------------------------------- ________________ ८१७ षष्ठः प्रस्तावः इय विसतरुव्व दिट्ठीविसोव्व पढमुग्गमेवि वर्सेतो। दंसणमेत्तेणं चिय भयावहो सो जणे जाओ ।।८।। अन्नया य सो पिउणा समं बाढं कलहिऊण तारिसयं चिय चित्तफलयं आलिहावेत्ता एक्कल्लो भमंतो उवागओ तत्थेव सालाए जत्थ भयवं ठिओत्ति। एसा गोसालगस्स उप्पत्ती ।। अह सामी पढमं मासक्खमणं काऊण पारणगदिणे पविट्ठो भिक्खट्ठा, गोयरचरियाए पत्तो विजयाभिहाणस्स सेट्ठिस्स मंदिरं, दिट्ठो य तेण भयवं । तओ परमहरिसवसविसप्पमाणसमुच्चरोमंचमुव्वहंतेण पाराविओ भूरिभक्खवंजणसनिद्धाए भोयणविहीए। पाउब्भूयाणि नहयले गंभीरभेरी-भंकारुम्मिस्सचउविहतूरसणाहाइं सिंदूरपूरारुणचामीयरधारापज्जवसाणाई पंच दिव्वाइं, वियंभिओ तिय-चउक्क-चच्चरपहेसु विविहो साहुवाओ। निसामिओ गोसालेण इति विषतरुः इव, दृष्टिविषः इव प्रथमोद्गमेऽपि वर्तमानः। दर्शनमात्रेण एव भयाऽऽवहः सः जने जातः ।।८।। अन्यदा च सः पित्रा समं बाढं कलहं कृत्वा तादृशमेव चित्रफलकं आलिख्य एकाकी भ्रमन् उपागतः तत्रैव शालायां यत्र भगवान् स्थितः । एषा गोशालकस्य उत्पत्तिः । अथ स्वामी प्रथमं मासक्षपणं कृत्वा पारणकदिने प्रविष्टः भिक्षार्थम्, गोचरचर्यया प्राप्तः विजयाभिधानस्य श्रेष्ठिनः मन्दिरं, दृष्टश्च तेन भगवान् । ततः परमहर्षवशविसर्पमाणसमुच्चरोमाञ्चम् उद्वहता पारापितः भूरिभक्ष्य-व्यञ्जनस्निग्धया भोजनविधिना । प्रादुर्भूतानि नभतले गम्भीरभेरी-भङ्कारोन्मिश्र-चतुर्विधतूरसनाथानि सिन्दूरपूराऽरुणचामीकरधारापर्यवसानानि पञ्चदिव्यानि, विजृम्भितः त्रिक-चतुष्क चत्वरपथेषु विविधः साधुवादः । निश्रुतः गोशालेन एषः वृत्तान्तः । ततः चिन्तितमनेन 'अहो! न सामान्यमाहात्म्यः एषः देवार्यः, तस्मात् એ પ્રમાણે પ્રથમાવસ્થામાં પણ વિષવૃક્ષ કે દૃષ્ટિવિષની જેમ વર્તતાં તે લોકોમાં દેખાવ માત્રથી પણ ભયાનક थ७ ५यो. (८) પછી એક વખતે પિતા સાથે અત્યંત કલહ કરી, તેવું જ એક ચિત્રફલક આળેખાવી એકલો ભમતો ભમતો તે જ્યાં ભગવાનું ધ્યાનસ્થ હતા તે જ શાળામાં આવી ચડ્યો. એ ગોશાળાની ઉત્પત્તિ કહી. હવે સ્વામી પ્રથમ માસખમણ કરી પારણાના દિવસે ભિક્ષા માટે નીકળ્યા અને વિજય નામના શેઠના ઘરે ગયા. ત્યાં ભગવંતને જોતાં પરમ હર્ષથી રોમાંચ ધારણ કરતાં તેણે બહુ ભક્ષ્ય-વ્યંજનવડે સ્નિગ્ધ ભોજનથી પારણું કરાવ્યું. એટલે આકાશમાં ગંભીર ભેરીના ધ્વનિમિશ્રિત ચતુર્વિધ વાદ્યો વાગ્યાં અને સિંદૂરના પૂર સમાન અરુણ કનકની ધારા પ્રમુખ પંચ દિવ્યો પ્રગટ થયાં, જેથી ત્રિક, ચતુષ્પથ, ચોક પ્રમુખ માર્ગે વિવિધ સાધુવાદ શરૂ થયો. Page #203 -------------------------------------------------------------------------- ________________ ८१८ श्रीमहावीरचरित्रम एस वुत्तंतो। तओ चिंतियमणेण-अहो न सामन्नमाहप्पो एस देवज्जो, ता परिच्चइऊण चित्तपट्टिगापासंडं पडिवज्जामि एयस्स सीसत्तणं । न कयाइ निप्फला हवइ रयणायरसेवा । एवं विगप्पमाणस्स भयवं पारिऊण पत्तो तमेव तंतुवायसालं, ठिओ काउस्सग्गेणं । गोसालोऽवि सामिणो अटुंगं निवडिऊण चलणेसु विन्नवेइ एरिसमाहप्पं तुह देवज्जय! नो मए पुरा नायं । कुसलोऽवि मुणइ नग्धं अहवा थवियाण रयणाणं ।।१।। नियजणगच्चाओऽविहु वंछियसुहअत्थसाहगो जाओ। अणुकूले वा दइवे अनओऽवि नयत्तणमुवेइ ।।२।। परित्यज्य चित्रपट्टिकापाखण्डं प्रतिपद्ये एतस्य शिष्यत्वम् । न कदाचिद् निष्फला भवति रत्नाकरसेवा । एवं विकल्पमानस्य भगवान् पारयित्वा प्राप्तः तामेव तन्तुवायशालाम्, स्थितः कायोत्सर्गेण । गोशालोऽपि स्वामिनम् अष्टाङ्गम् निपत्य चरणयोः विज्ञापयति - एतादृशं माहात्म्यं तव देवार्य! नो मया पुरा ज्ञातं । कुशलोऽपि जानाति नाऽर्घम् अथवा स्थापितानां रत्नानाम् ।।१।। निजजनकत्यागः अपि खलु वाञ्छितशुभार्थसाधकः जातः । अनुकूले वा दैवे अन्यायोऽपि न्यायत्वमुपैति ।।२।। તે વૃત્તાંત ગોશાળાના સાંભળવામાં આવ્યો, જેથી તેણે વિચાર કર્યો કે “અહો! આ દેવાર્ય સામાન્ય મહિમાવાળા નથી, માટે ચિત્રફલકના પાખંડને તજી એનો શિષ્યભાવ સ્વીકારું. રત્નાકરની સેવા કદાપિ નિષ્ફળ થતી નથી.” એમ તે વિકલ્પ કરે છે તેવામાં ભગવંત પારણું કરીને તે જ વણકરની શાળામાં આવ્યા અને કાયોત્સર્ગે રહ્યા. ત્યાં ગોશાળો પણ અષ્ટાંગ સ્વામીના ચરણમાં પડીને વિનવવા લાગ્યો કે હે દેવાય! તમારું આવું માહાસ્ય હું પહેલાં જાણી ન શક્યો અથવા તો કુશળ પુરુષ પણ પ્રશસ્ત રત્નોની भितीनश. (१) પોતાના પિતાનો ત્યાગ પણ મને વાંછિત સુખ-સાધક થઇ પડ્યો, અથવા તો દેવ અનુકૂળ થતાં અન્યાય પણ न्याय५५॥ने पामेछ. (२) Page #204 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८१९ हवउ बहुजंपिएणं पडिवज्जिस्सामि तुम्ह सीसत्तं । अब्भुवगमेसु सामिय! पत्तो एक्को तुमं सरणं ।।३।। सामीवि इमं सुणित्तावि विहिपडिसेहे अकुणमाणो तुसिणिक्को ठिओ। इयरोऽवि निययाभिप्पाएण पडिवन्नसिस्सभावो भिक्खाए पाणवित्तिं काऊण भगवओ समीवं न मुयइ। अह बीयमासखमणपारणए आणंदनामस्स गिहवइस्स घरे गोयरचरियाए पविठ्ठो भयवं, पडिलाभिओ य खज्जगविहीए। तइए य मासखमणपारणए सुनंदस्स मंदिरे सव्वकामगुणिएणंति। एत्तो चउत्थमासखमणमुवसंपज्जित्ता णं विहरइ, गोसालोऽवि बहुदिवससेवासंभावियपणयभावो कत्तियपुन्निमादिवसे संपत्ते पुच्छइ-'भयवं! एरिसियंमि वारिसियमहूसवे किमहमज्ज भत्तं लभिस्सामि?।' एत्यंतरे जिणवरतणुसंलीणेण भणियं सिद्धत्थवंतरेण-'भद्द! अज्ज तुमं पाविहिसि अंबिलेण समं कोद्दवकूरं, कूडरूवगं च भवतु बहुजल्पितेन प्रतिपत्स्ये तव शिष्यत्वम् । अभ्युपगच्छ स्वामिन्! प्राप्तः एकस्य तव शरणम् ।।३।। स्वामी अपि इदं श्रुण्वनपि विधि-प्रतिषेधौ अकुर्वन् तुष्णीकः स्थितः। इतरोऽपि निजाऽभिप्रायेण प्रतिपन्नशिष्यभावः भिक्षया प्राणवृत्तिं कृत्वा भगवतः समीपं न मुञ्चति । अथ द्वितीयमासक्षपणपारणके आनन्दनामकस्य गृहपतेः गृहं गोचरचर्यया प्रविष्टः भगवान्, प्रतिलाभितश्च खाद्यविधिना। तृतीये च मासक्षपणपारणके सुनन्दस्य मन्दिरं सर्वकामगुणितेन । अथ चतुर्थमासक्षपणम् उपसम्पद्य विहरति । गोशालः अपि बहुदिवससेवासम्भावितप्रणयभावः कार्तिकपूर्णिमादिवसे सम्प्राप्ते पृच्छति 'भगवन्! एतादृशे वार्षिकमहोत्सवे किमहमद्य भक्तं लप्स्ये?।' अत्रान्तरे जिनवरतनुसंलीनेन भणितं सिद्धार्थव्यन्तरेण 'भद्र! अद्य त्वं प्राप्स्यसि હવે બહુ કહેવાથી શું? હું તમારો શિષ્ય થઈશ. હે સ્વામિનું! એક તમારા શરણે હું આવ્યો છું, માટે મારો स्वी१२ ४२.' (3) એમ સાંભળતાં વિધિ-પ્રતિષેધ ન કરતાં ભગવંત પણ મૌન રહ્યા. એટલે પોતાના અભિપ્રાય પ્રમાણે સ્વામીએ શિષ્યત્વ સ્વીકારેલ સમજી, ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતો ગોશાળો ભગવંતના સમીપને મૂકતો નહિ. એવામાં બીજા માસખમણના પારણે પ્રભુ આનંદ નામના ગૃહસ્થના ઘરે ભિક્ષા નિમિત્તે ગયા. તેણે ખાદ્ય-સ્વાદિષ્ટ ભોજનથી પ્રભુને પ્રતિલાલ્યા. ત્રીજા માસખમણના પારણે સુનંદના ઘરે પ્રભુ શ્રેષ્ઠ આહાર પામ્યા. પછી ચોથું માસખમણ આવ્યું. એવામાં ઘણા દિવસની સેવાથી પ્રણય-ભાવની સંભાવના કરતા ગોશાળે કાર્તિક-પૂર્ણિમાના દિવસે ભગવંતને પૂછ્યું કે-“હે નાથ! આવા વાર્ષિક-મહોત્સવમાં આજે મને કેવા ભક્ત-ભોજનનો લાભ થશે?' એટલે જિનેશ્વરના શરીરમાં સંલીન એવા સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું કે-“હે ભદ્ર! આજે તું આમ્લ-ખટાઈ યુક્ત કોદ્રવના ભાત પામીશ, અને દક્ષિણામાં ખોટો રૂપિયો મેળવીશ.” એમ સાંભળતાં સૂર્યોદયથી માંડીને બહુ ખંતથી સર્વ ઉચ-નીચ Page #205 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् दक्खिणाएत्ति।' सो एवं निसामिऊण सूरुग्गमाए आरम्भ सव्वायरेण उच्चावएसु गिहेसु परिभमिउमारद्धो। जत्थ जत्थ वच्चइ तत्थ तत्थ आरनालकल्लवियं कोद्दवकूरमेव लब्भइ । अह जायंमि अवरण्हसमए छुहापिवासाभिहओ जाहे अन्नं किंपि न पावेइ ताहे एगेण कम्मारएण गेहे णेऊण जेमाविओ अंबिलोल्लियं कोद्दवकूरं, उवणीओ य से भोयणावसाणे रूवगो, गहिओ य तेण, नवरं वीहीए दंसिओ, कूडगो य जाओ, तओ सो 'जेण जहा भवियव्वं, न तं हवइ अन्नह 'त्ति नियइवायं गिण्हइ । ८२० भयवंपि तंमि चिय कत्तियपुण्णिमादिणे निक्खमिऊण नालंदाओ गओ कोल्लागसन्निवेसं । तत्थ य बहुलो नाम माहणो तद्दिणं दियवरे परमायरेणं भुंजावेइ । तस्स य गिहे चउत्थमासखमणपारणगं काउकामो सामी पविट्ठो भिक्खं, दिट्ठो अणेण, तओ परमन्त्रेण घयमहुसणाहेण पडिलाभिओ। वियंभियाई पंच दिव्वाइं । इओ य आचाम्लेन समं कोद्रवकूरम्, कूटकरूप्यं च दक्षिणायाम्' इति । सः एवं निशम्य सूर्योद्गमाद् आरभ्य सर्वाऽऽदरेण उच्चावचेषु गृहेषु प्ररिभ्रमितुम् आरब्धवान् । यत्र यत्र व्रजति तत्र तत्र आरनालाऽऽद्रितं कोद्रवकूरमेव लभ्यते । अथ जाते अपराह्णसमये क्षुत्पिपासाऽभिहतः यदा अन्यत्किमपि न प्राप्नोति तदा एकेन कर्मकारेण गृहे नीत्वा जेमितः आम्लार्द्रम् कोद्रवकूरम्, उपनीतश्च तं भोजनाऽवसाने रूप्यकः, गृहीतश्च तेन, नवरं वीथिकायां दर्शितः, कूटश्च जातः ततः सः 'येन यथा भवितव्यं न तद्भवति अन्यथा इति नियतिवादं गृह्णाति । भगवानपि तस्मिनेव कार्तिकपूर्णिमादिने निष्क्रम्य नालन्दातः गतः कोल्लाकसन्निवेशम् । तत्र च बहुलः नामकः ब्राह्मणः तद्दिनं द्विजवरान् परमाऽऽदरेण भोजयति । तस्य च गृहे चतुर्थमासक्षपणपारणकं कर्तुकामः स्वामी प्रविष्टः, भिक्षार्थम्, दृष्टः अनेन ततः परमान्नेन घृतमधुसनाथेन प्रतिलाभितः। विजृम्भितानि पञ्चदिव्यानि । इतश्च ઘરોમાં ભમવા લાગ્યો. જ્યાં જ્યાં તે જતો ત્યાં ત્યાં તે આમ્લમિશ્રિત કોદરાના ભાત જ પામતો. એવામાં પાછલો પહોર થતાં ક્ષુધા-પિપાસાથી પરાભવ પામતાં, જ્યારે અન્ય કાંઇ પણ ન પામ્યો ત્યારે એક કારીગરે પોતાને ઘરે તેડી જઇને તેને આમ્લ સહિત કોદ્રવના ભાત જમાડ્યા અને જમ્યા પછી એક રૂપિયો આપતાં ગોશાલે ગ્રહણ કર્યો, પણ બજારમાં બતાવવા જતાં તે ખોટો નીવડ્યો જેથી ‘જે થવાનું છે તે અન્યથા થતું નથી' એવા નિયતિવાદને તેણે અંગીકાર કર્યો. પછી ભગવાન્ પણ તે જ કાર્તિકી પૂર્ણિમાના દિવસે નાલંદાથકી નીકળીને કોલ્લાગ સંનિવેશમાં ગયા. ત્યાં બહુલ નામે બ્રાહ્મણ તે દિવસે અન્ય બ્રાહ્મણોને પરમ ભક્તિથી જમાડતો હતો. ચોથા માસખમણના પા૨ણે સ્વામી ભિક્ષા નિમિત્તે તેના ઘરમાં ગયા. એટલે ભગવંતને જોતાં તેણે ઘી-સાકરમિશ્રિત પ૨માન્ન-ખીરથી પ્રભુને પ્રતિલાલ્યા. ત્યાં પંચ દિવ્યો પ્રગટ થયાં. Page #206 -------------------------------------------------------------------------- ________________ ८२१ षष्ठः प्रस्तावः कूडगरूवयहत्थो लज्जाए मंदमंदसंचरणो। जाए वियालसमए गोसालो एइ सालाए ।।१।। जिणनाहमपेच्छंतो संभंतो पुच्छई समीवगयं । लोयं जिणप्पउत्तिं पुणरुत्तं सव्वजत्तेणं ।।२।। जाव न कोइ निवेयइ सबाहिरब्भंतरं समंतेणं । नालंदं तावेसो हिंडइ सामिं निहालंतो ।।३।। न य कत्थवि उवलद्धो तग्गमणविही तओ स चिंतेइ। पडिकूलो मज्झ विही पुणोवि विहिउऽम्हि एगागी ।।४।। कूटरूप्यकहस्तः लज्जया मन्दं मन्दं सञ्चरन्। जाते विकालसमये गोशालः एति शालायाम् ।।१।। जिननाथमप्रेक्षमाणः सम्भ्रान्तः पृच्छति समीपगतम् । लोकम् जिनप्रवृत्तिं पुनरुक्तं सर्वयत्नेन ।।२।। यावन्न कोऽपि निवेदयति सबहिरभ्यन्तरं समन्तात् । नालन्दां तावदेषः हिण्डते स्वामिनम् निभालयन् ।।३।। न च कुत्राऽपि उपलब्धः तद्गमनविधिः ततः सः चिन्तयति। प्रतिकूलः मम विधिः पुनरपि विहितोऽहम् एकाकी ||४|| હવે અહીં ખોટા રૂપિયાને હાથમાં લઇ, લજ્જાને લીધે મંદ મંદ ચાલતાં, છેક સંધ્યા સમયે ગોશાળો તે શાળામાં साव्या. (१) ત્યાં જિનેશ્વરને ન જોવાથી સંભ્રાંત થઇ સર્વ યત્નપૂર્વક વારંવાર પાસેના લોકોને પ્રભુના સમાચાર પૂછવા सायो. (२) જ્યારે કોઇએ તેને જવાબ ન આપ્યો ત્યારે સ્વામીને શોધવા માટે તે ચોતરફ બહાર અને અંદર નાલંદ ગામમાં (ममा साम्यो, (3) છતાં ભગવંત ગયાના સમાચાર તેને ક્યાંય પણ ન મળ્યા. એટલે તેણે વિચાર કર્યો કે “અહો! દેવ મને प्रतिकूप छठेथी इरीने ५९। भने मेसो री धो.' (४) Page #207 -------------------------------------------------------------------------- ________________ ८२२ श्रीमहावीरचरित्रम् ___ एवं च सुचिरं परिझूरिऊण परिचत्तचित्तफलगपमुहोवगरणो विमुक्कनियंसणो सउत्तरोठं सिरं खउराविऊण नीहरिओ तंतुवायसालाओ, तुरियं वच्चंतो य पत्तो कोल्लागे । तत्थ य बहिया जणो अण्णमण्णं एवं जंपेइ-'अहो धण्णो, कयउण्णो, उवलद्धजम्मजीवियफलो माहणो जस्स घरंभि तहाविहमहामुणिदाणवसेण निवडिया कणगवुट्ठी, तियसेहिं उग्घुटुं अहो दाणं, जाओ जयंमि निम्मलो साहुवाओ।' गोसालोऽवि एयभट्ठ जणंतियाओ सोच्चा हट्टतुट्ठो एवं विचिंतेइ-'जारिसं महामुणिं एए वयंति तारिसप्पभावो सोच्चिय मम धम्मायरिओ महावीरो, जेण न खलु अत्थि अन्नस्स कस्सइ तहारूवस्स समणस्स वा माहणस्स वा एवंविहा इड्डीसक्कारपरक्कम त्ति निच्छिऊण कोल्लागसंनिवेसंमि स बाहिरब्भंतरं सुनिउणदिट्ठीए जाव पलोएइ ताव दिट्ठो भयवं काउस्सग्गमुवगओ। तं च पेच्छिऊण हरिसवसूससियरोमकूवो, वियसियवयणो, पावियचिंतारयणं व अप्पाणं मन्नंतो तिक्खुत्ता ___ एवं च सुचिरं परिशुच्य परित्यक्तचित्रफलकप्रमुखोपकरणः, विमुक्तनिवसनः, सोत्तरोष्ठं (श्मश्रु) शिरः क्षोरयित्वा निहृतवान् तन्तुवायशालातः, त्वरितं व्रजन् च प्राप्तः कोल्लाकम् । तत्र च बाह्यः जनः अन्योन्यम् एवं जल्पति 'अहो धन्यः, कृतपुण्यः, उपलब्धजन्मजीवितफलः ब्राह्मणः यस्य गृहे तथाविधमहामुनिदानवशेन निपतिता कनकवृष्टिः, त्रिदशैः उघृष्टम् 'अहो दानम्,' जातः जगति निर्मलः साधुवादः । गोशालः अपि एतदर्थं जनाऽन्तिकात् श्रुत्वा हृष्टतुष्टः एवं विचिन्तयति-'यादृशं महामुनिं एते वदन्ति तादृशप्रभावः सः एव मम धर्माचार्यः महावीरः, येन न खलु अस्ति अन्यस्य कस्याऽपि तथारूपस्य श्रमणस्य वा, ब्राह्मणस्य वा एवंविधाः ऋद्धि-सत्कार-पराक्रमाः इति निश्चित्य कोल्लाकसन्निवेशे सबाह्याऽभ्यन्तरं सुनिपुणदृष्ट्या यावत् प्रलोकते तावद् दृष्टः भगवान् कायोत्सर्गमुपगतः। तं च प्रेक्ष्य हर्षवशउच्छ्रितरोमकूपः, विकसितवदनः, એમ લાંબો વખત ખેદ કરતાં, ચિત્રફલક પ્રમુખ ઉપકરણ અને વસ્ત્ર તજી, મૂછ અને શિર મુંડાવી તે વણકરની શાળામાંથી બહાર નીકળ્યો અને ઉતાવળે જતાં કોલ્લાગ સંનિવેશમાં પહોંચ્યો. ત્યાં બહાર લોકો એક બીજાને આ પ્રમાણે કહેતા હતા કે-“અહો! બ્રાહ્મણ ધન્ય અને ભાગ્યશાળી, તથા જન્મ અને જીવિતનું ફળ પણ એણે જ મેળવ્યું કે જેના ઘરમાં તથાવિધ મહામુનિના દાનથી કનકવૃષ્ટિ થઇ, દેવતાઓએ “અહો દાનની ઘોષણા કરી તથા જગતમાં તેનો નિર્મળ સાધુવાદ પ્રસર્યો.' આ વાત લોકોના મુખેથી સાંભળતાં ભારે હર્ષ પામતાં ગોશાળો પણ ચિંતવવા લાગ્યો કે-“આ લોકો જેવા મહામુનિની વાત કરે છે તેવા પ્રભાવશાળી તો મારા ધર્માચાર્ય એક તે મહાવીર જ છે કે જેની ઋદ્ધિ, સત્કાર કે પરાક્રમની બરોબરી અન્ય કોઈ તથાવિધ શ્રમણ કે બ્રાહ્મણ કરી શકે તેમ નથી જ.' એમ નિશ્ચય કરી કોલ્લાગ ગામમાં બહાર અને અંદર તે બારીક દૃષ્ટિથી જેટલામાં જુએ છે તેવામાં કાયોત્સર્ગસ્થ ભગવંત તેના જોવામાં આવ્યા. તેમને જોતાં હર્ષથી રોમાંચિત થઇ વિકસિત મુખથી, જાણે ચિંતામણિ Page #208 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८२३ आयाहिणपयाहिणं काऊण निवडिओ भयवओ चरणेसु, भालतले घडियपाणिसंपुडो य एवं भणिउं पवत्तो असरिसगुणगणरयणायरो तुमं तिहुयणस्स पुज्जो य विहलियजणसाहारो य जेण ता विण्णवेमि इमं ।।१।। पुव्वं वत्थाइपरिग्गहेण जोग्गो न आसि दिक्खाए । संपइ पुण परिचत्तंमि तंमि जाओ अहं जोगो ||२|| ता तेलोक्कदिवायर! पडिवज्जसु जेण संपइ भवामि । तुह सिस्सो जा जीवं एत्तो तं चेव धम्मगुरू ||३|| प्राप्तचिन्तारत्नमिव आत्मानं मन्यमानः त्रिधा आदक्षिणप्रदक्षिणां कृत्वा निपतितः भगवतः चरणयोः, भालतले घटितपाणिसम्पुटः चैवं भणितुं प्रवृत्तवान् असदृशगुणगणरत्नाकरः त्वं त्रिभुवनस्य पूज्यः च । विफलितजनाऽऽधारः च येन ततः विज्ञापयामि इदम् ।।१।। पूर्वं वस्त्रादिपरिग्रहेण योग्यः न आसीत् दीक्षायै । सम्प्रति पुनः परित्यक्ते तस्मिन् जातः अहं योग्यः || २ || ततः त्रैलोक्यदिवाकर ! प्रतिपद्यस्व येन सम्प्रति भवामि । तव शिष्यः यावज्जीवं इतः त्वमेव धर्मगुरुः ||३|| પામેલ હોય તેમ પોતાને માનતો ગોશાળો ત્રણ પ્રદક્ષિણા દઇ, પ્રભુના પગે પડ્યો અને અંજલિ જોડીને કહેવા लाग्यो - ‘હે નાથ! તમે અસાધારણ ગુણ-ગણના રત્નાકર અને ત્રિભુવનને પૂજ્ય છો. વળી લોકોના આધારની દરકાર કરતા નથી, જેથી હું તમને વિનંતિ કરું છું કે (૧) પૂર્વે વસ્ત્રાદિકના પરિગ્રહને લીધે હું દીક્ષાને યોગ્ય ન હતો, પરંતુ અત્યારે તેનો ત્યાગ કરી દેવાથી હું યોગ્ય थयो छं; (२) માટે હે ત્રિલોક-દિવાકર! તમે મારો સ્વીકાર કરો કે જેથી હું તમારો શિષ્ય થાઉં. હવે યાવજ્જીવ તમે જ મારા धर्मगुरु छो. ( 3 ) Page #209 -------------------------------------------------------------------------- ________________ ८२४ तुह थेवमेत्तविरहेवि नाह! हिययं कहंपि फुट्टंतं। पुणरुत्तसंगमसमीहणेण कट्ठेण संधरियं ॥ ४ ॥। जाणामि वीयरागे कीरंतो नेव निव्वहइ नेहो । पेमगहिलं सचित्तं किंतु न पारेमि पडिखलिउं ।।५।। अन्नं च-अच्छउ दूरे सेसं वियसियनवनलिणमणहरच्छीए । जं पेच्छसि तं तेणवि मुणेवि अब्भुवगओऽहंति ||६|| श्रीमहावीरचरित्रम् इय सविणयं सपणयं भणमाणे तंमि तिहुयणेक्कपहू । उज्झियपेमवियारोवि तस्स वयणं पडिस्सुणइ ||७|| तव स्तोकमात्रविरहेऽपि नाथ! हृदयं कथमपि स्फुटत् । पुनरुक्तसङ्गमसमीहमानेन कष्टेन संधृतम् ।।४।। जानामि वीतरागे क्रियमाणः नैव निर्वहति स्नेहः । प्रेमग्रहिलं स्वचित्तं किन्तु न पारयामि प्रतिस्खलितुम् ||५|| अन्यच्च-आस्तां दूरे शेषं विकसितनवनलिनमनोहराऽक्षिभ्याम् । यद् प्रेक्षसे तदा तेनाऽपि ज्ञास्यामि अभ्युपगतः अहमिति ।।६।। इति सविनयं सप्रणयं भणति तस्मिन् त्रिभुवनैकप्रभुः । उज्झितप्रेमविकारोऽपि तस्य वचनं प्रतिश्रुणोति ।।७।। હે નાથ! તમારો અલ્પ વિરહ થતાં પણ ફૂટી જતું મારું હૃદય ફરી સમાગમની ઇચ્છાથી મહાકષ્ટ અટકાવી राज्युं छे. (४) હું જાણું છું કે વીતરાગમાં સ્નેહ કરતાં તે નભતો નથી, છતાં પ્રેમાધીન સ્વચિત્તને હું કોઇ રીતે અટકાવી शतो नथी. ( 4 ) અને વળી બીજું તો દૂર રહો, પણ વિકસિત નૂતન કમળ સમાન મનહર દ્રષ્ટિથી જો તમે નીહાળશો, તો પણ હું સમજી લઇશ કે તમે મારો સ્વીકાર કરી લીધો.' (૬) એ રીતે સવિનય અને સપ્રેમ ગોશાળાના કહેવાથી પ્રેમવિકાર-વિચાર રહિત છતાં ભગવંતે તેના વચનનો स्वीर . (७) Page #210 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८२५ जाणंताविहु अइदुट्ठसीलयं भाविरं अणत्थं च । गरुया पणएसु तहावि हुंति न परंमुहा कहवि ।।८।। ___ एवं च सामी तेण पडिवण्णसिस्सभावेण समेओ सुवन्नखले सन्निवेसे वच्चइ। तस्संतरे गोवाले बहुखीरं गहाय महतीए थालीए अखंडफुडिएहिं नवएहिं सालितंदुलेहिं पायसमुवक्खडेंते पेच्छिऊण गोसालो भणइ-'भयवं! दढं छुहाभिभूओऽम्हि, ता एह एत्थ पायसं परिभुंजामो।' अह सिद्धत्येण चिरकाललद्धावगासेण भणियं-'भद्द! मा तम्मसु, एसा थाली अद्धसिद्धा चेव विहडीहि। ताहे सो नियदुट्ठसीलयाए तं वयणं वितहं काउमणो गंतूण ते गोवे भणइ-'अरे एस देवज्जगो तीयाणागयजाणओ एवं कहेइ, जहा-एस पायसथाली अद्धसिद्धा चेव विवज्जिही, ता पयत्तेण संठवेह ।' एवं च निसामिऊण ते भयभीया वंसदलेहिं तं पिढरं गाढं वेढिऊण रंधिउमारद्धा । अह पउरतंदुलपक्खेवविहसि(डि?)या निमेसमेत्तेण फुट्टा थाली। पच्छा गोवेहि जाननपि खलु अतिदुष्टशीलतां भावी अनर्थं च । गुरुकाः प्रणतेषु तथापि भवन्ति न पराङ्मुखाः कथमपि ||८|| एवं च स्वामी तेन प्रतिपन्नशिष्यभावेन समेतः सुवर्णखले सन्निवेशे व्रजति । तस्याऽऽन्तरे गोपालान् बहुक्षीरं गृहीत्वा महत्या स्थाल्या अखण्डस्फुटैः नूतनैः शालीतन्दुलैः पायसम् उपस्कुर्वतः प्रेक्ष्य गोशालः भणति 'भगवन्? क्षुधाभिभूतः अहम्, ततः आगच्छ अत्र पायसं भुज़्मः । अथ सिद्धार्थेन चिरकाललब्धाऽवकाशेन भणितं 'भद्र! मा ताम्य, एषा स्थाली अर्धसिद्धा एव विघटिष्यते । तदा सः निजदुष्टशीलतया तद् वचनं वितथं कर्तुमनाः गत्वा तान गोपान भणति 'अरे! एषः देवार्यकः अतीताऽनागतज्ञायकः एवं कथयति यथाएषा पायसस्थाली अर्धसिद्धा एव विपत्स्यते, ततः प्रयत्नेन संस्थापयत।' एवं च निःशम्य ते भयभीताः वंशदलैः तं पिठरं गाढं विष्ट्वा रधितुमारब्धाः । अथ प्रचुरतन्दुलप्रक्षेपविहसिता निमेषमात्रेण स्फुटिता ભવિષ્યમાં અનર્થ કરનાર અને અતિ દુષ્ટ એવા ગોશાળાને પ્રભુ જાણતા હતા, છતાં પ્રણતજનો (નમેલાઓ) પ્રત્યે મહાત્માઓ કદાપિ વિમુખ થતા નથી. (૮) એ પ્રમાણે શિષ્યભાવે સ્વીકારેલ ગોશાળા સહિત સ્વામી સુવર્ણખલ નામના સંનિવેશ તરફ ચાલ્યા. ત્યાં માર્ગમાં ગોવાળો મોટી થાળીમાં બહુ દૂધ લઇ અખંડ નવા ચોખાથી દૂધપાક રાંધતા, તેમને જોતાં ગોશાળે કહ્યું કેહે ભગવન્! મને સુધા બહુ લાગી છે, માટે અહીં આવો. ખીર જમીએ.” એવામાં લાંબા વખતે અવકાશ મળતાં સિદ્ધાર્થે જણાવ્યું કે-“હે ભદ્ર! તું ખેદ ન કર. એ થાળી અધવચમાં ભાંગી પડશે.' એટલે પોતાના દુષ્ટ સ્વભાવને લીધે વચનને મિથ્યા કરવાને ઈચ્છતા તેણે જઇને ગોવાળોને કહ્યું કે-“અરે! આ દેવાર્ય ભૂત-ભાવીને જાણનાર એમ કહે છે કે-એ દૂધની થાળી અધવચ ફૂટી પડશે, માટે તેને બરાબર રાખો.' એમ સાંભળતાં ભયભીત થઇ વાંસના પત્ર-દળો તે ભાજનને મજબૂત વીંટાળીને તેઓ રાંધવા માંડ્યા. એવામાં ઘણા ચોખા નાંખવાથી પહોળી થયેલી તે Page #211 -------------------------------------------------------------------------- ________________ ८२६ श्रीमहावीरचरित्रम जं जहा पावियं तीसे पायसालिद्धं कप्परं तं तहा घेत्तूण परिभुत्तं । गोसालोऽवि कंदुकबिरालोव्व पेच्छमाणो विलक्खो चेव ठिओ सुट्ठयरं च नियइवायं पडिवन्नो। अह सामी बंभणगामं गओ। तत्थ य गामे दोन्नि पाडगा, तेसु दो भायरो नंद-उवणंदनामाणो सामित्तं कुणंति । भुवणगुरूवि छट्ठपारणगंमि पविठ्ठो नंदपाडयंमि, दिट्ठो नंदेण, पडिलाभिओ दहिमिस्सेण वासियकूरेण | गोसालोऽवि गओ इयरपाडयं| उत्तुंगपासायमवलोइऊण पविठ्ठो उवनंदस्स मंदिरे । भणिया उवनंदेण कम्मयरी, जहादेहि एयस्स भिक्खंति। उवणीओ अणाए वासियकूरो गोसालयस्स। सो य तं अणिच्छंतो उवणंदं एवं निब्भच्छेइ गामुक्कोडं गिण्हह नरनाहस्स व न देह किंपि करं। विविहे कुणह विलासे अक्खलियं पावमायरह ।।१।। स्थाली। पश्चाद् गोपैः यद् यथा प्राप्तं तस्याः पायसाऽऽश्लिष्टं कर्परं तत्तथा गृहीत्वा परिभुक्तम् । गोशालोऽपि कान्दविकबिडालः इव प्रेक्षमाणः विलक्षः एव स्थितः सुष्ठुतरं च नियतिवादं प्रतिपन्नः। अथ स्वामी ब्राह्मणग्रामं गतः । तत्र च ग्रामे द्वे पाटके, तयोः द्वौ भ्रातरौ नन्दोपनन्दनामको स्वामित्वं कुर्वतः । भुवनगुरुः अपि षष्ठपारणके प्रविष्टः नन्दपाटके, दृष्टः नन्देन, प्रतिलाभितः दधिमिश्रेण सुवासितकूरेण । गोशालकोऽपि गतः इतरपाटकम्। उत्तुङ्गप्रासादमवलोक्य प्रविष्टः उपनन्दस्य मन्दिरम्। भणिता उपनन्देन कर्मकरी यथा देहि एतस्य भिक्षाम्' इति। उपनीतः अनया वासितकूरः गोशालकस्य । सश्च तम् अनिच्छन् उपनन्दम् एवं निर्भर्त्सयति ग्रामोत्कटं गृह्णासि नरनाथस्य वा न देहि किमपि करम् । विविधान् करोषि विलासान् अस्खलितं पापम् आचरसि ।।१।। થાળી પલકારા માત્રમાં ફૂટી ગઈ. પછી જેમને જેમ મળ્યું તેમ તે ગોવાળોએ ખાધું અને છેવટે પાયસલિપ્ત તેના ભાંગેલ કટકા લઇને પણ તેઓ ચાટી ગયા. ત્યાં કંદોઇના બિલાડાની જેમ જોતો ગોશાળો પણ વિલક્ષ બની ઉભો રહ્યો અને નિયતિવાદનો તેણે વિશેષ નિશ્ચય કરી લીધો. પછી સ્વામી બ્રાહ્મણ ગામમાં ગયા. ત્યાં બે પોળ-વિભાગ હતા. તેમાં નંદ અને ઉપનંદ નામના બે ભ્રાતા તેનું સ્વામિત્વ કરતા હતા. ભગવંત છઠ્ઠને પારણે નંદના ફળીયામાં ગયા. એટલે તેણે દધિમિશ્રિત સુવાસિત કમોદથી = ચોખાથી પ્રભુને પડિલાવ્યા. ત્યાં ગોશાળો બીજા પાટકમાં ગયો અને ઉન્નત પ્રાસાદ જોઇને તે ઉપનંદના ઘરમાં પેઠો. તેણે દાસીને હુકમ કર્યો કે-“એને ભિક્ષા આપ.' દાસી વાસી કમોદ ગોશાળાને આપવા માટે લાવી. તેને ન ઇચ્છતો ગોશાળા ઉપનંદને આ પ્રમાણે નિબંછવા લાગ્યો કે અરે! ગામનો કર લઇને રાજાને તો કાંઇ આપતો નથી, વિવિધ વિલાસ ભોગવે છે અને અસ્મલિત પાપ आयरे छ; (१) Page #212 -------------------------------------------------------------------------- ________________ ८२७ षष्ठः प्रस्तावः अम्हारिसाण मुणिपुंगवाण गेहंगणमुवगयाणं । वासियभत्तं दाविंतया कहं नेव लज्जेह? ||२|| एवं च आयन्निऊण रुढेण उवणंदेण भणिया दासी-भद्दे! एयस्स चेव समणस्स सीसंमि पक्खिवसु भत्तमेयंति। खित्तं च तीए । तओ गोसालो बाढमुबूढाभिमाणो दट्ठोट्ठभिउडिभासुरो अन्नं किंपि तस्स अणत्थं काउमसमत्थो गेहदुवारे ठाऊण भणइ-'जइ मम धम्मायरियस्स अत्थि तवो वा तेओ वा ता एयस्स मणुयाहमस्स भवणं डज्झउत्ति। अह अहासन्निहिएहिं वाणमंतरेहिं भगवओ पक्खवायमुव्वहंतेहिं विउव्विओ हुयवहो, दड्ढे से मंदिरं । तयणंतरं च भयवं चंपानयरिं गओ, तत्थ य तइयं वासारत्तं ठाइ, दोमासिएण य खमणेण तवोकम्ममुवसंपज्जइ, विविहाणि य उक्कुडुयासणाईणि करेइ। चरिमदुमासियपज्जवसाणे य बाहिं पारेत्ता गोसालेण समेओ कालायं नाम सन्निवेसं वच्चइ। तहिं च अस्मादृशाणां मुनिपुङ्गवानां गृहाङ्गणमुपगतानाम् । वासितभक्तं दापयता कथं न लजसे ।।२।। __ एवं च आकर्ण्य रुष्टेन उपनन्देन भणिता दासी 'भद्रे! एतस्यैव श्रमणस्य शिरसि प्रक्षिप भक्तमेतत्।' क्षिप्तं च तया। ततः गोशालकः बाढम् उ ढाऽभिमानः दष्टौष्ठभृकुटिभासुरः अन्यं किमपि तस्य अनर्थं कर्तुम् असमर्थः गृहद्वारे स्थित्वा भणति 'यदि मम धर्माचार्यस्य अस्ति तपः वा तेजः वा तदा एतस्य मनुजाऽधमस्य भवनं दहतु। अथ यथासन्निहितैः वानव्यन्तरैः भगवतः पक्षपातम् उद्वहद्भिः विकुर्वितः हुतवहः, दग्धं तस्य मन्दिरम् । तदनन्तरं च भगवान् चम्पानगरी गतः, तत्र च तृतीयां वर्षारात्रिं तिष्ठति, द्विमासिकेन च क्षपणेन तपोकर्म उपसम्पद्यते, विविधानि च उत्कुटकाऽऽसनादीनि करोति । चरमद्विमासिकपर्यवसाने च बहिः पारयित्वा गोशालेन समेतः कालाकं नामकं सन्निवेशं व्रजति । तत्र च एकान्तभूते त्रसप्राणरहिते शून्याऽगारे વળી ગૃહાંગણે આવેલા અમારા જેવા મુનિઓને વાસી ભાત અપાવતાં લજ્જા કેમ પામતો નથી?” (૨) એમ સાંભળતાં ગુસ્સો પામીને ઉપનંદે દાસીને કહ્યું કે-“હે ભદ્ર! આ શ્રમણના શિર પર જ એ ભાત નાખી દે.' એટલે દાસીએ તેમ કર્યું જેથી ગોશાળો ભારે અભિમાન કરતો, હોઠ કરડીને ભીષણ ભ્રકુટી બતાવતો, અન્ય કાંઇ પણ તેનું ખરાબ કરવાને અસમર્થ થતો, તેના ગૃહદ્યારે ઉભા રહીને તેણે કહ્યું કે જો મારા ધર્માચાર્યનાં તપ કે તેનો પ્રભાવ હોય તો આ અધમ પુરુષનું ઘર ભસ્મ થાઓ.” એવામાં પાસેના વાણવ્યંતર દેવોએ ભગવંતના પક્ષપાતને લઇને અગ્નિ વિદુર્વતાં તેનું ભવન દગ્ધ થયું. ત્યારપછી ભગવાનું ચંપા નગરીમાં ગયા. ત્યાં ત્રીજું ચોમાસું રહ્યા. બે માસખમણની તપસ્યા તથા વિવિધ ઉત્કર્કાદિ આસન કરતાં ચરમ દ્વિમાસિક તપના પારણે બહાર પારણું કરી, ગોશાલકની સાથે કાલાક નામના Page #213 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ श्रीमहावीरचरित्रम् एगंतभूए तसपाणरहिए सुन्नागारे निसासमयंमि पडिमं पडिवज्जइ, गोसालोऽवि चवलत्तणेण निरोहमसहमाणो गेहदुवारदेसे निलुक्को अच्छइ । एत्यंतरे सीहो नाम गामाहिवपुत्तो विज्जुमईनामाए दासीए समेओ भोगत्थी तं चेव सुन्नघरं पविट्ठो। तेण य महया सद्देण भन्नइ-'अहो जइ कोइ एत्थ समणो वा बंभणो वा पहिओ वा वसिओ ता सो साहेउ जेण अम्हे अन्नत्थ वच्चामो।' इमं च सुणिऊण सामी ताव पडिमापडिवन्नत्तणेण तुहिक्को जावेइ, इयरो पुण कवडेण न देइ पडिवयणं। ताणि य अणुवलद्धपडिवयणाणि निस्संकं सुरयविणोएण खणं अच्छित्ता नीहरिउमारद्धाणि। एत्यंतरे दुवारदेसंतरट्ठिएण गोसालेण गच्छंती छित्ता विज्जुमई। तओ तीए भणियं-अज्जउत्त! अहं पुट्ठा केणावि । एयं च निसामिऊण सीहेण वलित्ता गहिओ बाहाए गोसालगो, भणिओ य-'अरे कइयवेण अम्हे अणायारमायरमाणाणि पाससि, पुच्छिओऽवि न साहेसि जहा अहमिह निवसामि त्ति निब्मच्छिऊण जहिच्छं पिट्टिओ लट्ठीए, गओ य सट्ठाणं। तओ गोसालो भणइ जिणंनिशासमये प्रतिमां प्रतिपद्यते। गोशालोऽपि चपलत्वेन निरोधम् असहमानः गृहद्वारदेशे निलीनः आस्ते। अत्रान्तरे सिंह नामकः ग्रामाधिपपुत्रः विद्युन्मतिनामिकया दास्या समेतः भोगार्थी तस्मिन्नेव शून्यगृहे प्रविष्टः । तेन च महता शब्देन भण्यते 'अहो यदि कोऽपि अत्र श्रमणः वा, ब्राह्मणः वा, पथिकः वा उषितवान तदा सः कथयत येन आवाम अन्यत्र व्रजावः । इदं च श्रुत्वा स्वामी तावत प्रतिमाप्रतिपन्नत्वेन तुष्णीकः जपति, इतरः पुनः कपटेन न दत्ते प्रतिवचनम् । तौ च अनुपलब्धप्रतिवचनौ निःशङ्क सुरतविनोदेन क्षणम् आसित्वा निहर्तुमारब्धौ । अत्रान्तरे द्वारदेशान्तरस्थितेन गोशालेन गच्छन्ती स्पृष्टा विद्युन्मतिः । ततः तया भणितं 'आर्यपुत्र! अहं स्पृष्टा केनाऽपि। एतच्च निःशम्य सिंहेन वलित्वा गृहीतः बाहुना गोशालकः, भणितश्च ‘रे! कैतवेन आवाम् अनाचारम् आचरन्तौ पश्यसि; पृष्टोऽपि न कथयसि यथा अहमत्र निवसामि 'इति निर्भय॑ यथेच्छं पिट्टितः यष्ट्या, गतश्च स्वस्थानम् । ततः गोशालः भणति जिनं - સંનિવેશમાં ગયા. ત્યાં ત્રસ-જંતુ રહિત તથા એકાંતવાળા શૂન્ય ગૃહમાં રાત્રે પ્રતિમાએ રહ્યા. ગોશાળો પણ ચપલતાથી નિરોધ સહન ન કરતાં ઘરના દ્વાર આગળ છુપાઇને રહ્યો. એવામાં ગામના મુખીનો સિંહ નામે પુત્ર, વિદ્યુન્મતિ દાસી સાથે ભોગ કરવાની ઈચ્છાથી તે જ શૂન્ય ઘરમાં પેઠો. તેણે મોટા શબ્દ અવાજ કર્યો કે “અહો! અહીં જો કોઇ શ્રમણ, બ્રાહ્મણ કે પથિક આવી વસ્યો હોય, તો બોલો કે જેથી અમે બીજે ક્યાંય જોઇએ.” એમ સાંભળતાં સ્વામી તો પ્રતિમાસ્થિત હોવાથી મૌન રહ્યા, પરંતુ ગોશાળે કપટથી કંઇ જવાબ ન આપ્યો. એટલે સામે પ્રતિવચન ન મળવાથી નિઃશંકપણે થોડી વાર સુરતવિનોદ કરી બહાર નીકળ્યા. ત્યાં દ્વાર આગળ બેઠેલા ગોશાળાએ જતી વિદ્યુમ્નતિનો સ્પર્શ કર્યો, જેથી તે બોલી ઉઠી કે-“હે આર્યપુત્ર! કોઇએ મારો સ્પર્શ કર્યો.” એમ સાંભળતાં સિંહ પાછો આવી, ગોશાળાનો હાથ પકડીને કહેવા લાગ્યો કે “અનાચાર આચરતાં અમને કપટથી જુએ છે, અને પૂછતાં કાંઇ બોલતો પણ નથી કે હું અહીં બેઠો છું.” એમ નિભ્રંછી લાકડી વતી ખૂબ તેને માર્યો અને પછી પોતાના સ્થાને ગયો. ત્યાં ગોશાળાએ પ્રભુને કહ્યું કે Page #214 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८२९ तुम्ह समक्खंपि एक्कओ अहयं । एवं निठुरघाएहिं कुट्टिओ कारणेण विणा ।।१।। न मणागंपि हु तुम्हे निवारणं कुणह तस्स पावस्स। मम घायणुज्जुयस्सवि जुज्जइ गरुयाण किमुवेहा? ||२|| जुम्मं । अह जिणतणुमल्लीणो सिद्धत्थो वागरेइ गोसालं। रे दुट्ठसील! जइ तं सच्चं चिय सुहसमायारो ।।३।। ता किं अनिमित्तं चिय तं महिलं छिवसि पाव! गच्छंति। जह अम्हे संलीणा तह ठासि न गेहमज्झगओ ||४|| तुह पक्खं कुणमाणा अम्हेवि तुमं व नणु हणिज्जामो। दुट्ठोवटुंभपरा होति सदोसा अदोसावि ।।५।। त्रिभिः विशेषकम् । तव समक्षमपि एकोऽहम्। एवं निष्ठुरघातैः कुटितः कारणेन विना ।।१।। न मनागपि खलु यूयं निवारणं करोषि तस्य पापस्य । मम घातोद्युक्तस्याऽपि युज्यते गुरुकाणां किमुपेक्षा? ||२|| युग्मम्।। अथ जिनतनुलीनः सिद्धार्थः व्याकरोति गोशालम् । रे दुष्टशील! यदि त्वं सत्यमेव शुभसमाचारः ।।३।। ततः किं अनिमित्तमेव तां महिलां क्षिपसि पाप! गच्छन्तीम् । यथा अहं संलीनः तथा तिष्ठसि न गृहमध्यगतः ।।४।। तव पक्षं, अकरिष्याम् अहमपि त्वमिव ननु अहनिष्याम्। दुष्टोपष्टम्भपरा भवन्ति सदोषाः अदोषाः अपि ।।५।। त्रिभिः विशेषकम् ।। હે ભગવન! તમે સમક્ષ છતાં મને એકલાને વિના કારણે તેણે આમ સખ્ત માર માર્યો, (૧). પરંતુ તમે તે પાપીને જરા પણ અટકાવ્યો નહિ. એવી રીતે હું કૂટાયા છતાં તમારા જેવા મહાત્માઓને ઉપેક્ષા ४२वी ते शुं युजत छ?' (२) । એવામાં પ્રભુના શરીરમાં સંલીન થઈ રહેલ સિદ્ધાર્થે ગોશાળાને કહ્યું કે “અરે દુરાચારી! જો તું ખરેખર સદાચારી જ હોય, તો તે પાપી! વિના કારણે બહાર નીકળતી તે મહિલાનો સ્પર્શ શા માટે કર્યો? જેમ અમે મૌન રહ્યા છીએ તેમ તું ઘરના મધ્યભાગમાં કેમ બેસી રહેતો નથી? તારો પક્ષ કરીને શું અમે પણ તારી જેમ કૂટાઇએ? दुष्टनो ५६ ४२di निषि ५५॥ सोप थाय छे.' (3/४/५) Page #215 -------------------------------------------------------------------------- ________________ ८३० श्रीमहावीरचरित्रम् एत्थंतरंमि सामी निक्खमिउं पत्तकालगामंमि । पुव्वविहाणेणं चिय सुन्नघरे संठिओ पडिमं ।।६ || ___ अह तत्थवि रयणीए गामउडसुओ उ खंदओ नाम । नियभज्जालज्जाए एइ समेओ सदासीए ।।७।। दंतलियानामाए ताहे पुव्वं व पुच्छइ इमोऽवि । गोसालोऽवि निलुक्को भएण गेहेक्कदेसंमि ।।८ || जुम्मं । विजणंति मन्नमाणो तत्तो तीए समं जहिच्छाए । उवभुंजिऊण भोगे सो निस्सरिउं समारद्धो ।।९।। तेसिं मिहो कहुल्लावसवणसंवड्डमाणपरितोसो। कहकहकहत्ति पहसइ गोसालो अह पिसाओव्व ।।१०।। अत्रान्तरे स्वामी निष्क्रम्य पत्रकालग्रामे। पूर्वविधानेन एव शून्यगृहे स्थितः प्रतिमायाम् ।।६।। अथ तत्रापि रजन्यां ग्रामपुट(=ग्रामपति)सुतः तु खन्दकः नामकः । निजभार्यालज्जया एति समेतः स्वदास्या ।।७।। दन्तलिकानामिकया तदा पूर्वमिव पृच्छति अयमपि । गोशालोऽपि निलीनः भयेन गृहैकदेशे ||८|| युग्मम् ।। विजनमिति मन्यमानः ततः तया समं यथेच्छया। उपभुज्य भोगान् सः निःसर्तुं समारब्धः ।।९।। तयोः मिथः कथोल्लापश्रवणसंवर्धमानपरितोषः। कहकहकह-इति प्रहसति गोशालः अथ पिशाचः इव ।।१०।। એવામાં સ્વામી ત્યાંથી પત્રાલક ગામમાં ગયા અને પૂર્વ પ્રમાણે શૂન્ય ઘરમાં પ્રતિમાએ રહ્યા. () ત્યાં પણ તે જ રાત્રે ગામમુખીનો ખેદક નામે પુત્ર, પોતાની ભાર્યાની લજ્જાને લીધે દંતલિકા નામે દાસી સાથે આવી ચડ્યો. તેણે પણ પૂર્વની જેમ અવાજ કર્યો, પરંતુ ગોશાલો ભયથી તે ઘરના એક ભાગમાં છુપાઈ રહ્યો, (७/८) ત્યાં શૂન્યતા સમજી, દાસી સાથે ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવી તે બહાર નીકળવા લાગ્યો. (૯) તેમના પરસ્પર કથા, આલાપ સાંભળતાં ભારે સંતોષ વધતાં. પિશાચની જેમ ગોશાળો ખડખડાટ હસી પડ્યો. (૧૦) Page #216 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः सोच्चा पहसियसद्दं खंदो कोवेण जठ्ठिमुट्ठीहिं । हणिऊण तं विमुंचइ ताहे सो एइ जिणमूले ||११|| भणइ य सोवालंभं नायगधम्मो किमेस संभवइ ? पेच्छंताणवि तुम्हं जं एवमहं हणिज्जामि ||१२|| रक्खाकएण तुभे ओलग्गिज्जइ सया पयत्तेणं । जइ पुण सावि न विज्जइ निरत्थिया ता धुवं सेवा ।। १३ ।। अज्जवि सद्दोसाणवि पहुणो नियसेवगाण परिताणं । सव्वायरेण कुव्वंति किं पुणो नीइनिरयाणं ? ।।१४।। सिद्धत्थेणं भणियं केत्तियमित्तो इमो विणिग्घाओ? । अज्जवि मुहस्स दोसेण नत्थि तं जं न पाविहिसि ।।१५।। श्रुत्वा प्रहसितशब्दं खन्दः कोपेन यष्टिमुष्टिभिः । हत्वा तं विमुञ्चति तदा सः एति जिनमूलम् ।।११।। भणति च सोपालम्भं नायकधर्मः किं एषः सम्भवति ? | प्रेक्षमाणः अपि त्वया यद् एवमहं हन्ये ।।१२।। रक्षाकार्येण त्वं अवलग्यसे सदा प्रयत्नेन । यदि पुनः साऽपि न विद्यते निरर्थिका ततः ध्रुवं सेवा ||१३|| अद्यापि सदोषाणामपि प्रभवः निजसेवकानां परित्राणम् । सर्वाऽऽदरेण कुर्वन्ति किं पुनः नीतिनिरतानाम् ।।१४।। सिद्धार्थेन भणितं कियन्मात्रः अयं विनिर्घातः ? | अद्यापि मुखस्य दोषेण नास्ति तद् यन्न प्राप्स्यसि ।।१५।। ८३१ એટલે હાસ્ય-શબ્દ સાંભળી ખંદકે કોપાયમાન થઇ, તેને લાકડી અને મુષ્ટિથી ખૂબ મારીને છોડી મૂક્યો. પછી તે જિનેશ્વર પાસે આવીને સોપાલંભ કહેવા લાગ્યો કે-‘શું આ નાયકધર્મ છે કે તમા૨ા દેખતાં મેં આમ માર ખાધો? (११/१२) રક્ષાની ખાતર જ ખાસ પ્રયત્નપૂર્વક મેં સદાને માટે તમારો આશ્રય લીધો છે. જો તે પણ ન થાય તો ખરેખર सेवा निरर्थ छे. (13) હજી તો સ્વામીઓ પોતાના સદોષ સેવકોનું પણ બહુ આદરપૂર્વક રક્ષણ કરે છે, તો નીતિયુક્તનું કહેવું જ શું?' (૧૪) त्यारे सिद्धार्थ पोल्यो - 'अरे! खा માર શું માત્ર છે? હજી મુખના દોષથી તારા કેવા હાલ થશે તે અત્યારે ईडी शडातुं नथी.' (१५) Page #217 -------------------------------------------------------------------------- ________________ ८३२ श्रीमहावीरचरित्रम् तओ सामी कुमारसंनिवेसं गओ, तत्थ य चंपगरमणिज्जाभिहाणे उज्जाणे पलंबियभुओ ठिओ काउस्सग्गेण | तहिं च सन्निवेसे अपरिमियधण-धन्नसमिद्धो अच्चंतसुरापाणप्पिओ कुवणयनाम कुंभकारो परिवसइ । तस्स आवणंमि पासजिणसिस्सा ससमय-परसमयत्थपरिन्नाणनिउणा, भवोयहिनिवडंतपाणिगणसमुद्धरणसमत्था, छत्तीसगुणरयणनिहिणो, जहोवइट्ठपगिट्ठजइकिरियापरूवणापरायणा, अणेगदेसंतरागयविणेयभमरलिहिज्जमाणसुयमयरंदा मुणिचंदा नाम सूरिणो निवसंति, तेय बाढं वुड्ढभावमुवगया एवं विचिंतंति सव्वण्णुजिणपणीओ धम्मो सव्वत्थ वित्थरं नीओ। मिच्छत्तवसपसुत्ता सत्ता पडिबोहिया बहुसो ||१|| सुत्तत्थेहिं सिस्सा संपइ निप्फाइया जहासत्तिं । परिवालिओ चिरं तह सबालवुड्डाउलो गच्छो ।।२।। ततः स्वामी कुमारसन्निवेशं गतः । तत्र च चम्पकरमणीयाऽभिधाने उद्याने प्रलम्बितभुजः स्थितः कायोत्सर्गेण । तत्र च सन्निवेशे अपरिमितधन-धान्यसमृद्धः अत्यन्तसुरापानप्रियः कुवनय नामकः कुम्भकारः परिवसति। तस्य आपणे पार्श्वजिनशिष्यः स्वसमय-परसमयार्थपरिज्ञाननिपुणः, भवोदधिनिपतत्प्राणिगणसमुद्धरणसमर्थः, षट्त्रिशद्गुणरत्ननिधिः, यथोपदिष्टप्रकृष्टयतिक्रियाप्ररूपणापरायणः, अनकेदेशान्तराऽऽगतविनेयभ्रमरलिह्यमानश्रुतमकरन्दः मुनिचन्द्रः नामकः सूरिः निवसति, सः च बाढं वृद्धभावमुपगतः एवं विचिन्तयति सर्वज्ञजिनप्रणीतः धर्मः सर्वत्र विस्तारं नीतः। मिथ्यात्ववशप्रसुप्ताः सत्त्वाः प्रतिबोधिताः बहुशः ।।१।। सूत्राथैः शिष्यसम्पद् निष्पादिता यथाशक्तिम् । परिपालितः चिरं तथा सबाल-वृद्धाऽऽकुलः गच्छः ।।२।। પછી સ્વામી કુમાર નામે સંનિવેશમાં ગયા અને ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં લાંબી ભુજા કરીને કાયોત્સર્ગ-ધ્યાને રહ્યા. તે ગામમાં અપરિમિત ધન, ધાન્યથી સમૃદ્ધ અને મદિરાપાનમાં અત્યંત આસક્ત એવો કુવનય નામે કુંભાર રહેતો, તેના મકાનમાં પાર્શ્વનાથના શિષ્યો કે જેઓ સ્વસમય અને પરસમયનો અર્થ જાણવામાં નિપુણ, ભવસાગરમાં પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમર્થ, છત્રીશ ગુણ-રત્નોના નિધાન, યથોપદિષ્ટ પ્રકૃષ્ટ યતિક્રિયા પ્રરૂપવામાં પરાયણ, અનેક દેશાંતરથી આવેલા શિષ્ય-ભ્રમરો જેમની પાસે શ્રુત-મકરંદનું પાન કરી રહ્યા હતા એવા મુનિચંદ્ર નામે આચાર્ય રહેતા. તે અત્યંત વૃદ્ધતાને પામતા ચિંતવવા લાગ્યા કે સર્વજ્ઞપ્રણીત ધર્મનો મેં સર્વત્ર વિસ્તાર કર્યો અને મિથ્યાત્વ-મોહિત ઘણા પ્રાણીઓને પ્રતિબોધ પમાડ્યા. (૧) યથાશક્તિ સૂત્રાર્થથી શિષ્યો નિષ્પન્ન કર્યા અને આબાલ-વૃદ્ધ ગચ્છનું ચિરકાલ પરિપાલન કર્યું, (૨) Page #218 -------------------------------------------------------------------------- ________________ ८33 षष्ठः प्रस्तावः ता एत्तो जुत्तं मे विसेसपरिकम्मणं सरीरस्स। काउं जहसत्तीए सव्वत्थवि उज्जमेयव्वं ।।३।। इय चिंतिऊण सपए निवेसिओ तेण वद्धणो नाम । सिस्सो पडिरूवगुणो विहिया से तह गणाणुन्ना ।।४।। भणिओ य वच्छ! गच्छो जहा मए पालिओ पयत्तेण । तुमएवि तहा एसो पालेयव्वो सयाकालं ।।५।। सिद्धंतदेसणावि य अविगणियपरिस्समेण कायव्वा । सिस्साणं एवं चिय रिणमोक्खो कम्मविगमो य ||६|| एत्तोऽवि भद्द! भदं नूणं भुवणत्तएवि नो अत्थि। तो सुहसीलो होउं मुहाए मा हारिसिं एयं ।।७।। तस्मादितः युक्तं मां विशेषपरिकर्म शरीरस्य । कर्तुं यथाशक्त्या सर्वत्राऽपि उद्यतितव्यम् ।।३।। इति चिन्तयित्वा स्वपदे निवेषितः तेन वर्धनः नामकः | शिष्यः प्रतिरूपगुणः विहिता तस्य तथा गणाऽनुज्ञा ।।४।। भणितश्च वत्स! गच्छः यथा मया पालितः प्रयत्नेन । त्वयाऽपि तथा एषः पालयितव्यः सदाकालम् ।।५।। सिद्धान्तदेशनाऽपि च अविगणितपरिश्रमेण कर्तव्या । शिष्याणाम् एवमेव ऋणमोक्षः कर्मविगमश्च ।।६।। इतोऽपि भद्र! भद्रं नूनं भुवनत्रयेऽपि नास्ति। ततः सुखशीलः भूत्वा मुधा मा हारिष्यसि एतम् ।।७।। तो वे भारे यथाशस्ति शरीरने विशेष सj ते युति छ; ॥२५॥ 3 उधम तो सर्वत्र ४२वो.' (3) એમ ચિંતવી તેમણે પોતાના પદે ગુણવડે પ્રતિનિધિરૂપ વર્ધન નામે શિષ્ય સ્થાપ્યો, અને તેને ગણની અનુજ્ઞા मापत ४५व्यु -(४) “હે વત્સ! જેમ મેં પ્રયત્નપૂર્વક ગચ્છ સંભાળ્યો તેમ તારે પણ સદાકાળ એને સંભાળવો, (૫) તેમજ પરિશ્રમની દરકાર ન કરતાં તારે શિષ્યોને સિદ્ધાંતની દેશના પણ આપવી. એમ કરવાથી તું ઋણમુક્ત भने धर्म रहित २४२. (७) । હે ભદ્રા ત્રણે ભુવનમાં એ કરતાં અન્ય કંઇ પણ લ્યાણરૂપ નથી, તો સુખશીલ થઇને તું વૃથા એ હારીશ નહિ. (૭) Page #219 -------------------------------------------------------------------------- ________________ ८३४ श्रीमहावीरचरित्रम् भो मुणिणो! तुम्हेहिं पयट्टियव्वं इमस्स वक्कंमि। निब्भच्छिएहिवि बहुं कमकमलं नेव मोत्तव्यं ।।८।। जं किंपि मए पुव्वं तुम्हे सम्मं गुणेसु नो ठविया। अपए वा सिक्खविया तं सव्वं मरिसणिज्जं मे ।।९।। इय मुणिचंदमुणिंदा तक्कालोचियविहिं विहेऊण | पारंभंति सुधीरा दुक्करजिणकप्पपरिकम्मं ।।१०।। अन्नया य ते महाणुभावा भावियदुवालसविहभावणा पंचण्हं तुलणाणं तव-सत्त-सुत्तएगत्त-बलसरूवाणं मज्झयाराओ बीयाए सत्ततुलणाए अप्पाणं भावमाणा विहरंति। इओ यगोसालो मज्झंदिणसमए भगवंतं भणइ-‘एहि पत्थावो वट्टइ, पविसामो गाममज्झे भोः मुनयः! युष्माभिः प्रवर्तितव्यं अस्य वाक्ये । निर्भर्त्तितेऽपि बहुः क्रमकमलं नैव मोक्तव्यम् ||८|| यत्किमपि मया पूर्वं यूयं सम्यग् गुणेषु नो स्थापिताः । अपदे वा शिक्षापिताः तत्सर्वं मर्षणीयं मम ।।९।। इति मुनिचन्द्रमुनीन्द्रः तत्कालोचितविधिं विधाय । प्रारभते सुधीरः दुष्करजिनकल्पपरिकर्म ।।१०।। अन्यदा च सः महानुभावः भावितद्वादशविधभावनाकः पञ्च तुलनानां तप-सत्व-सूत्रैकत्व-बलस्वरूपाणां मध्ये द्वितीयया सत्त्वतुलनया आत्मानं भावयन् विहरति । इतश्च - गोशालः मध्यन्दिनसमये भगवन्तं भणति ‘एहि, प्रस्तावः वर्तते, प्रविशामः ग्राममध्ये भिक्षानिमित्तम्।' | હે મુનિઓ! તમે બધા એનાં વચન પ્રમાણે પ્રવજો. કદાચ કોઇવાર તમારી નિભ્રંછના કરે, તો પણ એના ५२५-भणने तमे ही भूश नलि. (८) તેમજ મેં પૂર્વે તમને કંઈ પણ સમ્યક પ્રકારે ગુણોમાં ન સ્થાપ્યા અથવા અસ્થાને શિક્ષા આપી, તે બધું મને क्षमा ७२.' () એ પ્રમાણે તત્કાલને ઉચિત વિધિ કરી, ધીર એવા મુનિચંદ્રાચાર્યે દુષ્કર જિનકલ્પ આદર્યો. (૧૦) એકદા બાર પ્રકારની ભાવના ભાવતાં, તપ, સત્ત્વ, સૂત્ર, એત્વ અને બલરૂપ પાંચ પ્રકારની તુલનાઓમાં બીજી સત્ત્વ તુલનામાં આત્માને તેઓ ભાવવા લાગ્યા. એવામાં અહીં મધ્યાહ્ન સમયે ગોશાળાએ ભગવંતને કહ્યું કે-“હે ભગવન્! ચાલો, અત્યારે બરાબર વખત થયો છે. આપણે ભિક્ષા નિમિત્તે ગામમાં જઈએ.” સિદ્ધાર્થ બોલ્યો-“અમારે ભ્રમણ કરવું નથી.” એટલે ગોશાળો Page #220 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८३५ भिक्खानिमित्तं।' सिद्धत्थेण भणियं-पज्जत्तं अम्ह अड्डणेणं । तओ गोसालो पविठ्ठो भोयणत्थं गामे, दिट्ठा य अणेण इओ तओ परिभमंतेण ते पासनाहसिस्सा विचित्तपडपाउरणा, पत्तपमुहोवगरणकलिया यत्ति । ते य पेच्छिऊण गोसालेण पुच्छिया- 'के तुब्भे ? ।' तेहिं भणियं-'समणा निग्गंथा, सढकमढविणिम्मियमहामेहवारिधारोवसग्गावलोयणाउलफणिरायफणाफलगविरइयातुच्छछत्तस्स पासनाहस्स सिस्सा, इति सोच्चा सो सिरं धुणंतो भणइ - 'अहो अहो निग्गंथा दुक्करकारया तुम्हे जे एत्तियमेत्तंपि गंथमुव्वहंता अत्तो निग्गंथत्तणं ठावेह, अहो पच्चक्खमुसावाइत्तणं, अहो निन्निमित्तमत्तुक्कोसो तुम्हाणं, सव्वहा निग्गंथाणं मज्झे न केवि तुभे मम धम्मायरिओ चेव दूरुज्झियवत्थाइपरिग्गहो दुक्करतवचरणनिरओ महप्पा जहत्थनिग्गंथो भन्नइ ।' तेहि य जिणनाहं अयाणमाणेहिं उल्लुंठयाए भासंतं पेच्छिऊण भणियं 'भद्द! जारिसओ तुमं तं मन्ने धम्मायरिओऽवि तारिसो चेव, जओ-जाणिज्जइ पुत्तविसरिसचेट्ठाए जणणीए सीलसंपया, कंतिगुणेणवि मुणिज्जइ सिद्धार्थेन भणितं 'पर्याप्तं मम अटनेन ।' ततः गोशालः प्रविष्टः भोजनार्थं ग्रामे, दृष्टा च अनेन इतस्ततः परिभ्रमता ते पार्श्वनाथशिष्याः विचित्रपटप्रावरणाः, पात्रप्रमुखोपकरणकलिताः च । ते च प्रेक्ष्य गोशालेन पृष्टाः ‘के यूयम्?।' तैः भणितं 'श्रमणाः निर्ग्रन्थाः, शठकमठविनिर्मितमहामेघवारिधारोपसर्गाऽवलोकनाऽऽकुलफणिराजफणफलकविरचिताऽतुच्छछत्रस्य पार्श्वनाथस्य शिष्याः । इति श्रुत्वा सः शिरः धुन्वन् भणति ‘अहो! निर्ग्रन्थाः दुष्करकारकाः यूयं ये एतावन्मात्रमपि ग्रन्थमुद्वहन्तः आत्मनः निर्गन्थतां स्थापयथ, अहो प्रत्यक्षमृषावादिता, अहो निर्निमित्तमात्मोत्कर्षः युष्माकम्, सर्वथा निर्गन्थानां मध्ये न केsपि यूयम्, मम धर्माचार्यः एव दूरोज्झितवस्त्रादिपरिग्रहः दुष्करतपश्चरणनिरतः महात्मा यथार्थनिर्ग्रन्थः भण्यते।' तैश्च जिननाथम् अज्ञायमानैः उल्लुण्ठतया भाषमाणं प्रेक्ष्य भणितं 'भद्र! यादृशः त्वं तव मन्ये धर्माचार्योऽपि तादृशः एव यतः- ज्ञायते पुत्रविसदृशचेष्टया जनन्याः शीलसम्पद्, कान्तिगुणेनाऽपि ज्ञायते रत्नस्य ભોજનાર્થે ગામમાં પેઠો અને આમતેમ ભમતાં તેણે તે પાર્શ્વ-સંતાનીય શિષ્યો જોયા કે જે વિચિત્ર પટ (વસ્ત્ર) યુક્ત અને પાત્ર પ્રમુખ ઉપકરણ સહિત હતા. તેમને જોતાં ગોશાળે પૂછ્યું કે-‘તમે કોણ છો?’ તેમણે કહ્યું-‘શ્રમણ નિગ્રંથો અને શઠ કંમઠે વિકુર્વેલ મહામેઘની જળધારાના ઉપસર્ગને જોતાં વ્યાકુલ થયેલ ધરશેંદ્રે પોતાની ફણારૂપ અનુપમ છત્ર જેમના શિરે રચેલ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો છીએ.' એમ સાંભળી શિર ધુણાવતાં ગોશાળાએ જણાવ્યું કે-‘અહો! તમે તો ખરેખર દુષ્ક૨કા૨ક નિગ્રંથ છો કે આટલો પરિગ્રહ ધારણ કર્યો છતાં પોતાના નિગ્રંથપણાને સ્થાપન કરો છો. અહો! તમારું સાક્ષાત્ મૃષાવાદિત્વ. અહો! નિષ્કારણ આત્મોત્કર્ષ, નિગ્રંથોમાં તમે સર્વથા કંઈ જ નથી. મારા ધર્માચાર્ય વસ્ત્રાદિ પરિગ્રહ રહિત, દુષ્કર તપમાં તત્પર, મહાત્મા અને યથાર્થ નિગ્રંથ કહેવાય.' એટલે તેમણે વીર ભગવંતને ન જાણતાં, ઉદ્ધતાઈથી બકતા ગોશાળાને કહ્યું કે-‘હે ભદ્ર! જેવો તું છે તેવો જ તારો ધર્માચાર્ય હશે, એમ લાગે છે; કારણ કે પુત્રની વિસદશ ચેષ્ટાથી માતાની શીલ-સંપદા જાણી શકાય અને Page #221 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् ८३६ रयणस्स आगरस्स सुद्धी, ता अलं वन्नणाए त्ति वृत्ते रुट्ठो गोसालो भणइ - 'जइ मम धम्मगुरुणो वो वा तेओ वा अत्थि ता एएसिं धम्मायरियदूसगाणं पडिस्सओ डज्झउत्ति । तो तेहिं भणियं-'न अम्हे तुम्ह वयणेणं डज्झामो ।' तो विलक्खो सो गंतूण सामिं भणइ - 'भयवं! अज्ज मए सारंभा सपरिग्गहा निग्गंथा दिट्ठा एवमाइ जाव पडिस्सओ न दड्ढोत्ति किमिह कारणं? ।' सिद्धत्थेण भणियं-‘ते पासावच्चेज्जा थेरा साहुणो, न तेसिं पडिस्सओ तुह वयणेण डज्झइ' त्ति। एत्थंतरे जाया रयणी, कज्जलभसलसामलाई पसरियाइं दिसिमुहेसु तिमिरपडलाइं। इओ य ते मुणिचंदसूरिणो चउक्कंमि तद्दिणे रयणीए एगागिणो उस्सग्गेण ठिया । सोऽवि कूवणयकुंभकारो सेणिभत्तंमि निब्भरमइरापाणपरव्वसो विसंठुलघुलंतचलणो सभवणाभिमुहमइंतो पेच्छइ बाहिंमि काउस्सग्गपडिवन्ने ते सूरिणो । तओ 'चोरो एसो त्ति जायकुवियप्पेण तेण निविडकरसंपुडेण पीडियं तेसिं गलयं, निरुद्धो उस्सासपसरो। तहवि अविचलियचित्ता सुभज्झाणे वट्टंता तक्ख आकरस्य शुद्धिः, तस्मादलं वर्णनया' इति उक्ते रुष्टः गोशालः भणति 'यदि मम धर्मगुरोः तपः वा तेजः वा अस्ति तदा एतेषां धर्माचार्यदूषकानां प्रतिश्रयः दहतु ।' ततः तैः भणितं न वयं तव वचनेन दहामः।' ततः विलक्षः स गत्वा स्वामिनं भणति 'भगवन्! अद्य मया सारम्भाः सपरिग्रहाः निर्ग्रन्थाः दृष्टाः एवमादि यावत्प्रतिश्रयः न दग्धः इति किमत्र कारणम् ? ।' सिद्धार्थेन भणितं 'ते पार्श्वाऽपत्याः स्थविराः साधवः, न तेषां प्रतिश्रयः तव वचनेन धक्ष्यति । अत्रान्तरे जाता रजनी, कमलभ्रमरश्यामलानि प्रसृतानि दिग्मुखेषु तिमिरपटलानि। इतश्च सः मुनिचन्द्रसूरिः चतुष्के तद्दिने रजन्यां एकाकी कायोत्सर्गेण स्थितः। सोऽपि कूवनयकुम्भकारः श्रेणीभक्ते निर्भरमदिरापानपरवशः विसंस्थुलघूर्णमानचरणः स्वभवनाभिमुखम् आगच्छन् प्रेक्षते बहिः तं सूरिम्। ततः 'चौरः एषः' इति जातकुविकल्पेन तेन निबिडकरसम्पुटेन पीडितं तस्य गलकम्, निरुद्धः उच्छ्वासप्रसरः । तथाऽपि अविचलितचित्तः शुभध्याने वर्तमानः तत्क्षणमेव कर्मलाघवतया રત્નના કાંતિગુણથી ખાણની શુદ્ધિ સમજી શકાય છે માટે વર્ણન કરવાની જરૂર નથી.’ એમ તેમના કહેવાથી રુષ્ટ થયેલ ગોશાળો કહેવા લાગ્યો કે-‘જો મારા ધર્મગુરુના તપ કે તેજ હોય તો આ ધર્માચાર્યને દૂષણ લગાડનારાનો ઉપાશ્રય બળી જાઓ.’ ત્યારે તેમણે કહ્યું-‘અમે કાંઇ તારા વચનથી બળવાના નથી' એટલે વિલક્ષ થઇ, તેણે જઇને સ્વામીને કહ્યું-‘હે ભગવન્! આજે મેં સારંભી અને પરિગ્રહી નિગ્રંથો જોયા, તેમનો ઉપાશ્રય ન બળ્યો, તેનું શું કારણ?’ સિદ્ધાર્થ બોલ્યો-તે પાર્શ્વ-સંતાનીય સ્થવિર સાધુઓ છે. તારા વચનથી તેમનો ઉપાશ્રય ન બળે.' એવામાં રાત્રિ થવા આવી, ચોતરફ કાજળ અને ભ્રમર સમાન શ્યામ અંધકાર પ્રસરી રહ્યો, અહીં મુનિચંદ્રસૂરિ તે રાત્રે ચોકમાં એકલા કાયોત્સર્ગે રહ્યા. ત્યાં પેલા કુવનય કુંભારે પંક્તિમાં બેસીને ખૂબ મદિરાપાન કરવાથી પરાધીન બનતાં સ્ખલિત ગતિએ પોતાના ઘર ભણી જતાં, બહાર કાયોત્સર્ગે રહેલા તે આચાર્યને જોયા. એટલે ‘આ ચોર છે' એવા કુવિકલ્પથી તેણે પોતાના કરસંપુટથી સખ્ત રીતે તેમનું ગળું દબાવ્યું, જેથી શ્વાસ અટકી પડ્યો છતાં ચિત્તથી ચલાયમાન ન થતાં, શુભ ધ્યાનમાં વર્જાતાં તત્કાલ કર્મલાઘવથી અવધિજ્ઞાન પામી, કાલ કરીને તેઓ Page #222 -------------------------------------------------------------------------- ________________ ८३७ षष्ठः प्रस्तावः कम्मलाघवयाए समुप्पन्नोहिनाणा कालं काऊण देवलोयं गया। तेसिं च अहासन्निहियसुरेहि कुसुमवरिसपुव्वयं कया महिमा। इओ य गोसालो ते देवे विज्जुपुंजभासुरसरीरे उप्पयंते निवयंते य साहुनिवाससमीवे पेच्छिऊण सामिस्स साहेइ-'भयवं! तेसिं तुम्ह पडिणीयाण पडिस्सओ डज्झइ।' सिद्धत्यो भणइ-'भद्द! मा एवमासंकेहि, तेसिं आयरिया देवलोगमुवगया, अओ देवा महिमं करेंति। ताहे सो कोऊहलेण गओ तं पएसं । देवावि पूयं काऊण सट्टाणं पडिनियत्ता । अह तत्थ गंधोदकं पुप्फवासं च दट्टण दुगुणजायहरिसो पडिस्सए गंतूण सज्झायझाणविणयकरणपरिस्संते निब्भरं पसुत्ते तेसिं सिस्से उट्ठविऊण वागरेइ-'अरे दुट्ठसिस्सा! तुब्भे मुंडियसिरा चेव हिंडह, जहिच्छं भिक्खं परिभुंजिऊण सव्वं रत्तिं सुयह, एत्तियंपि न मुणह-जहा सूरिणो महाणुभावा पंचत्तमुवगया, अहो तुम्हं गुरूसु पडिबंधो। एवमाइ कलकलं करेंतमि उट्ठिया साहुणो, णवरं तव्वयणासंकिया सहसा गया ते सूरिसमीवे जाव पेच्छंति कालगयमायरियं, तओ सुचिरं अद्धिइं काउमारद्धा । कह?समुत्पन्नाऽवधिज्ञानः कालं कृत्वा देवलोकं गतः। तस्य च यथासन्निहितसुरैः कुसुमवर्षापूर्वकं कृतः महिमा । इतश्च गोशालः तान् देवान् विद्युत्पुञ्जभासुरशरीरान् उत्पततां निपततां च साधुनिवाससमीपं प्रेक्ष्य स्वामिनं कथयति 'भगवन् तेषां तव प्रत्यनीकानां प्रतिश्रयः दहति।' सिद्धार्थः भणति 'भद्र! मैवं आशङ्कस्व, तेषां आचार्य देवलोकमुपगतः, अतः देवाः महिमानं कुर्वन्ति । तदा स कौतूहलेन गतः तं प्रदेशम् । देवाः अपि पूजां कृत्वा स्वस्थानं प्रतिनिवृत्ताः। अथ तत्र गन्धोदकं पुष्पवर्षां च दृष्ट्वा द्विगुणजातहर्षः प्रतिश्रये गत्वा स्वाध्याय-ध्यानविनयकरणपरिश्रान्तान् निर्भरं प्रसुप्तान् तेषां शिष्यान् उत्थाप्य व्याकरोति 'अरे! दुष्टशिष्याः! यूयं मुण्डितशीर्षाः एव हिण्डत, यथेच्छं भिक्षां परिभुज्य सर्वां रात्रिं स्वपितवन्तः, एतन्मात्रमपि न जानीथ यथा सूरयः महानुभावाः पञ्चत्वमुपगताः, अहोः युष्माकं गुरुषु प्रतिबन्धः!।' एवमादिकलकलं कुर्वति उत्थिताः साधवः, नवरं तद्वचनाऽऽशङ्किताः सहसा गताः ते सूरिसमीपे यावत्प्रेक्षन्ते कालगतमाऽऽचार्यम् । ततः सुचिरम् अधृतिं कर्तुमारब्धाः । कथम् - દેવલોકમાં ગયા. તે વખતે પાસેના દેવોએ કુસુમવૃષ્ટિપૂર્વક તેમનો મહિમા કર્યો. એવામાં વિદ્યુતના પુંજ સમાન ચળકતા શરીરવાળા દેવોને સાધુનિવાસ સમીપે જતા-આવતા જોઇને ગોશાળો સ્વામીને કહેવા લાગ્યો કે-હે ભગવન્! તમારા તે વિરોધીઓનો ઉપાશ્રય બળે છે.' સિદ્ધાર્થે કહ્યું- હે ભદ્ર! એવી આશંકા ન કર. તેમના આચાર્ય દેવલોકે ગયા જેથી દેવતાઓ મહિમા કરે છે.” એટલે કૌતૂહલથી ગોશાળો તે પ્રદેશમાં ગયો. દેવો પણ પૂજા કરીને સ્વસ્થાન પ્રત્યે નિવૃત્ત થયા, છતાં ત્યાં ગંધોદક અને પુષ્પવૃષ્ટિ જોઇ, ભારે હર્ષ પામતો તે ઉપાશ્રયમાં જઈ, સ્વાધ્યાય-ધ્યાન, વિનયાદિથી પરિશ્રાંત થઇ, નિશ્ચિતપણે સૂતેલા તેમના શિષ્યોને જગાડીને કહેવા લાગ્યો કે“અરે દુષ્ટ શિષ્યો! તમે શિર મુંડાવીને જ ચાલો અને યથેચ્છ ભિક્ષાભોજન કરીને આખી રાત સૂઈ રહો. તમે એટલું પણ જાણતા નથી કે મહાનુભાવ આચાર્ય પંચત્વ પામ્યા. અહો! ગુરુ પ્રત્યે તમારી ભક્તિ! એમ ગોશાળે કલકલાટ કરતાં સાધુઓ ઊઠ્યા અને તેના વચનથી શંકા લાવીને તેઓ તરત સૂરિ પાસે ગયા અને ત્યાં આચાર્યને કાલધર્મ પામેલા જોઇ, ભારે અધૃતિ અને ખેદ કરવા લાગ્યા કે Page #223 -------------------------------------------------------------------------- ________________ ८३८ तह पालियावि तह पाढियावि तह गुणगणेसु ठवियावि । तह सिक्खवियावि दढं हा हा अकयन्नुया अम्हे ।।१।। किं दुक्करतवचरणेण अम्ह किं वावि कुसलबोहेणं । किं चिरगुरुकुलसंवाससेवणाएवि विहलाए । । २ ।। जं असरिससंजमरयणरोहणं नियगुरुंपि कालगयं । पच्चक्खधम्मरासिंपि नेव मुणिमो पमाएणं ।।३।। श्रीमहावीरचरित्रम् इय ते नियदुच्चरियं पुणो पुणो चेव जंपिरे समणे । गोसालो निब्भच्छिय बहुसो सामिं समल्लीणो ।।४।। तओ सामी चोरागसन्निवेसं गओ । तत्थ य तद्दिवसं परचक्कभयमुवट्ठियं । तब्भएण य तथा पालिताः अपि, तथा पाठिताः अपि तथा गुणगणेषु स्थापिताः अपि। तथा शिक्षापिताः अपि दृढं हा हा अकृतज्ञाः वयम् ।।१।। किं दुष्करतपश्चरणैः अस्माकम् किं वाऽपि कुशलबोधेन । किं चिरगुरुकुलसंवाससेवनयाऽपि विफलया । । २ ।। यद् असदृशसंयमरत्नरोहणं निजगुरुमपि कालगतम् । प्रत्यक्षधर्मराशिमपि नैव जानीमः प्रमादेन || ३ || इति तान् निजदुश्चरितं पुनः पुनः एव जल्पतः श्रमणान् । गोशालः निर्भर्त्स्य बहुशः स्वामिनं समालीनः ।।४।। ततः स्वामी चोराकसन्निवेशं गतः । तत्र च तद्दिवसं परचक्रभयम् उपस्थितम् । तद्भयेन च खण्डरक्षाः ‘અહો! તમે અમને પાળ્યા, પઢાવ્યા અને તેવી રીતે ગુણોમાં સ્થાપન કર્યા તેમજ શિક્ષા પમાડ્યા; છતાં હા! અમે તો અકૃતજ્ઞ જ રહ્યા. (૧) અમારા દુષ્કર તપ-ચરણ કે કુશળ-બોધથી પણ શું? અને વિફલ ગુરુકુલવાસની સેવાથી પણ શું? (૨) કે અસાધારણ સંયમ-રત્નના રોહણાચલ તથા સાક્ષાત્ ધર્મરાશિ સમાન એવા પોતાના ગુરુને કાળ ધર્મ પામતાં, પ્રમાદથી અમે જાણી જ ન શક્યા.' ' (3) એ પ્રમાણે વારંવાર પોતાના દુશ્ચરિત્રને નિંદતા તે શ્રમણોને અનેક વાર નિભ્રંછીને ગોશાળો સ્વામી પાસે ગયો. (૪) પછી ભગવંત ચોરાક સંનિવેશમાં ગયા. ત્યાં તે દિવસે પરચક્રનો ભય આવ્યો. તેના ભયને લીધે કોટવાળોએ Page #224 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८३९ खंडरक्खा तिय-चउक्क-सुन्नमढ-सभा-देउल-काणणुज्जाणेसु अन्नेसु य तहाविहठाणेसु अपुव्वपुरिसं चारियसंकाए निभालेमाणा पेच्छंति भयवंतं एगंमि वणनिगुंजे फासुगविजणरूवे गोसालएण परिवुडं काउस्सग्गेण संठियंति। तं च पिच्छिऊण 'भीओ भयाइं पासइ' त्ति जायसंका चिंतिउमारद्धा-'अहो एरिसंमि एगंतदेसे एएसिं अवत्थाणं न कोसल्लमावहइ, तहाहि-जइ इमे निद्दोसा ता किं पयडे च्चिय नो गाममज्झे वुत्था?, अओ निच्छयं चारोवलंभत्थं परचक्कसंतिया केइ आगयत्ति निच्छिऊण पुट्ठो तेहिं सामी गोसालगो य, 'अहो के तुब्भे? किं निमित्तं वा एत्थावत्थाणं तिवुत्ते भयवं मोणेण चिट्ठइ। गोसालोऽवि तयणुवित्तीए तहेव जावेइ । जाव य पुणो पुणो वागरिज्जमाणाऽवि न देंति पच्चुत्तरं ताव "निब्भंतं चारगा एए'त्ति कलिऊण तेहिं नीया कूवतडे, पारद्धा य वरत्ताए बंधिऊण तत्थ पक्खिविउं, नवरं पढमं गोसालं पक्खिवंति, पच्छा तं उत्तारिऊण भयवंतं बोलिंति । एवं च त्रिक-चतुष्क-शून्यमठ-सभा-देवकुल-काननोद्यानेषु अन्येषु च तथाविधस्थानेषु अपूर्वपुरुषं चारिकशङ्कया निभालयन्तः प्रेक्षन्ते भगवन्तम् एकस्मिन् वननिकुञ्ज प्रासुकविजनरूपे गोशालकेन परिवृत्तं कायोत्सर्गेण संस्थितम् । तौ च प्रेक्ष्य ‘भीतः भयानि पश्यति' इति जातशङ्काः चिन्तयितुमारब्धाः अहो! एतादृशे एकान्तदेशे एतयोः अवस्थानं न कौशल्यमाऽऽवहति, तथाहि-'यदि इमौ निर्दोषौ तदा किं प्रकटे एव नो ग्राममध्ये उषितौ?, अतः निश्चयं चारोपलब्धये परचक्रसत्कौः कौ अपि आगतौ ‘इति निश्चित्य पृष्टः तैः स्वामी गोशालकश्च 'अहो! कौ युवाम्? किं निमित्तं वा अत्र अवस्थानम्' इति उक्ते भगवान् मौनेन तिष्ठति । गोशालकोऽपि तदनुवा तथैव यापयति । यावच्च पुनः पुनः व्याक्रियमाणौ अपि न दत्तः प्रत्युत्तरं तावद् 'निर्भान्तं चारको एतौ' इति कलयित्वा तैः नीतौ कूपतटे, प्रारब्धौ च वरत्रया बध्वा तत्र प्रक्षेप्तुम, नवरं प्रथमं गोशालकं प्रक्षिपन्ति, पश्चात् तमुत्तार्य भगवन्तं बुडयन्ति । एवं च उबुडन-निबुडने क्रियमाणे त्रि, यतुष्पथ, शून्य भ6, सत्मा, हेवण, वन, Gधान तभ४ तथाविध अन्य स्थानोमा सात पुरुषने य२જાસુસની શંકાથી જોતાં, એક વનનિકુંજમાં નિર્દોષ સ્થાને ગોશાળા સહિત કાયોત્સર્ગે રહેલા ભગવંતને જોયા. તેમને જોતાં “ભયભીત ભયને જુએ' એવી શંકાથી તેઓ ચિંતવવા લાગ્યા કે “અહો! આવા એકાંત સ્થાનમાં એમનું અવસ્થાન સુખરૂપ નથી, કારણ કે જો એઓ નિર્દોષ હોય તો ગામમાં પ્રગટ કેમ ન રહ્યા? તેથી અવશ્ય કંઇ બાતમી મેળવવા પરચક્રના ચર-પુરુષો આવ્યા લાગે છે.' એમ નિશ્ચય કરી, તેમણે સ્વામી અને ગોશાળાને પૂછયું કેઅહો! તમે કોણ છો? અને અહીં શા કારણે પડી રહ્યા છો?' એમ તેમના કહેતાં પણ ભગવંત તો મૌન જ રહ્યા અને ગોશાળો પણ તેમનું અનુકરણ કરીને મૌન જ રહ્યો. જ્યારે વારંવાર બોલાવ્યા છતાં તેમણે કંઈ પ્રત્યુત્તર ન આપ્યો એટલે “આ તો અવશ્ય ચર-પુરુષો જ છે” એમ સમજીને તેઓ તેમને કૂવાના તટ પર લઈ ગયા અને વાધરમાં ચામડાની દોરીમાં બાંધીને તેમાં ઉતારવા લાગ્યા. તેમાં પ્રથમ ગોશાળાને નાખી, પછી ભગવંતને ઉતારી ડૂબાડવા લાગ્યા. એમ ઉન્મજ્જન-નિમજ્જન કરાવતા, તેવામાં પાર્શ્વનાથના તીર્થમાં દીક્ષા લીધા પછી પરીષહોથી Page #225 -------------------------------------------------------------------------- ________________ ८४० श्रीमहावीरचरित्रम उब्बोलणनिबोलणे कुणमाणाण सोमा-जयंतीनामाओ पासजिणतित्थपडिवन्नसामन्नुप्पन्नपरीसहपराइयाओ, जीविगानिमित्तधरियपरिव्वायगनेवत्थाओ पुव्वभणियस्स उप्पलनेमित्तियस्स भगिणीओ निसुणियएवंविहवइयराउ 'मा भयवं चरिमतित्थयरो गहियदिक्खो एस होज्जत्ति जायसंसयाउ जाव तत्थ पएसे आगच्छंति ताव पेच्छंति भयवंतं तहा वाहिज्जमाणंति । तओ ताहिं भणियं-'अरे रे दुरायारा! नूणं विणस्सिउकामा तुब्भे जे इमस्स सिद्धत्थनरवइसुयस्स सुरविसरपणयचलणस्स एवं उवसग्गं करेह ।' एयं च निसामिऊण भयभीएहिं सबहुमाणं खामिऊण मुक्को खंडरक्खेहिं जयगुरू । तं च ताओ वंदिऊण भावसारं गयाओ सट्ठाणंमि । सामीवि तत्थेव कइवय दिणाई परिपालिऊण गोसालेण समेओ नीसेसनयर-मंडलमंडणाए पिट्टिचंपापुरीए गंतूण चउत्थं वासारत्तं उवसंपज्जइ। वीरासण-लगंडासणाइ-निसेज्जाहिं निरंतरं जावेइ चाउम्मासियं च महाखमणं करेइ । तस्स पज्जंतदिणंमि य अन्नत्थपारणयं सोमा-जयन्ती-नामिके पार्श्वजिनतीर्थप्रतिपन्नश्रामण्योत्पन्नपरीषहपराजिते, जीविकानिमित्तधृतपरिव्राजकनेपथ्ये पूर्वभणितस्य उत्पलनैमित्तकस्य भगिन्यौ निश्रुतैवंविधव्यतिकरात् ‘मा भगवान् चरमतीर्थकरः गृहीतदीक्षः एषः भवेदिति' - जातसंशये यावत्तत्र प्रदेशे आगच्छतः तावत्प्रेक्षेते भगवन्तं तथा उह्यमानम्। ततः ताभ्यां भणितं 'अरे! रे! दुराचाराः! नूनं विनष्टुकामाः यूयं यदस्य सिद्धार्थनरपतिसुतस्य सुरविसरप्रणतचरणस्य एवं उपसर्गं कुर्वन्ति । एवं च निःश्रुत्य भयभीतैः सबहुमानं क्षमयित्वा मुक्तः खण्डरक्षैः जगद्गुरुः । तं च ते वन्दित्वा भावसारं गते स्वस्थाने। स्वामी अपि तत्रैव कतिपयदिनानि परिपाल्य गोशालेन समेतः निःशेषनगरमण्डलमण्डनायां पृष्ठचम्पापुर्यां गत्वा चतुर्थी वर्षारात्रिं उपसम्पद्यते। वीरासन-लगण्डाऽऽसनादिनिषद्याभिः निरन्तरं यापयति, चतुर्मासिकं च महाक्षपणम् करोति । तस्य पर्यन्तदिने च अन्यत्र पारणकं कृत्वा कृताङ्गलसन्निवेशं व्रजति । तत्र च પરાજિત થયેલી, આજીવિકા નિમિત્તે પરિવ્રાજકનો વેશ ધારણ કરનાર, પૂર્વે કહેલ ઉત્પલ નૈમિત્તિકની સોમા અને જયંતી નામની વ્હેનો, એવા પ્રકારનો વ્યતિકર સાંભળતાં “એ દીક્ષાધારી ચરમ તીર્થંકર તો નહિ હોય?' એવી શંકાથી તે સ્થાને આવતાં, તેવી રીતે બાંધી કૂવામાં ઉતારેલ ભગવંતને તેમણે જોયા એટલે તે કહેવા લાગી કે “અરે દુરાચારો! ખરેખર તમે વિનાશ પામવાના છો કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર અને દેવોને પૂજનીય પ્રભુને આમ ઉપસર્ગ કરો છો.' એમ સાંભળતાં ભયભીત થઇ, તેમણે બહુમાનથી ખમાવીને પ્રભુને મૂકી દીધા. તે બે બહેનો પણ ભગવંતને ભક્તિથી વાંદીને પોતાના સ્થાને ગઇ. સ્વામી પણ કેટલાક દિવસ ત્યાં રહી, ગોશાળા સાથે સમસ્ત નગરના મંડનરૂપ એવી પૃષ્ટચંપા નગરીમાં જઈ તેમણે ચોથું ચોમાસું કર્યું. ત્યાં વીરાસન, લગંડાસને સતત ધ્યાન ધરતાં તેમણે ચાતુર્માસિક મહાખમણ આદર્યું. તેના છેલ્લા દિવસે પ્રભુ અન્યત્ર પારણું કરી કૃતાંગલ સંનિવેશમાં ગયા. ત્યાં દરિદ્રસ્થવિર નામના પાખંડીઓ આરંભ, Page #226 -------------------------------------------------------------------------- ________________ ८४१ षष्ठः प्रस्तावः काऊण कयंगलसन्निवेसंमि वच्चइ। तत्थ य दरिद्दथेरा नाम पासंडत्था सारंभा समहिला सपरिग्गहा सपुत्तनत्तुगाइसयणा परिवति। तेसिं च गेहपाडगस्स मज्झे सकुलक्कमागयदेवयासमद्धासियभंतरं विउलपट्टसालपरिक्खेवमणहरं समुत्तुंगसिहरोवसोहिअं देवउलमत्थि । तस्स एगंतकोणे समागंतूण सामी ठिओ पडिमाए । तद्दिवसं च मंदमंदनिवडंतजलतुसारवायं निरारियंतसिसिरमारुयं निवडइ महंतं सीयं । तेसिं च पासंडत्थाणं तंमि दिणे जाओ महूसवो। तम्मि दिणे देवउले मिलिऊण सडिंभा सदारा भत्तीए गायंति यं नच्चंति य। तेऽवि तहारूवे द₹ण अविगणियभाविभओ गोसालो सोवहासं भणिउमाढत्तो जत्थ गिहिणीसु पेमं झाणज्झयणेहिं सह महावेरं । सुरयपवंचपरूवणपरायणाइं च सत्थाइं ।।१।। जीवदयानामपिवि न मुणिज्जइ जत्थ नूण सुमिणेऽवि । निब्भरमइरापाणंमि निच्चसो उज्जमो जत्थ ।।२।। दरिद्रस्थविराः नामकाः पाषण्डस्थाः सारम्भाः, समहिलाः, सपरिग्रहाः, सपुत्रनप्तृकादिस्वजनाः परिवसन्ति। तेषां च गृहपाटकस्य मध्ये स्वकुलक्रमाऽऽगतदेवतासमध्यासिताऽभ्यन्तरं, विपुलपट्टशालपरिक्षेपमनोहरं, समुत्तुङ्गशिखरोपशोभितं देवकुलमस्ति । तस्य एकान्तकोणे समागत्य स्वामी स्थितः प्रतिमया । तद्दिवसं च मन्द-मन्दनिपतज्जलतुषारवातं आप्रविशत्शिशिरमारुतं निपतति महत् शीतम् । तेषां च पाषण्डस्थानां तस्मिन् दिने जातः महोत्सवः। तस्मिन् दिने देवकुले मिलित्वा सडिम्भाः सदाराः भक्त्या गायन्ति च नृत्यन्ति च । तानपि तथारूपान् दृष्ट्वा अविगणितभाविभयः गोशालकः सोपहासं भणितुमारब्धवान् - यत्र गृहिणीषु प्रेमः, ध्यानाऽध्ययनैः सह महावैरम् । सुरतप्रपञ्चप्ररूपणापरायणानि च शास्त्राणि ।।१।। जीवदयानामाऽपि न ज्ञायते यत्र नूनं स्वप्नेऽपि । निर्भरमदिरापाने नित्यशः उद्यमः यत्र ।।२।। મહિલા, પરિગ્રહ, પુત્ર, પૌત્રાદિ સ્વજનો સહિત રહેતા હતા. તેમના ગૃહ-પાટકના મધ્યમાં સ્વકુલ-ક્રમાગત દેવતાવડે શોભાયમાન, વિપુલ ઉપાશ્રયવડે મનોહર અને ઊંચા શિખરથી શોભિત દેવળ હતું, તેના એકાંત ભાગમાં આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. તે દિવસે મંદ મંદ જળકણ પડતા અને શીતલ સખ્ત પવન લાગવાથી ભારે ટાઢ પડતી હતી. વળી તે દિવસે તે પાખંડીઓનો મહોત્સવ કે જેમાં તે બધા બાળક, સ્ત્રીઓના પરિવાર સહિત દેવળમાં ભેગા થઇને ભક્તિપૂર્વક ગાતા અને નાચતા હતા. તે બધાને તથારૂપ જોઇ, ભાવી ભયની દરકાર કર્યા વિના ગોશાળો સોપહાસ કહેવા લાગ્યો કે-જ્યાં ૨મણીમાં પ્રેમ અને ધ્યાન કે અધ્યયન સાથે મહાર્વર છે, તથા સુરતસંભોગના પ્રપંચની પ્રરૂપણા કરનાર શાસ્ત્રો છે, (૧). જ્યાં સ્વપ્ન પણ જીવદયાનું નામમાત્ર પણ જણાતું નથી અને જ્યાં નિર્ભર મદિરાપાનમાં નિરંતર ઉદ્યમ ચાલુ છે, (૨) Page #227 -------------------------------------------------------------------------- ________________ ८४२ श्रीमहावीरचरित्रम गाइज्जइ नच्चिज्जइ सविलासं नियकुडुंबसहिएहिं। को होज्ज नाम एसोऽवि कोऽवि पासंडपरमत्थो? ।।३।। ते एवं फरुसक्खरं तं जपमाणं पेच्छिऊण समुप्पन्नरोसा भणंति-'अरे बाहिं निच्छुभह एयं दुट्ठमुहं, न कज्जमेएण इहट्ठिएणं ।' एवं कहिए कंठे घेत्तूण इयरेहिं निस्सारिओ देवउलस्स बाहिमि गोसालो, तहिं च हिमतुसारसंवलियानिलेण अब्भाहओ समाणो निविडबाहवल्लरीसंछाइयवच्छत्थलो कंपंतकाओ दंतवीणावायणं कुणमाणो समुद्धसियरोमकूवो अच्छिउं पवत्तो। तारिसं च तं दगुण जायाणुकंपेहिं अइनीओ सो अन्नेहिं देवउलमज्झे। खणमेत्तं च जायसीयावगमो नियदुट्ठसीलयं पडिक्खलिउमपारयंतो पुणोऽवि वागरेइ'जत्थ गिहिणीसु पेम मिच्चाइ, तओ पुणोऽवि नीणिओ पवेसिओ य जाव तिन्नि वारे। चउत्थवाराए भवणमज्झपविट्ठो गोसालो भणइ गीयते, नृत्यते सविलासं निजकुटुम्बसहितैः। कः भवेद् एषः अपि कोऽपि पाषण्डपरमार्थः? ।।३।। ___ ते एवं परुषाक्षरं तं जल्पमानं प्रेक्ष्य समुत्पन्नरोषाः भणन्ति 'रे बहिः निक्षिपत एतं दुष्टमुखम्, न कार्यमेतेन इहस्थितेन।' एवं कथिते कण्ठे गृहीत्वा इतरैः निस्सारितः देवकुलस्य बहिः गोशालकः। तत्र च हिम-तुषारसंवलिताऽनलेन अभ्याहतः सन् निबिडबाहुवल्लीसंछादितवक्षस्थलः कम्पमानकायः दन्तीवीणावादनं कुर्वन् समुद्धृतरोमकूपः आसितुं प्रवृत्तः। तादृशं च तं दृष्ट्वा जाताऽनुकम्पैः अतिनीतः सः अन्यैः देवकुलमध्ये। क्षणमात्रं च जातशीताऽपगमः निजदुष्टशीलं प्रतिस्खलितुम् अपारयन् पुनरपि व्याकरोति 'यत्र गृहिणीषु प्रेम...' इत्यादि, ततः पुनरपि निर्णीतः प्रवेशितश्च यावत् त्रिः वारम् । चतुर्थवारायां भवनमध्यप्रविष्टः गोशालः भणति પોતાના કુટુંબ સહિત જ્યાં વિલાસપૂર્વક ગાન, નૃત્ય થયા કરે છે, અહો! આવા પાખંડનો કાંઇ પરમાર્થ शे?' (3) એમ કઠોર વચને બોલતા તેને જોઇને તેઓ ભારે રોષ લાવતાં બોલ્યા કે “અરે! આ દુષ્ટ બોલનારને બહાર કાઢી મૂકો. એને અહીં રાખવાનું કાંઇ પ્રયોજન નથી.” એટલે ઇતર જનોએ ગળે પકડીને ગોશાળાને દેવળની બહાર કાઢી મૂક્યો. ત્યાં હિમકણમિશ્ર પવનવડે આઘાત પામતાં, નિબિડ બાહુથી વક્ષસ્થળને આચ્છાદિત કરી, કંપતા શરીરે, દંતવડે વીણા-વાદન કરતાં, ધ્રુજતો તે બેસી રહ્યો. તેને તેવી સ્થિતિમાં જોઇ, અનુકંપા આવતાં બીજા કેટલાક તેને દેવળમાં લઈ ગયા. ત્યાં ક્ષણાંતરે શીત દૂર થતાં, પોતાના દુષ્ટ સ્વભાવને અટકાવવાને અસમર્થ એવો ગોશાળો ફરીને પણ પ્રથમની જેમ કહેવા લાગ્યો. એટલે ફરી તેને બહાર કહાડી અને અંદર લાવ્યા. એમ ત્રણ Page #228 -------------------------------------------------------------------------- ________________ ८४३ षष्ठः प्रस्तावः दूरे अच्छउ नियमयविगप्पियं जं न लब्भए वोत्तुं। सब्भूयंपि न पावेमि भासिउं किं करेमि अहं? ||१।। नमिमो तिसंझमेयं ठाणं न जहिं सदुच्चरीयस्स । रूसिज्जइ थेवंपिहु जइ पर फुडवाइणो चेव ।।२।। एवं च निसामिऊण परिणयबुद्धीहिं भणिया-'एस इमस्स देवज्जगस्स कोऽवि पीढियावाहगो वा, छत्तधारगो वा, पडिचारगो वा होही, ता किं अरे एएण?, तुण्हिक्का अच्छह, नियनियकज्जाइं करेह, जइ सोढुं न तरेह ता सव्वतूराई वाएह, जहा से सद्दो न सुणिज्जइ।' तहेव विहियं तेहिं। अह जायंमि पभायसमए, समुग्गए दिणयरे, पच्चक्खीभूयंमि जीवनियरे तओ ठाणाओ पडिमं उवसंहरिऊण सामी सावत्थिं नयरिं गओ, ठिओ तीसे बाहिं पडिमाए। इओ य दूरे आस्तां निजमतविकल्पितं यन्न लभ्यते वक्तुम्। सद्भूतमपि न प्राप्नोमि भाषितुं किं करोमि अहम् ।।१।। नमामि त्रिसन्ध्याम् एनं (मद्गुरुं) स्थानं न यत्र स्वदुश्चरितस्य। रुष्यति स्तोकमपि खलु यदि परः स्फुटवादिः एव ।।२।। ___ एवं च निःशम्य परिणतबुद्धिभिः भणिताः 'एषः अस्य देवाऽर्यस्य कोऽपि पीठिकावाहकः वा, छत्रधरकः वा, प्रतिचारकः वा भविष्यति ततः किं अरे एतेन? तुष्णीकाः आध्वम्, निजनिजकार्याणि कुरुत, यदि सोढुं न शक्नुत तदा सर्वतूराणि वादयत, यथा सः शब्दः न श्रूयते। तथैव विहितं तैः ।। अथ जाते प्रभातसमये, समुद्गते दिनकरे, प्रत्यक्षीभूते जीवनिकरे तस्मात् स्थानात् प्रतिमाम् उपसंहृत्य स्वामी श्रावस्ती नगरी गतः, स्थितः तस्याः बहिः प्रतिमया । इतश्च भोजनसमये गोशालः पृच्छति 'भगवन्, વાર તેમણે કર્યું. પછી ચોથી વારે ભવનમાં આવીને ગોશાળો કહેવા લાગ્યો કે “તમારા મતના વિકલ્પ તો દૂર રહો કે જે કહી પણ ન શકાય, પરંતુ હું શું કરું કે સદ્ભુત વસ્તુને પણ કહી શકતો નથી. (૧) આ ધ્યાની ગુરુને ત્રિકાલ નમસ્કાર હો કે જ્યાં સ્વદુચરિત્રનું નામ પણ નથી. બીજા કદાચ ફુટવક્તા હોય, परंतु सत्य ५९॥ रोष या विना न २३.' (२) એમ સાંભળતાં પાકી બુદ્ધિના લોકો કહેવા લાગ્યા કે “એ આ દેવાયનો સેવક, છત્રધારક કે આસન ઉપાડનાર હશે તો અરે! એને મારવાથી શું? તમે બધા મૌન રહો અને પોતપોતાનાં કામ કર્યા કરો. જો તમે સહન ન કરી શકતા હો તો બધાં વાદ્યો વગાડો કે જેથી તેનો શબ્દ સાંભળવામાં ન આવે.” એટલે તેમણે તેમ કર્યું. પછી પ્રભાત સમય થતાં, સૂર્ય ઉદય પામતાં અને જીવલોક સાક્ષાત્ દષ્ટિગોચર આવતાં, પ્રતિમા પારીને સ્વામી તે સ્થાનથી નીકળી શ્રાવસ્તી નગરી પ્રત્યે ગયા. ત્યાં બહાર પ્રતિમાએ રહ્યા. ભોજન સમયે ગોશાળાએ Page #229 -------------------------------------------------------------------------- ________________ 8 श्रीमहावीरचरित्रम् भोयणसमए गोसालो पुच्छइ-'भयवं! तुब्भे भिक्खलु अईयह?।' सिद्धत्थो भणइ-'अज्ज अम्ह उववासो', सो पुच्छइ-'भयवं! अज्ज किमाहारं भुंजिस्सामि?।' सिद्धत्थो भणइ'अज्ज तुमए माणुसमंसं खाइयव्वं ।' सो भणइ-'अज्ज मए तं भोत्तव्वं जत्थ इयरमंससंभवोऽवि नत्थि, किमंग पुण माणुसभंसस्स? ।' एवं निच्छयं काऊण सव्वत्थ हिंडिउमारद्धो। इओ य-तत्थेव नयरीए पियदत्तो नाम गाहावई। तस्स सिरिभद्दा नाम भारिया । सा य मरंतवियायणी, पुत्तभंडजीवणनिमित्तं उवयरेइ मंतवाइणो पुच्छेइ, संवच्छरिए सविसेसं पूएइ देवयाओ तहवि न जाओ कोइ विसेसो, तंमि य समए वेलामासे वट्टमाणे देसंतरागयं पसिद्ध सिवदत्तनामधेयं नेमित्तियं पुच्छइ-'कह मम पया जीविस्सइत्ति?।' तेण भणियं'जइ जायमेत्तं मयल्लयं बालं ससोणियमंसं पीसिऊण दुद्धपक्खेवपुव्वयं पायसविहाणेण रंधिऊण घयमहूहिं सुसंभियं काऊण सुतवस्सिणो उद्धूलियचरणस्स सबहुमाणं भोयणत्थं त्वं भिक्षार्थम् अतिगच्छसि?।' सिद्धार्थः भणति 'अद्य मम उपवासः।' सः पृच्छति 'भगवन्, अद्य किमाहारं भुञ्जिष्यामि?।' सिद्धार्थ भणति 'अद्य त्वया मानुषमांसं खादितव्यम्। सः भणति 'अद्य मया तद् भोक्तव्यं यत्र इतरमांससम्भवः अपि नास्ति, किम्पुनः मानुषमांसस्य!।' एवं निश्चयं कृत्वा सर्वत्र हिन्डीतुमारब्धवान् । __ इतश्च तत्रैव नगर्यां प्रियदत्तः नामकः गाथापतिः। तस्य श्रीभद्रा नामिका भार्या । सा च मृतकजननी, पुत्रभाण्डजीवननिमित्तं उपचरति मन्त्रिवादिनम् पृच्छति, संवत्सरे सविशेष पूजयति देवताः तथापि न जातः कोऽपि विशेषः । तस्मिन् च समये वेलामासे वर्तमाने देशान्तराऽऽगतं प्रसिद्ध शिवदत्तनामधेयं नैमित्तिकं पृच्छति ‘कथं मम प्रजा जीविष्यति?।' तेन भणितं 'यदि जातमात्रं मृतं बालं सशोणितमांसं पिष्ट्वा दुग्धप्रक्षेपपूर्वकं पायसविधानेन रधित्वा घृत-मधुभिः सुसंभृतं कृत्वा सुतपस्विनः उद्धूलितचरणस्य सबहुमानं भोजनार्थं अर्पयसि तदा प्रजा स्थिरा भविष्यसि। केवलं तस्मिन् कृतभोजने स्वस्थानमुपगते गृहस्य પૂછ્યું કે હે ભગવન્! તમે ભિક્ષા લેવા નીકળશો?” સિદ્ધાર્થે કહ્યું-આજે અમારો ઉપવાસ છે.” તેણે પુનઃ પૂછ્યુંભગવન! આજે મને કેવો આહાર મળશે?” સિદ્ધાર્થ બોલ્યો-“આજે તું મનુષ્ય-માંસ ખાઇશ.” ગોશાળો બોલ્યોઆજ મારે ઇતર માંસનો પણ જ્યાં સંભવ ન હોય તેવું જમીશ, તો મનુષ્ય-માંસ તો ક્યાંથી?” એમ નિશ્ચય કરી તે સર્વત્ર ભમવા લાગ્યો. હવે તે જ નગરીમાં પ્રિયદત્ત નામે એક ગૃહસ્થ રહેતો. તેની શ્રીભદ્રા નામે ભાર્યા હતી. તેને બધાં મૃત બાળકો જન્મતાં એટલે પુત્ર જીવતા જન્મે તેને માટે તે મંત્રવાદી, જ્યોતિષી અને દેવતાઓને સવિશેષ પૂછતી અને પૂજતી હતી, તથાપિ તેને કંઈ ફાયદો ન થયો. એવામાં તે વખતે પ્રસૂતિ સમય લગભગ નજીક આવતાં, દેશાંતરથી આવેલ શિવદત્ત નામના કોઇ પ્રસિદ્ધ નૈમિત્તિકને તેણે પૂછ્યું-“મારી પ્રજા જીવતી કેમ રહે?” તેણે કહ્યું-“જો તરતના જન્મેલા મૃત બાળકને પીસી, તેમાં દૂધ નાખી, ખીર રાંધી, તેને ઘી, સાકરથી મિશ્રિત બનાવી, કોઇ શ્રેષ્ઠ તપસ્વીને બહુમાનપૂર્વક ભોજનમાં આપીશ તો તારી પ્રજા સ્થિર થશે; પરંતુ ભોજન કરીને તેના ગયા પછી ઘરનું દ્વાર બીજી Page #230 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८४५ पणामसि ताधे पया थिरा होइत्ति, केवलं तंमि कयभोयणे सद्वाणमुवगए गेहस्स अन्न ओमुहं दारं करेज्जासि, मा सो कहंपि मुणित्ता भोयणसरूवं गेहं दहेज्ज' त्ति । पडिवन्नं च सयलं ती । तम्मि यदि पसूया सा मएल्लयदारयं, तओ जहाभणियविहाणेण पायसं काऊण दुवारदेसे ठिया अतिहिं निहालेइ । एत्थंतरे गोसालो अणेगमंदिरपरिच्चागं कुणमाणो समागओ तं पएसं । दिट्ठो अणाए, सायरं उवणिमंतिओ य समाणो पविट्ठो तंमि गेहे। दिन्नमासणमिमीए । उवविट्ठो एसो । ठावियं से पुरओ भायणं, परिवेसियं च घयमहुसणाहं पुव्वसंसिद्धं पायसभत्तं, 'कहं एत्थ मंससंभवो त्ति सबुद्धीए निच्छिऊण संतोसमुव्वहंतेण भुत्तमणेणं । भुंजिऊण गओ भगवओ मूलं, ईसिं विहसियं काऊण भणिउं पवत्तो- 'भयवं! तुमए चिरं नेमित्तिगत्तणं कयं, नवरि अज्ज विहडियं', सिद्धत्थेण भणियं - 'भद्द! मा ऊसुगो होसु, अवितहमम्ह वयणं, जइ पुण न सद्दहेसि ता उव्वमेसु जेण पच्चक्खं हवइ ।' तओ अंगुलिं गलए दाऊण वमियमणेण । अन्यतोमुखं द्वारं क्रियताम्, मा सः कथमपि ज्ञात्वा भोजनस्वरूपं गृहं दहेत्' इति । प्रतिपन्नं च सकलं तया । तस्मिन् च दिने प्रसूता सा मृतदारकम्, ततः यथाभणितविधानेन पायसं कृत्वा द्वारदेशे स्थिता अतिथिं निभालयति । अत्रान्तरे गोशालः अनेकमन्दिरपरित्यागं कुर्वन् समागतः तं प्रदेशम् । दृष्टः अनया, सादरम् उपनिमन्त्रितश्च सन् प्रविष्टः तस्मिन् गृहे । दत्तमासनम् अनया। उपविष्टः एषः । स्थापितं तस्य पुरतः भाजनं, परिवेषितं च घृत-मधुसनाथं पूर्वसंसिद्धं पायसभक्तम् । कथमत्र मांससम्भवः ! इति स्वबुद्ध्या निश्चित्य सन्तोषमुद्वहता भुक्तमनेन। भुक्त्वा गतः भगवतः मूलम्, ईषद् विहसितं कृत्वा भणितुं प्रवृत्तवान् 'भगवन्! त्वया चिरं नैमित्तिकत्वं कृतम्, नवरं अद्य विघटितम् ।' सिद्धार्थेन भणितं 'भद्र! मा उत्सुकः भव, अवितथं मम वचनम्, यदि पुनः न श्रद्दधासि तदा उद्वम येन प्रत्यक्षं भवति । ततः अङ्गुलीं गलके दत्वा वमितम् अनेन । दृष्टा બાજુ કરી લેવું કારણ કે કદાચ ભોજનનું સ્વરૂપ જાણીને તે ઘરને બાળે નહિ.' એ બધું તેણે કબૂલ કર્યું. પછી તે જ દિવસે તેણે મૃત બાળકને જન્મ આપ્યો એટલે પૂર્વોક્ત વિધિ પ્રમાણે પાયસ બનાવી, અતિથિની રાહ જોતી તે દ્વાર પર બેઠી. એવામાં અનેક ભવનોનો ત્યાગ કરતાં ગોશાળો તે સ્થાને આવ્યો. એટલે આદરપૂર્વક તેણે નિમંત્રણ કરતાં તે ઘરમાં દાખલ થયો. ત્યાં તેણે આસન આપતાં તે બેઠો અને તેની આગળ ભાજન મૂકી, પૂર્વે તૈયાર કરેલ ધૃત-મધુ સહિત પાયસ પીરસ્યું. ત્યારે ‘આમાં માંસનો સંભવ ક્યાંથી?' એમ સ્વબુદ્ધિથી નિશ્ચય કરી, સંતોષ પામતાં તેણે ભોજન કર્યું. પછી જમીને ભગવંત પાસે જતાં જરા હસીને તે કહેવા લાગ્યો કે-‘હે ભગવન્! તમે લાંબો વખત નૈમિત્તિકપણું કર્યું, પણ આજે તે ખોટું પડ્યું.' સિદ્ધાર્થે કહ્યું-‘હે ભદ્ર! ઉતાવળો ન થા. અમારું વચન કદી મિથ્યા ન થાય. જો તને ખાત્રી ન થતી હોય તો વમન કર કે જેથી સાક્ષાત્ સમજવામાં આવે.' પછી ગળામાં આંગળી નાખીને તેણે વમન કર્યું અને તે વિકૃત પાયસમાં માંસ, કેશાદિના સૂક્ષ્મ અવયવો જોયા. તે જોતાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ८४६ श्रीमहावीरचरित्रम् दिट्ठा कुवियंमि पायसे मंसकेसाइसुहुमावयवा तद्दंसणे य रुट्ठो सो तं घरं मग्गिउमारद्धो । तं पुण तेहिं घरं तब्भएण चेव अन्नओमुहं कयं । सो य तंमि पएसे पुणो पुणो हिंडमाणो जाव न लहइ ताव भणइ - 'जइ मम धम्मगुरुणो तवतेयप्पभावो अत्थि ता डज्झउ इमो पएसो।' जिणमाहप्पमवितहं कुणमाणेहिं अहासन्निहियवाणमंतरेहिं निद्दड्डो सव्वो सो पएसो । भयवंपि कइवयदिणाइं विगमिऊण गंतुं पयट्टो, संपत्तो हलद्द्याभिहाणंमि गामे । तस्स बहिया अणेगसाहप्पसाहाभिरामो बहलपत्तपडलपडिखलियतरणिमंडलपभापसरो महाखंधो हलिद्दगो नाम तरुवरो। तस्स हेट्ठओ ठिओ भयवं काउस्सग्गेणं । इओ य सावत्थिं नयरिं गंतुकामो रयणमि आवासिओ तत्थेव सत्थो । सो य सीयपीडिओ संतो पज्जालिऊण जलणं सुचिरं तप्पिऊण य पभायसमए उट्ठित्ता गओ, जलणोऽवि जणेण अविज्झविओ निद्दहंतो कमेण पत्तो जिणंतियं । गोसालेण भणियं - 'भयवं ! नासह एस हुयवहो एइ, कुवान्ते पायसे मांस-केशादिसूक्ष्माऽवयवाः । तद्दर्शने च रुष्टः सः तद् गृहं मार्गयितुम् आरब्धवान्। तत्पुनः तैः गृहं तद्भयेन एव अन्यतोमुखं कृतम् । सश्च तस्मिन् प्रदेशे पुनः पुनः हिण्डमानः यावन्न लभते तावद् भणति ‘यदि मम धर्मगुरोः तपस्तेजोप्रभावः अस्ति तदा दह्यताम् अयं प्रदेशः । जिनमाहात्म्यम् अवितथं कुर्वद्भिः यथासन्निहितवानव्यन्तरैः निर्दग्धः सर्वः सः प्रदेशः । भगवान् अपि कतिपयदिनानि विगम्य गन्तुं प्रवृत्तः सम्प्राप्तः हलद्रुताऽभिधाने ग्रामे। तस्य बहिः अनेकशाखा-प्रशाखाऽभिरामः बहुपत्रपटलप्रतिस्खलिततरणिमण्डलप्रभाप्रसरः महास्कन्धः हरिद्रकः नामकः तरुवरः। तस्याऽधः स्थितः भगवान् कायोत्सर्गेण । इतश्च श्रावस्ती नगरीं गन्तुकामः रजन्याम् आवासितः तत्रैव सार्थः। सः च शीतपीडितः सन् प्रज्वालय ज्वलनं, सुचिरं तर्पयित्वा च प्रभातसमये उत्थाय गतः, ज्वलनः अपि जनेन अविध्यापितः निर्दहन् क्रमेण प्राप्तः जिनाऽन्तिकम् । गोशालेन भणितं 'भगवन्! नश्य, एष हुतवहः एति । રુષ્ટ થઇને ગોશાળો તે ઘર શોધવા લાગ્યો, પરંતુ તેમણે તેના ભયને લીધે ઘરનું દ્વાર બીજી બાજુ કરેલ, એટલે તે પ્રદેશમાં વારંવાર ભટકતાં પણ જ્યારે તે ઘર હાથ ન લાગ્યું ત્યારે તે કહેવા લાગ્યો કે-‘જો મારા ધર્મગુરુના તપ કે તેજનો પ્રભાવ હોય તો આ પ્રદેશ બળી જાઓ.' ત્યારે જિન-માહાત્મ્યને અવિતથ કરતા પાસેના વાણવ્યંતર દેવોએ તે પ્રદેશ બાળી નાંખ્યો. ભગવંત પણ કેટલાક દિવસ ત્યાં વીતાવી હલઙ્ગત (હર૬) નામે ગામમાં ગયા. તેની બહાર અનેક શાખાપ્રશાખાથી અભિરામ, ઘણા પત્ર-પાંદડાથી સૂર્યપ્રભાને પ્રતિસ્ખલિત કરનાર તથા મહાસ્કંધ યુક્ત એવું હરિદ્ર નામે વૃક્ષ હતું તેની નીચે પ્રભુ કાયોત્સર્ગે રહ્યા. એવામાં શ્રાવસ્તી નગરી પ્રત્યે જવાને ઇચ્છતા કોઇ સાથે ત્યાં રાત્રે આવાસ કર્યો. તે શીતથી પરાભવ પામતાં અગ્નિ સળગાવી, લાંબો વખત તપી, પ્રભાતે ઊઠીને ચાલ્યો ગયો. અગ્નિ પણ લોકોએ ન બુઝવવાથી બળતો બળતો પ્રભુ પાસે પહોંચ્યો. એટલે ગોશાળાએ કહ્યું-‘હે ભગવન્! ભાગો, આ અગ્નિ આવે છે.' Page #232 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८४७ इय निसुणिएऽवि सामी अविचलचित्तो तहेव जावेइ । अह पसरिएण सहसा पयकमलं झामियं सिहिणा ।।१।। गोसीसचंदणंपिव तुसारवरिसं व सिसिरसलिलं व। परिभावितो तिव्वं सिहिदाहं सहइ जिणनाहो ।।२।। गोसालोऽवि तहाविहमसमंजसमिक्खिऊण भयभीओ। अइदूरमवक्कंतो नियजीवियरक्खणट्ठाए ।।३।। अह उवसंतंमि जलणंमि सामी मंगलाभिहाणे गामे गओ। तहिं च वासुदेवमंदिरे ठिओ पडिमाए। गोसालोवि निलुक्को एगत्थ पएसे, केवलं केलिकलहाइविणोयाभावेण बाढं दुक्खमणुहवंतो फालचुक्कोव्व मक्कडो दिसीओ अवलोएइ । एत्थंतरे कीलानिमित्तमागयाई इति निश्रुतेऽपि स्वामी अविचलचित्तः तथैव यापयति । अथ प्रसृतेन सहसा पदकमलं दग्धं शिखिना ।।१।। गोशीर्षचन्दनमिव, तुषारवर्षामिव, शिशिरसलिलमिव । परिभावयन् तीव्र शिखिदाहं सहते जिननाथः ||२|| गोशालः अपि तथाविधम् असमञ्जसम् ईक्षित्वा भयभीतः । अतिदूरम् अपक्रान्तः निजजीवितरक्षणार्थम् ।।३।। अथ उपशान्ते ज्वलने स्वामी मङ्गलाऽभिधानं ग्रामं गतः । तत्र च वासुदेवमन्दिरे स्थितः प्रतिमायाम् । गोशालोऽपि निलीनः एकत्र प्रदेशे, केवलं केलिकलहादिविनोदाऽभावेन बाढं दुःखं अनुभवन् फालाभ्रष्टः इव मर्कटः दिक्षु अवलोकयति। अत्रान्तरे क्रीडानिमित्तम् आगतानि तं प्रदेशं ग्रामचेटकरूपाणि । ततः तानि એમ સાંભળતા પણ મનમાં ક્ષોભ ન પામતાં સ્વામી ત્યાં જ ધ્યાનસ્થ રહ્યા. એવામાં તરત પ્રસરતા અગ્નિવડે प्रभुना य२५। ६२५ थयां, (१) છતાં ગોશીષચંદન, જળવર્ષણ અથવા શીત સલિલ સમાન સમજતા જિનેશ્વરે તીવ્ર અગ્નિદાહને સહન કરી दीधो. (२) તથાવિધ અસમંજસ જોઇ ભયભીત થયેલ ગોશાળો પોતાના જીવનની રક્ષા માટે અતિ દૂર ભાગી ગયો. (૩) પછી અગ્નિ શાંત થતાં ભગવાન મંગલ નામના ગામમાં ગયા અને ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમાએ રહ્યા. ગોશાળો પણ એક પ્રદેશમાં ભરાઈ બેઠો, પરંતુ કેલિ, કલહાદિ-વિનોદના અભાવે અત્યંત દુઃખ અનુભવતો તે છલાંગથી ભ્રષ્ટ થયેલ મર્કટની જેમ ચોતરફ જોવા લાગ્યો. એવામાં ગામના બાળકો ક્રીડા નિમિત્તે તે સ્થાને આવી Page #233 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् ८४८ तं पएसं गामचेडरूवाइं। तओ ताइं पेच्छिऊण उवलद्धरयणनिहाणं व पच्चुज्जीवियं व मण्णमाणो विडंबियवयणकंदरो, दूरं निल्लालियलोलजीहो, पसारियबीभच्छच्छिजुयलो धाविओ वेगेण भयजणणनिमित्तं तेसिमभिमुहं ।। अह तं भीसणरूवं दट्ठूणमतक्कियं समुहमिंतं। गामाभिमुहं भयओ चेडाई लहु पधावति ।। १ ।। धावंताणं ताणं पक्खलणवसेण केसिमवि जंघा । भज्जइ अन्नेसिं पुण फुट्टइ सीसं टलइ चलणो ।।२।। इयरेसिं पुण वियलंति देहनद्वाइं भूसणाइंपि । केसिं चिय वत्थाइं निवडंति तदा भयवसेण || ३ || प्रेक्ष्य उपलब्धरत्ननिधानमिव प्रत्युज्जीवितमिव मन्यमानः विडम्बितवचनकन्दरः, दूरं निर्लालितलोलजिह्वः, प्रसारितबिभत्साक्षियुगलः धावितः वेगेन भयजनननिमित्तं तेषामभिमुखम् । अथ तं भीषणरूपं दृष्ट्वा अतर्कितं सम्मुखम् आगच्छन्तम् । ग्रामाऽभिमुखं भयतः चेटानि लघुः प्रधावन्ति ।। १ ।। धावतां तेषां प्रस्खलनवशेन केषामपि जङ्घा । भञ्जति अन्येषां पुनः स्फटति शीर्षं, टलति चरणम् ।।२।। इतरेषां पुनः विचलन्ति देहनद्धानि भूषणानि अपि । केषां एव वस्त्राणि निपतन्ति तदा भयवशेन || ३ || ચડ્યા. તેમને જોતાં જાણે રત્નનિધાન પ્રાપ્ત થયું હોય અથવા જાણે ફરી જીવિત પામ્યો હોય તેમ માની, વદનરૂપી ગુફાને ફાડી, ચંચળ જીહ્વાને બહાર કહાડી, બીભત્સ લોચનને ફેરવતો તે તેમને ભય પમાડવા એકદમ વેગથી સામે દોડ્યો. એટલે અચાનક સન્મુખ આવતાં તેના ભીષણ સ્વરૂપને જોઇ બાળકો તરતજ ભય પામી ગામ ભણી દોડી ગયા, (१) પણ ઉતાવળે જતાં સ્ખલના પામવાથી કેટલાકની જંઘા ભાંગી, કેટલાકનું માથું ફુટ્યું, કેટલાકના પગ भरडाया, (२) કેટલાકના શરીરે પહેરેલા આભૂષણો પડી ગયા અને ભયને લીધે તે વખતે કેટલાકનાં વસ્ત્રો પડી ગયાં. (૩) Page #234 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः अह तारिसमसमंजसमम्मापियरो पलोइऊणेसिं । रोसेण दोसमूलं गोसालं संपवज्जंति ||४|| रे पाव पिसाय किमम्हं चेडरूवाइँ तमिह भाएसि । इय तज्जिऊण तेहिं कुट्टिज्जइ सो दढं विवसो ||५|| ताहे तं हम्मंतं दठ्ठे वारिंति गामजणवुड्ढा। देवज्जगस्स एसो खु नूणं सिस्सो अओ मुयहा ||६|| कहमवि तेहि विमुक्को गोसालो वागेरइ जिणनाहं । किं मइ हणिज्जमाणे तुम्हाणं जुज्जइ उवेहा ? || ७ || एत्तियदिणाइं समसोक्खदोक्खसहणेवि नेव पडिबंधो। किं उप्पन्नो तुम्हं? अहो सिलानिडुरं हिययं ||८|| अथ तादृशमसमञ्जसं अम्बापितरौ प्रलोक्य । रोषेण दोषमूलं गोशालं सम्प्रपद्यन्ते ।।४।। रे पाप ! पिशाच! किमस्माकं चेटरूपाणि त्वमिह भापयति । इति तर्जयित्वा तैः कुट्यते सः दृढं विवशः ||५|| तदा तं हन्यमानं दृष्ट्वा वारयन्ति ग्रामजनवृद्धाः । देवाऽऽर्यकस्य एषः खलु नूनं शिष्यः अतः मुञ्चत ||६|| ० कथमपि तैः विमुक्तः गोशालः व्याकरोति जिननाथम् । किं मयि हन्यमाने युष्माकं युज्यते उपेक्षा ? ।।७।। एतावद्दिनानि समसुख-दुःखसहनेऽपि नैव प्रतिबन्धः । किं उत्पन्नः युष्माकं ? अहो शिलानिष्ठुरं हृदयम् ||८|| ८४९ એમ તેમની વ્યાકુળતા જોતાં, માબાપોએ તેમ થવામાં કારણભૂત ગોશાળાને પકડ્યો, (૪) ‘અરે! પાપી પિશાચ! અમારા બાળકોને તું અહીં શા માટે બીવરાવે છે?' એમ તર્જના પમાડી તેમણે તે વિવશ गोशाणाने जूज मार्यो. (4) ત્યારે માર ખાતાં તેને જોઈ, ગામના વૃદ્ધોએ નિવારણ કરતાં કહ્યું કે-‘આ દેવાર્યનો શિષ્ય છે માટે મૂકી દ્યો.’ (૬) આથી તેમણે મહાકષ્ટ છોડ્યો. એટલે ગોશાળાએ પ્રભુને કહ્યું કે-‘હું કૂટાતા તમારે ઉપેક્ષા કરવી શું યોગ્ય છે? (૭) આટલા દિવસ સુખ-દુ:ખ સમાનપણે સહન કર્યા છતાં તમને પ્રતિબંધ કેમ ઉત્પન્ન ન થયો? અહો! પત્થર समान निष्ठुर हृध्य!' (८) Page #235 -------------------------------------------------------------------------- ________________ ८५० श्रीमहावीरचरित्रम सिद्धत्थेणं भणियं-किं रूससि निन्निमित्तमम्हाणं? | अप्पाणमप्पणच्चिय दोसकरं भो निरंभेसु ।।९।। अह उस्सग्गं पाराविऊण सामी तओऽवि निक्खमिउं । आवत्तनामगामे बलदेवगिहे ठिओ पडिमं ।।१०।। तत्थवि कलहिक्करुई गोसालो दारिएक्कवयणेण । पुव्वाणत्थं विसमरिऊण डिंभाइं भेसेइ ।।११।। रुयमाणाइं ताइं गंतुं मायापिऊण साहिति। तेहि पुणोवि हणिज्जइ गोसालो पुव्वनाएणं ।।१२।। गामपहाणजणेणं भणियं किं हम्मए मुहा एसो?। एयमनिवारयंतस्स होइ दोसो गुरुस्स इमो ।।१३।। सिद्धार्थेन भणितं किं रुष्यसि निर्निमित्तम् अस्मासु । आत्मानमात्मनैव दोषकरं भोः निरुणद्धि ।।९।। अथ कायोत्सर्ग पारयित्वा स्वामी ततः अपि निष्क्रम्य । आवर्त्तनामकग्रामे बलदेवगृहे स्थितः प्रतिमायाम् ।।१०।। तत्राऽपि कलहैकरुचिः गोशालः दारितैकवदनेन । पूर्वाऽनर्थं विस्मृत्य डिम्भानि भेषयति ।।११।। रुदन्ति तानि गत्वा मातापितॄन् कथयन्ति । तैः पुनरपि हन्यते गोशालः पूर्वन्यायेन ||१२ ।। ग्रामप्रधानजनेन भणितं किं हन्यते मुधा एष?। एवम् अनिवारयतः भवति दोषः गुरोः अयम् ।।१३।। ત્યારે સિદ્ધાર્થ બોલ્યો કે-“અરે! અમારા પર વિના કારણે કેમ રોષ લાવે છે? તું તારા દોષિત આત્માને જ नियमित २१५.' (८) પછી કાયોત્સર્ગ પારી, ત્યાંથી નીકળતાં સ્વામી આવર્ત ગામમાં આવી, બળદેવના મંદિરમાં પ્રતિમાએ રહ્યા. (૧૦) ત્યાં પણ કલહપ્રિય ગોશાળો પૂર્વાવસ્થા ભૂલી જઈ, મુખ ફાડીને બાળકોને બીવરાવવા લાગ્યો. (૧૧) એટલે રોતાં રોતાં તેમણે જઈને માબાપને કહ્યું જેથી તેમણે પણ તેને ખૂબ માર્યો (૧૨) અને પૂર્વની જેમ ગામના પ્રધાન જનો અટકાવતાં બોલ્યા કે “અરે! તમે એને વૃથા શા માટે મારો છો? એને न मटqdi गुरुना होप छ.' (१७) Page #236 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्ताव ८५१ इय कहिए झत्ति जएक्कचक्खुणो सम्मुहं च ते लोया। उग्गीरियदढदंडा उवट्ठिया ताडणट्ठाए ।।१४।। एत्यंतरंमि जिणपक्खवाइणा वंतरेण सा पडिमा । लोआण भेसणत्थं नंगलहत्था समुट्ठविया ।।१५।। ताहे अदिट्ठपुव्वं पडिमाचलणं पलोइउं झत्ति । भयभीया ते सामिं भूरिपयारेहिं खामिति ।।१६ ।। खामिऊण विमुक्को जयगुरू चोरायसन्निवेसं गओ, तत्थ पच्छन्नपएसे पडिमं पडिवन्नो, गोसालोऽवि छुहाए परिकिलंतो पुच्छइ-'भयवं! अज्ज चरियव्वं न वा?।' सिद्धत्थो वागरेइअंतरं अम्हं । तओ गोसालो पविट्ठो गाममज्झे । तहिं च गोट्ठीभोयणकएण बहुभक्खभोयणजायं इति कथिते झटिति जगदैकचक्षुषः सम्मुखं च ते लोकाः। उद्गीरितदृढदण्डाः उपस्थिताः ताडनार्थम् ।।१४।। अत्रान्तरे जिनपक्षपातिना व्यन्तरेण सा प्रतिमा । लोकानां भेषणार्थं लाङ्गलहस्ता समुत्थापिता ।।१५।। तदा अदृष्टपूर्वं प्रतिमाचलनं प्रलोक्य झटिति। भयभीताः ते स्वामिनम् भूरिप्रकारैः क्षामयन्ति ।।१६।। क्षामयित्वा विमुक्तः जगद्गुरुः चोराकसन्निवेशं गतः। तत्र प्रच्छन्नप्रदेशे प्रतिमां प्रतिपन्नः । गोशालः अपि क्षुधा परिक्लान्तः पृच्छति 'भगवन्! अद्य चरितव्यं न वा?।' सिद्धार्थः व्याकरोति 'अन्तरम् अस्माकम् ।' ततः गोशालः प्रविष्टः ग्राममध्ये। तत्र च गोष्ठिभोजनकार्येण बहुभक्ष्यभोजनजातं उपस्क्रियते। सश्च એમ કહેતાં તે લોકો મજબૂત દંડ લઈ તરતજ ભગવંતને મારવા માટે સન્મુખ આવ્યા. (૧૪) એવામાં જિનના પક્ષપાતી વ્યંતરે લોકોને ભય પમાડતા તે પ્રતિમાને હાથમાં હળ બતાવતી કરી દીધી, (૧૫) જેથી પૂર્વે કદી ન જોયેલ એવી પ્રતિમાને જોતાં, તરતજ ભયભીત થતાં તે લોકો સ્વામીને અનેક પ્રકારે जमावा खाया. (१७) ત્યાંથી પ્રભુ ચોરાક સંનિવેશમાં ગયા અને ગુપ્ત સ્થાનમાં પ્રતિમાએ રહ્યા. એવામાં ક્ષુધાતુર થયેલ ગોશાળાએ ભગવંતને પૂછ્યું કે “ભગવન્! આજે ગોચરીએ જવું છે કે નહિ?' સિદ્ધાર્થે કહ્યું-“અમારે તો હજી વખત છે.” પછી ગોશાળા ગામમાં પેઠો. ત્યાં મિત્રમંડળને જમાડવા એક સ્થાને બહુ ભક્ષ્ય ભોજન તૈયાર થતું હતું એટલે તે ક્યારે Page #237 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् उवक्खडिज्जइ। सो य अस्थिरत्तणेणं केवलं देसकालो भविस्सइत्ति जाणणट्ठा निहुओ होऊण पुणो पुणो तयभिमुहमवलोयइ । तत्थ य गामे तद्दियहं महंतं चोरभयं, ताहे गामवासिणो जणा जाणंति - 'एस पुणो पुणो पलोएइ, मन्ने चारो चारिओ वा हवेज्जा, ता जइ पुण कहंपि एत्तो पुव्वमोसोवलद्धी जाइज्जत्ति विगप्पिऊण गहिओ तेहिं निस्सढं(ट्ठं?) हणिउमारद्धो, य, पुच्छिज्जमाणो जाव न किंपि जंपेइ ताव मुक्को कुट्टिऊण । तओ सो विलक्खो चिंतेइ-‘अच्छउ दूरे भोयणसंपत्ती, सरीरस्सवि जं न चुक्को तमच्छरियं वट्टइ। अहो निक्कारणदुज्जणाण मीलगो, अहवा किमेएण?, जइ अत्थि मम पहुणो पभावो ता डज्झउ एएसिं पावाणं मंडवो त्ति भणिए निद्दड्डो जिणाणुरागिणा वाणमंतरेण । ८५२ जिणिदो पहाविओ कलंबुयाभिहाणसन्निवेसाभिमुहं । तत्थ य दो पच्चन्तिया भायरो मेहो कालहत्थी य, सामित्तं कुणंति य । तम्मि पत्थावे कालहत्थी भडचडयरपरियरिओ, अस्थिरत्वेन केवलं देशकालौ भविष्यति इति ज्ञानार्थं निभृतः भूत्वा पुनः पुनः तदभिमुखम् अवलोकते । तत्र च ग्रामे तद्दिवसं महत् चौरभयम्। तदा ग्रामवासिनः जनाः जानन्ति 'एषः पुनः पुनः प्रलोकते, मन्ये चौरः चारिकः वा भवेत्, ततः यदि पुनः कथमपि एतस्मात् पूर्वमोषोपलब्धिः जायेत इति विकल्प्य ग्रहित तैः प्रचुरं हन्तुमारब्धः च, पृच्छ्यमानः यावन्न किमपि जल्पति तावन्मुक्तः कुट्टयित्वा । ततः सः विलक्षः चिन्तयति ‘आस्ताम् दूरे भोजनसम्पत्तिः, शरीरादपि यन्न मुक्तः तदाऽऽश्चर्यं वर्त्तते । अहो ! निष्कारणदुर्जनानां मेलकः । अथवा किम् एतेन, यद्यस्ति मम प्रभोः प्रभावः तदा दहतु एतेषां पापानां मण्डपः' इति भणिते निर्दग्धः जिनाऽनुरागिना वानव्यन्तरेण । जिनेन्द्रः प्रधावितः कलम्बुकाऽभिधानसन्निवेशाऽभिमुखम् । तत्र च : प्रत्यन्तिकौ भ्रातरौ मेघः कालहस्तिः च, स्वामित्वं कुरुतः च। तस्मिन् प्रस्तावे कालहस्तिः भट-चटकरपरिवृत्तः करतलकलित-विविधप्रहरणः તૈયાર થાય છે.' એમ કેવલ અસ્થિરપણાથી તે ભોજનના સ્થાનને અને સમયને જાણવા માટે છાનો રહીને વારંવાર ગોશાળો તે તરફ જોવા લાગ્યો. હવે તે દિવસે ગામમાં ચોરનો મોટો ભય જાગ્યો, જેથી ગામના લોકોએ જાણ્યું કે-‘આ વારંવાર જોવે છે તેથી ચોર કે જાસુસ હશે, તો વખતસર એની પાસેથી પ્રથમની ચોરીનો માલ મળશે.’ એમ ધારી તેમણે તેને પકડીને સખ્ત માર માર્યો અને પૂછતાં જ્યારે તે કાંઇ બોલ્યો નહિ ત્યારે તેને મારીને મૂકી દીધો. એટલે તે વિલક્ષ થઇને વિચારવા લાગ્યો કે-‘અહો! ભોજન મળવાનું તો દૂર રહો, પરંતુ જીવતો રહ્યો તે જ આશ્ચર્ય છે. અહો! નિષ્કારણ દુર્જનોનો મેળાપ થયો અથવા તો એવા વિકલ્પથી શું? જો મારા પ્રભુનો પ્રભાવ હોય તો એ પાપીઓનો મંડપ બળી જાઓ.' એમ બોલતાં, જિનાનુરાગી વાણવ્યંતરે તે બાળી નાખ્યો. ત્યાંથી પ્રભુ કલંબુકા નામના સંનિવેશ તરફ ચાલ્યા. ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈ પાસે પાસે રહેતાં સત્તા ચલાવતા. તે વખતે સેવક અને સુભટો સહિત હાથમાં વિવિધ શસ્ત્રો લઇને કાલહસ્તી ચોરોની પાછળ Page #238 -------------------------------------------------------------------------- ________________ ८५३ षष्ठः प्रस्तावः करयलकलियविविहपहरणो चोराणुमग्गलग्गो जाव केत्तियंपि भूभागं गच्छइ ताव पेच्छइ समुहमिंतं जिणं गोसालयं च। ते य दलूण भणइ-'के तुब्भे? ।' सामी तुसिणीए जावेइ । गोसालोऽवि केलिपियत्तणेण मोणमवलंबिऊण ठिओ। तओ सो रुट्ठो निस्सटुं हणिऊण भयवंतं गोसालगं च बंधिऊण महल्लगस्स भाउणो मेहस्स पेसेइ । सो य भयवंतं तहारूवं दवण समुट्ठिओ बंधणावणयणपुव्वयं पूएइ खामेइ य। तेण किर सामी कुंडग्गामे नयरे सिद्धत्थनरवइणो समीवमुवगएण दिट्ठो आसि । अह तेण मुक्को समाणो भयवं ओहीए इमं आभोएइ-अज्जवि बहु कम्मं निजरियव्, तं च सहायविरहेण निज्जरिउं न सक्किज्जइ, ता अत्थारियादिटुंतो एत्थ जुत्तो, सो य एवं जह फलभरविणमंतग्गसंस्ससभारपूरियं छेत्तं । दह्रण तस्स सामी सिग्धं गहणं समीहंतो ।।१।। चौराऽनुमार्गलग्नः यावद् कियन्तमपि भूभागं गच्छति तावद् प्रेक्षते सम्मुखमाऽऽगच्छन्तं जिनं गोशालकं च। ते च दृष्ट्वा भणन्ति 'कौ युवाम्?।' स्वामी तुष्णीकेन यापयति। गोशालोऽपि केलिप्रियत्वेन मौनमवलम्ब्य स्थितः। ततः सः रुष्टः प्रचुरं हत्वा भगवन्तं गोशालकं च बध्वा वृद्धं भ्रातारं मेघं प्रेषति । सश्च भगवन्तं तथारूपं दृष्ट्वा समुत्थितः, बन्धनाऽपनयनपूर्वं पूजयति क्षमयति च । तेन किल स्वामी कुण्डग्रामे नगरे सिद्धार्थनरपतेः समीपमुपगतेन दृष्टः आसीत् । अथ तेन मुक्तः समानः भगवान् अवधिना इदम् आभोगयति ‘अद्यपि बहु कर्म निर्जरितव्यम्, तच्च सहायविरहेण निर्जरितुं न शक्यते, तस्माद् कर्मकरदृष्टान्तः अत्र युक्तः, सः च एवम् - यथा फलभरविनमदग्र-संशस्यभारपूरितं क्षेत्रम् । दृष्ट्वा तस्य स्वामी शीघ्रं ग्रहणं समीहमानः ||१|| લાગ્યો, અને કંઈક આગળ જતાં સન્મુખ આવતા ભગવંત અને ગોશાળો તેના જોવામાં આવ્યા. તેમને જોતાં કાલહસ્તીએ કહ્યું-“તમે કોણ છો?' એટલે સ્વામી તો મૌન રહ્યા અને ગોશાળો પણ કૌતુકપ્રિયપણાથી મૌન ધરી રહ્યો, જેથી તેણે રૂષ્ટ થઈ સખ્ત માર મારી, ભગવંત અને ગોશાળાને બાંધી પોતાના ભાઈ મેઘ પાસે મોકલ્યા. ત્યાં તથારૂપ પ્રભુને જોઇ, ઊઠી તેણે બંધનમુક્ત કરી, પ્રભુને પૂજીને ખમાવ્યા. કારણ કે પૂર્વે કુંડગ્રામ નગરમાં સિદ્ધાર્થ રાજા પાસે જતાં તેણે સ્વામીને જોયા હતા. ત્યાંથી મુક્ત થતાં ભગવાન અવધિજ્ઞાનથી વિચારવા લાગ્યા કે-“હજી મારે બહુ કર્મ નિર્જરવાના છે, તે સહાય વિના નિર્જરવા અશક્ય છે; માટે અહીં કર્મચારીનો દૃષ્ટાંત યુક્ત छ. ફળભારથી લચી રહેલ અનાજથી પૂર્ણ ક્ષેત્રને જોતાં, તેને શીધ્ર લેવાને ઇચ્છતાં, (૧) Page #239 -------------------------------------------------------------------------- ________________ ८५४ श्रीमहावीरचरित्रम् एगागि च्चिय लुणिउं अपारयंतो परंपि बहुलोगं | समुचियमुल्लपयाणेण सस्सलुणणे पयट्टेइ ।।२।। तह मज्झवि चिरभवसंभवस्स कम्मस्स निज्जरणिमित्तं । जुज्जइ अणज्जजणसंगएसु देसेसु विहरेउं ।।३।। जं तत्थ अणज्जजणो निक्कारणकोवसंगओ धणियं । उवसग्गणेण काही साहेज्जं कम्मनिज्जरणे ।।४।। इय चिंतिऊण नाहो लाढाविसए मिलेच्छजणकिन्ने । गोसालेण समेओ अह निज्जाओ विजियमोहो ।।५।। अह तत्थ गयं नाहं हेरियबुद्धीए केइ पाविट्ठा। निट्ठरमुट्ठिपहारेहिं विद्दति निरणुकंपा ।।६।। एकाकी एव लवितुम् अपारयन् परमपि बहुलोकम् । समुचितमूल्यप्रदानेन शस्यलवने प्रवर्तयति ।।२।। तथा ममाऽपि चिरभवसम्भवस्य कर्मणः निर्जरणनिमित्तम् । युज्यते अनार्यजनसङ्गतेषु देशेषु विहर्तुम् ।।३।। यत्तत्र अनार्यजनः निष्कारणकोपसङ्गतः गाढम् । उपसर्गेण करिष्यति साहाय्यं कर्मनिर्जरणे ।।४।। इति चिन्तयित्वा नाथः लाढाविषये म्लेच्छजनाऽऽकीर्णे। गोशालेन समेतः अथ निर्यातः विजितमोहः ।।५।। अथ तत्र गतं नाथं हेरिकबुद्ध्या केऽपि पापिष्ठाः । निष्ठुरमुष्टिप्रहारैः विद्रवन्ति निरनुकम्पाः ।।६।। એકાકી લણવાને અસમર્થ એવા માલિકે યોગ્ય મજુરી આપી બીજા ઘણા લોકોને ધાન્ય લણવામાં લગાડ્યા. (२) તેમ ચિરકાલનાં કર્મ ખપાવવા માટે મારે પણ અનાર્ય દેશોમાં વિચરવાની જ, કારણ કે ત્યાં અનાર્ય લોકો નિષ્કારણ કોપાયમાન થઈ, ભારે ઉપસર્ગ કરતાં, કર્મ-નિર્જરામાં મને સહાય ४२.' (४) એમ ચિંતવી મલેચ્છ જનોથી વ્યાપ્ત એવા લાટ દેશમાં મોહવિજયી સ્વામી ગોશાળા સાથે ગયા. (૫) ત્યાં કેટલાક નિર્દય પાપી જનો આવેલ નાથને જાસુસની બુદ્ધિથી સખ્ત મુષ્ટિપ્રહારોવડે મારવા લાગ્યા, (૯) Page #240 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ___ ८५५ अन्ने असब्भवयणेहिं तज्जणं हीलणं च कुव्वंति । अइचंडतुंडसाणेहि पेसणेणं वहंति परे ।।७।। वंतर-सुरऽसुरवइ-जक्ख-रक्खसपमुहंमि देवसंघाए । बहुमाणपरेऽवि जिणो एगागी सहइ उवसग्गे ।।८|| धम्मायरिओ एसोत्ति मज्झ हिययंमि निहियपडिबंधो । पट्टि ठिउ गोसालोऽवि सामिणो दुक्खमणुहवइ ।।९।। अह तत्थ भूरितरकम्मनिज्जरं पाविऊण जिणनाहो। आरियखेत्ताभिमुहं आगच्छइ पुन्नवंछोव्व ।।१०।। आरियखेत्ताभिमुहंमि तस्स भयवओ पुन्नकलसाभिहाणगामसन्निहिमि वट्टमाणस्स दोन्नि अन्ये असभ्यवचनैः तर्जनां हीलनां च कुर्वन्ति। अतिचण्डतुण्डश्वभिः प्रेषणेन वहन्ति परे ||७|| व्यन्तर-सुरासुरपति-यक्ष-राक्षसप्रमुखे देवसङ्घाते। बहुमानपरेऽपि जिनः एकाकी सहते उपसर्गान् ।।८।। धर्माचार्यः एषः इति मम हृदये निहितप्रतिबन्धः । पृष्ठं स्थितः गोशालोऽपि स्वामिनः दुःखमनुभवति ।।९।। अथ तत्र भूरितरकर्मनिर्जरां प्राप्य जिननाथः । आर्यक्षेत्राभिमुखम् आगच्छति पूर्णवाञ्छः इव ||१०|| आर्यक्षेत्राऽभिमुखे तस्य भगवतः पूर्णकलशाऽभिधानग्रामसन्निहिते वर्तमानस्य द्वौ चौरौ लाटविषयमुषणार्थं કેટલાક અસભ્ય વચનોથી તર્જના અને હાલના કરતા અને કેટલાક અતિપ્રચંડ કૂતરા તેમની પાછળ होता. (७) એમ વ્યંતર, સુર, અસુરપતિ, યક્ષ, રાક્ષસ પ્રમુખ દેવો બહુમાન-પરાયણ છતાં સ્વામી એકલા ઉપસર્ગો સહન 5२त. (८) આ મારા ધર્માચાર્ય છે અને મારા હૃદયમાં રહેલા છે' એમ ધારી પ્રભુ પાછળ રહેલા ગોશાળો પણ દુઃખ सवा सायो. (८) ત્યાં ઘણા કર્મોની નિર્જરા કરી, જાણે વાંછા પૂર્ણ થઇ હોય તેમ જિનેશ્વર આર્યક્ષેત્ર ભણી આવવા લાગ્યા. (१०) માર્ગમાં પૂર્ણકલશ નામના સંનિવેશની નજીકમાં આવતાં, બે ચોર લાટ દેશ લુંટવા નીકળ્યા અને અપશુકન Page #241 -------------------------------------------------------------------------- ________________ ८५६ श्रीमहावीरचरित्रम् चोरा लाढाविसयमुसणट्ठा नीहरंता अवसउणोत्तिकाऊण जमजीहासन्निहं खग्गं उग्गिरिऊण धाविया संमुहं, एत्यंतरे पुरंदरो 'कहिं जिणो वसइत्ति जाणणटुं जाव ओहिं पउंजेइ ताव पेच्छइ थेवेणासंपत्ते आयड्डियकरवाले चोरे वहनिमित्तं जिणस्स उवट्ठिए, अह जायतिव्वकोवावेगेण तेण तहट्ठिएणेव समुत्तुंगगिरिसिहरदलणदुल्ललिएण निहया कुलिसेणं । सामीवि गामाणुगामं विहरमाणो गओ भद्दिलनयरिं। तत्थ य वासारत्तो पंचमो समुवागओ, तो भयवं विचित्तासणाइं कुणमाणो चाउम्मासियं खमणमुवसंपज्जइ। कमेण समइक्कंते वासारत्ते बाहिं पारित्ता विहरमाणो पत्तो कयलिसमागमे गामे । तत्थ य तद्दिवसमत्थारियाभत्तं जहिच्छं भोयणं पहिय-कप्पडियाईण विपणामिज्जइ । गोसालोऽवि तं दह्रण पविठ्ठो, सामि भणइ-'एह एत्थ जामो।' सिद्धत्थो भणइ-'अज्ज अंतरं अम्हाणं।' एवं निसामिय गओ गोसालो अत्यारियाभत्तट्ठाणे, उवविठ्ठो भोयणत्थं, परिवेसिउमारद्धं जणेण । सो य बहुयासित्तणेण निहरन्तौ अपशकुनः इति कृत्वा यमजिह्वासन्निभं खड्गम् उद्गीर्य धावितौ सम्मुखम् । अत्रान्तरे पुरन्दरः कुत्र जिनः वसति इति ज्ञानार्थं यावदवधिं प्रयुनक्ति तावत्प्रेक्षते स्तोकेन असम्प्राप्तौ आकृष्टकरवालौ चौरौ वधनिमित्तं जिनस्य उपस्थितौ । अथ जाततीव्रकोपाऽऽवेगेन तेन तथास्थितेनैव समुत्तुङ्गगिरिशिखरदलनदुर्ललितेन निहतौ कुलिशेन। स्वामी अपि ग्रामानुग्रामं विहरन् गतः भहिलनगरीम् । तत्र च वर्षारात्रिः पञ्चमी समुपागता । ततः भगवान् विचित्राऽशनानि कुर्वन् चातुर्मासिकं क्षपणम् उपसम्पद्यते। क्रमेण समतिक्रान्तायां वर्षारात्रौ बहिः पारयित्वा विहरमाणः प्राप्तः कदलीसमागमं ग्रामम् । तत्र च तद्दिवसं कर्मकरभक्तं यथेच्छं भोजनं पथिककार्पटिकादीनां अर्प्यते । गोशालः अपि तं दृष्ट्वा प्रविष्टः, स्वामिनम् भणति 'एहि, अत्र यावः। सिद्धार्थः भणति 'अद्य अन्तरं आवयोः। एवं निःशम्य गतः गोशालकः कर्मकरभक्तस्थाने, उपविष्टः भोजनार्थम्, સમજીને યમજીલ્લા સમાન તરવાર ઉગામીને ભગવંત પ્રત્યે દોડ્યા. એવામાં ઇંદ્ર “ભગવાનું ક્યાં વિચરે છે?” તે જાણવા માટે જેટલામાં અવધિથી જુએ છે તેવામાં થોડે આંતરે રહેલા, તરવાર ઉગામતા તે ચોરો પ્રભુના વધ નિમિત્તે તૈયાર થયેલા તેના જોવામાં આવ્યા. એટલે તીવ્ર ક્રોધાવેશ આવતાં તેણે ઉંચા પર્વતોના શિખરોને ભેદનાર વજવડે તેવી સ્થિતિમાં જ તેમને મારી નાખ્યા. હવે સ્વામી પણ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ભદિલ નગરીમાં ગયા. ત્યાં પાંચમું ચોમાસું રહ્યા, અને વિચિત્ર આસનો કરતાં ચાતુર્માસિક ઉપવાસ કર્યા. અનુક્રમે ચાતુર્માસ વ્યતીત થતાં બહાર પારણું કરી, વિહાર કરતાં પ્રભુ કદલીસમાગમ નામે ગામમાં ગયા. તે દિવસે ત્યાં કર્મચારીઓ, પથિક અને કાપેટિકાદિકને યથેચ્છ ભોજન આપતા હતા. તે જોઇ ગોશાલો પણ સ્વામીને કહેવા લાગ્યો કે-“પ્રભુ! આપણે અહીં જઇએ.' સિદ્ધાર્થે કહ્યું. “અમારે હજી વખત છે.” એમ સાંભળી ગોશાળો તે સ્થાને ગયો અને ભોજન કરવા બેઠો. લોકોએ તેને ભોજન પીરસ્યું, પરંતુ Page #242 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८५७ न पावइ कहिंपि तित्तिं। ततो गामजणेण महल्लं भायणं दहिकल्लवियकूरस्स भरिऊण समप्पियं एयस्स। सोऽवि समग्गमवि तं भोत्तुमपारयंतो भणइ-'एत्तियं न नित्थरिही।' तओ 'पाव! दुक्कालकवलिओव्व नियभोयणमाणंपि न याणसित्ति भणिऊण रोसेण खित्तं तं भायणं से मत्थयंमि जणेण, पच्छा उयरं परामुसंतो गओ सो जहागयं । पुणोवि जंबूसंडं गाममुवागयस्स जयपहुणो तहेव सो अत्यारियाभत्तमल्लीणो खीरं कूरं च जेमिओ, तहेव पज्जंते जणेण धरिसिओ य । अह सामी अहाणुपुव्वीए विहरमाणो तंबायनामसन्निवेसं गओ। तस्स बहिया ठिओ पडिमाए । तत्थ य गामे बहुस्सुया बहुपरिवारा पासजिणसंताणवत्तिणो नंदिसेणा नाम थेरा गच्छचिंतं मोत्तूण मुणिचंदसूरिणोव्व जिणकप्पपरिकम्मं करेंति। गोसालो य पविट्ठो गाममज्झे । ते समणे सवत्थ-कंबलोवगरणे दट्ठण पुव्वसाहूणं पिव खिसं काऊण सामिस्स सयासमेइ । ते य नंदिसेणा थेरा तीए चेव परिवेषितुमारब्धं जनेन । सश्च बहु आसक्तत्वेन न प्राप्नोति कथमपि तृप्तिम्। ततः ग्रामजनेन महद् भाजनं दध्यातिकूरस्य भृत्वा समर्पितं एतस्य। सोऽपि समग्रमपि तद् भोक्तुम् अपारयन् भणति एतावद् न निस्तरिष्यति । ततः 'पाप! दुष्कालकवलितः इव निजभोजनमानमपि न जानासि' इति भणित्वा रोषेण क्षिप्तं तद्भाजनं तस्य मस्तके जनेन । पश्चाद् उदरं परामर्षन् गतः सः यथाऽऽगतम्। पुनरपि जम्बूखण्डं ग्राममुपागतस्य जगत्प्रभोः तथैव सः कर्मकरभक्तम् आलीनः क्षीरं कूरं च जेमितः, तथैव पर्यन्ते जनेन धर्षितः च । अथ स्वामी यथानुपूर्व्या विहरन् तम्बाकनामसन्निवेशं गतः । तस्य बहिः स्थितः प्रतिमया। तत्र च ग्रामे बहुश्रुतः, बहुपरिवारः पार्श्वजिनसन्तानवर्ती नन्दिषेणनामकः स्थविरः गच्छचिन्तां मुक्त्वा मुनिचन्द्रसूरेः इव जिनकल्पपरिकर्म करोति। गोशालश्च प्रविष्टः ग्राममध्ये। तान् श्रमणान् सवस्त्र-कम्बलोपकरणान् दृष्ट्वा पूर्वसाधून् इव खिंसां कृत्वा स्वामिनः सकाशम् एति । सः च અત્યાસક્તિને લીધે તે કોઇ રીતે તૃપ્તિ ન પામ્યો, એટલે ગામના જનોએ એક મોટું ભાજન દહમિશ્ર ભાતથી ભરીને તેને સોંપ્યું. તે બધું ન ખાઈ શકવાથી ગોશાળો કહેવા લાગ્યો કે-“આટલું હવે ખાઈ શકીશ નહિ.” ત્યારે લોકોએ નિભ્રંછના કરતાં જણાવ્યું કે-“અરે પાપી! દુકાળીયાની જેમ પોતાના ભોજન પ્રમાણને પણ જાણતો નથી?” એમ રોષ લાવી લોકોએ તે ભાજન તેના જ મસ્તક પર નાખ્યું. પછી ઉદર પર હાથ ફેરવતો તે યથાસ્થાને ગયો. એવામાં પ્રભુ જંબૂખંડ ગામમાં જતાં, ત્યાં પણ તે જ પ્રમાણે કર્મચારીઓના ભોજનમાં તે ભળ્યો અને તેને ક્ષીર અને ભાત તેમણે જમાડતાં, પ્રાંતે ફરીને પણ લોકોએ તેના તેવા હાલ કર્યા. હવે સ્વામી અનુક્રમે વિચરતા, તામાક ગામમાં ગયા અને બહાર પ્રતિમાએ રહ્યા. તે ગામમાં બહુશ્રુત, મોટા પરિવારવાળા, પાર્શ્વજિનના સંતાનીય એવા નંદિષેણ નામના સ્થવિર, ગચ્છની ચિંતા મૂકીને મુનિચંદ્રસૂરિની જેમ જિનકલ્પરૂપ પરિકર્મ કરતા હતા. ગોશાળો ગામમાં પેઠો અને વસ્ત્ર, કંબલ પ્રમુખ ઉપકરણ સહિત તે શ્રમણોને જોઇ, પ્રથમની જેમ નિભ્રંછના કરીને તે સ્વામી પાસે આવ્યો. Page #243 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् ८५८ रयणीए चउक्के काउस्सग्गेण निच्चला संठिया, पच्छा आरक्खियपुत्तेण इओ तओ परिभमंतेण चोरोत्ति कलिऊण महल्लभल्लएण आहया, तव्वेलं चिय समुप्पण्णोहिनाणा मरिउं दिवमुवगया । अहासन्निहियदेवनिवहेहि य तेसिं महिमं कीरमाणि पासित्ता तं पएसं गओ गोसालो, दिट्ठा य कालगया थेरा। तओ सुहपसुत्ता पडिस्सए गंतूण पडिबोहिया तेसिं सिस्सा, निब्भच्छिऊण साहिओ थेरमरणवइयरो, गओ य सद्वाणं । जयगुरूवि कुवियसन्निवेसमेइ । तत्थवि चारियत्तिकाऊण गहिओ दंडवासिएहिं, बंधणताडण - पमुहकयत्थणाहिं पीडिउमारद्धो य। अह जिणनाहे तेहिं वहिज्जमाणे जणे समुल्लावो । जाओ जह देवज्जो अप्पडिमो रूवलच्छीए ।।१।। कह चारिओत्ति गहिओ किं सोऽवि करेज्ज एरिसं कम्मं । अहवा विचित्तरूवा कम्मगई किं न संभवइ ? ।।२।। नन्दिषेणः स्थविरः तस्यामेव रजन्यां चतुष्के कायोत्सर्गेण निश्चलः संस्थितः, पश्चाद् आरक्षकपुत्रेण इतस्ततः परिभ्रमता चौरः इति कलयित्वा महद्भल्ल्या आहतः, तद्वेलामेव समुत्पनाऽवधिज्ञानः मृत्वा दिवम् उपगतः। यथासन्निहितदेवनिवहैः च तस्य महिमानं क्रियमाणं दृष्ट्वा तं प्रदेशं गतः गोशालः, दृष्टाः च कालगताः स्थविरा: । ततः सुखप्रसुप्ताः प्रतिश्रये गत्वा प्रतिबोधिताः तस्य शिष्याः, निर्भर्त्स्य कथितः स्थविरमरणव्यतिकरः, गतश्च स्वस्थानम् । जगद्गुरुः अपि कुपिकासन्निवेशम् एति । तत्राऽपि चारिकः इतिकृत्वा गृहीतः दण्डपाशिकैः, बन्धन-ताडनप्रमुखकदर्थनाभिः पीडयितुमारब्धश्च । अथ जिननाथे तैः उह्यमाने जने समुल्लापः । जातः यथा देवार्यः अप्रतिम रूपलक्ष्म्या ।।१।। कथं चारिकः इति गृहीतः, किं सोऽपि कुर्यात् एतादृशं कर्म ? । अथवा विचित्ररूपा कर्मगतिः किं न सम्भवति ||२|| એવામાં તે નંદિષણ સ્થવિર તે જ રાત્રે ચોકમાં નિશ્ચલપણે કાયોત્સર્ગે રહ્યા. ત્યાં આમતેમ ભમતા કોટવાલના પુત્રે ચોર સમજીને તેમને મોટા ભાલાવતી માર્યા. એટલે તત્કાલ અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં મરણ પામીને તે દેવલોકે ગયા. તે વખતે પાસેના પ્રદેશમાં રહેતા દેવોએ તેમનો મહિમા કર્યો, તે જોઇ ગોશાળો તે સ્થાને આવ્યો અને કાલધર્મ પામેલા સ્થવિરને તેણે જોયા. જેથી સુખે સૂતેલા તેમના શિષ્યોને તેણે ઉપાશ્રયમાં જઇને જગાડ્યા. અને નિભ્રંછના કરતાં સ્થવિર-મરણનો પ્રસંગ સંભળાવ્યો. પછી તે સ્વસ્થાને ગયો. ભગવંત પણ ત્યાંથી કૂપિકા સંનિવેશમાં ગયા. ત્યાં બાતમીદાર સમજીને કોટવાળોએ તેમને પકડ્યા અને બંધન, તાડન પ્રમુખ કદર્થનાથી સતાવવા લાગ્યા. એ રીતે ભગવંત તેમના હાથે કદર્શના પામતાં, લોકોમાં વાતો ચાલી કે ‘એ દેવાર્ય રૂપ-લક્ષ્મીથી અપ્રતિમ છે, (૧) તો ચર સમજીને તેમને કેમ પકડ્યા હશે? શું તે પણ આવું કર્મ કરે? અથવા તો કર્મની ગતિ વિચિત્ર છે, શું Page #244 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८५९ तहविहु इमं सुणिज्जइ जत्थागिति तत्थ निवसइ गुणोहो। ता नूण मूढयाए एए एयं कयत्थंति ।।३।। भोगोवभोगहेउं साहूवि विरूवमत्थमायरइ । जो वत्थंपि न वंछइ स चारियत्तं कहं काही? ||४|| इय लोयपवायं निसुणिऊण विजया तहा पगब्भा य । पासजिणसिस्सिणीओ तक्कालविमुक्कदिक्खाओ ।।५।। निव्वाहत्थं परिवाइयाए वेसं समुव्वहंतीओ। मा वीरजिणो होहित्ति संसएणाउलमणाउ ।।६।। गच्छंति तहिं दह्रण जिणवरं आयरेण वंदति । पच्छाऽऽरक्खिगपुरिसे तज्जति सुनिट्ठरगिराए ।।७।। तथापि खलु श्रूयते यत्र आकृतिः तत्र निवसति गुणौघः। तस्माद् नूनं मूढतया एते एनम् कदर्थयन्ति ।।३।। भोगोपभोगहेतुना साधुरपि विरूपमर्थमाचरति। यः वस्त्रमपि न वाञ्छति सः चारिकत्वं कथं करिष्यते? ।।४।। इति लोकप्रवादं निश्रुत्य विजया तथा प्रगल्भा च । पार्श्वजिनशिष्ये तत्कालविमुक्तदीक्षे ।।५।। निर्वाहार्थं परिव्राजिकायाः वेशं समुद्वहन्त्यौ । मा वीरजिनः भविष्यति इति संशयेनाऽऽकुलमने ||६|| गच्छतः तत्र दृष्ट्वा जिनवरं आदरेण वन्देते। पश्चाद् आरक्षकपुरुषान् तर्जयतः सुनिष्ठुरगिरा ।७।। संभवतुं नथा? (२) तथापि म संमाय छ यो आइति त्यो ए २४ छ, तो ५२५२ में दो भूढताथी ४ भने सतावे छ. (3) સાધુ પણ ભોગપભોગના કારણરૂપ વિરૂપ કામ આચરે છે, છતાં જે વસ્ત્રને પણ ઇચ્છતા નથી તે ચરપણું म ७३?' (४) એ પ્રમાણે લોકપ્રવાદ સાંભળતાં વિજયા અને પ્રગભા નામની પાર્શ્વનાથની શિષ્યાઓ કે જેમણે તરતમાં દીક્ષા મૂકેલ અને નિર્વાહ માટે પરિવ્રાજિકાનો વેશ ધારણ કર્યો હતો, તેમને સંશયથી મનમાં આકુળતા થઈ કે-એ વીરજિન તો નહિ હોય?” એમ ધારી, ત્યાં જતાં પ્રભુને જોઇ તેમણે ભાવથી વંદન કર્યું અને અતિ કઠિન વાક્યોથી टपणाने ति२२७२di sj 3-(५/७/७) Page #245 -------------------------------------------------------------------------- ________________ ८६० श्रीमहावीरचरित्रम रे रे किं न हयासा! सिद्धत्थनरिंदनंदणं एयं । धम्मवरचक्कवट्टि मुंचह? सिग्धं च खामेह ||८|| जइ रे वइयरमेयं सुणइ सुरिंदो कहंपि ता नूणं । तुम्हे सरज्जरढे किणासगेहमि पेसेइ ।।९।। इय भणिए भयभीया भयवंतं ते णमंति विणयनया। खामेति सदुच्चरियं निडालतलघडियकरकमला ।।१०।। अह तेहिं परिमुक्को भयवं वेसालिनयरिमणुसरिउं । चलिओ गच्छंतस्स य जाया विच्चे दुवे मग्गा ।।११।। अह लाढाइसु देसेसु विविहतिव्योवसग्गवग्गेणं । पडिभग्गो गोसालो सामि विन्नविउमाढत्तो ।।१२।। रे रे! किं न हताशाः! सिद्धार्थनरेन्द्रनन्दनम् एनम्। धर्मवर चक्रवर्तिनम् मुञ्चत? शीघ्रं च क्षमयत ।।८।। यदि रे! व्यतिकरमेतत् श्रुणोति सुरेन्द्रः कथमपि तदा नूनम् । युष्मान् सराज्यराष्ट्रान् कीनाशगृहं प्रेषयति ।।९।। इति भणिते भयभीताः भगवन्तं ते नमन्ति विनयनताः। क्षामयन्ति स्वदुच्चरितं ललाटतलधटितकरकमलाः ।।१०।। अथ तैः परिमुक्तः भगवान् वैशालीनगरीमनुसृत्य । चलितः गच्छतः च जातौ मध्ये द्वौ मार्गों ।।११।। अथ लाढादिषु देशेषु विविधतीव्रोपसर्गवर्गेण । प्रतिभग्नः गोशालः स्वामिनं विज्ञप्तुमारब्धवान् ।।१२।। 'अरे! नि ! 2 सिद्धार्थ नरेंद्रना नहन भने धन श्रेष्ठ यवत्ताने त शी भुत रीने भावो. (८) અરે! આ વ્યતિકર જો કોઇ રીતે ઇંદ્રના સાંભળવામાં આવશે, તો રાજ્ય અને રાષ્ટ્ર સહિત તમને તે યમના घरे मोदी भा५शे.' () એમ તેમના કહેતાં તેઓ ભયભીત અને વિનયથી નમ્ર બનીને પ્રભુના પગે પડ્યા અને અંજલિ જોડી, પોતાનું हुश्यरित्र प्रभाव पाया. (१०) પછી ત્યાંથી નીકળતાં ભગવંત વૈશાલી નગરી ભણી ચાલ્યા અને જતાં જતાં વચ્ચે બે રસ્તા આવ્યા (૧૧) ત્યારે લાટ દેશમાં વિવિધ તીવ્ર ઉપસર્ગોથી ભગ્ન થયેલ ગોશાળા સ્વામીને વિનવવા લાગ્યો કે-(૧૨) Page #246 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ૮૬૧ एक्कं पेच्छंतोऽविहु हणिज्जमाणं ममं न रखेसि । अन्नं तुहोवसग्गेण एइ मज्झंपि उवसग्गो ।।१३।। अवरं पढमं लोगो में चेव हणइ पच्छओ तुम्हे । भोयणवित्तीवि महाकिलेसओ पइदिणं होइ ।।१४।। माणावमाणसमचित्तवित्तिणो सुण्णसेवणपरस्स। नायगधम्मोऽवि न तुज्झ कोऽवि पेच्छिज्जइ समीवे ।।१५।। जेण-जो सेवगंमि सुहिए नो सुहिओ दुक्खिए य नो दुहिओ। सोक्खाभिकंखिणा नणु सेविज्जइ सोऽवि किं सामी? ||१६ ।। एकं प्रेक्षमाणः अपि खलु हन्यमानं मां न रक्षसि । अन्यत् तवोपसर्गेण एति मयि अपि उपसर्गः ।।१३।। अपरं प्रथमं लोकः मामेव हन्ति पश्चात् त्वाम्। भोजनवृत्तिः अपि महाक्लेशतः प्रतिदिनं भवति ।।१४।। मानापमानसमचित्तवृत्तेः शून्यसेवनपरस्य । नायकधर्मोऽपि न तव कोऽपि प्रेक्ष्यते समीपम् ।।१५।। येन-यः सेवके सुखिते नो सुखी दुःखिते नो दुःखी। सौख्याऽभिकाक्षिणा ननु सेव्यते सोऽपि किं स्वामी? ||१६ ।। એક તો સાક્ષાત્ જોયા છતાં મારથી મને બચાવતા નથી અને બીજું તમારા ઉપસર્ગથી મને પણ ઉપસર્ગ નડે छ, (१3) તેમજ લોકો પ્રથમ મને અને પછી તમને પકડીને મારે છે, વળી ભોજનવૃત્તિ પણ પ્રતિદિન મહામુશ્કેલીથી थाय छ, (१४) તથા માનાપમાનમાં સમભાવે રહેનાર તથા સેવાની દરકાર ન કરનાર એવા તમારા પાસે કોઇ નાયકધર્મ ५९. हवामां मावत नथी, (१५) કારણ કે જે સેવકના સુખે સુખી અને દુઃખે દુઃખી ન થાય તો સુખના અભિલાષી એવા સેવકે તે સ્વામીની सेवा ५९॥ ॥ भाटे ४२वी? (१७) Page #247 -------------------------------------------------------------------------- ________________ ८६२ श्रीमहावीरचरित्रम् तम्हा अज्जवि चिरजीवियत्थिणो सोक्खकंखिरमणस्स | एत्तो तुह सेवाए देवज्जय! मज्झ पज्जत्तं ।।१७।। इय कहिए सिद्धत्थो वागरइ करेसु जं तुहावडइ। अम्हाण एरिसच्चिय ववहरणा किमिह तुह भणिमो? ||१८ ।। एवं जाए परोप्परुल्लावे सामी वेसालीमग्गेण लग्गो। इयरोऽवि भगवओ निव्वट्टिऊण रायगिहमग्गेण पट्टिओ। अंतरा य करि-हरि-हरिण-विरुय-वग्घपमुहसत्तसंकुले गयणतलावलंबिदीहरतरुभीसणे निवडिओ महारण्णे। तत्थ य चोरवइणा एगंमि महातरुसिहरे पहियजणावलोयणनिमित्तं आरोहिओ नियपुरिसो। तेण य दिट्ठो सो सच्छंदलीलाए आगच्छमाणो। दट्ठण य साहियं चोरवइणो, जहा-एगो नग्गसमणो एइ । तेण भणियं-न(?) हरियव्वमस्थित्ति एस न भाइ, अन्नहा कहं एत्थ अमाणुसाए अडवीए पविसेज्जा?| अहवा एस कोइ तस्माद् अद्यापि चिरजीवितार्थिनः सौख्यकांक्षिमनसः | इतः तव सेवया देवार्य! मम पर्याप्तम् ।।१७।। इति कथिते सिद्धार्थः व्याकरोति कुरु यत् त्वाम् आपतति । अस्माकम् एतादृशी एव व्यवहरणा किमिह त्वां भणामः? ||१८ ।। एवं जाते परस्परम् उल्लापे स्वामी वैशालीमार्गेण लग्नः । इतरोऽपि भगवतः निवर्त्य राजगृहमार्गेण प्रस्थितः । अन्तरा च करि-हरि-हरिण-वृक-व्याघ्रप्रमुखसत्त्वसडकुले गगनतलाऽवलम्बिदीर्घतरुभीषणे निपतितः महारण्ये । तत्र च चौरपतिना एकस्मिन् महातरुशिखरे पथिकजनाऽवलोकननिमित्तम् आरोहितः निजपुरुषः। तेन च दृष्टः सः स्वच्छन्दलीलया आगच्छन् । दृष्ट्वा च कथितं चौरपतिं यथा “एक: नग्नश्रमणः एति।' तेन भणितं 'हर्तव्यमस्ति इति एषः न भाति । अन्यथा कथमत्र अमानुष्याम् अटव्यां प्रविशेत्?, अथवा एषः માટે અદ્યાપિ લાંબા જીવિત અને સુખને ઇચ્છનાર એવા મારે હે દેવાય! હવે તમારી સેવાથી સર્યું.” (૧૭) એમ તેના કહેતાં સિદ્ધાર્થ બોલ્યો કે “તને રુચે તેમ કર. અમારો તો એવો જ વ્યવહાર છે, તો તેમાં તને 53वान | डाय?' (१८) એમ પરસ્પર વાતચીત થતાં સ્વામી વૈશાલીના માર્ગે ચાલ્યા અને ગોશાળો ભગવંતથી અલગ થઇ, રાજગૃહના માર્ગે ચાલ્યો, અને હસ્તી, સિંહ, હરિણ, વરુ, વાઘ પ્રમુખ દુષ્ટ જંગલી પશુઓથી વ્યાપ્ત અને ગગનતલ સુધી પહોંચેલા લાંબા વૃક્ષોથી ભીષણ એવા મહા-અરણ્યમાં તે પડ્યો ત્યાં એક મોટા વૃક્ષ પર પથિકજનોને જોવા માટે ચોરસ્વામીએ પોતાનો એક સેવક ચઢાવી રાખ્યો હતો. એટલે સ્વચ્છેદ લીલાએ આવતો ગોશાળો તેના જોવામાં આવ્યો. તેને જોતાં પેલા સેવકે ચોરપતિને જણાવ્યું કે-“એક નગ્ન સાધુ આવે છે.” તે બોલ્યો-“એની પાસે કાંઈ Page #248 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्ताव दुरायारो अम्हाणं एवंविहरूवपडिवण्णो मण्णे परिभवं उप्पाएइ, ता एउ अक्खलियगईए जेण अवणेमो से दुविणयं । एवं च जंपंताणं समीवमागओ गोसालो। तओ तेहिं दूराओ च्चिय साहिलासं'एहि माउलग! सागयं तुहत्ति भणिऊण गहिओ करेण, उड्डाविओ पटुिं। मरणभयविहुरेण य उड्डिया अणेणं । तओ चोराहिवइणा पंचसयचोरसमेएण आरुहिऊण जहक्कम वाहिओ सुचिरवेलं । छुहा-तण्हा-परिस्समभिहओ जया कट्ठगयजीओ जाओ ताहे मोत्तूण जहाभिमयं गया तक्करा । गोसालोऽवि बाढं सुट्ठियसरीरो मोग्गरपहारजज्जरिउव्व, कुलिसताडिउव्व विगयचेयण्णो तरुसंडछायाए मुहुत्तमेत्तं विगमिऊण सिसिरमारुएण उवलद्धचेयणो सोगं करेउमारद्धो, कहं? हा दुडु दुडु विहियं हियत्थिणा नट्ठबुद्धिणा उ मए । जं सो सामी मुक्को अचिंतमाहप्पपडिहत्थो ।।१।। कोऽपि दुराचारः अस्माकम् एवंविधरूपप्रतिपन्नः मन्ये पराभवं उत्पादयति, तस्माद् आगच्छतु अस्खलितगत्या येन अपनयामः तस्य दुर्विनयम् । एवं च जल्पतां समीपमाऽऽगतः गोशालः । ततः तैः दूरतः एव साभिलाषम् 'एहि मातुल! स्वागतं तव' इति भणित्वा गृहीतः करेण, उद्दापितं (=उन्नामितं) पृष्ठम् । मरणभयविधुरेण च डायितं (=नामितम्) अनेन । ततः चौराधिपतिना पञ्चशतचौरसमेतेन आरुह्य यथाक्रमं वाहितः सुचिरवेलाम् । क्षुत्तृष्णा-परिश्रमाऽभिहतः यदा कण्ठगतजीवः जातः तदा मुक्त्वा यथाऽभिमतं गताः तस्कराः । गोशालोऽपि बाढं सुस्थितशरीरः मुद्गरप्रहारजर्जरितः इव, कुलिशताडितः इव विगतचैतन्यः तरुखण्डछायायां मुहूर्त्तमात्रं विगम्य शिशिरमारुतेन उपलब्धचेतनः शोकं कर्तुमारब्धवान् । कथम् हा! दुष्टं दुष्टं विहितं हितार्थिना नष्टबुद्धिना तु मया। यत्सः स्वामी मुक्तः अचिन्त्यमाहात्म्ययुक्तः ||१|| લૂંટવા જેવું હોય તેમ લાગતું નથી, નહિ તો એ આ નિર્જન અટવીમાં શા માટે પ્રવેશ કરે? અથવા તો એ કોઈ દુરાચારી લાગે છે કે જે આવું રૂપ કરી, આપણને પરાભવ પમાડવા માગે છે; માટે અમ્મલિત ગતિથી એને આવવા ઘો કે જેથી તેના દુર્વિનયને દૂર કરીએ.’ એમ તેમના બોલતાં ગોશાળા પાસે આવી પહોંચ્યો, એટલે તેમણે દૂરથી જ સામે ચાલીને-હે મામા આવો, તમારું સ્વાગત છે.” એમ કહેતાં તેમણે પકડ્યો અને તેની પીઠ નમાવી. ત્યાં મરણભયથી વ્યાકુળ થયેલા તેણે પોતાની પીઠ માંડી. પછી પાંચસો ચોર સહિત ચોરસ્વામીએ આરૂઢ થઇને ઘણીવાર તેને યથાક્રમે ચલાવ્યો, એવામાં સુધા, તૃષ્ણા અને પરિશ્રમથી તે જ્યારે મરણતોલ થઇ ગયો ત્યારે તેને મૂકીને ચોરો સ્વસ્થાને ચાલ્યા ગયા. અહીં ગોશાળો પણ જાણે મુદ્દદ્ગરના પ્રહારથી જર્જરિત થયેલો હોય અથવા જાણે વજથી મરાયો હોય તેમ મૂર્છા આવતાં એક વૃક્ષની છાયા તળે થોડીવાર પડ્યા રહેતાં, શીતલ પવનવડે ચેતના પામતાં, કંઇક સ્વસ્થ શરીરવાળો તે શોક કરવા લાગ્યો કે હા! હા! હિતાર્થી છતાં નષ્ટ બુદ્ધિના મેં બહુ જ ખોટું કર્યું કે અચિંત્ય માહાભ્યના ભંડાર એવા સ્વામીને મૂકી हीधा. (१) Page #249 -------------------------------------------------------------------------- ________________ ८६४ श्रीमहावीरचरित्रम् निद्दोसंमिवि नाहे कुवियप्पेहिं मए हयासेण । जा किर कया अवण्णा सा संपइ निवडिया सीसे ।।२।। तस्स पभावेण पुरा अणेगठाणेसु दुट्ठसीलोऽवि । निव्वूढोऽहं संपइ तब्विरहे नत्थि मे जीयं ।।३।। अहवा-सहसच्चिय सम्ममचिंतिऊण कीरंति जाइं कज्जाइं| अप्पत्थभोयणं पिव ताइं विरामे दुहावेंति ।।४।। मण्णे इमिणच्चिय कइयवेण मं छलिउमिच्छइ कयंतो। कहमन्नहा कुबुद्धी हवेज्ज एयारिसी मज्झ? ||५|| ता किं एत्तो सरणं सरेमि? किं वा गइं पवज्जामि?। कस्स व पुरओ दुक्खं निवेइउं होमि निच्चिंतो? ||६|| निर्दोषेऽपि नाथे कुविकल्पैः मया हताशेन । या किल कृता अवज्ञा सा सम्प्रति निपतिता शीर्षे ।।२।। तस्य प्रभावेण पुरा अनेकस्थानेषु दुष्टशीलः अपि । __ निढूँढः अहं सम्प्रति तद्विरहे नास्ति मम जीवम् ।।३।। अथवा सहसा एव सम्यगचिन्तयित्वा क्रियन्ते यानि कार्याणि । अपथ्यभोजनमिव तानि विरामे दुःखयन्ति ।।४।। __ मन्ये अनेनैव कैतवेन मां छलितुमिच्छति कृतान्तः । कथमन्यथा कुबुद्धिः भवेद् एतादृशी मम ।।५।। ततः किम् इतः शरणं सरामि? किं वा गतिं प्रपद्ये?। कस्य वा पुरतः दुःखं निवेद्य भवामि निश्चिन्तः? ||६|| નાથ નિર્દોષ છતાં કુવિકલ્પને લીધે હતાશ મેં જે તેમની અવજ્ઞા કરી તે અત્યારે મારે શિરે આવી પડી. (૨) તેમના પ્રભાવથી દુશીલ છતાં હું અનેક સ્થાને નભી શક્યો, પરંતુ હવે તેમના વિરહમાં મારે જીવવું મુશ્કેલ છે. (૩) અથવા તો બરાબર વિચાર્યા વિના ઉતાવળે જે કાર્યો કરવામાં આવે છે તે અપથ્ય ભોજનની જેમ પરિણામે दु:मय नी43 छ. (४) મને તો એમ લાગે છે કે આ બહાનાથી તાંત મને છળવા ઇચ્છે છે, નહિ તો મને આવી કુબુદ્ધિ કેમ ઉપજે? (૫) માટે હવે કોના શરણે જાઉં અને ક્યો માર્ગ લઉં અથવા તો કોની આગળ દુઃખ પ્રકાશીને હું નિશ્ચિત થાઉં? (૭) Page #250 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८६५ अहवा कयं विगप्पेहिं नत्थि मम तिहुयणेऽवि साहारो। तं चेव धम्मसूरिं मोत्तुं ता तं निहालेमि ।।७।। इय निच्छिऊण कहमवि संसारं पिव सुभीसणमरणं । लंघित्ता गामाइसु हिंडइ सामिं निरूविंतो ।।८।। इओ य-भयवं महावीरो अहाणुपुव्वीए परियडतो पत्तो विसालसालवलयपरिवेढियाए मयणुम्मत्तरामाभिरामाए वेसालीए नयरीए। तत्थ य बहूणं कम्माराणं साहारणाए सालाए अहासन्निहियजणं अणुजाणावित्ता ठिओ पडिमाए । अन्नया य एगो कम्मारगो रोगपीडिओ संतो छटुंमि मासे पगुणसरीरो जाओ समाणो पसत्थे तिहि-मुहुत्ते मंगलतूरपुरस्सरं चंदणुक्किन्नदेहो हरहासकासकुसुमपंडुरदुकूलनिवसणो, सिरे निसियदोवक्खयसरिसवो, अथवा कृतं विकल्पैः, नास्ति मम त्रिभुवनेऽपि आधारः | तमेव धर्मसूरिं मुक्त्वा ततः तं निभालयामि ।।७।। इति निश्चित्य कथमपि संसारमिव सुभीषणमरण्यम् । लङ्घयित्वा ग्रामादिषु हिण्डते स्वामिनं निरूपयन् ।।८।। इतश्च भगवान् महावीरः यथानुपूर्व्या पर्यटन् प्राप्तः विशालशालवलयपरिवेष्टितायाम्, मदनोन्मत्तरामाऽभिरामायां वैशाल्यां नगर्याम् । तत्र च बहूनां कर्मकराणां साधारणायां शालायां यथासन्निहितजनं अनुज्ञाप्य स्थितः प्रतिमया । अन्यदा च एकः कर्मकरः रोगपीडितः सन् षष्ठे मासे प्रगुणशरीरः जातः सन् प्रशस्तयोः तिथि-मुहूर्तयोः मङ्गलतूरपुरस्सरं चन्दनोत्कीर्णदेहः हरहास्य-कासकुसुमपाण्डुरदुकूलनिवसनः, शिरसि निसृजदूर्वाऽक्षतसर्षपः, स्वजनजनेन अनुगम्यमाणः तमेव कर्मकरशालाम् आगतः, प्रेक्षते पुरःस्थितं અથવા આવા વિકલ્પો કરવાથી શું? તે એક ધર્મસૂરિને મૂકીને ત્રણે લોકમાં મારો કોઈ આધાર નથી, માટે હવે તેની શોધ કરું.' એમ નિશ્ચય કરી, (૭) સંસારની જેમ સુભીષણ તે અરણ્યને મહાકષ્ટ ઓળંગી સ્વામીની शो५ ४२तो त मम ममा दायो. (८) અહીં વીર ભગવાનું અનુક્રમે વિહાર કરતાં વિશાલ કિલ્લાથી વેષ્ટિત તથા કામોન્મત્ત રામાઓથી અભિરામ એવી વૈશાલી નગરીમાં પહોંચ્યા. ત્યાં ઘણા કારીગરો (લુવારો)ની માલિકીના એક મકાનમાં ત્યાંના લોકની અનુજ્ઞા લઈ, પ્રભુ પ્રતિમાએ રહ્યા. એવામાં એકદા એક કારીગર રોગથી પીડિત થતાં છઠું મહિને નીરોગી થવાથી પ્રશસ્ત તિથિ અને મુહૂર્તો મંગલવાઘપૂર્વક, શરીરે ચંદન ચોપડી હરહાસ્ય (= રાખ લગાડવાથી અત્યંત શ્યામ શરીરવાળા શંકરના અત્યંત શ્વેત અને ચમકતા દાંત) સમાન કે કાસકુસુમ સમાન શ્વેત વસ્ત્ર પહેરી, શિર પર અક્ષત અને સરસવ છંટાવી સ્વજનો સાથે નીકળતાં તે કારીગર તે જ કારીગરોની શાળામાં આવ્યો. ત્યાં વસ્ત્ર રહિત આગળ ઉભા રહેલા જિનેશ્વરને જોતાં, ભારે ક્રોધાનલ પ્રગટતાં-“અરે! આ તો શરૂઆતમાં જ અમંગલરૂપ નગ્ન દીઠો, માટે Page #251 -------------------------------------------------------------------------- ________________ ८६६ श्रीमहावीरचरित्रम् सयणजणेण अणुगम्ममाणो तमेव कम्मारसालमागओ, पेच्छइ पुरट्ठियं उद्धट्ठाणं पडिवन्नं, विगयवत्थं जिणवरं। तं च दट्ठूण वियंभियपलयकोवानलो पढमं चिय अमंगलरूवो नग्गओ दिट्ठो, ता अमंगलं एयस्स चेव उवणेमिति चिंतिऊण लोहघणं घेत्तुं धाविओ सामिवहणत्थं । एत्यंतरे सुराहिवइणा 'कहं नाहो विहरइत्ति जाणणनिमित्तं पउत्तो ओही, दिट्ठो एयरूवो वइयरो । तओ नयणनिमेसमेत्तेण आगओ चलंतमणिकुंडलो आखंडलो तं पएसं, नियसत्तीए य निवाडिओ घायगस्स चेव सिरंमि सो घणो । तग्घायाभिहओ य पत्तो पंचत्तमेसो । तओ हरी तिपयाहिणादाणपुव्वयं पणमिऊण जयगुरुं भणिउमाढत्तो निरुवमकल्लाणकलावकारणं लोयलोयणाणंदं । तं पेच्छिऊण सामिय! कहमिव पावा पउस्संति ? ।।१।। तिकरणसुद्धीएविहु जणरक्खं जो समीहए काउं । तस्स तुहोवरि दुट्ठा कह वा बुद्धी पयट्टेज्जा ? ।।२।। उर्ध्वस्थानं प्रतिपन्नम्, विगतवस्त्रं जिनवरम् । तं य दृष्ट्वा विजृम्भितप्रलयकोपानलः प्रथममेव अमङ्गलरूपः नग्नः दृष्टः, तदा अमङ्गलम् अस्य एव उपनयामि इति चिन्तयित्वा लोहघनं गृहीत्वा धावितः स्वामिवधाय। अत्रान्तरे सुराधिपतिना ‘कथं नाथः विहरति' इति ज्ञाननिमित्तं प्रयुक्तः अवधिः, दृष्टः एतद्रूपः व्यतिकरः । ततः नयननिमेषमात्रेण आगतः चलन्मणिकुण्डलः आखण्डलः तं प्रदेशम्, निजशक्त्या च निपातितः घातकस्यैव शिरसि सः घनः । तद्घाताऽभिहतश्च प्राप्तः पञ्चत्वमेषः । ततः हरिः त्रिप्रदक्षिणादानपूर्वकं प्रणम्य जगद्गुरुं भणितुमारब्धवान् - निरूपमकल्याणकलापकारणं लोकलोचनाऽऽनन्दम् । त्वां प्रेक्ष्य स्वामिन्! कथं पापाः प्रविष्यन्ति ? ।। १ ।। त्रिकरणशुद्ध्याऽपि खलु जनरक्षां यः समीहते कर्तुम्। तस्य तव उपरि दुष्टा कथं वा बुद्धिः प्रवर्तते ? ||२|| એ અમંગળ એને જ અર્પણ કરૂં' એમ ચિંતવી લોહઘણ લઇને તે સ્વામીને મારવા દોડ્યો. એવામાં ‘ભગવંત કેમ વિચરે છે?’ તે જાણવા નિમિત્તે ઇંદ્રે અવધિજ્ઞાનથી જોયું. એટલે પૂર્વોક્ત વ્યતિક તેનાં જોવામાં આવ્યો, જેથી એક નિમેષ માત્રમાં મણિકુંડલથી શોભતો શક્ર તે સ્થાને આવ્યો અને પોતાની શક્તિથી તે લોહઘણ ઘાતકના માથે જ તેણે માર્યો, તેનાથી ઘાત પામતાં તે તરતજ પંચત્વ પામ્યો. પછી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને ઇંદ્ર ભગવંતને કહેવા લાગ્યો કે ‘હે સ્વામિન્! અનુપમ કલ્યાણના કારણરૂપ અને લોક-લોચનને આનંદ પમાડનાર એવા તમને જોઇને પાપીઓ કેમ પ્રદ્વેષ કરતા હશે? (૧) ત્રિકરણ શુદ્ધિથી જીવરક્ષા કરવાને ઇચ્છતા એવા તમારા પર દુષ્ટ બુદ્ધિ કેમ પ્રવર્તતી હશે? (૨) Page #252 -------------------------------------------------------------------------- ________________ ८६७ षष्ठः प्रस्तावः किं अमयंपिव विसनिव्विसेसबुद्धीए कोऽवि बोहेज्जा। अहवा विमूढहिययाण होइ एसेव नूण मई ||३|| धुवमम्हाणं देवत्तदिव्वमाहप्पसंपया विहला । जा तुम्हावइविणिवारणेण नो होइ सकयत्था ।।४।। निच्छउ सा पहुभत्तीवि कह व लक्खिज्जए सयण्णेहिं। जाव न निच्चं पासट्ठिएहिं सेविज्जसे तंसि ।।५।। इय सुरनाहो सुचिरं उवसग्गकरं जणं सभत्तिं च। ___ दूसित्ता सुदुहत्तो नमिउं असणं पत्तो ||६|| सामीवि विहरमाणो गामागरसन्निवेसमागओ। तम्मि य बिभेलगो नाम जक्खो। सो य किम् अमृतमपि विषनिर्विशेषबुद्ध्या कोऽपि बोधते?। अथवा विमूढहृदयानां भवति एषैव नूनं मतिः ।।३।। ध्रुवमस्माकं देवत्वदिव्यमाहात्म्यसम्पदः विफलाः । याः तवाऽऽपद्विनिवारणेन नो भवन्ति सकृतार्थाः ।।४।। निश्चयं सा प्रभुभक्तिः अपि कथं वा लक्ष्यते सकर्णैः । यावन्न नित्यं पार्श्वस्थितैः सेव्यसे त्वम् ।।५।। इति सुरनाथः सुचिरं उपसर्गकरं जनं स्वभक्तिं च । दूषयित्वा सुदुःखार्त्तः नत्वा अदर्शनं प्राप्तः ।।६।। स्वामी अपि विहरन् ग्रामाकरसन्निवेशम् आगतः। तस्मिन् च बिभेलक: नामकः यक्षः। सश्च શું અમૃતને પણ કોઈ વિષ બુદ્ધિથી સમજી લેતા હશે? અથવા તો મૂઢ જનોની અવશ્ય એવી જ મતિ હોય. (૩) હે નાથ! અમારા દેવત્વના દિવ્ય માહાભ્યની સંપત્તિ ખરેખર વિફલ છે કે જે તમારી આપદા નિવારવામાં तार्थ थती नथी. (४) અથવા તે પ્રભુભક્તિ પણ ભલે નિશ્ચળ હોય, છતાં જ્યાં સુધી પાસે રહેલા ભક્તો સદા તમને સેવતા નથી त्यांसुधा मन्ति ५५ लक्ष्यमा म मावी श3 ?' (५) એ પ્રમાણે સારી રીતે ઉપસર્ગ કરનાર જનને અને સ્વભક્તિને દૂષિત બતાવી, ભારે ખેદ પામતો દેવેંદ્ર નમીને पोताना स्थाने यो. (७) સ્વામી પણ વિહાર કરતાં ગ્રામાકર નામના સંનિવેશમાં ગયા. ત્યાં બિભેલક નામે યક્ષ હતો. તે પૂર્વભવે Page #253 -------------------------------------------------------------------------- ________________ ८६८ श्रीमहावीरचरित्रम् पुव्वभवफासियसम्मत्तवसेण समुप्पण्णपरमपमोओ भयवओ पडिमापवण्णस्स अहिणवपारियायमंजरीपरिमलुम्मिलंतफुल्लंधयधुसराहिं हरियंदणरसुम्मिस्सघुसिणघणसारविलेवणेण य पूयं परमायरेणं निव्वत्तेइ । अह पुण को एस बिभेलगजक्खो पुव्वभवे आसि?, भण्णइ मगहाविसए सिरिपुरे नयरे महासेणो नाम नरवई । तस्स सिरी नाम भज्जा । तीसे य असेसविन्नाणकलाकलावकुसलो सुरसेणो नाम पुत्तो। सो य संपत्तजोव्वणोऽवि न खिवइ चक्खं पवररूवासुवि रमणीसु, बहुं भणिज्जमाणोऽवि न पडिवज्जइ पाणिग्गहणं, किं तु मुणिवरोव्व संहरियवियारो चित्त-पत्तच्छेयाइविणोदेहिं कालं वोलेइ। रायावि एरिसं तं पेच्छिऊणमच्चंतमाउलमाणसो अणेगेसिं मंत-तंताइजाणगाणं एयवइयरं परिकहेइ । ते य करेंति विविहे उवाए, न य जायइ कहिंपि कुमारस्स भावपरावत्ती। पूर्वभवस्पृष्टसम्यक्त्ववशेन समुत्पन्नपरमप्रमोदः भगवतः प्रतिमाप्रपन्नस्य अभिनवपारिजातमञ्जरीपरिमलोन्मिलन्पुष्पंधयधुसरैः हरिचन्दनरसोन्मिश्रघुसृणघनसारविलेपनेन च पूजां परमाऽऽदरेण निवर्तयति। अथ पुनः कोऽयं बिभेलकयक्षः पूर्वभवे आसीत्? भण्यते - ___ मगधविषये श्रीपुरनगरे महासेनः नामकः नरपतिः। तस्य श्री. नामिका भार्या। तस्याः च अशेषविज्ञानकलाकलापकुशलः सुरसेनः नामकः पुत्रः। सश्च सम्प्राप्तयौवनः अपि न क्षिपति चक्षु प्रवररूपासु अपि रमणीषु, बहु भण्यमानोऽपि न प्रतिपद्यते पाणिग्रहणम्, किन्तु मुनिवरः इव संहृतविकारः चित्रपत्रच्छेदादिविनोदैः कालं व्यतिक्रामति। राजाऽपि एतादृशं तं प्रेक्ष्य अत्यन्तम् आकुलमानसः अनेकान् मन्त्र-तन्त्रादिज्ञान् एतद्व्यतिकरं परिकथयति। ते च कुर्वन्ति विविधान् उपायान्, न च जायते कुत्राऽपि कुमारस्य भावपरावृत्तिः। સમ્યક્તને સ્પર્શી આવેલ હોવાથી પ્રતિમાસ્થ પ્રભુને જોતાં ભારે પ્રમોદ પામ્યો અને પરિમલને લીધે ભ્રમરસમૂહથી વ્યાપ્ત એવી અભિનવ પારિજાત-મંજરીવડે તથા બાવનાચંદનથી મિશ્ર કુંકુમ અને કપૂરના વિલેપનવડે તેણે પરમાદરથી પ્રભુની પૂજા કરી. હવે તે બિભેલક યક્ષ પૂર્વભવે કોણ હતો? તે ચરિત્ર આ પ્રમાણે છે : મગધ દેશના શ્રીપુર નગરમાં મહાસેન નામે રાજા અને તેની શ્રી નામે ભાર્યા હતી. તેમને બધી કળા અને વિજ્ઞાનમાં પ્રવીણ એવો સૂરસેન નામે પુત્ર હતો. તે યૌવનમાં આવ્યા છતાં, પ્રવર રૂપવતી રમણીઓ તરફ પણ દૃષ્ટિ નાખતો ન હતો. બહુ સમજાવ્યા છતાં લગ્નની વાત તેણે સ્વીકારી નહિ, પરંતુ મુનિવરની જેમ વિકાર રોકીને તે ચિત્રકળા-પત્રછેદ વગેરે વિનોદથી કાળ વીતાવતો હતો. પોતાના પુત્રને એવી સ્થિતિમાં જોઇ અત્યંત વ્યાકુળ થતા રાજાએ અનેક મંત્ર, તંત્રના જાણનારા લોકોને બોલાવ્યા અને તેમણે વિવિધ ઉપાયો કરી જોયા, છતાં કુમારના મનોભાવમાં કંઇ પણ ફેર ન પડ્યો. Page #254 -------------------------------------------------------------------------- ________________ ८६९ षष्ठः प्रस्तावः अह अवरवासरंमी बाहिं नगरस्स करिवरारूढो । सह परियणेण राया नीहरिओ रायवाडीए ।।१।। विविहपएसेसु खणं परिभमिउं वाहिउं च करितुरगे। पच्छाहुत्तं इंतो पेच्छइ नयरीजणं सयलं ।।२।। रह-तुरग-जाण-सिबिगा-पयप्पयारेण सिग्घवेगेण । कयसुंदरनेवत्थं वच्चंतं काणणाभिमुहं ।।३।। तिगं। तं पेच्छिऊण रण्णा पयंपियं 'रे किमेस पउरजणो। परिमुक्कावरकज्जो वच्चइ एगेण मग्गेण? ।।४।। नो अज्ज जेण कस्सवि महूसवो देवयाविसेसस्स । नडपेच्छणयाईयं कोउगमवि दीसइ न किंपि' ।।५।। अथ अपरवासरे बहिः नगरस्य करिवराऽऽरूढः। सह परिजनेन राजा निहृतः राजपाटिकायाम् ।।१।। विविधप्रदेशेषु क्षणं परिभ्रम्य उढ्वा च करि-तुरगान् । पश्चाभिमुखम् आगच्छन् प्रेक्षते नगरीजनं सकलम् ।।२।। रथ-तुरग-यान-शिबिका-पादप्रचारेण, शीघ्रवेगेन । कृतसुन्दरनेपथ्यं व्रजन्तं काननाऽभिमुखम् ।।३।। त्रिकम् । तं प्रेक्ष्य राज्ञा प्रजल्पितं 'रे! किमेषः पौरजनः | परिमुक्तवरकार्य व्रजति एकेन मार्गेण ।।४।। नो अद्य येन कस्याऽपि महोत्सवः देवताविशेषस्य । नटप्रेक्षणकादिकं कौतुकमपि दृश्यते न किमपि' ||५|| એક દિવસે રાજા ગજેન્દ્રપર આરૂઢ થઇ, પરિજનોની સાથે નગરની બહાર રમવાડીએ નીકળ્યો (૧) અને વિવિધ પ્રદેશોમાં અશ્વ, હાથીઓને ફેરવી, પોતે પરિભ્રમણ કરીને પાછો ફર્યો. (૨) એવામાં રથ, અશ્વ, શિબિકા અને પગે શીધ્ર વેગથી ઉઘાન તરફ જતા અને સુંદર વેશથી સુશોભિત એવા સમસ્ત નગરજનોને જોતાં રાજાએ પૂછ્યું કે “અરે! આ નગરજનો બધા પોતાના કામકાજને મૂકી એક માર્ગે ક્યાં आय छ? (3/४) આજે કોઇ દેવતાનો મહોત્સવ પણ નથી, તેમજ નટ કે નાટકાદિનું કૌતુક પણ કાંઇ દેખાતું નથી.” (૫) Page #255 -------------------------------------------------------------------------- ________________ ८७० श्रीमहावीरचरित्रम अह परियणेण भणियं 'तुब्भे नो मुणह देव! किं एयं । जं एत्थ समोसरिओ सूरी सूरप्पहो नाम ||६|| जो तीयाणागयवत्थुविसयसंदेहतिमिरहरणेणं । ___पुहईए पत्तकित्ती जहत्थनामेण परमप्पा ।।७।। जस्स पयपउमधूलीफासेणवि विविहरोगकलियावि। जायंति तक्खणं चिय मयरद्धयसन्निभा पुरिसा ।।८।। जस्सेस दंसणेणवि समत्थतित्थोहपूयसलिलं व। विद्धंसियपावरयं पाणिगणो गणइ अप्पाणं ।।९।। जे पिउणोऽवि पणामं कुव्वंति न दुव्वहेण गव्वेण । जस्संहिनक्खकिरणा ताणवि सिरसेहरीभूया ।।१०।। अथ परिजनेन भणितं 'यूयं न जानीत देव! किमेतत् । यदत्र समवसृतः सूरिः सूरप्रभः नामकः ||६|| यः अतीताऽनागतवस्तुविषयसन्देहतिमिरहरणेन। पृथिव्यां प्राप्तकीर्तिः यथार्थनाम्ना परमात्मा ।।७।। यस्य पादपद्मधूलिस्पर्शेनाऽपि विविधरोगकलिताः अपि। .. जायन्ते तत्क्षणमेव मकरध्वजसन्निभाः पुरुषाः ||८|| यस्यैषः दर्शनेनाऽपि समस्ततीर्थोघपूतसलिलमिव । विध्वस्तपापरजं प्राणिनः गणयन्ति आत्मानम् ।।९।। ये पितरमपि प्रणामं कुर्वन्ति न दुर्वहेन गर्वेण | यस्यांह्रिनखकिरणाः तेषामपि शिरःशेखरीभूताः ।।१०।। ત્યારે પરિજને કહ્યું કે- હે દેવ! શું તમને ખબર નથી કે અહીં સૂરપ્રભ નામે આચાર્ય આવેલા છે () કે જે પરાત્મા પોતાના યથાર્થ નામથી અતીત અનાગત વસ્તુ-વિષયના સંદેહરૂપ તિમિરને હરવાવડે વસુધામાં अपूर्व ति पाभ्या छे. (७) વળી જેમના પાદપદ્મની ધૂલિના સ્પર્શ માત્રથી, વિવિધ રોગથી પીડિત છતાં લોકો તરતજ મન્મથ જેવા બની 4 छै; (८) તથા લોકો જેમના દર્શન માત્રથી પણ સમસ્ત તીર્થોના પાવન જળની જેમ પાપરજને પરાસ્ત કરનાર पोताना मात्भाने माने छ. (४) જેઓ દુર્વક ગર્વને લીધે પોતાના પિતાને પણ પ્રણામ કરતા નથી તેવા અભિમાનીઓના મસ્તકમાં રહેલી માળા જેવા જેમના ચરણના નખના કિરણો છે. (તેવા તરુણો પણ જેમના ચરણમાં વારંવાર આળોટે છે) (૧૦) Page #256 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः सूरिस्स तस्स पयवंदणत्थमेसो पुरीजणो जाइ । तुम्हंपि देव ! जुत्तं पयपंकयदंसणमिमस्स' ।।११।। एवं सोच्चा विम्हवियमाणसो तक्खणेण नरनाहो । उज्जाणस्साभिमुहं वच्चइ कोऊहलाउलिओ ।।१२।। ता दूराओच्चिय करिवराउ ओयरिय परमभत्तीए । वंदित्ता मुणिनाहं निसीयए धरणिवद्वंमि || १३ || सूरीवि जोग्गयं से पलोइउं दिव्वनाणनयणेण । गंभीराए गिराए एवं भणिउं समाढत्तो ।।१४।। भो नरवर! संसारे पढमं चिय दुल्लहो मणुयलंभो । तत्थवि य निरुवयरिया कुल-रूवारोग्गसामग्गी ||१५|| सूरेः तस्य पादवन्दनार्थम् एषः पुरीजनः याति । तवाऽपि देव! युक्तं पादपङ्कजदर्शनमस्य' ।।११।। एवं श्रुत्वा विस्मितमानसः तत्क्षणेन नरनाथः । उद्यानस्याऽभिमुखं व्रजति कुतूहलाऽऽकुलितः ।।१२।। ततः दूरतः एव करिवराद् अवतीर्य परमभक्त्या । वन्दित्वा मुनिनाथं निषीदति धरणिपृष्ठौ ।।१३।। सूरिरपि योग्यतां तस्य प्रलोक्य दिव्यज्ञाननयनेन । गम्भीरया गिरा एवं भणितुं समारब्धवान् ।।१४।। भोः नरवर! संसारे प्रथममेव दुर्लभः मनुजलाभः । तत्रापि च निरुपचरिता कुल - रूपाऽऽरोग्यसामग्री ||१५|| ८७१ આ લોકો તે આચાર્યને વંદન કરવા જાય છે. હે દેવ! તમારે પણ તેમના પદ-પંકજના દર્શન કરવા યોગ્ય છે.’ (૧૧) એમ સાંભળી વિસ્મિત મનવાળો અને કૌતુક પામતો રાજા તરતજ ઉદ્યાનની અભિમુખ વળ્યો. (૧૨) પછી દૂરથી જ ગજેંદ્ર પરથી નીચે ઉતરી, સુરીંદ્રને પરમ ભક્તિથી વંદન કરીને રાજા ધરણીતલ પર બેઠો. (૧૩) એટલે આચાર્ય પણ દિવ્ય જ્ઞાનથી તેની યોગ્યતા જાણી ગંભીર ગિરાથી આ પ્રમાણે પ્રતિબોધ આપવા લાગ્યા. (૧૪) ‘હે રાજ! આ સંસારમાં પ્રથમ તો મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પણ કુળ, રૂપ અને આરોગ્યની સામગ્રી વધારે हुर्बल छे, (94) Page #257 -------------------------------------------------------------------------- ________________ ८७२ श्रीमहावीरचरित्रम् तीएवि पवरकरि-तुरय-जोह-रहनिवह-भूरिभंडारं। भयवसनमंतसामंतमंडलं नरवइत्तंपि ।।१६।। तत्थवि सत्थत्थवियक्खणेहिं अच्चंतभवविरत्तेहिं । कुसलेहिं समं गोट्ठी दुल्लंभा थेवमेत्तंपि ।।१७।। एयं च तए सयलं संपत्तं पुन्नपगरिसवसेणं । ता एत्तो सविसेसं पाणवहाईण वेरमणे ।।१८।। नयसेवणंमि सुगुणज्जणंमि करुणाय दुत्थियजणाणं । धम्मत्थविरुद्धविवज्जणे य परलोयचिंताए ।।१९।। भंगुरभवभावविभावणंमि वेसइयसुहविरागंमि । तुम्हारिसेण नरवर! पयट्टियव्वं मणो निच्चं ।।२०।। तस्मिनपि प्रवरकरि-तुरग-योध-रथनिवह-भूरिभण्डारम् । भयवशनमत्सामन्तमण्डलं नरपतित्वमपि ।।१६ ।। तत्राऽपि शास्त्रार्थविचक्षणैः अत्यन्तभवविरक्तैः । कुशलैः समं गोष्ठी दुर्लभा स्तोकमात्रमपि ।।१७।। एवं च त्वया सकलं सम्प्राप्तं पुण्यप्रकर्षवशेन। तस्माद् इतः सविशेषं प्राणवधादीनां विरमणे ||१८ ।। न्यायसेवने, सुगुणाऽर्जने, करुणायां दुःस्थितजनानाम् । धर्मार्थविरुद्धविवर्जने च परलोकचिन्तायाम् ।।१९।। भगुरभवभावविभावने वैषयिकसुखविरागे। युष्मादृशेण नरवर! प्रवर्तितव्यं मनः नित्यम् ।।२०।। તેમાં પણ પ્રવર હસ્તી, ઘોડા, સુભટ, રથ અને અખૂટ ભંડાર તથા ભયવશે જ્યાં સામંતો નમી રહ્યા છે એવું २००५ ५। हुष्प्राप्य छ, (१७) | તેમાં પણ શાસ્ત્રાર્થમાં વિચક્ષણ અને અત્યંત ભવવિરક્ત એવા પંડિત પુરુષો સાથે અલ્પમાત્ર સમાગમ કે ગોષ્ઠી પણ દુર્લભ સમજવી. (૧૭) પુણ્ય-પ્રકર્ષના યોગે હે ભૂપાલ! એ તું બધું પામ્યો છે, તો હવે સવિશેષ પ્રાણિવધાદિથી વિરામ, ન્યાય સેવન, સુગુણઅર્જન, દુઃસ્થિત જનની કરુણા, ધર્માર્થ-વિરુદ્ધનો ત્યાગ, પરલોકની ચિંતા ક્ષણભંગુર પદાર્થનું ચિંતન, વિષય-સુખનો વિરાગ-એ વિગેરેમાં હે નરેંદ્ર! તારા જેવાએ સદા મનને પરોવી રાખવું જોઈએ. (૧૮/૧૦/૨૦) Page #258 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८७३ इय गुरुणा उवइट्टे नरनाहो पुरजणो य हिट्ठमणो । सव्वं तहत्ति पडिसुणिय पट्टिओ नियगिहाभिमुहं ।।२१।। नवरं भूमीनाहो गंतुं थोवंतरं पडिनियत्तो। पुव्वभणियस्स पुत्तस्स वइयरं पुच्छिउं सहसा ।।२२।। ता एगते ठाउं वंदिय सूरिं पयंपए एवं । 'भयवं! अगोयरं नत्थि किंपि तुह नाणपसरस्स ।।२३।। ता कहसु मज्झ पुत्तो भणिज्जमाणोवि विविहहेऊहिं। किं कारणं न वंछइ सोउं परिणयणनामंपि? ||२४।। किं भवभएण अहवा भूयपिसायाइछलणदोसेण । धाउविवज्जासेण व कूरग्गहपीडणेणं वा?' ।।२५।। इति गुरुणा उपदिष्टे नरनाथः पुरजनः च हृष्टमनः । सर्वं तथेति प्रतिश्रुत्य प्रस्थितः निजगृहाभिमुखम् ।।२१।। नवरं भूमिनाथः गत्वा स्तोकमन्तरं प्रतिनिवृत्तः । पूर्वभणितस्य पुत्रस्य व्यतिकरं प्रष्टुं सहसा ।।२२।। तस्मादेकान्ते स्थित्वा वन्दित्वा सूरिं प्रजल्पति एवम्। 'भगवन्! अगोचरं नास्ति किमपि तव ज्ञानप्रसरस्य ।।२३।। ततः कथय मम पुत्रः भण्यमानः अपि विविधहेतुभिः । किं कारणं न वाञ्छति श्रोतुं परिणयननाम अपि ।।२४ ।। किं भवभयेन अथवा भूत-पिशाचादिछलनदोषेण। धातुविपर्यासेन वा क्रूरग्रहपीडनेन वा?' ||२५।। એ પ્રમાણે ગુરુ-ઉપદેશ સાંભળતાં રાજા અને નગરજનો ભારે હર્ષ પામી, તે બધું માન્ય કરીને પોતાના સ્થાન त२६ याल्या. (२१) રાજા પણ થોડું આગળ ચાલીને પૂર્વે કહેલ પુત્ર વિશે પૂછવાને તરત જ પાછો ફર્યો. (૨૨) પછી એકાંતે બેસી, આચાર્યને નમીને તેણે નિવેદન કર્યું કે-“હે ભગવન! તમારા જ્ઞાનને કંઇ પણ અવિષય નથી, માટે આપ કહો કે વિવિધ હેતુથી કહ્યા છતાં મારો પુત્ર, લગ્નનું નામ માત્ર પણ સાંભળવાને ઇચ્છતો નથી, तेनु शुं ॥२५॥? (२३/२४) શું તેને ભવનો ભય છે? કે ભૂત, પિશાચ પ્રમુખનો છળદોષ છે? ધાતુ વિપર્યાલ છે કે ક્રૂર ગ્રહની પીડા છે?” (૨૫) Page #259 -------------------------------------------------------------------------- ________________ ८७४ श्रीमहावीरचरित्रम गुरुणा भणियं 'नरवर! मा संकसु कारणाइं एयाइं। दढपुव्वभवावज्जियमेगं कम्मं विमोत्तूण ।।२६ ।। संजोग-विओगुप्पाय-पलय-सुह-दुक्खपमुहकिरियासु। सव्वावत्थासुंपिय पभवइ कम्मं चिय जणस्स' ।।७।। रण्णा भणियं भयवं! किं पुण एएण पुव्वजम्मंमि । पकयं कम्मं? साहह महंतमिह कोउगं मज्झ ।।२८।। सूरिणा पयंपियं-महाराय! एस तुज्झ पुत्तो पुव्वभवे संखपुरंमि नयरे रूव-लायन्नसोहग्गाइगुणसंगओ चारुदत्तो नाम वणियसुओ आसि । तेणवि एगया निक्कारणकुवियाए भज्जाए दुव्वयणेहिं तज्जिएण सरोसं पयंपियं-'आ पावे! तहा काहं जहा सदुक्खं जीवसि ।' गुरुणा भणितं 'नरवर! मा शङ्कस्व कारणानि एतानि । दृढपूर्वभवाऽऽवर्जितमेकं कर्म मुक्त्वा ।।२६ ।। संयोग-वियोगोत्पाद-प्रलय-सुख-दुःखप्रमुखक्रियासु। सर्वावस्थासु अपि च प्रभवति कर्म एव जनस्य' ।।२७।। राज्ञा भणितं 'भगवन्! किं पुनः एतेन पूर्वजन्मनि । प्रकृतं कर्म? कथय महदिह कौतुकं मम' ।।२८ ।। सूरिणा प्रजल्पितं 'महाराज! एषः तव पुत्रः पूर्वभवे शङ्खपुरे नगरे रूप-लावण्य-सौभाग्यादिगुणसङ्गतः चारुदत्तः नामकः वणिक्सुतः आसीत्। तेनाऽपि एकदा निष्कारणकुपितया भार्यया दुर्वचनैः तर्जितेन सरोषं प्रजल्पितं ‘आ पापे! तथा करिष्यामि यथा सदुःखं जीवसि।' तया उक्तं 'यत्तव पितुः ગુરુ બોલ્યા- હે રાજન! એ કારણોની તું શંકા ન કર. પૂર્વભવના દઢ કર્મનું જ તેમાં એક કારણ છે, (૨૯) કારણ કે સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય, સુખ-દુઃખ પ્રમુખ ક્રિયાઓની સર્વ અવસ્થાઓમાં માણસને કર્મ જ मे ॥२९॥३५ थाय छे' (२७) રાજાએ કહ્યું- હે ભગવન્! પૂર્વભવમાં એણે શું કર્મ કરેલ છે, તે કહો. એ બાબતમાં મારે મોટું કૌતુક છે.” (२८) આચાર્ય બોલ્યા- હે નરેંદ્ર! આ તારો પુત્ર પૂર્વભવે શંખપુર નગરમાં રૂપ, લાવણ્ય, સૌભાગ્યાદિ ગુણોયુક્ત ચારૂદત્ત નામે વણિકપુત્ર હતો. એકદા નિષ્કારણ કોપાયમાન થયેલ પોતાની ભાર્યાના દુર્વચનોથી તર્જના પામેલા તેણે રોષથી કહ્યું કે-આ! પાપી! હું હવે તેમ કરું કે જેથી તું દુઃખે જીવી શકે.” તે બોલી-જે તારા બાપને ભાસે Page #260 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८७५ तीए वुत्तं-'जं तुह पिउणो पडिहाइ तं करेज्जासि ।' तओ सो एगेण नम्मसचिवेण सद्धिं कन्नगंतरपरिणयणत्थं पयट्टो गंतुं दक्खिणदिसाए, अविलंबियपयाणएहिं वच्चंतो पवररामारयणनिहाणभूयाए पत्तो कंचीपुरीए । तहिं च पविसमाणेण दिवाइं परोप्परं कीलंताई डिभाइं। तेसिं च एगेण डिंभेण सुरहिमालइमाला अन्नस्स डिंभस्स कंठे पक्खिविउमारद्धा अन्नस्स निवडिया । तं च दट्ठण चिंतियं चारुदत्तेण-'अहो सोहणो सउणो, परं दूरवगमो, जओ एसा कुसुममाला अन्नत्थ पक्खिविउमारद्धा अन्नत्थ निवडिया, अहवा किमणेण?, चिंतियत्यसंपत्तीए सयं चेव होही एयावगमो त्ति विभाविऊण पविठ्ठो सयणवग्गगेहमि। कओ तेण ण्हाणविलेवण-भोयणप्पयाणप्पमुहो से य वावारो, ठिओ य कइवय वासराइं। पत्थावे य सयणवग्गस्स सिट्ठमणेण निययप्पओयणं, पडिसिद्धो य बहुप्पयारं तेण एसो। इओ य तत्थेव पुरे गंगदत्तसेट्ठिणो कन्नगा अप्पडिमरूवजोव्वणाइगुणकलावकलिया प्रतिभाति तत् कुरु।' ततः सः एकेन नर्मसचिवेन सह कन्यान्तरपरिणयनार्थं प्रवृत्तः गन्तुं दक्षिणदिशि, अविलम्बितप्रयाणकैः व्रजन् प्रवररामारत्ननिधानभूतां प्राप्तः काञ्चीपुरीम्। तत्र च प्रविशता दृष्टानि परस्परं क्रीडन्ति डिम्भानि। तेषां च एकेन डिम्भेन सुरभिमालतीमाला अन्यस्य डिम्भस्य कण्ठे प्रक्षेप्तुमारब्धा अन्यस्य निपतिता । तच्च दृष्ट्वा चिन्तितं चारुदत्तेन 'अहो! शोभनः शकुनः, परं दुरवगमः, यतः एषा कुसुममाला अन्यत्र प्रक्षेप्तुमारब्धा अन्यत्र निपतिता, अथवा किमनेन? चिन्तितार्थसम्प्राप्ते स्वयमेव भविष्यति एतदवगमः' इति विभाव्य प्रविष्टः स्वजनवर्गगृहे । कृतः तेन स्नान-विलेपन-भोजनप्रदानप्रमुखः तस्य च व्यापारः, स्थितश्च कतिपयवासराणि । प्रस्तावे च स्वजनवर्गस्य शिष्टमनेन निजप्रयोजनम्, प्रतिषिद्धश्च बहुप्रकारं तेन एषः। इतश्च तत्रैव पुरे गङ्गदत्तश्रेष्ठिनः कन्या अप्रतिमरूप-यौवनादिगुणकलापकलिता कनकवती તેમ કરજે.' પછી તે એક મશ્કરા મંત્રી સાથે બીજી કન્યા પરણવા દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યો, અને સતત પ્રયાણ કરતાં, પ્રવર રામ-રત્નોના નિધાનભૂત એવી કાંચી નગરીમાં પહોંચ્યો. ત્યાં પ્રવેશ કરતાં, પરસ્પર ક્રીડા કરતા બાળકો તેના જોવામાં આવ્યા. તેમાં એક બાળકે સુગંધી માલતીની માળા એકને ગળે પહેરાવવા જતાં, બીજાને ગળે પહેરાઇ ગઇ. તે જોતાં ચારૂદત્તે વિચાર કર્યો કે-“અહો! શુકન તો સારાં થયાં, પરંતુ એનો મતલબ સમજવો મુશ્કેલ છે; કારણ કે એ પુષ્પમાળા એકને પહેરાવતાં બીજાને કંઠે પડી અથવા તો અત્યારે એનો વિચાર કરવાથી શું? ચિંતિતાર્થની પ્રાપ્તિ થતાં સ્વયમેવ એનો મતલબ સમજાઇ જશે.” એમ ધારીને તે સ્વજનના ઘરે ગયો. તેણે સ્નાન, વિલેપન, ભોજન-પ્રદાનથી તેનો આદર-સત્કાર કર્યો. ત્યાં કેટલાક દિવસ રહેતાં એકદા પ્રસંગે તેણે સ્વજન વર્ગને પોતાનું પ્રયોજન કહી સંભળાવ્યું ત્યારે તેણે અનેક પ્રકારે તેને અટકાવ્યો. હવે તે જ નગરમાં ગંગદત્ત શેઠની કનકવતી નામે કન્યા કે જે અપ્રતિમ રૂપ, યૌવનાદિક ગુણયુક્ત એવી Page #261 -------------------------------------------------------------------------- ________________ ८७६ श्रीमहावीरचरित्रम् कणगवइसहीजणपरिवुडा उज्जाणंमि कुसुमावचयं कुणंती सिरिदत्ताभिहाणं वणियजुवाणमवलोइऊण मयणुम्मुक्कसरविसरपहारजज्जरियसरीरा कहकहवि पडिनियत्तिऊण सगेहे निसटुं निवडिया सुहसेज्जाए । वाउलत्तं च से मुणिऊण मेलिओ गेहजणो, पुट्ठा सरीरवत्ता, अलद्धपडिवयणेण य तेण कओ तक्कालोचिओ विही। सो य जुयाणो तइंसणमेत्तेणवि हरियहियओ तक्कालवियंभमाणमयणजलणजालाकलावकवलियसरीरो कहिंपि रइं अपावमाणो तमेव कुवलयदलदीहरच्छिं चिंतंतो अच्छिउं पवत्तो, नवरं पुच्छिओ एसो एगाए पव्वाइगाए-'वच्छ! किमेवं सुन्नचक्खुक्खेवो लक्खिज्जसित्ति।' तेण भणियं-भयवइ! किं कहेमि?, अबलाएवि हुंतीए विसट्टकंदोट्टदीहरच्छीए | हरियहिययस्स वट्टइ विहलं चिय मज्झ पुरिसत्तं ।।१।। सखीजनपरिवृत्ता उद्याने कुसुमाऽवचयं कुर्वन्ती श्रीदत्ताऽभिधानं वणिग्युवानम् अवलोक्य मदनोन्मुक्तशरविसरप्रहारजर्जरितशरीरा कथंकथमपि प्रतिनिवृत्य स्वगृहे अत्यन्तं निपतिता सुखशय्यायाम् । व्याकुलतां च तस्याः ज्ञात्वा मिलितः गृहजनः, पृष्टा शरीरवार्ता, अलब्धप्रतिवचनेन च तेन कृतः तत्कालोचितः विधिः । सश्च युवा तद्दर्शनमात्रेणाऽपि हृतहृदयः तत्कालविजृम्भमानमदनज्वलनज्वालाकलापकवलितशरीरः कुत्रापि रति अप्राप्नुवन् तामेव कुवलयदलदीर्घाक्षीं चिन्तयन् आसितुं प्रवृत्तः, नवरं पृष्टः एषः एकया परिवाजिकया 'वत्स! किमेवं शून्यचक्षुक्षेपः लक्ष्यसे?।' तेन भणितं 'भगवति! किं कथयामि? अबलयापि भवत्या विश्लिष्टनीलकमलदीर्घाक्षया। हृतहृदयस्य वर्तते विफलमेव मम पुरुषत्वम् ।।१।। તે પોતાની સખીઓ સહિત ઉદ્યાનમાં પુષ્પો વીણવા ગઈ. ત્યાં શ્રીદત્ત નામના વણિક-યુવકને જોઈ, મદને મૂકેલ બાણ-પ્રહારથી જર્જરિત થતાં મહાકણે પોતાના ઘર ભણી નિવૃત્ત થઈ, એકદમ આવીને સુખ-શપ્યામાં પડી. તેની વ્યાકુળતા જાણતાં ઘરના માણસો બધા એકઠા થયા અને શરીરની કુશળતા પૂછતાં કંઇ પણ જવાબ ન મળવાથી તેમણે સમયોચિત ઉપચાર કર્યો. એવામાં તે યુવાન પણ તે કન્યા અદશ્ય થતાં, ઘાયલ હૃદયે તત્કાલ પ્રગટ થતાં મદનાગ્નિની જ્વાળાઓથી શરીરે દગ્ધ થઇ, ક્યાં પણ શાંતિ ન પામતાં તે જ કમલાક્ષીને ચિંતવતો બેસી રહ્યો. તેવામાં એક પ્રવ્રાજિકાએ તેને પૂછ્યું કે-“હે વત્સ! આમ તે શૂન્યની જેમ કેમ દેખાય છે?” તે બોલ્યો-ભગવતી! शुंडे? વિકસિત કમળ સમાન દીર્ધાક્ષી એવી અબળા છતાં તેણે હૃદયને હરી લેતાં મારું પુરુષત્વ અત્યારે બધું નિષ્ફળ छ. (१) Page #262 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८७७ एत्तियमेत्तेणं चिय न ठिया सा छणमयंकबिंबमुही। अवहरिउमिच्छइ धुवं संपइ मह जीवियव्वंपि ।।२।। ता एवं ठिए भयवइ! तमुवायं किंपि लहु विचिंतेसु । पसमियमणपरितावो जेणेस जणो सुहं वसइ ।।३।। पव्वाइगाए जंपियं-'पुत्त! फुडक्खरं साहेसु । तओ तेण कहिओ कणगवईदंसणवुत्तंतो।' तीए भणियं-'पुत्त! वीसत्थो होहि, तहा करेमि जहा तीए सह निरंतरं संपओगसुहमणुहवसि ।' तेण वुत्तं-'जइ परं तुह पसाएणं ति । भणियावसाणे गया सा गंगदत्तसिट्ठिणो गिहे, दिट्ठा य सदुक्खेण परियणेण संवाहिज्जमाणसरीरा कणगवई। भणियं चऽणाए-'भो! किं कारणं सरीरे विहुयत्तणमिमीए?।' परियणेण भणियं-'भयवइ! न मुणेमो।' तीए वुत्तं-'जइ एवं ता एतावन्मात्रेण एव न स्थिता सा क्षणमृगाङ्कबिम्बमुखी। अपहर्तुमिच्छति ध्रुवं सम्प्रति मम जीवितव्यमपि ।।२।। ततः एवं स्थिते भगवति! तदुपायं किमपि लघु विचिन्तय । प्रशान्तमनोपरितापः येनैषः जनः सुखं वसति ।।३।। प्रवाजिकया जल्पितं 'पुत्र! स्फुटाक्षरं कथय । ततः तेन कथितः कनकवतीदर्शनवृत्तान्तः । तया भणितं 'पुत्र! विश्वस्था भव, तथा करोमि यथा तया सह निरन्तरं सम्प्रयोगसुखम् अनुभवसि ।' तेनोक्तं 'यदि परं तव प्रसादेन।' इति भणिताऽवसाने गता सा गङ्गदत्तश्रेष्ठिनः गृहे, दृष्टा च सदुःखेन परिजनेन समुह्यमानंशरीरा कनकवती। भणितं च अनया 'भोः किं कारणं शरीरे विधुरत्वम् अस्याः?।' परिजनेन भणितं 'भगवति! न जानीमः ।' तयोक्तं 'यद्येवं तदा अपसरत, क्षणमेकं कुरुत विजनम्, न भवति सामान्यः તે પૂર્ણ ચંદ્રમુખી આટલા માત્રથી વિરામ ન પામી, પરંતુ હવે તો ખરેખર! મારા જીવિતને પણ લેવા ઇચ્છે छे (२) તો હે ભગવતી ! તમે સત્વર એવો કોઈ ઉપાય હવે શોધો કે જેથી મનનો સંતાપ શાંત થતાં આ સેવક સુખે २४ी श.' (3) પ્રવ્રાજિકાએ કહ્યું- હે પુત્ર! તું પ્રગટ રીતે બોલ.' એટલે તેણે કનકવતીને જોવાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી તે બોલી- હે પુત્ર! શાંત થા. હવે હું એવો ઉપાય લઇશ કે જેથી તે તેની સાથે નિરંતર સમાગમ-સુખ ભોગવી શકીશ.” તેણે કહ્યું-“તમારો મોટો પ્રસાદ.” ત્યાંથી તે પ્રવૃજિકા ગંગદત્ત શેઠના ઘરે ગઇ. ત્યાં દુઃખી પરિજનથી શુશ્રુષા કરાતી કનકવતીને જોતાં તે બોલી કે-“અરે! આના શરીરે વ્યાકુળતા થવાનું શું કારણ?” પરિજને કહ્યું“હે ભગવતી! અમે કાંઇ જાણતા નથી.” તે બોલી-જો એમ હોય તો તમે બધા દૂર થઈ જાઓ અને થોડી વાર એકાંત Page #263 -------------------------------------------------------------------------- ________________ ८७८ श्रीमहावीरचरित्रम् अवसरह, खणमेक्कं कुणह विजणं, न होइ सामन्नो एस दोसो, उवेहिज्जंतो जीवियंपि हरेज्जा। एवमायन्निऊण दिन्नं से परियणेण आसणं, विजणं च कयं । तओ तीए सुचिरं अड्डवियड्डाइं पल्लविऊण महया वित्थरेण कओ मुद्दाविन्नासो, पारद्धं मंतसुमरणं, कुसुमक्खयखेवेण य पूइयं जोगिणीचक्कं, मुक्को हुंकारो, अच्चंतसमीवे य ठाऊण महामंतोव्व सिट्ठो तस्स वणियस्स वुत्तंतो । कणगवईवि झत्ति तं निसामिऊण पच्चुज्जीवियव्व हरिसभरमुव्वहंती भणिउं पवत्ता-'भयवइ! एत्तो तुमं चेव पमाणं, तो तहा कहंपि कुणसु जह निरंतरो तेण सह संजोगो जायइ।' तीए वुत्तं-'एवं करेमि।' अह दिन्नतंबोला उठ्ठिया एसा। सिट्ठो य एस वइयरो तस्स जुवाणस्स। तेणावि पवरवत्थाईहिं उवचरिया एसा । अवरवासरे य तेसिं सिट्ठमेयाए, जहा-'अज्ज रयणीए जामदुगंमि अइक्कंतंमि सोहणो मुत्तो ता तुब्भेहिवि भगवओ कुसुमाउहस्स भवणे गंतव्वं, विवाहो कायव्वोत्ति । पडिवन्नं च तेहिं। एषः दोषः, उपेक्षमाणः जीवितमपि हरेत्। एवमाकर्ण्य दत्तं तां परिजनेन आसनम्, विजनं च कृतम् । ततः तया सुचिरम् अर्दवितर्दानि प्रलप्य महता विस्तारेण कृतः मुद्राविन्यासः, प्रारब्धं मन्त्रस्मरणम्, कुसुमाऽक्षतक्षेपेण च पूजितं योगिनीचक्रम्, मुक्तः 'हुंकारः, अत्यन्तसमीपं च स्थित्वा महामन्त्रः इव शिष्टः तस्य वणिजः वृत्तान्तः । कनकवती अपि तं निःशम्य प्रत्युज्जीविता इव हर्षमुद्वहन्ती भणितुं प्रवृत्ता 'भगवति! इतः त्वमेव प्रमाणम्, ततः सर्वथा कथमपि कुरु यथा निरन्तरः तेन सह संयोगः जायते। तया उक्तं एवं करोमि।' अथ दत्तताम्बूला उत्थिता एषा। शिष्टश्च एषः व्यतिकरः युवानम् । तेनाऽपि प्रवरवस्त्रैः उपचरिता एषा | अपरवासरे च तयोः शिष्टम् अनया यथा-अद्य रजन्यां यामद्वये अतिक्रान्ते शोभनः मुहूर्तः तस्मात् युवाभ्यामपि भगवतः कुसुमायुधस्य भवने गन्तव्यम्, विवाहः कर्तव्यः' इति । प्रतिपन्नं च ताभ्याम् ।। થવા દો. આ કાંઇ સામાન્ય દોષ નથી, એની ઉપેક્ષા કરતાં જીવિત નષ્ટ થાય.” એમ સાંભળતાં પરિજને તેણીને આસન આપ્યું અને પોતે બધા દૂર થઈ ગયા, એટલે તેણે પ્રથમ લાંબો વખત આડું અવળું બોલીને મોટા આડંબર પૂર્વક મુદ્રાઓની રચના કરી અને મંત્રનું સ્મરણ આરંભ્ય, કુસુમ અને અક્ષતથી જોગણીઓની પૂજા કરી તથા હુંકાર મૂક્યો. પછી અત્યંત પાસે બેસીને તેણે મહામંત્રની જેમ કનકવતીને વણિકનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં જાણે તરત ફરી જીવન પામી હોય તેમ ભારે હર્ષ પામતી, કનકવતી કહેવા લાગી કે હે ભગવતી! હવે તમે જ પ્રમાણ છો, માટે એવો કોઈ ઉપાય લ્યો કે જેથી તેની સાથે સતત સંયોગ થાય.” તે બોલી “ભદ્ર! હું તેમ જ કરીશ.” પછી તાંબૂલ આપતાં તે ઊઠી અને એ વ્યતિકર તેણે તે વણિક યુવકને કહી સંભળાવ્યો. જે સાંભળી તેણે પણ પ્રવર વસ્ત્રાદિકથી પ્રવાજિકાનો સારો સત્કાર કર્યો. પછી બીજે દિવસે તેણે તેમને કહ્યું કે “આજે રાતે બે પહોર વીતતાં સારૂં મુહૂર્ત છે, માટે તમારે ભગવાન કુસુમાયુધના ભવનમાં જવું અને વિવાહ કરવો.' એ વાત તેમણે કબૂલ કરી. Page #264 -------------------------------------------------------------------------- ________________ ८७९ षष्ठः प्रस्तावः इओ य सो चारुदत्तो सयणजणेण दारपरिग्गहाओ पडिसिद्धो समाणो असिद्धकज्जोत्ति सोगमुव्वहंतो तेण सहाइणा समं नीहरिऊण रयणीए सयणघराओ पसुत्तो तंमि चेव कुसुमाउहमंदिरंमि, खणं च समागयनिद्दो पडिबुद्धो समाणो जाव कुसुममालानिमित्तनिष्फलत्तणपमुहं पुव्ववइयरं विचिंतंतो अच्छइ ताव गिहजणेण अवियाणिज्जंती अविमुणियरयणिविभागा अपत्तेऽवि मज्झरत्ते परिणयणाणुरूवोवगरणहत्थाए पव्वाइगाए अणुगया मंदमंदमुक्कचलणा समागया कणगवई। विरइया कुसुमाउहस्स पूया | पव्वाइगाएवि भवणब्भंतरं करेण परामुसंतीए पत्तो चारुदत्तो, पुव्वभणियवणियसंकियाए सवणमूले ठाऊण भणिओ-'अहो किमेवं विलंबेसि?, अवक्कमइ एस पसत्थहत्थलग्गमुहुत्तो।' एयं च सोच्चा चारुदत्तेण चिंतियं-'मन्ने एसा वराई पुव्वदिन्नसंकेयपुरिसबुद्धीए मं समुल्लवइ, ता जावऽज्जवि सो न आगच्छइ ताव करेमि कुसुममालासउणं जहत्थयंति चिंतिऊण झडत्ति उडिओ एसो। नीओ तीए कुसुमाउहस्स पुरओ, पाडिओ तच्चरणेसु, गहाविओ कणगवईए सभावपाडलं ___ इतश्च सः चारुदत्तः स्वजनजनेन दारापरिग्रहात् प्रतिषिद्धः समानः 'असिद्धकार्यः' इति शोकम् उद्वहन् तेन सहायिना समं निहृत्य रजन्यां स्वजनगृहात् प्रस्वपितः तस्मिन्नेव कुसुमायुधमन्दिरे, क्षणं च समागतनिद्रः प्रतिबुद्धः सन् यावत्कुसुममालानिमित्तनिष्फलत्वप्रमुखं पूर्वव्यतिकरं विचिन्तयन् आस्ते तावद् गृहजनेन अविज्ञायमाना अविज्ञातरजनीविभागा अप्राप्तायामपि मध्यरात्रौ परिणयणाऽनुरूपोपकरणहस्तया प्रवाजिकया अनुगता मन्दमुन्दमुक्तचरणा समागता कनकवती। विरचिता कुसुमायुधस्य पूजा | प्रवाजिकयाऽपि भवनाऽभ्यन्तरे करेण परामृशत्या प्राप्तः चारुदत्तः, पूर्वभणितवणिक्शङ्कया श्रवणमूले स्थित्वा भणितः 'अहो! किमेवं विलम्बसे?, अपक्रामति एषः प्रशस्तः हस्तलग्नमुहूर्तः। एवं च श्रुत्वा चारुदत्तेन चिन्तितं 'मन्ये एषा वराकी पूर्वदत्तसङ्केतपुरुषबुद्ध्या मां समुल्लपति, ततः यावदद्यापि सः न आगच्छति तावत्करोमि कुसुममालाशकुनम् यथार्थम्' इति चिन्तयित्वा झटिति उत्थितः एषः । नीतः तया कुसुमाऽऽयुधस्य એવામાં તે ચારૂદત્ત, સ્વજનોએ લગ્નથી અટકાવતાં “કામ સિદ્ધ ન થયું’ એમ સમજી શોક કરતાં, રાત્રે તે સહચારી સાથે શયનગૃહથકી નીકળીને તે જ કુસુમાયુધ-મંદિરમાં જઇને સૂતો અને ક્ષણભર નિદ્રા પછી જાગ્રત થતાં જેટલામાં કુસુમમાળાના નિમિત્તની નિષ્ફળતા પ્રમુખ પૂર્વ વ્યતિકરને તે ચિંતવે છે તેવામાં ગૃહજનના જાણવામાં ન આવે તેમ, રાત્રિનો સમય જાણ્યા વિના, મધ્ય રાત્રિનો વખત થયા પહેલાં લગ્નક્રિયાને યોગ્ય ઉપકરણો હાથમાં લઇ, પ્રવ્રાજિકા સાથે મંદ મંદ પગલે કનકવતી ત્યાં આવી અને કુસુમાયુધની તેણે પૂજા કરી. ત્યાં પ્રવ્રાજિકાએ ભવનમાં હાથ ફેરવતાં ચારૂદત્ત મળ્યો. એટલે પૂર્વકથિત વણિકની શંકાથી તેણે કાન પાસે જઇને તેને કહ્યું કે “અરે! હવે તમે વિલંબ શા માટે કરો છો? આ પ્રશસ્ત પાણિગ્રહણનું લગ્ન મુહૂર્ત વીતી જાય છે.' એમ સાંભળતાં ચારૂદત્તે વિચાર કર્યો કે ધારું છું કે આ બિચારી પૂર્વે આપેલ સંકેતને લીધે પુરુષબુદ્ધિથી મને બોલાવે છે, માટે તે કેટલામાં ન આવે તેટલામાં હું કુસુમમાળાના શુકનને યથાર્થ-સત્ય કરું.’ એમ ધારી તે તરત ઊઠ્યો. Page #265 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् पाणिपल्लवं, कओ संखेवेण सेसोऽवि तक्कालोचियविही, इय वित्ते विवाहे पणमिऊण कणगवईए विसज्जिया सट्ठाणं पव्वाइगा, भणिओ य चारुत्तो - 'अज्जउत्त! उत्तमाणं एसो नो सम्मओ ववहारो, ता कइवय वासराइं जुज्जइ अन्नत्थ निवसिउं ।' पडिवन्नं चारुदत्तेण । निहरियाई कुसुमाउहस्स मंदिराओ। नवरं चारुदत्तेण मयणपायपडणकइयवेण पडिनियत्तिऊण तं नम्मसचिवं निब्भरपसुत्तं पबोहिऊण सिट्ठो परिणयणवुत्तंतो। तेण भणियं - 'चारुदत्त ! जइ एवं ता वच्चसु अलक्खियसरूवो च्चिय तीए सह तुमं, अहं पुण खणंतरं एत्थेव पडिवालिऊण आगमिस्सामि । एवं भणिए चारुदत्तो तव्वयणं पडिवज्जिय तीए समं सभयं नयरहुत्तं गंतुं पवत्तो । इओ य समइक्कंते रयणीए जामदुगे पत्थावं मुणिऊण सो वणियजुवाणो विवाहसामग्गिं घेत्तूण समागओ तंमि कुसुमाउहमंदिरे, मंदगिराए भणिउं पवत्तो य-'भो कणगवइ ! एहि संपयं आगओऽहं वट्टामि त्ति । सो य नम्मसचिवो केलीकिलत्तणेण पुरतः पातितः तच्चरणयोः, ग्राहितः कनकवत्याः स्वभावपाटलं पाणिपल्लवम्, कृतः संक्षेपेण शेषोऽपि तत्कालोचितविधिः। इति वृत्ते विवाहे प्रणम्य कनकवत्या विसर्जिता स्वस्थानं प्रव्राजिका, भणितश्च चारुदत्तः ‘आर्यपुत्र! उत्तमानाम् एषः नो सम्मतः व्यवहारः, ततः कतिपयवासराणि युज्यते अन्यत्र निवस्तुम्।' प्रतिपन्नं चारुदत्तेन । निहृतौ कुसुमायुधस्य मन्दिरात् । नवरं चारुदत्तेन मदनपादपतनकैतवेन प्रतिनिवृत्य तं नर्मसचिवं निर्भरप्रसुप्तं प्रबोध्य शिष्टः परिणयणवृत्तान्तः । तेन भणितं 'चारुदत्त! यद्येवं ततः व्रज अलक्षितस्वरूपः एव तया सह त्वम्, अहं पुनः क्षणान्तरम् अत्रैव प्रतिपाल्य आगमिष्यामि ।' एवं भणिते चारुदत्तः तद्वचनं प्रतिपद्य तया समं सभयं नगराभिमुखं गन्तुं प्रवृत्तः । इतश्च समतिक्रान्ते रजन्याः यामद्वये प्रस्तावं ज्ञात्वा सः वणिग्युवा विवाहसामग्रीं गृहीत्वा समागतः तस्मिन् कुसुमायुधमन्दिरे, मन्दगिरा भणितुं प्रवृत्तश्च 'भोः कनकवति! एहि, साम्प्रतम् आगतोऽहं वर्ते ।' सश्च नर्मसचिवः केलीक्रीडनत्वेन स्त्रीभाषया ८८० એટલે પ્રાજિકાએ કુસુમાયુધને પગે તેને પડાવ્યો અને કનકવતીના સ્વભાવે રક્ત અને કોમળ હસ્ત સાથે તેનો હાથ મેળવ્યો. વળી તે અવસરને યોગ્ય અન્ય વિધિ પણ સંક્ષેપથી કર્યો. એમ વિવાહ સમાપ્ત થતાં કનકવતીએ પ્રણામપૂર્વક પ્રવ્રાજિકાને સ્વસ્થાને વિસર્જન કરી. પછી ચારૂદત્તને તેણે કહ્યું કે-‘હે આર્યપુત્ર! આ વ્યવહાર ઉત્તમ જનોને સંમત ન હોવાથી આપણે કેટલાક દિવસ અન્ય વસવું યોગ્ય છે.' ચારૂદત્તે તે કબૂલ કર્યું અને તે બંને કુસુમાયુધના મંદિરથી બહાર નીકળ્યા, પરંતુ મદનને પગે પડવાના બાને પાછા ફરી ચારૂદત્તે ગાઢ નિદ્રામાં સૂતેલ નર્મસચિવને જગાડી, પોતાના વિવાહનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણે કહ્યું-‘હે ચારૂદત્ત! જો એમ હોય તો સ્વરૂપ લક્ષ્યમાં ન આવે તેમ તું તેણીની સાથે જા અને હું થોડો વખત અહીં જ ગુજારીને આવીશ.' એમ તેના કહેતાં ચારૂદત્ત તે વચન સ્વીકારી, તેણીની સાથે ભય સહિત નગરથકી ચાલી નીકળ્યો. હવે અહીં રાતના બે પહોર વીતતાં અવસર જાણી, તે વણિક યુવક વિવાહની સામગ્રી લઇ તે કુસુમાયુધના મંદિરમાં આવ્યો અને મંદ વચનથી કહેવા લાગ્યો કે-‘હે કનકવતી! આવ, હવે હું આવ્યો છું.’ ત્યારે કેલિ કુતૂહળથી Page #266 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८८१ इत्थीभासाए निहुयं पडिवयणं दाऊण ठिओ तदभिमुहो, तेणावि रभसभरवक्खित्तचित्तत्तणेण अविभाविऊण परमत्थं खित्ता से कंठंमि कुसुममाला, कंकणबंधपुरस्सरं च कओ पाणिग्गहो। एत्यंतरे य कहकहत्ति पहसंतेण भणियं तेण-'भो महाणुभाव! किं अत्थि एस ववहारो तुह नयरीए जं पुरिसो पुरिसेण परिणिज्जइ, सव्वहा असुयमदिटुं च चोज्जमिणं ति जंपिऊण पलाणो वेगेणं, इयरोऽवि विलक्खमाणो एवं परिभाविउमाढत्तो हे हियय! हयास तुमं एवंविहवंचणाए जोग्गंसि । जं कूडकवडभरियासु पावग! रमणीसु पत्तियसि ।।१।। किं एत्तियंपि न मुणसि जं एयाओ विचित्तसीलाओ। नियकुसलयाए सहसा सुरगुरुमवि विप्पयारेति ।।२।। निभृतं प्रतिवचनं दत्वा स्थितः तदभिमुखम् । तेनाऽपि रभसभरव्याक्षिप्तचित्तत्वेन अविभाव्य परमार्थं क्षिप्ता तस्य कण्ठे कुसुममाला, कण्कणपुरस्सरं च कृतः पाणिग्रहः । अत्रान्तरे च 'कहकह'इति प्रहसता भणितं तेने 'भोः! भोः! महानुभाव! किमस्ति एषः व्यवहारः तव नगर्यां यद् पुरुषः पुरुषेण परिणीयते?, सर्वथा अश्रुतमदृष्टम् च नोद्यमेतद्' इति जल्पित्वा पलायितः वेगेन । इतरः अपि विलक्षमाणः एवं परिभावितुम् आरब्धवान् हे हृदय! हताश! त्वं एवंविधवञ्चनाय योग्यमसि । यत्कूटकपटभृतासु पाप! रमणीषु प्रत्येषि ।।१।। किम् एतावदपि न जानासि यद् एताः विचित्रशीलाः | निजकुशलतया सहसा सुरगुरुमपि विप्रतारयन्ति ।।२।। તે નર્મસચિવ સ્ત્રી-ભાષામાં ગુપ્તપણે જવાબ આપી, તેની સન્મુખ આવ્યો એટલે ભયથી વ્યાકુળ ચિત્તે પરમાર્થ જાણ્યા વિના તેણે તેના કંઠમાં કુસુમમાળા નાખી અને કંકણ બાંધીને તેનું પાણિગ્રહણ કર્યું. એવામાં કલકલાટ હસતાં નર્મસચિવે જણાવ્યું કે-“અરે મહાનુભાવ! શું તારી નગરીમાં એવો વ્યવહાર છે કે પુરુષ પુરુષની સાથે પરણે? એ તો સર્વથા અશ્રુત અને અદૃષ્ટ આશ્ચર્ય છે.” એમ કહેતાં તે વેગથી પલાયન કરી ગયો. ત્યાં વણિકયુવક પણ વિલક્ષ બની વિચારવા લાગ્યો કે હે હતાશ હૃદય! તું આવી વંચનાને યોગ્ય છે કે ફૂડ કપટથી ભરેલ એવી રમણીઓમાં હે પાપી! તેં વિશ્વાસ उरी. (१) શું એટલું પણ તારા જાણવામાં નથી કે પોતાની કુશળતાથી વિચિત્ર સ્વભાવની એ વામાઓ બૃહસ્પતિને પણ तरत छतरी छ? (२) Page #267 -------------------------------------------------------------------------- ________________ ८८२ तथा-एगेण समं पणयप्पहाणवयणेहिं बहुप्पयंपंति। साणंदचक्खुविक्खेवमेत्तओ अक्खिवंति परं ||३|| अन्त्रेण समं कीलंति निब्भरं हरियहिययमविरामं । अवरस्स य संकेयं लीलाए च्चिय पयच्छंति ।।४।। इय मूढ ! हियय! मा तम्म निष्फलं मुणिय वत्थुपरमत्थं । अभिरमसु जहादिट्ठेसु संपयं निययकज्जेसु ।।५ ।। एवं अत्ताणं संठविऊणागओ जहागयं । श्रीमहावीरचरित्रम् सोय नम्मसचिवो समुग्गच्छंतंमि तरणिमंडले मिलिओ चारुदत्तस्स । तेणावि से बाहुंमि कंकणं बद्धमवलोइऊण जंपियं- अरे णवपरिणीओव्व लक्खिज्जसि, ता दंसेहि निययभज्जं । ईसिं पहसिऊण भणियं तेण - पियमित्त ! तुह पसाएण अहं सयं चिय भज्जा वट्टामि। तथा-एकेन समं प्रणयप्रधानवचनैः बहुः प्रजल्पन्ति । सानन्दचक्षुविक्षेपमात्रतः आक्षिपन्ति परम् ।।३।। अन्येन समं क्रीडन्ति निर्भरं हृतहृदयम् अविरामम् । अपरस्य च सङ्केतं लीलया एव प्रयच्छन्ति ।।४।। इति मूढ हृदय! मा ताम्यसि निष्फलं ज्ञात्वा वस्तुपरमार्थम् । अभिरम यथादृष्टेषु साम्प्रतं निजकार्येषु ।।५।। एवम् आत्मानं संस्थाप्य गतः यथाऽऽगतम्। सः च नर्मसचिवः समुद्गच्छति तरणिमण्डले मिलितवान् चारुदत्तम् । तेनाऽपि तस्य बाह्वोः कङ्कणं बद्धमवलोक्य जल्पितं ‘अरे! नवपरिणीतः इव लक्ष्यसे, ततः दर्शय तव भार्याम् ।' ईषत् प्रहस्य भणितं तेन 'प्रियमित्र! तव प्रसादेन अहं स्वयमेव भार्या वर्ते ।' चारुदत्तेन कथितं 'कथमेव ? । ततः तेन शिष्टः सर्वः તેમજ વળી પ્રણયપ્રધાન વચનોથી એકની સાથે બહુ વાર્તાલાપ કરે છે અને બીજા પર સાનંદ કટાક્ષ નાખે છે, એકની સાથે મન લગાડી લાંબો વખત અત્યંત ૨મે છે અને બીજાને લીલાથી સંકેત આપે છે; (૩૪) માટે હે મૂઢ હૃદય! વસ્તુ ૫૨માર્થને નિષ્ફળ સમજીને તું ખેદ ન કર. હવે યથોચિત સ્વકાર્યોમાં તું સાવધાન થા?’ (૫) એમ આત્માને સ્વસ્થ કરી તે સ્વસ્થાને ગયો. પછી તે નર્મસચિવ સૂર્યોદય થતાં ચારૂદત્તને મળ્યો. એટલે તેના બાજુમાં બાંધેલ કંકણને જોતાં ચારૂદત્તે કહ્યું કે-‘અરે! આ તો તું નવપરિણીત જેવો દેખાય છે, માટે તારી ભાર્યા તો બતાવ!' તેણે જરા હસીને જણાવ્યું-‘હે પ્રિય મિત્ર! તારા પ્રસાદથી હું પોતે જ ભાર્યા છું. ચારૂદત્તે કહ્યું-તે શી રીતે?' ત્યારે તેણે બધો વૃત્તાંત કહી Page #268 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८८३ चारुदत्तेण कहियं-कहं चिय? । तओ तेण सिट्ठो सव्वो पुववृत्तंतो, इमं च सोच्चा मुणियजहट्ठियवइयरा परिचत्तलज्जं हसिउं पवत्ता कणगवई, दिट्ठरूवाइसया य अणुरत्ता चारुदत्तंमि। अह परोप्पररूढगाढपेम्माणि ताणि पत्ताणि संखपुरं, पविठ्ठाणि य निययगिहं, सुहसागरावगाढाणि य वोलेंति कालं। सा य पुत्वभज्जा असमंजसाइं पलवंती निद्धाडाविया कणगवईए, तप्पच्चइयं च बद्धं भोगंतराइयं कम्ममणाए। कालक्कमेण य मरिऊण उववन्ना सा तिरिएसु, चारुदत्तोऽवि तप्परिणयणोवट्टियवणियविसंवायणपरिणामज्जियनिविडभोगंतरायपाहिज्जो कालं काऊण पत्तो तिरियत्तणं। एवं च सुचिरं तीए विप्पउत्तो संसारं परियट्टिऊण सुचरियसुहकम्मवसेण भो महाराय! तुह मंदिरंमि जाओ पुत्तत्तणेणं, सावसेसभोगंतरायकम्मवसओ य पुत्वभवभज्जमपेच्छंतो न वंछइ अन्नं परिणेउं।' एवं सूरिणा कहिए सूरसेणकुमारवुत्तंते राया विम्हियमणो गओ नयरिं। सूरीवि अन्नत्थ विहरिओ। पूर्ववृत्तान्तः, इमं च श्रुत्वा ज्ञातयथास्थितव्यतिकरा परित्यक्तलज्जा हसितुं प्रवृत्ता कनकवती, दृष्टरूपातिशया च अनुरक्ता चारुदत्ते। ___ अथ परस्पररूढगाढप्रेमौ तौ प्राप्तौ शङ्खपुरम्, प्रविष्टौ च निजगृहम्, सुखसागराऽवगाढौ च व्यतिक्रामतः कालम् । सा च पूर्वभार्या असमञ्जसानि प्रलपन्ती निर्धाट्यापिता कनकवत्या, तत्प्रत्ययितं च बद्धं भोगान्तरादिकं कर्म अनया। कालक्रमेण च मृत्वा उपपन्ना सा तिर्यक्षु । चारुदत्तः अपि तत्परिणयनोपस्थितवणिग्विसंवादनपरिणामाऽर्जितनिबिडभोगान्तरायपाथेयः कालं कृत्वा प्राप्तः तिर्यक्त्वम् । एवं च सुचिरं तया विप्रयुक्तः संसारं पर्यट्य सुचरितशुभकर्मवशेन भोः महाराज! तव मन्दिरे जातः पुत्रत्वेन, सावशेषभोगान्तरायकर्मवशतः च पूर्वभवभार्याम् अप्रेक्षमाणः न वाञ्छति अन्यां परिणन्तुम् । एवं सूरिणा कथिते सूरसेनकुमारवृत्तान्ते राजा विस्मितमनाः गतः नगरीम् । सूरिरपि अन्यत्र विहृतवान् ।। સંભળાવ્યો, જે સાંભળતાં પરમાર્થને જાણતી કનકવતી શરમ તજીને હસવા લાગી, તથા ચારુદત્તની રૂપસંપત્તિ જોનારી તે ચારૂદત્તમાં અતિ અનુરક્ત થઇ. એમ પરસ્પર ગાઢ પ્રેમમાં પડેલા તે શંખપુરમાં પહોંચ્યા અને પોતાના મકાનમાં દાખલ થયા. ત્યાં ભારે સુખમાં લીન બનેલા તેમના દિવસો જવા લાગ્યા, પરંતુ તે પૂર્વની ભાર્યા બહુ જ અયોગ્ય બકવાદ કરવા લાગી, જેથી કનકવતીએ તેને બહાર કઢાવી મૂકી. તે કારણથી તેણે ભોગાંતરાય-કર્મ બાંધ્યું. પછી અનુક્રમે મરણ પામતાં તે તિર્યંચમાં ઉત્પન્ન થઇ અને ચારૂદત્ત પણ કનકવતીને પરણવા આવેલ વણિકને નિરાશ કરવાના પરિણામે નિબિડ ભોગાંતરાયરૂપ પાથેય-ભાતું ઉપાર્જન કરતાં મરણ પછી તે તિર્યચપણાને પામ્યો. એમ લાંબો વખત તેણીથી વિમુક્ત રહી, સંસારમાં પરિભ્રમણ કરતાં, શુભ કર્મના યોગે હે રાજન! તારા ઘરે તે પુત્રપણે ઉત્પન્ન થયો છે, પરંતુ ભોગાંતરાય કર્મ હજી અવશેષ રહેવાથી પૂર્વભવની ભાર્યાને ન જોતાં તે બીજીને પરણવા ઇચ્છતો નથી. એ પ્રમાણે આચાર્યે સુરસેન કુમારનો વૃત્તાંત કહેતાં, વિસ્મય પામતો રાજા પોતાની રાજધાનીમાં ગયો અને આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. Page #269 -------------------------------------------------------------------------- ________________ ८८४ श्रीमहावीरचरित्रम् ___सा य कणगवई चिरभवभमणेण जायकम्मलाघवा कुसुमत्थलनयरे जियसत्तुरन्नो उववन्ना धूयत्तणेणं, उचियसमए कयं रयणावलित्ति नामं । सा य संपन्नजोव्वणावि तेण पुव्वभवपियपरूढपणयवसेण सुरूवंपि रायसुयनिवहमणभिलसंती कालं वोलेइ । अन्नया य तं सूरसेणकुमारं रामापरंमुहं सोच्चा नियधूयं च पुरिसपउसिणिं मुणिऊण चिंतियं रन्ना'जइ पुण एयाणं परोप्परं विहिणा संजोगो काउं वंछिओ वट्टइ ता दंसावेमि एयाण परोप्परं पडिरूवाइं। एवंपि कयाइ समीहियसिद्धी जाएज्जत्ति विभाविऊण लिहाविया रयणावलीरूवाणुगा चित्तपट्टिया, समप्पिया य दूतस्स, भणिओ य एसो-'अरे वच्चसु तुमं महासेणरण्णो समीवे, कहेसु य जहा-अहं जियसत्तुरण्णा तुह सुयस्स नियधूयादाणत्थं पेसिओऽम्हित्ति, पत्थावे य चित्तवट्टियं दंसिऊण कुमारपडिरूवं च गहाय एज्जाहित्ति। गओ य एसो। दिट्ठो राया, पत्थावे य कहियं पओयणं । राइणावि भणियं-'भो मुणियं मए सा च कनकवती चिरभवभ्रमणेन जातकर्मलाघवा कुसुमस्थलनगरे जितशत्रुराज्ञः उपपन्ना दुहितातया । उचितसमये कृतं रत्नावली इति नाम । सा च सम्पन्नयौवनाऽपि तेन पूर्वभवप्रियप्ररूढप्रणयवशेन सुरूपमपि राजसुतनिवहं अनभिलषन्ती कालं व्यपक्रामति । अन्यदा च तं सूरसेनकुमारं रामापराङ्मुखं श्रुत्वा निजदुहितां च पुरुषप्रवेषिणी ज्ञात्वा चिन्तितं राज्ञा 'यदि पुनः एतयोः परस्परं विधिना संयोगः कर्तुं वाञ्छितः वर्तते तदा दर्शयामि एतयोः परस्परं प्रतिरूपाणि । एवमपि कदाचित् समीहितसिद्धिः जायेत इति विभाव्य लिखापिता रत्नावलीरूपानुकारी चित्रपट्टिका, समर्पिता च दूतस्य, भणितश्च एषः अरे! व्रज त्वं महासेनराज्ञः समीपम्, कथय च यथा 'अहं जितशत्रुराज्ञा तव सुतस्य निजदुहितादानार्थं प्रेषितोऽहम् इति । प्रस्तावे च चित्रपट्टिकां दर्शयित्वा कुमारप्रतिरूपं च गृहीत्वा आगच्छसि । गतः च सः। दृष्टः राजा, प्रस्तावे च कथितं प्रयोजनम् । राज्ञाऽपि भणितं 'भोः ज्ञातं मया एतत्, केवलं दूरस्थितायाः राजसुतायाः रूपमप्रेक्षमाणः હવે તે કનકવતી લાંબો વખત ભવભ્રમણ કરી, કર્મલાઘવ થતાં કુસુમસ્થળ નગરમાં જિતશત્રુ રાજાની પુત્રી થઇ. ઉચિત સમયે તેનું રત્નાવલી એવું નામ રાખવામાં આવ્યું. તે યૌવનવતી થતાં પણ પૂર્વભવના પ્રિયતમના પ્રેમને વશ થઈ, રૂપવંત રાજકુમારને પણ ન ઇચ્છતાં કાળ વીતાવવા લાગી. એવામાં એકદા સુરસેનકુમારને વાભાવિમુખ સાંભળી અને પોતાની પુત્રીને પુરુષ-પ્રષિણી સમજીને રાજાએ વિચાર કર્યો કે-“જો એમનો પરસ્પર સંયોગ કરવાની વિધિની વાંચ્છા હશે, તો એમને એક બીજાનું પ્રતિરૂપ-ચિત્ર બતાવવું. એમ કરતાં પણ કદાચ સમીહિતની સિદ્ધિ થવા પામે.' એમ ધારીને રાજાએ રત્નાવલિના રૂપનું ચિત્ર આળેખાવ્યું. તે દૂતને સોંપતાં તેણે જણાવ્યું કે-“અરે! તું મહાસેન રાજા પાસે જા અને કહે કે-જિતશત્રુ રાજાએ પોતાની પુત્રી તારા પુત્રને આપવા માટે મને મોકલ્યો છે. પછી પ્રસંગે ચિત્રપટ બતાવી અને કુમારનું ચિત્ર લઇને આવજે.” તે ત્યાંથી ચાલી નીકળીને મહાસેન રાજા પાસે ગયો અને અવસર મળતાં તેણે પ્રયોજન કહી સંભળાવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે-“હા, એ તો હું સમજ્યો; પરંતુ દૂર રહેલ રાજસુતાનું રૂપ જોયા વિના અહીં રહેલ કુમાર, તેણીની સાથે કેમ સ્નેહ બાંધે? અથવા Page #270 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८८५ एयं, केवलं दूरट्ठियाए रायसुयाए रूवमपेच्छमाणो कहमिहट्ठिओ कुमारो तीए पणयमुव्वहेज्जा?, सा वा अविण्णायकुमारसरूवा सहसच्चिय परिणाविया पच्छा कहं न संतप्पेज्जा?, ता न जुत्तमेयं । जेण - सुनिरूविऊण कीरंति जाइं कज्जाइं निउणबुद्धीए। दिव्वाओ विहडियाणिवि न ताइं लोए हसिज्जंति ।।१।। एवं भणिए रन्ना तेण उवणीया चित्तफलहिगा। राइणावि समप्पाविया सा कुमारस्स। सो य पुव्वभवपेम्मवसेण तदवलोयणे समुप्पण्णहरिसो चिरलद्धावसरकुसुमसररोसनिस्सट्ठाकुंठदुस्सहविसिहकीलिओव्व निच्चलसरीरो परिचत्तवावारंतरो थुलमुत्ताहलविब्भमसेयबिंदुजालभासुरियभालवट्टो जाओत्ति । तं च तहाविहं दट्टण मुणियमणोगयभावेण पासट्ठियजणेण सिटुं नरनाहस्स | समुप्पण्णो से परिओसो, कहियं चऽणेण दूयस्स-अरे जाओ तीसे उवरि कथमिहस्थितः कुमारः तया प्रणयमुद्वहेत्?, सा वा अविज्ञातकुमारस्वरूपा सहसा एव परिणायिता पश्चात् कथं न संतप्येत?, तस्मात् न युक्तमेतत् येन सुनिरूप्य क्रियन्ते यानि कार्याणि निपुणबुद्ध्या । दैवेन विघटितानि अपि न तानि लोके हस्यन्ते ।।१।। एवं भणिते राज्ञा तेन उपनीता चित्रफलका | राज्ञाऽपि समर्पिता सा कुमारस्य । सश्च पूर्वभवप्रेमवशेन तदवलोकने समुत्पन्नहर्षः चिरलब्धावसरकुसुमसररोषनिसृष्टाऽऽकण्ठदुःसहविशिखकीलितः इव निश्चलशरीरः परित्यक्तव्यापारान्तरः स्थुलमुक्ताफलविभ्रमस्वेदबिन्दुजालभासुरितभालपृष्ठः जातः इति । तं च तथाविधं दृष्ट्वा ज्ञातमनोगतभावेन पार्श्वस्थितजनेन शिष्टं नरनाथस्य । समुत्पन्नः तस्य परितोषः। कथितं च अनेन તો કુમારનું સ્વરૂપ જાણ્યા વિના ઉતાવળથી પરણાવવામાં આવેલ તે રાજસુતા પાછળથી સંતપ્ત કેમ ન થાય? માટે એ તો યુક્ત નથી; કારણ કે નિપુણ બુદ્ધિથી બરાબર વિચારીને જે કાર્યો કરવામાં આવે છે તે દૈવયોગે વિઘટિત થયા છતાં aaswi iसीपात्र थतi नथी.' (१) એમ રાજાના કહેતાં, તેણે ચિત્ર બતાવ્યું. એટલે રાજાએ તે કુમારને મોકલાવ્યું, જે નિહાળતાં પૂર્વભવના પ્રેમયોગે ભારે હર્ષ પામતાં, લાંબા વખતે અવસર મળવાથી રુષ્ટ થયેલ મન્મથે મૂકેલ પ્રચંડ બાણોવડે જાણે વીંધાયો હોય તેમ સ્તબ્ધ બની, અન્ય કાર્યો તજી, સ્થૂલ મુક્તાફળ સમાન પ્રસ્વેદ બિંદુઓથી લલાટે બિરાજમાન થયેલ તે કુમાર તન્મય બની ગયો. તેને તેવી સ્થિતિ પામેલ જોઇ, મનોભાવ જાણતા પાસેના પરિજને જઇને રાજાને નિવેદન કર્યું, જેથી તેને ભારે સંતોષ થયો. પછી તેણે દૂતને જણાવ્યું કે-“અરે! કુમારનો તેણીના પર રાગ થયો Page #271 -------------------------------------------------------------------------- ________________ ८८६ कुमारस्स पडिबंधो, नवरं रायसुया एयंमि केरिसित्ति मुणियव्वमियाणि । जओ एगंमि नेहनिब्भरमणंमि अन्नंमि नेहरहियंमि । थीपुरिसाणं भोगा विडंबणामेत्तया होंति ।।१।। श्रीमहावीरचरित्रम् अणुवक्खरियं अकुडिलं परोप्परं छिड्डपेच्छणविमुक्कं । उभओ च्चिय जं तुल्लं पेम्मं सलहिज्जइ जयंमि ।।२।। दूएण भणियं-'देव! सच्चमेयं, ता समप्पेह मम कुमारस्स पडिरूवयं रायसुयाए उवदंसणत्थं ।' राइणा कहियं-‘जुत्तमेयं।' तओ चित्तफलगे आलिहाविऊण कुमाररूवं गओ दूओ, पत्तो कालक्कमेण जियसत्तुनरिंदसमीवं । पणमियपायवीढो उवविट्ठो सन्निहियधरणिवट्टे । पुट्ठो राइणा । जहावुत्तं सिद्धं च अणेण । तदवसाणे य आकड्ढिऊण दंसिया चित्तपट्टिगा, अवलोइया दूतस्य ‘अरे! जातः तस्याः उपरि कुमारस्य प्रतिबन्धः, नवरं राजसुता एतस्मिन् कीदृशा इति ज्ञेयमिदानीम्। यतःएकस्मिन् स्नेहनिर्भरमनसि अन्यस्मिन् स्नेहरहिते। स्त्री-पुरुषयोः भोगाः विडम्बनामात्रं भवन्ति ।।१।। अनुपचरितम् अकुटिलं परस्परं छिद्रप्रेक्षणविमुक्तम्। उभयोः एव यत्तुल्यं प्रेम श्लाघ्यते जगति ।।२।। दूतेन भणितं ‘देव! सत्यमेतत्, तस्मात् समर्पय मम कुमारस्य प्रतिरूपकं राजसुतां उपदर्शनार्थम्।' राज्ञा भणितं 'युक्तमेतत् । ततः चित्रफलके आलेख्य कुमाररूपं गतः दूतः, प्राप्तः कालक्रमेण जितशत्रुनरेन्द्रसमीपम्। प्रणतपादपीठः उपविष्टः सन्निहितधरणीपृष्ठे । पृष्टः राज्ञा। यथावृत्तं शिष्टं च अनेन। तदवसाने च आकृष्य दर्शिता चित्रपट्टिका, अवलोकिता च सादरं राज्ञा । चिरं निवर्ण्य प्रेषिता છે. હવે રાજસુતા એના પ્રત્યે પ્રેમ ધરાવે છે કે કેમ? તે હવે જોવાનું છે; કારણ કે એક અત્યંત સ્નેહ ધરાવે અને અન્ય સ્નેહ રહિત હોય તેવા દંપતીઓના ભોગો વિડંબના માત્ર છે. (૧) અકુટિલ, પરસ્પર છિદ્ર જોવાથી રહિત અને અભંગુર એવો બંનેનો સમાન સ્નેહ જ જગતમાં વખણાય છે.’ (२) દૂતે કહ્યું-‘હે દેવ! એ સત્ય છે, તો રાજસુતાને બતાવવા માટે કુમારનું ચિત્ર મને આપો.’ રાજા બોલ્યો-‘એ તો યુક્ત છે.’ પછી ચિત્રપટ પર કુમારનું રૂપ આળેખાવીને દૂત ચાલી નીકળ્યો અને અનુક્રમે તે જિતશત્રુ રાજા પાસે પહોંચ્યો. ત્યાં પ્રણામ કરી, પાસેની ભૂમિ પર બેસતાં, રાજાએ તેને પૂછ્યું. એટલે તેણે યથાસ્થિત વૃત્તાંત નિવેદન કર્યો. પછી ચિત્ર કહાડીને બતાવતાં, રાજાએ સાદર તેનું અવલોકન કર્યું અને બહુ વખત તેની શ્લાઘા Page #272 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८८७ य सायरं रन्ना। चिरं निव्वन्निऊण पेसिया रयणावलीए । सावि तेण पुव्वभवपरूढपेम्मवसेण तं पलोइऊण मयणभल्लिसल्लियहियया समुच्छलियसेयबिंदुपिसुणियवियारावि कुमारीजणोचियं लज्जं पमोत्तुमपारयंती नियगविगारगोवणत्थं आबद्धकवडभिउडिभीसणं वयणं काऊण भणिउमारद्धा-'अहो केणोवणीया एसा चित्तपट्टिगा?।' चेडीहिं भणियं'सामिणि! ताएण।' तीए भणियं-'किमठ्ठ? |' चेडीहिं भणियं-'तुम्ह दंसणनिमित्तं ।' तीए भणियं-'किं ममं दंसियाए?, काऽहमेत्थ?, गुरुजणायत्तो कण्णगालोगो हवइ, सच्छंदचारित्तणं तु परमं कुलदूसणं, ता अलमेयाए' इति भणिऊण पविठ्ठा भवणब्भंतरे, निसण्णा सुहसेज्जाए। तग्गया य चिरकाललद्धावसरेणं व सव्वंगं गहिया रणरणएणं। धाईएव्व अणुसरिया उक्कंठाए। चित्तालिहियकुमारावलोयणविरामपरिकोविएणं व बाढमालीढा परितावेण । तओ तत्थट्ठाउमपारयंती कइवयपहाणचेडीपरिवुडा गया पमयवणं। तहिं च रत्नावलीम् । साऽपि तेन पूर्वभवप्ररूढप्रेमवशेन तं प्रलोक्य मदनभल्लीशल्यितहृदया समुच्छलितस्वेदबिन्दुपिशुनितविकाराऽपि कुमारीजनोचितां लज्जां प्रमोक्तुम् अपारयन्ती निजविकारगोपनार्थं आबद्धकपटभृकुटीभीषणं वदनं कृत्वा भणितुमारब्धा 'अहो! केन उपनीता एषा चित्रपट्टिका?।' चेटीभिः भणितं 'स्वामिनि! तातेन ।' तया भणितं 'किमर्थम्?।' चेटीभिः भणितं 'तव दर्शनार्थम् ।' तया भणितं किं मां दर्शितेन?, काऽहमत्र?, गुरुजनाऽऽयत्तः कन्यालोकः भवति, स्वच्छन्दचारित्वं तु परमं कुलदूषणम्, तस्माद् अलम् एतया इति भणित्वा प्रविष्टा भवनाऽभ्यन्तरे, निषण्णा सुखशय्यायाम् । तद्गता च चिरकाललब्धाऽवसरेण इव सर्वाङ्गं गृहीता रणरणकेण | धात्र्या इव अनुसृता उत्कण्ठया। चित्रलिखितकुमाराऽवलोकनविरामपरिकुपितेन इव बाढम् आलीढा परितापेन। ततः तत्र स्थातुम् अपारयन्ती कतिपयप्रधानचेटीपरिवृत्ता गता प्रमदवनम् । तत्र च अनवरतवहज्जलકરીને તેણે તે રત્નાવલીને મોકલ્યું. જે જોતાં પૂર્વભવના ગાઢ પ્રેમના યોગે હૃદયમાં મદનબાણ વાગતાં, પ્રગટ થતા પસીનાના બિંદુથી વિકાર સૂચિત થયા છતાં કન્યાને ઉચિત લજ્જાનો ત્યાગ કરવાને અસમર્થ એવી રત્નાવલિ, પોતાનો વિકાર છુપાવવા માટે મુખને કપટ-ભ્રકુટીથી ભીષણ બનાવીને કહેવા લાગી કે-“અહો! આ ચિત્રફલક કોણે મોકલ્યું છે?' દાસીઓ બોલી-“હે સ્વામિની! તમારા પિતાએ.” તે બોલી-“શા માટે?' તેઓએ કહ્યું- તમને બતાવવા માટે.” કુમારી બોલી-“મારે એ જોવાથી શું? અહીં હું કોણ? કન્યાઓને તો વડીલોને અનુસરીને ચાલવું પડે છે. સ્વચ્છંદતા એ તો મોટું કુળદૂષણ છે, માટે એ ચિત્રનું મારે શું પ્રયોજન છે?' એમ કહીને તે ભવનમાં જઇ સુખશયા પર બેઠી. ત્યાં જાણે લાંબા કાળે અવસર મળ્યો હોય તેમ સર્વાગે કામનો રમણાટ જાગ્યો, ધાત્રીની જેમ ઉત્કંઠા ઉપસ્થિત થઇ, ચિત્રમાં આલેખેલ કુમારને અવલોકવામાં અટકવાથી જાણે કોપાયમાન થયેલ હોય તેમ પરિતાપે તેને અત્યંત ઘેરી લીધી. પછી ત્યાં રહેવાને અસમર્થ તે કેટલીક પ્રધાન દાસીઓના પરિવાર સાથે અમદાવનમાં ગઈ. ત્યાં નિરંતર Page #273 -------------------------------------------------------------------------- ________________ ८८८ श्रीमहावीरचरित्रम् अणवरयवहंतजलजंतगंभीरघोसघणविब्भमुभंतपहिठ्ठनीलकंठमणहरारावाडंबरेसु सुरहिमालइकमलपरिमलसुंदरदियंतरेसु वुच्छा खणमेक्कं कयलीलयाहरेसु । भणिया य चेडीओ'हलाओ! वाहरेह सरसनलिणनालाई विरएह सेज्जं, बाढं दुस्सहा अज्ज मझंदिणदिणयरतेयलच्छी। 'जं भट्टिदारिया आणवेइ'त्ति भणिऊण समासण्णसरसीओ आणीयाई नलिणीनालाइं, कया सेज्जा, निवन्ना रयणावली। समारद्धो अन्नेहिं वि मलयरस-घणसारपमुहेहिं वत्थूहिं सिसिरोवयारो, न य मणागपि जाया से संतावहाणी। अवि य जह जह कीरइ तीसे सीयलवत्थूहि तणुपडीयारो। तह तह मयणहुयासो हवइ हयासो सहस्सगुणो ||१|| किं च-उव्वत्तइ परियत्तइ दीहं नीससइ जंपइ न किंपि। थोयजलमज्झलीणा मीणव्व नरेसरस्स सुया ।।२।। यन्त्रगम्भीरघोषघनविभ्रमोद्भवत्प्रहृष्टनीलकण्ठमनोहराऽऽरावाऽऽडम्बरेषु सुरभिमालतीकमलपरिमलसुन्दरदिगन्तरेषु उषिता क्षणमेकं कदलीलतागृहेषु। भणिताः च चेट्यः 'भोः व्याहरत सरसीनलिननालानि, विरचयत शय्याम्, बाढं दुःसहा अद्य मध्यन्दिनदिनकरतेजोलक्ष्मी।' 'यद् भर्तीदारिका आज्ञापयति' इति भणित्वा समासन्नसरसीभ्यः आनीतानि नलिनीनालानि, कृता शय्या, निषण्णा रत्नावली। समारब्धः अन्याभिः अपि मलयरस-घनसारप्रमुखैः वस्तुभिः शिशिरोपचारः, न च मनागपि जाता तां सन्तापहानिः । अपि च यथा यथा क्रियते तस्याः शीतलवस्तुभिः तनुप्रतिचारः । तथा तथा मदनहुताशः भवति हताशः सहस्रगुणः ।।१।। ___किं च-उद्वर्तते परिवर्तते दीर्घ निःश्वसति जल्पति न किमपि । स्तोकजलमध्यलीना मीनः इव नरेश्वरस्य सुता ||२|| ચાલતા જળયંત્રના ગંભીર ઘોષને લીધે મેઘના ભ્રમથી ભ્રાંતિ પામેલા અને હર્ષિત થઈ મનહર ટહુકા કરતા મયૂરોયુક્ત, તથા સુગંધી માલતી, કમળના પરિમલથી જ્યાં દિગંતર સુંદર થઇ રહેલ છે એવા કદલીગૃહોમાં ક્ષણભર બેસતાં તે દાસીને કહેવા લાગી કે-“અરે! સરસ કમળનાલ લાવો અને અહીં શવ્યા બનાવો. આજે મધ્યાહ્ન-સૂર્યનો તાપ બહુ જ દુઃસહ છે.” એટલે “જેવી આપની આજ્ઞા' એમ કહી પાસેની તલાવડીઓમાંથી કમળનાળ લાવીને તેમણે શવ્યા બનાવી. ત્યાં રત્નાવલી બેઠી અને દાસીઓએ ચંદનરસ, કપૂર પ્રમુખ વસ્તુઓવડે શીતોપચાર ચાલુ કર્યો, છતાં તેણીનો સંતાપ જરા પણ ઓછો ન થયો; પરંતુ શીતલ વસ્તુઓથી જેમ જેમ તેના શરીરનો ઉપચાર કરવામાં આવતો તેમ તેમ હતાશ મદનાનલ હજારગણો थतो गयो. (१) ક્ષણભર એક તરફ આળોટતાં અને ક્ષણભર બીજે પડખે લોટતાં, લાંબા નિસાસા લેતાં, કંઈ પણ મુખથી ન બોલતાં, અલ્પ જળમાં રહેલ માછલીની જેમ રાજસુતા તરફડવા લાગી. (૨) Page #274 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८८९ एवंविहं च उद्वितं देहदाहं पलोइऊण पुच्छिया चेडीहिं-'सामिणि! किं कारणं जमेवं अज्ज बाढं वाउलसरीरा उवलक्खिजसि?, किमपत्थभोयणवियारो उयाहु पित्तदोसो अन्नं वा कारणंतरं?, सव्वहा कहेउ भगवती, जेण साहिज्जइ वेज्जस्स, कीरइ समुचियभेसहाइसामग्गी, अणुवेहणिज्जा खलु रोगा सत्तुणो य।' रयणावलीए भणियं-'न मुणेमि किंपि संपइ विसेसकारणं', चेडीहिं भणियं-'सामिणि! जप्पभिई तुमए सा चित्तपट्टिगा पलोइया तव्वेलंचिय जाओ कित्तियओवि सरीरस्स अन्नहा भावो इइ अम्हे वितक्केमो, निच्छियं पुण सरीरधारणं तुमं जाणेसि।' तओ लक्खियमेयाहिंति विगप्पिऊण भणियमणाए-'हला! तब्बे जाणह', तओ ताहिं चिंतियं-'जाव अज्जवि विरहेण न बाढं वाहिज्जइ इमा ताव निवेएमो रन्नो, जेण विसमा कज्जगई, निहुरा सरा कुसुमाउहस्स, सिरीसकुसुमकोमला सरीरसिरी ___ एवंविधं च उत्तिष्ठन्तं देहदाहं प्रलोक्य पृष्टा चेटीभिः 'स्वामिनि! किं कारणं यदेवम् अद्य बाढं व्याकुलशरीरा उपलक्ष्यसे?, किम् अपथ्यभोजनविकारः उताहो पित्तदोषः, अन्यद् वा कारणान्तरम्?, सर्वथा कथयतु भगवती येन कथ्यते वैद्यस्य, क्रियते समुचित भेषजादिसामग्री, अनुपेक्षणीयाः खलु रोगाः शत्रवश्च ।' रत्नावल्या भणितं 'न जानामि किमपि सम्प्रति विशेषकारणम् ।' चेटीभिः भणितं 'स्वामिनि! यत्प्रभृति त्वया सा चित्रपट्टिका प्रलोकिता, तद्वेलामेव जातः कियन्तोऽपि शरीरस्य अन्यथाभावः इति वयं वितर्कयामः, निश्चितं पुनः शरीरधारणं त्वं जानासि।' ततः लक्षितं एताभिः इति विकल्प्य भणितम् अनया 'भोः! यूयं जानीथ।' ततः ताभिः चिन्तितं 'यावद् अद्यापि विरहेन न बाढं बाध्यते इयं तावद् निवेदयामः राजानम्, येन विषमा कार्यगतिः, निष्ठुराः शराः कुसुमाऽऽयुधस्य, शिरीषकुसुमकोमला शरीरश्रीः अस्याः, न ज्ञायते किमपि भवति' इति निश्चित्य कथितः एषः व्यतिकरः राज्ञे। तेनाऽपि आहूता रत्नावली सप्रणयं એમ ઊઠતા દેહદાહને જોઇ, દાસીઓએ તેને પૂછ્યું કે “હે સ્વામિની! આજે શા કારણે તમારા શરીરમાં આમ અત્યંત વ્યાકુળતા જણાય છે? શું અપથ્ય ભોજનનો વિકાર છે કે પિત્તદોષ છે? અથવા અન્ય કાંઇ કારણ છે? તમે બરાબર અમને જણાવી દો કે જેથી વૈદ્યને કહી શકાય અને ઉચિત ઔષધાદિકની સામગ્રી કરી શકાય; કારણ કે રોગ અને શત્રુની ઉપેક્ષા કરવી તે કોઈ રીતે યોગ્ય નથી.” રત્નાવલી બોલી-અત્યારે કાંઇ વિશેષ કારણ મારા જાણવામાં નથી.” ત્યારે દાસીઓએ જણાવ્યું કે-“હે સ્વામિની! જ્યારથી તમે ચિત્રફલક જોયું ત્યારથી તમારા શરીરે કાંઇ ફારફેર થવા લાગ્યો છે, એમ અમારી કલ્પના છે; પરંતુ શરીરનું ખરું કારણ તો તમે જાણો.” એટલે “આ દાસીઓ મૂળ વાત જાણી ગઈ છે.' એમ ધારીને રાજસુતા બોલી કે-“અરે! તે તો તમે જાણો.” પછી તેમણે વિચાર કર્યો કે જ્યાં સુધી એ વિરહથી અત્યંત લેવાઈ ન જાય તેટલામાં આપણે એ વાત રાજાને નિવેદન કરીએ, કારણ કે કાર્યની ગતિ વિષમ છે, કામબાણ અતિનિષ્ફર છે અને એનું શરીર શિરીષના કુસુમ સમાન કોમળ છે, જેથી શું થશે તે કાંઇ સમજી શકાતું નથી.” એમ નિશ્ચય કરી, તેમણે એ વ્યતિકર રાજાને કહેવરાવ્યો. એટલે તેણે રત્નાવલીને બોલાવીને સપ્રેમ કહ્યું કે-“હે વત્સ! તને સુરસેન કુમાર સાથે પરણાવવાની અમારી ઇચ્છા છે, તને Page #275 -------------------------------------------------------------------------- ________________ ८९० श्रीमहावीरचरित्रम् इमीए, न जाणिज्जइ किंपि हवइत्ति निच्छिऊण कहाविओ एस वइयरो राइणो। तेणावि आहूया रयणावली, सपणयं भणिया य-'पुत्ति! सूरसेणकुमारेण तुमं परिणाविउमम्हे वंछामो, जुत्तमेयं?।' तीए भणियं-'ताओ जाणइ', तओ लक्खिऊण तदभिप्पायं राइणा भणिया नियपहाणपुरिसा-'अरे गच्छह महासेणनरवइणो सयासे, आणेह सुरसेणकुमारं, जेण विवाहो लहुं कीरइ।' 'जं देवो आणवेइत्ति भणिऊण निग्गया पहाणपुरिसा, गंतुमारद्धा, कमेण य पत्ता सिरिपुरं । दिट्ठो राया, निवेइयं पओयणं | नरिंदेणवि पवरमंति-सामंत-चाउरंगसेणाणुगओ रयणावलीविवाहनिमित्तं पेसिओ सूरसेणकुमारो, अविलंबियपयाणगेहिं पत्तो सिरिथलनयरसमीवं, निवेइयं जियसत्तुनरिंदस्स कुमारागमणं | परितुट्टो एसो, दावियं पियनिवेयगाण पारिओसियं । समाइट्ठा य अणेण नियपुरिसा-'अरे मोयावेह बंधणबद्धं जणं, दवावेह अविसेसेण महादाणं, सोहावेह रायमग्गे, कारावेह हट्टसोहाओ, पयट्टेह महूसवं, सज्जेह मंगलतूरं, वायावेह भणिता च 'पुत्रि! सुरसेनकुमारेण त्वां परिणायितुं वयं वाञ्छामः, युक्तमेतत्?।' तया भणितं 'तातः जानाति। ततः लक्षयित्वा तदभिप्रायं राज्ञा भणिताः निजप्रधानपुरुषाः 'अरे! गच्छत महासेननरपतेः सकाशम्, आनय सुरसेनकुमारम्, येन विवाहः लघुः क्रियते।' 'यदेवः आज्ञापयति' इति भणित्वा निर्गताः प्रधानपुरुषाः, गन्तुमारब्धाः, क्रमेण च प्राप्ताः श्रीपुरम् । दृष्टः राजा, निवेदितं प्रयोजनम् । नरेन्द्रेणाऽपि प्रवरमन्त्रि-सामन्त-चतुरङ्गसेनानुगतः रत्नावलीविवाहनिमित्तं प्रेषितः सूरसेनकुमारः। अविलम्बितप्रयाणकैः प्राप्तः श्रीस्थलनगरसमीपम्, निवेदितं जितशत्रुनरेन्द्रस्य कुमाराऽऽगमनम्। परितुष्टः एषः, दापितं प्रियनिवेदकानां पारितोषिकम् । समादिष्टाः च अनेन निजपुरुषाः 'अरे! मोचयत बन्धनबद्धं जनम्, दापयत अविशेषेण महादानम्, शोभयत राजमार्गान्, कारयत हट्टशोभाः, प्रवर्तध्वं महोत्सवम्, सज्जयत मङ्गलतूरम्, वादयत हर्षोत्कर्षकारकान् यमलशान्, ढौकयत करेणुकां येन निर्गच्छामि कुमाराऽभिमुखम् । सम्पादितं તે યોગ્ય લાગે છે?” તે બોલી- તે તો તમે જાણો.” પછી તેનો અભિપ્રાય જાણવામાં આવતાં રાજાએ પોતાના પ્રધાન પુરુષોને જણાવ્યું કે “અરે! તમે મહાસેન રાજા પાસે જાઓ અને સુરસેન કુમારને લઇ આવો કે જેથી શીધ્ર વિવાહ કરવામાં આવે. ત્યારે “જેવી દેવની આજ્ઞા' એમ કહી તે પ્રધાન પુરુષો ચાલી નીકળ્યા અને અનુક્રમે શ્રીપુર નગર પહોંચ્યા. તેમણે રાજા પાસે જઈ પોતાનું કાર્ય નિવેદન કર્યું, જેથી રાજાએ પણ પ્રવર મંત્રી, સામંત અને ચતુરંગ સેના સહિત સુરસેન કુમારને રત્નાવલીને પરણવા માટે મોકલ્યો. એટલે સતત પ્રયાણ કરતાં તે કુસુમસ્થલ નગરની સમીપે પહોંચ્યો. ત્યાં જિતશત્રુ રાજાને કુમારનું આગમન નિવેદન કરવામાં આવ્યું. તેણે સંતુષ્ટ થઇને પ્રિય-નિવેદકોને ઈનામ આપ્યું અને પોતાના સેવકોને હુકમ કર્યો કે “અરે! તમે બંધને બાંધેલા લોકોને છોડાવી મૂકો, કંઈ પણ ભેદ વિના મહાદાન અપાવો, રાજમાર્ગને શણગારો, હાટશ્રેણી-બજારને શોભાવો, મહોત્સવ પ્રવર્તાવો, મંગળવાઘા સજ્જ કરો, હર્ષ-ઉત્કર્ષકારક યોગીઓ પાસે શંખો વગડાવો અને હાથણી તૈયાર કરી લાવો કે જેથી કુમારની સન્મુખ જઇએ.” એમ રાજાના કહેવા પ્રમાણે તેમણે બધું કર્યું-કરાવ્યું. પછી સન્મુખ જતાં રાજાએ Page #276 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८९१ हरिसुक्करिसकारए जमलसंखे, ढोवेह कर(रे?)णुगं जेण निगच्छामो कुमाराभिमुहं । संपाडियं इमं रायसासणं पुरिसेहिं। निग्गओ राया। दिट्ठो यऽणेण लच्छीसमागमसमूसुओ चेव महुमहणो कुमारो सुरसेणो। दूराच्चिय पणमिओ कुमारेणं, गाढमालिंगिऊण अभिनंदिओ राइणा। पवेसिओ महाविभूईए पुरं, दिन्नो उचियठाणे जन्नावासओ, अन्नपि संपाडियं तक्कालोचियं कायव्वं । कमेण समागओ विवाहदिवसो | तओ कयमज्जणो, गहियसुंदराभरणो, पवरचारुवारणाधिरूढो, संखकाहलागब्भगंभीरतूरनिग्घोसपूरियदिसामंडलो, गहियकणयदंडधयवडुग्घायनरनिवहाणुगओ, मंगलपहाणगायंतगायणसणाहपेच्छणयसंकुलो, पइन्नवरवासधूलिधूसरियमणहरुत्तालनच्चंतवेसविलओ कुमारो सुरसेणोवि विवाहमंडवमागओ। कयं से सासुयाए उचियकरणिज्जं, पेसिओ कोउयहरयं । दिट्ठा अणेण पसाहिया विविहवन्नएहिं, विभूसियंगमंगा पवररयणालंकारेहिं, नियंसिया निम्मलखोमजुयलयंति, चच्चिया हरिचंदणेणं, पडिनद्धा सुरहिसियकुसुमदामेहिं(रयणावली)। तं च दळूण पुन्वभवदढपेम्मदोसेण सहसा वियंभिआ इदं राजशासनं पुरुषैः । निर्गतः राजा। दृष्टश्चाऽनेन लक्ष्मीसमागमसमुत्सुकः एव मधुमथनः कुमारः सुरसेनः । दूरादेव प्रणतः कुमारेण, गाढम् आलिङ्ग्य अभिनन्दितः राज्ञा। प्रवेशितः महाविभूत्या पुरम्, दत्तः उचितस्थाने जनाऽऽवासः, अन्यदपि सम्पादितं तत्कालोचितं कर्तव्यम् । क्रमेण समागतः विवाहदिवसः । ततः कृतमज्जनः, गृहीतसुन्दराऽऽभरणः, प्रवरचारुवारणाधिरूढः, शङ्ख-काहलगर्भगम्भीरतूरनिर्घोषपूरितदिग्मण्डलः, गृहीतकनकदण्डध्वजपटूद्घातनरनिवहाऽनुगतः, मङ्गलप्रधानगायन्गायनसनाथप्रेक्षणकसकुलः, प्रकीर्णवरवासधूलिधूसरितमनोहरोत्तालनृत्यवेश्याविलयः कुमारः सुरसेनोऽपि विवाहमण्डपम् आगतः । कृतं तस्य श्वश्र्वा उचितकरणीयम्, प्रेषितः कौतुकगृहम् । दृष्टा अनेन प्रसाधिता विविधवर्णकैः, विभूषिताऽङ्गमङ्गा प्रवररत्नाऽलङ्कारैः, निवसिता निर्मलक्षोमयुगलाभ्याम्, चर्चिता हरिचन्दनेन, प्रतिनद्धा सुरभिश्वेतकुसुमदामैः (रत्नावली)। तां च दृष्ट्वा पूर्वभवदृढप्रेमदोषेण सहसा विजृम्भितः कुमारस्य प्रचुरः લક્ષ્મી-સમાગમને માટે ઉત્સુક થયેલ જાણે કૃષ્ણ હોય તેવા સુરસેન કુમારને જોયો. કુમારે તો દૂરથી જ તેને પ્રણામ કર્યા. રાજાએ ગાઢ આલિંગન પૂર્વક તેને સંતોષ પમાડ્યો, અને મહાવિભૂતિથી તેને નગરમાં પ્રવેશ કરાવ્યો, તેમ જ ઉચિત સ્થાને જાનને આવાસ આપ્યો. વળી તે સમયને યોગ્ય બીજું પણ જે કરવાનું હતું તે કર્યું. એમ અનુક્રમે વિવાહનો દિવસ આવ્યો એટલે મજ્જન કરી, સુંદર આભરણ પહેરી, પ્રવર હાથી પર આરૂઢ થઇ, શંખ, કાહલા પ્રમુખ વાજીંત્રોના ગંભીર ઘોષથી દિશાઓ પૂરાઇ જતાં, કનકદંડયુક્ત ધ્વજ પટોને નગરજનોએ ધારણ કરતાં, મંગલપ્રધાન ગવાતા ગાયનયુક્ત નાટક શરૂ થતાં, પ્રવર વાસવ્યાપ્ત અને મનહર તાલપૂર્વક વેશ્યાઓએ નૃત્ય બતાવતાં, સુરસેન કુમાર પણ વિવાહ-મંડપમાં આવ્યો. ત્યાં સાસુએ ઉચિત વિધિ કર્યો. પછી કુમાર માતૃગાહમાયરામાં બેઠો, તેવામાં વિવિધ રચનાથી શોભાવેલ, અંગોપાંગે રત્નના અલંકારોથી વિભૂષિત, નિર્મળ રેશમી વસ્ત્રયુગલથી વેષ્ટિત, બાવનાચંદને ચર્ચિત તથા સુગંધી શ્વેત પુષ્પમાળાઓથી વિરાજમાન એવી રત્નાવલી તેના જોવામાં આવી. તેને જોતાં પૂર્વભવનાં દઢ પ્રેમને લીધે તરત જ કુમારને અપરિમિત પ્રેમ પ્રગટ થયો. તેણે વિચાર Page #277 -------------------------------------------------------------------------- ________________ ८९२ श्रीमहावीरचरित्रम् कुमारस्स अणोरपारो पेमपसरो । चिंतियं चऽणेण-'अहो निरुवमा रूवसंपया अहो अखंडियपसरं सरीरलावण्णं, असारेवि संसारे एरिसाई कण्णगारयणाइं दीसंति त्ति पमोयमुव्वहंतो काराविओ पुंखणगाइकिच्चं, सविसेसं च पूइया देवगुरुणो । पारो परमविभूइए हत्थग्गहो । जाओ राइणो परितोसो, सम्माणिया सामंता, कयत्थीकया तक्कुयजणा, अभिनंदिया नायरया, भमियाइं चत्तारिवि मंडलाई, वित्तो विवाहमहूसवो । अनन्नसरिसं च रयणावलीए सह विसयसुहमणुहवंतस्स समइक्कंता कइवि वासरा । अन्नदियहे य नरवइमापुच्छिऊण ती समेओ निययनयराभिमुहं गंतुं पयट्टो कुमारो । वच्चंतस्स य अंतरा समागओ वसंतसमओ। सो य पुण केरिसो?-उद्दामरामाजणमणवियंभंतपंचबाणो, महुरपरहुयरववित्तासियपहियहियओ, कुसुममयरंदबिंदुपाणपरवससिलीमुहझंकारमुहरो, पप्फुल्लसहयाररेणुधूलीधूसरियसयलदिसामंडलो, कुरबयकुसुमामोयहरियमहुयरियगणो, सेवणसुहपसुरिहम्मंतपामरो प्रेमप्रसरः। चिन्तितं च अनेन 'अहो! निरूपमा रूपसम्पद्, अहो ! अखण्डितप्रसरं शरीरलावण्यम्, असारेऽपि संसारे एतादृशानि कन्यारत्नानि दृश्यन्ते इति प्रमोदम् उद्वहन् कारापितः प्रोड्ङ्खणकादिकृत्यम्, सविशेषं च पूजिताः देव- गुरुवः । प्रारब्धः परमविभूत्या हस्तग्रहः । जातः राजानं परितोषः, सम्मानिताः सामन्ताः, कृतार्थीकृताः स्वजनजनाः, अभिनन्दिताः नागरकाः, भ्रमितानि चत्वारि अपि मण्डलानि, वृत्तः विवाहमहोत्सवः। अनन्यसदृशं च रत्नावल्या सह विषयसुखमनुभवतः समतिक्रान्ताः केऽपि वासराः । अन्यदिवसे च नरपतिम् आपृच्छ्य तया समेतः निजनगराभिमुखं गन्तुं प्रवृत्तः कुमारः । व्रजतः च अन्तरा समागतः वसन्तसमयः । स च पुनः कीदृश: ? - उद्दामरामाजनमनविजृम्भत्पञ्चबाणः, मधुरपरभृतरववित्रासितपथिकहृदयः, कुसुममकरन्दबिन्दुपानपरवशशिलीमुखझङ्कारमुखरः, प्रफुल्लसहकाररेणुधूलिधूसरितसकलदिग्मण्डलः 'कुरबक 'कुसुमाऽऽमोदहृतमधुकरीगणः, सेवनसुखपसुरि (? विरह) हन्यमानपामरः, जनचञ्चरीकतूरमधुरनिर्घोषः, तरुखण्डमंडपा झ्यो }-‘अहो! खेनी अनुपम उपसंपा, अहो! मंडित शरीर-सावएय, परेजर ! असार संसारमा पए। जावा કન્યા-૨ત્નો દેખાય છે ખરાં!' એમ પ્રમોદ પામતાં, પોંખવાનું કૃત્ય કરવામાં આવ્યું અને દેવ-ગુરુની વિશેષ રીતે પૂજા કરવામાં આવી, તેમ જ પરમ વિભૂતિપૂર્વક હસ્તગ્રહણ થતાં રાજાને ભારે સંતોષ થયો. એવામાં સામંતોને સત્કારવામાં આવ્યા, સ્વજનો કૃતાર્થ થયા અને નગરજનોને માન મળ્યું. વરવહુ ચારે મંગળ ફર્યા. એમ વિવાહમહોત્સવ સમાપ્ત થયો. પછી રત્નાવલી સાથે અનુપમ વિષયસુખ ભોગવતાં કુમારે કેટલાક દિવસો ગાળ્યા. એકદા રાજાની અનુજ્ઞા લઇ, રત્નાવલી સહિત કુમાર પોતાના નગર ભણી ચાલ્યો, અને જતાં જતાં વચમાં વસંતઋતુનો સમય આવ્યો કે જેમાં મદોન્મત્ત પ્રમદાઓના મનમાં મન્મથ પ્રગટ થયો, કોયલના મધુર ધ્વનિથી પથિકોનાં હૃદય ત્રાસ પામ્યાં, પુષ્પ-મકરંદના પાનથી મસ્ત બનેલા મધુકરો ઝંકાર કરતાં, વિકસિત સહકાર-મંજરીની ધૂલીથી બધી દિશાઓ વ્યાપ્ત થતી, કૂરબક-કુસુમના આમોદથી મધુકરીઓ ખેંચાઇ આવતી, પામર-મૂર્ખજનો સેવન-સુખથી વંચિત રહી પરાભવ પામતા, લોકોરૂપી ભમરાઓથી ગવાતાં ગાયનો સાથે મધુર વાજીંત્રોનો નિર્દોષ સંભળાતો, Page #278 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः जणचच्चरीतूरमहुरनिग्घोसो, तरुसंडमंडवाबद्धहिंडोलयाउलो, वीयरागोव्व अइमुत्तयाणुगओ, लच्छीनाहोव्व छप्पयरिंछोलिसामलच्छाओ, माणससरोव्व पाडलापसूयसुंदरो तरुणीजणोव्व ससिणिद्धलोद्धतिलयपसाहिओ, सुमुणिगणुव्व असोगाणुगओ, अवि य गिम्हुण्हतावियाई पल्ललपंकुल्लियंगमंगाई । गिरिकूडा इव नज्जंति जत्थ वणमहिसजूहाई ।।१।। कुडयसिलिंधसिरीसाइविविहतरुकुसुमगंधरमणिज्जो । छज्जइ गंधियहट्टो व्व जत्थ वरकाणणाभोगो || २ || रेहंति कुसुमसंचयसमोत्थया जत्थ किंसुयसमूहा । तक्कालपहियपप्फुट्टहिययरुहिरोवलित्तव्व | | ३ || ८९३ ऽऽबद्धहिन्दोलकाऽऽकुलः, वीतरागः इव अतिमुक्तकाऽनुगतः, लक्ष्मीनाथः इव षट्पदपङ्क्ति-श्यामलछायः, मानससरः इव पाटलाप्रसूतसुन्दरः, तरुणीजनः इव सस्निग्धलोध्र - तिलकप्रसाधितः, सुमुनिगणः इव अशोकाऽनुगतः अपि च ग्रीष्मोष्णतापितानि पल्वलपङ्काऽऽद्रिताऽङ्गमङ्गानि । गिरिकूटाः इव ज्ञायन्ते यत्र वनमहिषयूथानि ।। १ ।। कुटज-शिलिन्ध-शिरीषादिविविधतरुकुसुमगन्धरमणीयः । राजते गान्धिकहट्टः इव यत्र वरकाननाऽऽभोगः ।।२।। राजन्ते कुसुमसञ्चयसमुत्थाः यत्र किंशुकसमूहाः। तत्कालपथिकप्रस्फुटितहृदयरुधिरोपलिप्ताः इव ।।३।। વૃક્ષમંડપોમાં હીંચકા બાંધેલ હતા, વળી જે વીતરાગની જેમ અતિમુક્તતાયુક્ત પક્ષે ભવ-કર્મમુક્ત, લક્ષ્મીનાથકૃષ્ણની જેમ ભ્રમર-શ્રેણિથી શ્યામ પક્ષે ભ્રમરસમાન શ્યામ, માનસરોવરની જેમ પાટલા(લ)-પુષ્પોવડે સુંદર પક્ષે हंसोवडे मनोहर, त३शी४ननी म सोध्र, तिलङ - वृक्षोथी शोभित, पक्षे स्निग्ध यंहन-तिलथी विराभित, સુમુનિની જેમ અશોક-વૃક્ષયુક્ત પક્ષે શોક રહિત, તેમ જ જ્યાં ગ્રીષ્મના તાપથી તપ્ત થયેલા વનમહિષોનાં યૂથો ગિરિશિખરોની જેમ ખાબોચીયાઓના પંકમાં નિમગ્ન थतां, (१) જ્યાં વનવિભાગ કુટજ, શિલિંધ, શિરીષાદિ વિવિધ પુષ્પોની સુગંધવડે ૨મણીય બની ગાંધીની દુકાનની જેમ શોભતો, પક્ષે પુષ્પો સમાન ગંધવડે ૨મણીય (૨) તથા કુસુમ-સમૂહ સાથે પ્રગટ થયેલા અને તત્કાલ ફુટેલ પથિક-હૃદયના રૂધિરવડે જાણે લિપ્ત થયાં હોય તેવાં सुड प्रडुल्लित लासतां, (3) Page #279 -------------------------------------------------------------------------- ________________ ८९४ श्रीमहावीरचरित्रम् जत्थ य परहूयकलरवगीयनिनायं रणंतअलितूरं । पवणेरियतरुपल्लवबाहुलयं नच्चइव्व वणं ।।४।। जम्मि य पियंति तरुणा दइयामुहकमललद्धसुहवासं । मइरं मयरद्धयजीवणेक्कपरमोसहिरसं व ।।५।। वेइल्लमउलदसणा कुवलयनयणा मरालरवसद्दा । उग्गायइव्व जहियं उउलच्छी कमलवयणेण ।।६।। सुमरियपणइणिवग्गं पहियसमूहं विलुत्तचेयन्नं । बउलाण कुणइ गंधो विसपुप्फाणं व पसरंतो ।।७।। यत्र च परभृतकलरवगीतनिनादं रणदलितूरम् । पवनेरिततरुपल्लवबाहुलताकं नृत्यति इव वनम् ।।४।। यस्मिन च पिबन्ति तरुणाः दयितामुखकमललब्धशुभवासाम् । मदिरां मकरध्वजजीवनैकपरमौषधिरसमिव ।।५।। विकसितमुकुलदशना कुवलयनयना मरालरवशब्दा। उद्गायति इव यथा इयं ऋतुलक्ष्मीः कमलवदनेन ।।६।। स्मृतप्रणयिनीवर्गं पथिकसमूहं विलुप्तचैतन्यम। बकुलानां करोति गन्धः विषपुष्पाणामिव प्रसरन् ।।७।। વળી કોયલના કલરવરૂપ ગીત, ભમર-ગુંજારવરૂપ વાઘ અને પવનપ્રેરિત વૃક્ષ-પલ્લવરૂપ બાહુલતાવડે વન neो नृत्य ४२तुं जोय, (४) તેમ જ દયિતાના મુખકમળના સુવાસયુક્ત તથા મન્મથને સજીવન કરવામાં એક પરમ ઔષધિરસ સમાન એવી મદિરાને તરુણજનો ભારે હર્ષથી પીતા, (૫) તથા વિકસિત કળીરૂપ દશન-દાંત, કુવલયરૂપ લોચન અને હંસના કલરવરૂપ શબ્દયુક્ત ઋતુલક્ષ્મી કમળवहनव 9 ॥यन ४२ती डोय, (७) વિષ-પુષ્પોની જેમ પ્રસરતો બકુલકુસુમોનો ગંધ તે પ્રણયની વર્ગને યાદ કરનાર એવા પથિકજનોને જાણે भूर्छित-यैतन्य २डित बनावतो (७) Page #280 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः जम्मि य उच्चा तरुणो वियसियसियकुसुमगुच्छसंछन्नो । तारानियराउलगयणदेसलच्छिं विडंबंति ||८|| ८९५ एवं गुणाभिरामे य पत्ते वसंतसमए सो सूरसेणकुमारो तक्कालदेसंतरागयवणियजणोवणीयपवरतुरंगमाभिरूढो विसेसुज्जलनेवत्थेण परिगओ जणेण पयट्टो काणणसिरिं पेच्छिउं। गच्छंतस्स य विवसीभूओ तुरंगमो विवरीयसिक्खत्तणेण य जहा जहा वेगपडिखलणत्थं रज्जुमायड्ढइ कुमारो तहा तहा अपत्थसेवाए उइन्नरोगोव्व वेगेण सो गंतुमारद्धो, दूरपरिमुक्कपरियणो य दुक्कयकम्मुणव्व निवाडिओ कुमारो एगागी महाडवीए घोडएण, परिस्समकिलंतो य मओ एसो । कुमारोवि तहाभि भूयो इओ तओ सलिलमन्नेसिउं पवत्तो, अइगंभीरयाए अडवीए कहिंचि तमपावमाणो निसन्नो सिसिरतरुच्छायाए, चिंतिउमारद्धो य-'अहो कुडिला कज्जपरिणई, अहो सच्छंदाभिरई दुल्ललिओ दइवो, जं सव्वहा यस्मिन् च उच्चैः तरवः विकसितश्वेतकुसुमगुच्छसंछन्नः । तारानिकराऽऽकुलगगनदेशलक्ष्मीं विडम्बयति ||८|| एवं च गुणाभिरामे च प्राप्ते वसंतसमये सः सुरसेनकुमारः तत्कालदेशान्तराऽऽगतवणिग्जनोपनीतप्रवरतुरङ्गमाभिरूढः विशेषोज्ज्वलनेपथ्येन परिगतः जनेन प्रवृत्तः काननश्रियं प्रेक्षितुम् । गच्छतः च विवशीभूतः तुरङ्गमः विपरीतशिक्षत्वेन च यथा यथा वेगप्रतिस्खलनार्थं रज्जुं आकृषति कुमारः तथा तथा अपथ्यसेवया उदीर्णरोगः इव वेगेन सः गन्तुमारब्धः, दूरपरिमुक्तपरिजनश्च दुष्कृतकर्म इव निपातितः कुमारः एकाकी महाऽटव्यां घोटकेन, परिश्रमक्लान्तश्च मृतः एषः । कुमारोऽपि तृष्णाभिभूतः इतस्ततः सलिलम् अन्वेष्टुं प्रवृत्तः, अतिगम्भीरायाम् अटव्यां कुत्रापि तदप्राप्नुवन् निषण्णः शिशिरतरुच्छायायाम्, चिन्तयितुमारब्धश्च 'अहो कुटिला कार्यपरिणतिः, अहो स्वच्छन्दाभिरतिः दुर्ललितः दैवः, यत्सर्वथा અને વિકસિત શ્વેત પુષ્પોના ગુચ્છવડે વ્યાપ્ત એવા ઊંચા વૃક્ષો, તારાગણથી વ્યાપ્ત આકાશ-લક્ષ્મીની તુલના डरता हता. (८) એ પ્રમાણે ગુણાભિરામ વસંતસમય આવતાં તે સુરસેન કુમાર, તત્કાલ દેશાંતરથી આવેલ વણિકજને ભેટ કરેલ પ્રવર અશ્વ પર આરૂઢ થઇ, અત્યંત ઉજ્વળ વેશ ધારણ કરી, પોતાના પરિજન સહિત વનલક્ષ્મી-શોભા જોવાને નીકળી પડ્યો, અને આગળ ચાલતાં વિપરીત શિક્ષાવડે વિવશીભૂત અશ્વના વેગને અટકાવવા કુમા૨ જેમ જેમ લગામ ખેંચતો તેમ તેમ અપથ્ય સેવતાં પ્રગટતા રોગની જેમ તે ભારે વેગથી ચાલવા લાગ્યો, જેથી પરિજન બહુ દૂર રહી ગયો અને દુષ્કર્મની જેમ અર્થે એકલા કુમારને મહા અટવીમાં નાખી દીધો તથા પોતે ભારે શ્રમથી ખિન્ન થતાં તરતજ મરણ પામ્યો. એટલે તૃષ્ણાક્રાંત કુમાર આમતેમ પાણી શોધવા લાગ્યો, પરંતુ અતિગહન અટવીમાં ક્યાં પાણી ન મળવાથી તે એક વૃક્ષની શીતલ છાયામાં બેસીને ચિંતવવા લાગ્યો કે-‘અહો! કર્મપરિણતિ કુટિલ છે, અહો! દુષ્ટ દૈવ સ્વચ્છંદી છે કે જે સર્વથા અચિંતિત કાર્ય આમ ઉપસ્થિત કરે છે. અથવા તો એવો ખેદ Page #281 -------------------------------------------------------------------------- ________________ ८९६ श्रीमहावीरचरित्रम् अपरिचिंतियंपि कज्जं एवमुवदंसेइ। अहवा किमणेण?, सत्तधणो चेव सप्पुरिसजणो होहित्ति ।' एवं च विगप्पमाणो जाव खणंतरं विगमेइ ताव समागओ एगो पुलिंदगो गहियकोदंडो करकलियबाणो तं पएसं। सपणयं पुच्छिओ य अणेणं, जहा-'भद्द! को एसप्पएसो? कत्थ वा सलिललाभो त्ति?। तेण भणियं-'कायंबरीए महाडवीए मज्झदेसो एस, सलिलं पुण एत्तो वणसंडाओ केत्तिएणवि भूभागेणं वट्टइ, केवलं दुट्ठसत्ताउलत्तणेणं न सुहगेझं, भो महाणुभाव! जइ पिवासिओ ता एहि जेण सयमेव दंसेमि।' एवमायन्निऊण पडिवन्नं कुमारेणं, पयट्टो य तयभिमुहं । तओ पुलिंदगेण चडावियचावगुणारोवियारोवेण देसिज्जमाणमग्गो पत्तो सरोवरं । कयं जलावगाहणं, अवणीया तण्हा। 'अहो णिक्कारणोवयारी एसोत्ति चिंतिऊण कुमारेण दिन्नं से नामंकियं मुद्दारयणं, परिहियं च अणेण अंगुलीए। नीओ य तेण नियगुहाए, काराविओ कयलीफलाइणा पाणवित्तिं । अह परिणयंमि वासरे कुमारेण भणिओ पुलिंदगो-'अहो बाढं कोऊहलं मे, बहुअच्छरियनिलयभूया य एसा संभाविज्जइ अपरिचिन्तितमपि कार्यम् एवमुपदर्शयति । अथवा किमनेन?, सत्त्वधनः एव सत्पुरुषजनः भवति । एवं च विकल्पयन् यावत्क्षणान्तरं विगमयति तावत्समागतः एकः पुलिन्दः गृहीतकोदण्डः, करकलितबाणः तत्प्रदेशम् । सप्रणयं पृष्टश्चाऽनेन यथा 'भद्र! कः एषः प्रदेशः? कुत्र वा सलिललाभः?।' तेन भणितं 'कादम्बर्याः महाऽटव्याः मध्यदेशः एषः, सलिलं पुनः इतः वनखण्डतः कियन्तेनाऽपि भूभागेन वर्तते, केवलं दुष्टसत्त्वाऽऽकुलत्वेन न सुखग्राह्यम्। भोः महानुभाव! यदि पिपासितः ततः एहि येन स्वयमेव दर्शयामि।' एवमाकर्ण्य प्रतिपन्नं कुमारेण, प्रवृत्तश्च तदभिमुखम्। ततः पुलिन्दकेन आरोपितचापगुणाऽऽरोपिताऽऽरोपेण दय॑मानमार्गः प्राप्तः सरोवरम् (सरः)। कृतं जलावगाहनम्, अपनीता तृष्णा । 'अहो! निष्कारणोपकारी एषः' इति चिन्तयित्वा कुमारेण दत्तं तस्य नामाङ्कितं मुद्रारत्नम्, परिहितं च अनेन अगुल्याम्। नीतश्च तेन निजगुहायाम्, कारितः कदलीफलादिना प्राणवृत्तिम् । अथ परिणते वासरे कुमारेण भणितः पुलिन्दः કરવાથી શું? સાત્ત્વિક જ સત્પરુષ હોય છે.' એમ વિચાર કરતાં ક્ષણવાર પછી તે સ્થાને ધનુષ્ય અને બાણને ધારણ કરતો એક ભીલ આવી ચડ્યો. કુમારે તેને પ્રતિભાવથી પૂછ્યું- હે ભદ્ર! આ પ્રદેશ કયો? અને પાણી ક્યાં મળશે?” તે બોલ્યો-“કાદંબરી મહાઇટવીનો આ મધ્યભાગ છે. અહીંથી થોડે દૂર પાણી હશે, પરંતુ અહીં દુષ્ટ પ્રાણીઓ વધારે હોવાથી પાણી હાથ લાગવું મુશ્કેલ છે, તો તે મહાનુભાવ! જો તું પિપાસિત હોય તો ચાલ, હું પોતે તને તે જલાશય બતાવું.' એમ સાંભળતાં કુમાર તે વચન માની, તેની સાથે સાથે ચાલ્યો અને ધનુષ્ય પર બાણ ચડાવતાં તે ભીલે બતાવેલ માર્ગે જતાં કુમાર સરોવરે પહોંચ્યો. ત્યાં સ્નાનપૂર્વક જળપાન કરી પિપાસા રહિત થતાં તે ચિંતવવા લાગ્યો કે-“અહો! આ તો નિષ્કારણ ઉપકારી.” એમ ધારી કુમારે તેને નામાંકિત મુદ્રારત્ન આપ્યું, જે તેણે પોતાની અંગુલિમાં પહેરી લીધું. પછી તે ભીલ તેને પોતાની ગુફામાં લઇ ગયો અને કેળાં પ્રમુખ ફળોનું ભોજન કરાવ્યું. એવામાં સંધ્યા થતાં કુમારે ભીલને કહ્યું કે-“અહો! મને તો અતિકૌતુક છે કે આ મહાઅટાવી અનેક Page #282 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ८९७ महाडवी। अहो दंसेसु किंपि अच्छरियनिलयभूयं इमीए पएसंतरं।' पुलिंदगेण भणियं-'जइ एवं ता एहि दंसेमि', तओ गया एगं वणगहणंतरं । तं च केरिसं?-एगत्थ रत्तचंदणालिहियमंडलगं, निहित्तरत्तकणवीरकुसुमदामदंतुरं अन्नत्थ मंतवाइजणहुणिज्जमाणगुग्गुलगुलिकागंधुद्धयाभिरामं, एगत्थ मिलियधाउवाइनिवहधमिज्जंतधाउपाहाणं अन्नत्थ विविहोसहीरससाहिज्जमाणभूइयं, एगत्थ पउमासणनिविट्ठजोगिजणपारद्धमणपरिकम्मणं । एवंविहं च तं दट्ठण जायपरमविम्हएण पुच्छिओ सो कुमारेण-'भद्द! किं नाम एयस्स पएसस्स?।' तेण भणियं-'सिद्धिखेत्तं ति। कुमारेण चिंतियं-'अहो नामेणवि मुणिज्जइ एयस्स महिमासारो, ता निच्छियं तं नत्थि अच्छरियं जमिह न होही, अहो एवं सट्ठाणे पेसिऊण असंभंतो पलोएमि नियदिट्ठीए'त्ति विगप्पिऊण भणिओ अणेण पुलिंदो, जहा-'भद्द! गच्छसु तुमं गुहाए, अहंपि खणमेक्कं परिभमिऊण विगयकोऊहलो पडिनियत्तिस्सामि। तेण भणियं-'अज्ज! न जुज्जइ 'अहो बाढं कौतूहलं मम, बह्वाश्चर्यनिलयभूता च एषा सम्भाव्यते महाऽटवी। भोः! दर्शय किमपि आश्चर्यनिलयभूतं अस्यां प्रदेशान्तरम्।' पुलिन्देन भणितं 'यदि एवं तदा एहि, दर्शयामि।' ततः गतौ एकं वनगहनाऽऽन्तरम् । तच्च कीदृशम्-एकत्र रक्तचन्दनाऽऽलिखितमण्डलकम्, निहितरक्तकणवीरकुसुमदामदन्तुरम् अन्यत्र मन्त्रवादिजनहूयमानगुग्गुलगुहिकागन्धोद्भूताऽभिरामम्, एकत्र मिलितधातुवादिनिवहधम्यमानधातुपाषाणम् अन्यत्र विविधौषधिरससाध्यमानभूतिकम्, एकत्र पद्मासननिविष्टयोगिजनप्रारब्धमनःपरिकर्मणम् । एवंविधं च तं दृष्ट्वा जातपरमविस्मयेन पृष्टः सः कुमारेण ‘भद्र! किं नाम एतस्य प्रदेशस्य?।' तेन भणितं 'सिद्धिक्षेत्रम्' इति । कुमारेण चिन्तितं 'अहो नाम्ना अपि ज्ञायते एतस्य महिमासारः, तस्मात् निश्चितं तद् नास्ति आश्चर्यं यदिह न भवति । अहो! एनं स्वस्थाने प्रेषित्वा असम्भ्रान्तः प्रलोकयामि निभृतदृष्ट्या' इति विकल्प्य भणितः अनेन पुलिन्दः यथा 'भद्र! गच्छ त्वं गुहायाम्, अहमपि क्षणमेकं परिभ्रम्य विगतकौतूहल: આશ્ચર્યોના સ્થાનભૂત છે, તો જ્યાં અનેક આશ્ચર્યો વિદ્યમાન હોય તેવું કોઈ સ્થાન બતાવો.' ભીલે કહ્યું “જો એમ હોય તો ચાલ બતાવું.” એટલે તેઓ એક ગહન પ્રદેશમાં નીકળી ગયા કે જ્યાં એક તરફ રક્ત ચંદનથી મંડળ આળેખેલ હતાં અને બીજી બાજુ કણેરનાં રક્ત પુષ્પોની માળાઓ પડેલી હતી એવા મંત્રવાદી લોકો ગુગળની ગુટિકાઓ અગ્નિમાં હોમતાં તેની ઉછળતી ગંધવડે અભિરામ, એક તરફ ભેગા થયેલા ધાતુવાદી લોકો ધાતુપાષાણને ધમી રહ્યા હતા. બીજી તરફ વિવિધ ઔષધિ-રસથી ભસ્મ બનાવવામાં આવતી, એક બાજુ પદ્માસને બેઠેલ જોગણીઓ મનની એકાગ્રતા સાધી રહી હતી-એવું તે વન જોતાં ભારે વિસ્મય પામીને કુમારે તેને પૂછયું કેહે ભદ્ર! આ પ્રદેશનું નામ શું?” તે બોલ્યો-“સિદ્ધક્ષેત્ર.” એટલે કુમારે વિચાર કર્યો કે “અહો! આ પ્રદેશનો મહિમા તો નામથી પણ જાણી શકાય છે, તેથી અવશ્ય એવું આશ્ચર્ય કોઇ નથી કે જે અહીં જોવામાં ન આવે, માટે એને સ્વસ્થાને મોકલી, ઉતાવળ કર્યા વિના ગુપ્ત રીતે જોઉં.” એમ ધારી તેણે ભીલને કહ્યું કે-“હે ભદ્ર! તું હવે ભલે ગુફામાં જા, હું ક્ષણવાર ભમી, કંઇ કૌતુક નિહાળી પાછો ફરીશ.” ત્યારે ભીલે જણાવ્યું કે- હે આય! રાત્રે અહીં Page #283 -------------------------------------------------------------------------- ________________ ८९८ श्रीमहावीरचरित्रम् निसाए एत्थ निमेसंपि वसिउं, जओ इह पाउब्भवंति पिसाया, मिलंति वेयालवंदाइं, समुच्छलंति घोरफेक्कारसद्दा, जायंति छिद्दपवेसा, अओ अलमत्थावत्थाणणे।' कुमारेण भणियं-'जइ एवं ता तुमं इहेव निलुक्को पडिवाडेसु खणंतरं जाव अहं संखेवेण पेक्खिउमागच्छामि। तेण भणियं-'जं भे रोयइत्ति, परं सिग्घं एज्जाहि जेण समइक्कंता जाममेत्ता रयणी।' 'एवं ति पडिवज्जिऊण कुमारो अइगओ वणगहणमंतरं, पज्जलंतदिव्वोसहीपहापसारेण य इओ तओ पलोयंतो पत्तो दूरविभागं । अह एगत्थ माहवीलयाहरे जालाउलं पज्जलंतं जलणकुंडं पेच्छिऊण सकारणमेयंति जायबुद्धी पहाविओ वेगेण तयभिमुहं, जाव केत्तियंपि भूभागं वच्चइ ताव निसुणइ साहगविहिवुक्कमंतसाहगं पडुच्च सकोवं चेडयसुरं समुल्लवंतं, कहं तं? रे मुद्ध! मरिउकामोऽसि नूण जं मंतसाहणं कुणसि । अविगप्पिऊण पुव्वं सबुद्धिविभवस्स माहप्पं ।।१।। प्रतिनिवर्तिष्ये।' तेन भणितं 'आर्य! न युज्यते निशायामत्र निमेषमपि वस्तुम्, यतः इह प्रादुर्भवन्ति पिशाचाः, मिलन्ति वेतालवृन्दानि, समुच्छलन्ति घोर फेत्कारशब्दाः, जायन्ते छिद्रप्रवेशाः, अतः अलमत्र अवस्थानेन । कुमारेण भणितं 'यदि एवं तदा त्वम् इहैव निलीनः प्रतिपालय क्षणान्तरं यावदहं संक्षेपेण प्रेक्ष्य आगच्छामि। तेन भणितं 'यद् तुभ्यं रोचते, परं शीघ्रं आगम्यताम् यस्मात् समतिक्रान्ता याममात्रा रजनी। एवमिति प्रतिपद्य कुमारः अतिगतः वनगहनाऽभ्यन्तरम्, प्रज्ज्वलदिव्यौषधिप्रभाप्रसारेण च इतस्ततः प्रलोकयन् प्राप्तः दूरविभागम् । अथ एकत्र माधवीलतागृहे ज्वालाऽऽकुलं प्रज्वलन्तं ज्वलनकुण्डं प्रेक्ष्य 'सकारणमेतद्' इति जातबुद्धिः प्रधावितः वेगेन तदभिमुखम्, यावत् कियन्मात्रं भूभागं व्रजति तावद् निश्रुणोति साधकविधिव्युत्क्रामत्साधकं प्रतीत्य सकोपं चेटकसुरं समुल्लपन्तम् । कथं तम्? - रे मुग्ध! मर्तुकामः असि नूनं यद् मन्त्रसाधनं करोषि । अविकल्प्य पूर्वं स्वबुद्धिविभवस्य माहात्म्यम् ।।१।। એક ક્ષણવાર રહેવું પણ યોગ્ય નથી, કારણ કે અહીં પિશાચો પ્રગટ થાય છે, વેતાળો એકઠા મળે છે અને છિદ્ર જોતાં શિયાળવા ઘોર ઘોષ મચાવી મૂકે છે; માટે અહીં રહેવાથી સર્યું.” કુમારે જણાવ્યું-“જો એમ હોય તો તું અહીં જ ક્ષણભર છાનો બેસી જા અને હું સંક્ષેપથી જોઇ આવું.” તે બોલ્યો-“જેવી તારી મરજી પરંતુ તરત આવજે, કારણ કે એક પહોર રાત્રિ વ્યતીત થઇ ગઇ છે.” કુમાર એ વાત કબૂલ કરી, ગહન વનમાં પ્રજ્વલંત દિવ્ય ઔષધિની પ્રભા પ્રસરતાં, આમતેમ જોતો બહુ દૂર નીકળી ગયો. એવામાં એક સ્થાને માધવી-લતાગૃહમાં જ્વાળાવ્યાપ્ત જ્વલંત અગ્નિકુંડને જોઇ “એ સકારણ હશે” એમ સમજીને તે અતિવેગે તે તરફ દોડ્યો, અને કેટલામાં કંઇક આગળ જાય છે તેટલામાં સાધનવિધિ ઓળંગીને સાધનાર પ્રત્યે સકોપ બોલતાં ચેટકદેવના શબ્દો તેના સાંભળવામાં साव्या અરે મુગ્ધ! પ્રથમ પોતાની બુદ્ધિના માહાભ્યને સમજ્યા વિના જે મંત્રસાધન કરે છે તેથી તું મરવા માગે છે. (૧) Page #284 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः किं कोऽवि तए दिठ्ठो निसुओ वा साहगो महियलंमि | जो साहणंमि चुक्को मुक्को हि मए जमेणं व ।।२।। जह इयरदेवमंताण सुमरणं कुणसि तं जहिच्छाए । तह मज्झवि कुणमाणो न भवसि तं निच्छियं एत्तो ।।३।। कयमणपरिकम्मेहिं मुणिनाहेहिवि दुसाहणिज्जोऽहं। पायडियकूडकवडो न चेडओ किं सुओ तुमए? ||४|| इमं च भणिज्जमाणं कुमारेण निसुणिऊण चिंतियं-'नूणं कोइ महाणुभावो साहणविहिपरिभट्ठो एस चेडएण निब्मच्छिऊण हणिज्जइ [लग्गो], ता जुत्तं मम एयपरित्ताणं ति विगप्पिऊण दाहिणकरेण नीलमणिच्छायं छुरियं धरेतो धाविओ तम्मग्गेण । दिट्ठो यऽणेण तव्वेलं चिय किं कोऽपि त्वया दृष्टः निश्रुतः वा साधकः महीतले । यः साधनायां भ्रष्टः मुक्तः हि मया यमेन इव ।।२।। यथा इतरदेवमन्त्राणां स्मरणं करोषि त्वं यथेच्छया । तथा ममाऽपि कुर्वाणः न भवसि त्वं निश्चितं इतः ।।३।। कृतमनःपरिकर्मैः मुनिनाथैः अपि दुःसाधनीयः अहम् । प्राकटितकूटकपटः न चेटकः किं श्रुतः त्वया? ।।४।। इदं च भण्यमाणं कुमारेण निश्रुत्य चिन्तितं 'नूनं कोऽपि महानुभावः साधनविधिपरिभ्रष्टः एषः चेटकेन निर्भय॑ हन्यते, ततः युक्तं मम एतत्परित्राणम्' इति विकल्प्य दक्षिणकरेण नीलमणिच्छायां क्षुरिकां धारयन् धावितः तन्मार्गेण । दृष्टश्चाऽनेन तद्वेलामेव 'भोः भोः सुरासुराः! परित्रायध्वं परित्रायध्वम्' इति भणन् શું તેં કોઈ સાધક પૃથ્વીતળમાં જોયો કે સાંભળ્યો છે? જે સાધનામાં ચૂકતાં, યમની જેમ મેં તેને છોડી મૂક્યો डोय? (२) તું યથેચ્છાએ જેમ ઇતર દેવોના મંત્રોનું સ્મરણ કરે છે તેમ મારા મંત્રનું પણ સ્મરણ કરતાં, તું નિશ્ચય એથી नाश पासवानो छ. (3) મનને વશ કરતા આચાર્યોને પણ હું દુઃસાધ્ય છું. ફૂડ-કપટને પ્રગટ કરનાર એવા ચેટકનું નામ શું તે સાંભળ્યું नथी?' (४) એમ બોલાતા શબ્દો સાંભળતાં કુમારે ચિંતવ્યું કે-“અહો! અવશ્ય સાધનવિધિથી ભ્રષ્ટ થયેલ આ કોઈ મહાનુભાવને ચેટક નિભ્રંછવા લાગ્યો છે, માટે એનું રક્ષણ માટે કરવા લાયક છે.” એમ ધારી જમણા હાથમાં નીલમણિ સમાન ચળકતી છુરી લઇ, કુમાર તે માર્ગે દોડ્યો. એવામાં તો તેણે જોયું કે-“અરે! દેવ દાનવો! મને Page #285 -------------------------------------------------------------------------- ________________ ९०० श्रीमहावीरचरित्रम 'भो भो सुरासुरा परित्तायह परित्तायहत्ति भणमाणो चलणेसु घेत्तूण चेडगेण उप्पाडिओ सिलायले पच्छाडणनिमित्तं विज्जासाहगो। तओ 'देवेसु सत्यं न कमइत्ति चिंतिऊण मुक्कपहरणो निवडिओ कुमारो चेडयसुरस्स चलणेसु, विण्णविउमाढत्तो-'देव! पसीयह पसीयह, परिच्चयह कोवं, मम जीविएण रक्खह एयं, को तुम्ह इमिणा सह कोवो?, न हि सुकुद्धोऽवि पंचाणणो पहरइ गोमाउयंमि, किं तुम्हेवि अहमजणोचियं कम्मं काउमरिहह?।' इमं च सोच्चा ईसिं जायपसमो चेडगो समुल्लविउमारद्धो-'भो कुमार! अविलंघणिज्जोऽसि तुम, तहावि निसुणेसु एयावराहं, इमिणा हि मम मंताराहणपरेणावि न संमं वट्टिज्जइ।' कुमारेण भणियं-'महावराहकारीवि ममं जीवियमोल्लेण मोत्तव्यो, मा कुणसु विहलं देवदंसणप्पवायं ।' चेडगेण भणियं-'सुयणु! किं तुमए निरवराहेण विणासिएण?, एसो चेव विणासणिज्जो आसि, परं तुह महाणुभावयाहयहियएण पसाउत्तिकाऊण एस परिचत्तो'त्ति चरणयोः गृहीत्वा चेटकेन उत्पाटितः शिलातले प्रक्षेपणनिमित्तम् विद्यासाधकः । ततः देवेषु शस्त्रं न क्रमते इति चिन्तयित्वा मुक्तप्रहरणः निपतितः कुमारः चेटकसुरस्य चरणयोः, विज्ञप्तुमारब्धः 'देव! प्रसीद, प्रसीद, परित्यज कोपम्, मम जीवितेन रक्ष एतम्, कः तव अनेन सह कोपः? न हि सुक्रुद्धोऽपि पञ्चाननः प्रहरति गोमायुम्, किं त्वमपि अधमजनोचितं कर्म कर्तुम् अर्हसि? ।' इदं च श्रुत्वा ईषद् जातप्रशमः चेटकः समुल्लपितुम् आरब्धवान् ‘भोः कुमार! अविलङ्घनीयः असि त्वम्, तथाऽपि निश्रुणु एतदपराधम्, अनेन हि मम मन्त्राऽऽराधनपरेणाऽपि न सम्यग् वृत्तम्।' कुमारेण भणितं 'महाऽपराधकारी अपि मम जीवितमूल्येन मोक्तव्यः, मा कुरु विफलं देवदर्शनप्रवादम्।' चेटकेन भणितं 'सुतनो! किं त्वां निरपराधं विनाशितेन? एषः एव विनाशनीयः आसीत्, परं तव महानुभावताहृतहृदयेन प्रसादः इति कृत्वा एषः परित्यक्तः इति भणित्वा अक्षतशरीरमेव मन्त्रसाधकं मुक्त्वा अदर्शनमुपगतः चेटकः | सोऽपि मरणभयाऽऽगतमूर्छाऽभिभूतचैतन्यः यथासन्निहितमन्त्रसाधनार्थोपनीतहरिचन्दनरसेन समाश्वासितः कुमारेण | मुहूर्तमात्रेण च उपलब्धचैतन्यः બચાવો, બચાવો” એમ કહેતાં વિદ્યાસાધકને શિલાતળે પછાડવા માટે ચેટકે પગે પકડીને ઉપાડ્યો. એટલે “દેવતા પ્રત્યે શસ્ત્ર ન ચાલે' એમ સમજી શસ્ત્ર તજીને કુમાર ચેટકના પગે પડી વિનવવા લાગ્યો કે-“હે દેવ! તું પ્રસન્ન થા અને મહેરબાની કરી કોપનો ત્યાગ કર. મારું જીવિત લઇને એનું રક્ષણ કર. એની સાથે તમારે કોપ કેવો? કારણ કે કોપાયમાન પંચાનન પણ શિયાળવા પર તરાપ મારતો નથી. શું તમે પણ અધમ જનને ઉચિત કાર્ય કરવાને લાયક છો?” એમ સાંભળતાં જરા શાંત થઈ ચેટક કહેવા લાગ્યો કે- હે કુમાર! તું અલંઘનીય છે, તથાપિ એનો અપરાધ સાંભળ. મારા મંત્રની આરાધનામાં તત્પર છતાં એ બરાબર વર્તતો નથી.” કુમાર બોલ્યો-“એ મહાપરાધી છતાં મારા જીવિતના બદલામાં મુક્ત કરવા લાયક છે. દેવદર્શનના પ્રવાદને વિફલ ન કર.” ચેટકે જણાવ્યું છે ભદ્ર! તું નિરપરાધીને મારવાથી શું? એ પોતે જ વિનાશ કરવા લાયક હતો, પરંતુ તારી મહાનુભાવતાથી મારું હૃદય આકર્ષાતાં, પ્રસાદ લાવીને એને મૂકી દઉં છું.” એમ કહી મંત્રસાધકને જીવતો મૂકી, ચેટક તરત જ અદશ્ય Page #286 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९०१ भणिऊण अक्खयसरीरं चेव मंतसाहगं मोत्तूण असणमुवगओ चेडओ। सोऽवि मरणभयागयमुच्छाभिभूयचेयण्णो अहसन्निहियमंतसाहणत्योवणीयहरिचंदणरसेण समासासिओ कुमारेण | मुहुत्तमेत्तेण य उवलद्धचेयणो पच्चुजीवियं व अप्पाणं परिकप्पिंतो मंदमंदमवलोइउं पयत्तो, खणंतरे य समुल्लविओ कुमारेण-'भद्द! निब्मओ निरुव्विग्गो अच्छसु, दूरमवक्कंतो तुह कयंतो, कहेसु परमत्थं, को तुमं? किं नामधेओ? कुओ वा आगओ? किमियं सुहपसुत्तकेसरिकंडूयणंव विणासपज्जवसाणं मंतसाहणं समारद्धं? कहं वा विहडियं? ।' जीवदाइत्ति पेममुव्वहंतेण भणियमणेण सुंदर! विज्जाहरो कणयचूडयनामोऽहं गयणवल्लहपुराओ चेडगसाहणं काउमिहागहो म्हि । मंतं च परावत्तयंतस्स मे कहवि भवियव्वयावसेण सुप्पणिहियस्सवि विसंखुलियमेक्कमक्खरं। एत्तियमेत्तावराहसंभवेऽवि परिकुविएण उप्पाडिओ सिलायले निवाडणत्थमणेणं। तक्कालं भयविहरेण य न सरियाणि तणुरक्खामंतक्खराणि । तयणंतरं च न मुणेमि किंपि जायं, एत्तियमेत्तं ईसिं जाणामि जं तुमए भणियं-'मम जीवियमोल्लेणऽवि प्रत्युज्जीवितम् इव आत्मानं परिकल्पयन् मन्दं मन्दम् अवलोकयितुं प्रवृत्तवान्, क्षणान्तरेण च समुल्लापितः कुमारेण 'भद्र! निर्भयः, निरुद्विग्नः आस्स्व, दूरमपक्रान्तः तव कृतान्तः, कथय परमार्थम्, कः त्वम्?, किं नामधेय?, कुतः वा आगतः?, किमिदं सुखप्रसुप्तकेसरिकण्डूयनमिव विनाशपर्यवसानं मन्त्रसाधनं समारब्धम्?, कथं वा विघटितम्?।' जीवदायी इति प्रेममुद्वहता भणितमनेन__ सुन्दर! विद्याधरः कनकचूड: नामकः अहम् । गगनवल्लभपुरात् चेटकसाधनं कर्तुमिह आगतः अहम् । मन्त्रं च परावर्तयता मया कथमपि भवितव्यतावशेन सुप्रणिहितस्याऽपि विसंस्थुलितम् एकमक्षरम् । एतावन्मात्राऽपराधसम्भवेऽपि परिकुपितेन उत्पाटितः शिलातले निपातनार्थम् अनेन । तत्कालं भयविधुरेण च न स्मृतानि तनुरक्षामन्त्राक्षराणि । तदनन्तरं च न जानामि किमपि जातम्, एतावन्मात्रं इषद् जानामि यत्त्वया થઇ ગયો. એવામાં મંત્રસાધક પણ મરણના ભયે મૂચ્છ આવતાં બેભાન થઇ ગયો, ત્યાં મંત્ર સાધવા માટે લાવેલ બાવનાચંદનના રસવડે કુમારે તેને સ્વસ્થ કરતાં, થોડીવારે મૂચ્છ દૂર થતાં જાણે પુનર્જીવન પામ્યો હોય તેમ પોતાને માનતો તે મંદ મંદ જોવા લાગ્યો. ત્યારે કુમારે તેને બોલાવ્યો કે “હે ભદ્ર! તું નિર્ભય અને નિરુદ્વિગ્ન રહે. તારો કૃતાંત દૂર ભાગી ગયો, તો પરમાર્થ કહે કે તું કોણ અને તારું નામ શું? ક્યાંથી આવી ચડ્યો અને સુખે સૂતેલા સિંહને જગાડવા સમાન વિનાશકારક એ મંત્રસાધન શા માટે આરંભ્ય? વળી તે વિઘટિત કેમ થયું? એટલે કુમારને જીવિત આપનાર સમજી પ્રેમ બતાવતા તેણે જણાવ્યું કે- “હે સુંદર! હું કનકચૂડ નામે વિદ્યાધર છું. ગગનવલ્લભ નગરથકી અહીં ચેટક સાધન કરવા આવ્યો અને મંત્રની પરાવર્તન કરતાં ભવિતવ્યતાના યોગે, સાવધાન છતાં કોઇ રીતે એક અક્ષર અલિત થયો. માત્ર એટલા અપરાધમાં પણ તેણે મને શિલાતલ પર પછાડવા માટે ઉપાડ્યો. તે વખતે ભયાકુળ થતાં શરીર-રક્ષામંત્રના અક્ષરો મને યાદ ન આવ્યા. ત્યારપછી શું થયું? તે હું જાણતો નથી, પણ કંઈક એટલું મારા જાણવામાં છે કે તમે કહ્યું Page #287 -------------------------------------------------------------------------- ________________ ९०२ श्रीमहावीरचरित्रम मोत्तव्वो एस त्ति, कुमारेण भणियं-'भद्द! के अम्हे?, नियसुकियदुक्कियाणि चेव सव्वत्थ सुहदुक्खेसु पभवंति जीवाण।' कणयचूडेण भणियं को सद्दहेज्ज अद्दिसमाणरूवाइं सुकयदुक्कयाइं । तुमए सजीयदाणेण रक्खमाणेण मह जीयं ।।१।। कहमिव बहुरयणा नो वसुंधरा? जत्थ तुम्ह सारिच्छा। परहियकरणेक्कपरा अज्जवि दीसंति सप्पुरिसा ।।२।। जुम्मं । जाय च्चिय नीसेसावि मज्झ नूणं समीहिया सिद्धी । दुल्लंभदंसणो दिट्ठिगोयरं जं गओ तंसि ।।३।। ___अन्नं च-तुह सच्चरिएणवि नामगोत्तमुक्कित्तियं जइवि भुवणे । तहवि सविसेसजाणणकएण तम्मइ महं हिययं ।।४।। भणितं 'मम जीवितमूल्येनाऽपि मोक्तव्यः एषः' इति । कुमारेण भणितं 'भद्र! के वयम्?, निजसुकृतदुष्कृतानि एव सर्वत्र सुख-दुःखेषु प्रभवन्ति जीवानाम् । कनकचूडेन भणितं 'क: श्रद्दधाति अदृश्यमाणरूपाणि सुकृत-दुष्कृतानि । त्वया स्वजीवदानेन रक्षितेन मम जीवनम् ।।१।। कथमिव बहुरत्ना नो वसुन्धरा? यत्र तव सदृशाः। परहितकरणैकपराः अद्यापि दृश्यन्ते सत्पुरुषाः ।।२।। युग्मम् । जाता एव निःशेषाणामपि मम नूनं समीहितानाम् सिद्धिः। दुर्लभदर्शनः दृष्टिगोचरं यद् गतः त्वमसि ।।३।। अन्यच्च-तव सच्चिरितेनाऽपि नाम-गोत्रे उत्कीर्तिते यद्यपि भुवने। तथापि सविशेषज्ञानकार्येण ताम्यति मम हृदयम् ।।४।। “મારા જીવિતના મૂલ્ય એને છોડી મૂક.' કુમાર બોલ્યો-“હે ભદ્ર! અમે શું માત્ર? જીવોને સર્વત્ર પોતાના સુફત-દુષ્કૃત જ સુખ-દુઃખ આપવામાં સમર્થ થાય છે.” કનકચૂડે કહ્યું એ અદશ્ય સુફત-દુષ્કતને તો કોણ સ૬ હે? પરંતુ પોતાના જીવિતદાનથી મારા જીવિતને બચાવતાં તમારાવડે આ વસુંધરા બહુરત્ના કેમ ન ગણાય? કે જ્યાં અદ્યાપિ પરહિત સાધવામાં તત્પર તમારા જેવા સપુરુષો સાક્ષાત્ विद्यमान छ. (१/२) હે મહાનુભાવ! તમારું દર્શન દુર્લભ છતાં જે મને દૃષ્ટિગોચર થયા, તેથી ખરેખર મારા સર્વ સમીહિતની સિદ્ધિ થઈ. વળી તમારા સચ્ચરિત્રથી જ જો કે જગતમાં નામ-ગોત્રની ઉત્કૃષ્ટતા પ્રગટ છે, છતાં વિશેષ જાણવા भाटे मार हय छे.' (3/४) Page #288 -------------------------------------------------------------------------- ________________ ९०३ षष्ठः प्रस्तावः तओ कुमारेण मुणिऊण तदभिप्पायं साहिओ दुट्ठतुरगावहरणपज्जवसाणो सव्वो नियवइयरो। विज्जाहरेण भणियं-'कुमार! किमिह मे जीवियप्पयाणत्थमेव तुम्ह आगमणं?, किं वा कारणंपि आसि?।' कुमारेण भणियं-'कोऊहलेण, न पुण अन्नं कारणंतरं।' विज्जाहरेण भणियं-'जइ एवं ता कुणह ममाणुग्गहंति एह वेयड्डपव्वयं, पेच्छइ तत्थ अणेगच्छरियाई, अणुगिण्हह नियदंसणदाणेण मम कुडुंबयं ति । अच्चंतकोऊहलावलोयणसयण्हेण पडिवन्नं च कुमारेण । तयणंतरं सो कुमारं घेत्तूण उप्पइओ तिमिरुप्पीलसामलं गयणयलं, निमेसमेत्तेण पत्तो वेयड्डगिरि, पविट्ठो सभवणं, कया कुमारस्स महई भोयणाइपडिवत्ती । सो य पुलिंदगो तत्थ जाममेत्तं पडिवालिऊण जाव कुमारो नागओ ताव वणनिगुंजेसु सुचिरं पलोइऊण दुहत्तो सगुहाए गओ । कुमारोऽवि कणगचूडेण समेओ वेयड्ढगिरिपरिसरेसु सुरहिपारियायतरुमंजरीगंधुद्धरेसु, विसमगिरितडनिवडंतनिज्झरझंकारमणहरेसु, सविलासकिन्नरमिहुणसंगीयसद्दसुंदरेसु, निकुंजदेसोवसोहिएसु विहरिउमारद्धो। अह परिब्भमंतेण ____ ततः कुमारेण विज्ञाय तदभिप्रायं कथितः दुष्टतुरगाऽपहरणपर्यवसानः सर्वः निजव्यतिकरः। विद्याधरेण भणितं 'कुमार! किमिह मम जीवितप्रदानार्थमेव तव आगमनम्? किं वा कारणम् आसीत्?।' कुमारेण भणितं कौतूहलेन, न पुनः अन्यद् कारणान्तरम्।' विद्याधरेण भणितं यद्येवं तदा कुरु मयि अनुग्रहम्, एहि वैताढ्यपर्वतम्, प्रेक्षस्व तत्र अनेकाऽऽश्चर्याणि, अनुगृहाण निजदर्शनदानेन मम कुटुम्बकम्' इति । अत्यन्तकौतूहलावलोकनसतृष्णेन प्रतिपन्नं च कुमारेण । तदनन्तरं सः कुमारं गृहीत्वा उत्पतितः तिमिरराशिश्यामलं गगनतलम्, निमेषमात्रेण प्राप्तः वैतादयगिरिम्, प्रविष्टः स्वभवनम्, कृता कुमारस्य महती भोजनादिप्रतिपत्तिः।। सश्च पुलिन्दः तत्र याममात्रं प्रतिपाल्य यावत्कुमारः नाऽऽगतः तावद् वननिकुञ्जेषु सुचिरं प्रलोक्य दुःखार्तः स्वगुहायां गतः। कुमारोऽपि कनकचूडेन समेतः वैताढ्यगिरिपरिसरेषु सुरभिपारिजाततरुमञ्जरीगन्धोद्धरेषु, विषमगिरितटनिपतन्निर्झरझङ्कारमनोहरेषु, सविलासकिन्नरमिथुनसंगीतशब्दसुन्दरेषु, પછી કુમારે તેનો અભિપ્રાય જાણી, દુષ્ટ અથે અપહરણ કર્યા પર્વતનો પોતાનો બધો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. એટલે વિદ્યાધરે કહ્યું- હે કુમાર! શું મને જીવિત આપવા માટે જ તમે અહીં આવ્યા કે અન્ય કાંઈ કારણ પણ હતું?” કુમાર બોલ્યો-“કૌતૂહળને લીધે જ, પણ અન્ય કારણ ન હતું. વિદ્યાધરે જણાવ્યું “જો એમ હોય તો મારા પર અનુગ્રહ કરો અને વૈતાઢચ પર્વત પર ચાલો. ત્યાં અનેક આશ્ચર્યો જુઓ અને પોતાના દર્શનથી મારા કુટુંબ પર પ્રસાદ કરો.' ત્યારે અત્યંત કૌતુક જોવાને આતુર હોવાથી કુમારે તે કબૂલ કર્યું. પછી કુમારને લઇને તે વિદ્યાધર, તિમિર સમૂહવડે શ્યામ થયેલા આકાશમાં ઉડ્યો અને નિમેષ માત્રમાં વૈતાઢચ પર્વતે પહોંચ્યો. ત્યાં પોતાના ભવનમાં પ્રવેશ કર્યો અને કુમારનો તેણે ભોજનાદિકથી ભારે સત્કાર કર્યો. એવામાં તે ભીલ એક પહોર સુધીમાં કુમાર ન આવવાથી વનનિકુંજોમાં લાંબો વખત શોધ કરી, દુઃખારૂં થઇ પોતાની ગુફામાં ચાલ્યો ગયો. અહીં કુમાર કનકચૂડ સાથે સુરભિ પારિજાત-મંજરીના ગંધથી વ્યાપ્ત, વિષમ ગિરિતટથી પડતા નિઝરણાના ઝંકારવડે મનોહર, સવિલાસ કિન્નર-યુગલોના સંગીત-ધ્વનિવડે સુંદર અને નિકુંજવડે શોભાયમાન એવા વૈતાઢચની પાસેના Page #289 -------------------------------------------------------------------------- ________________ ९०४ श्रीमहावीरचरित्रम कोऊहलवियसियच्छिणा कुमारेण दिट्ठो एगत्थ सिलायले एक्कचलणावटुंभनियमियसयलंगभारो, उड्डसमुक्खित्तोभयभुयाजुयलो, झाणवसनिसियनिच्चलपयंडमायंडमंडलुम्मुहलोयणप्पसरो, निप्पकंपत्तणतुलियकुलाचलो, पडिमासंठिओ एगो चारणसमणो। तं च दट्ठण अंतो वियंभियउद्दामहरिसवसपयट्टतपुलयपडलेण कुमारेण भणियो कणगचूडो'भद्द! एहि एयस्स महामुणिस्स वंदणेण पक्खलियकलिमलं अत्ताणं करेमो त्ति । विज्जाहरेण संलत्तं-‘एवं होउ।' तओ गया मुणिसमीवे, पणमिओ सविणयं । मुणिणावि जोग्गयं नाऊण पारियं काउस्सग्गं, उवविठ्ठो समुचियट्ठाणे। अज्जवि मूलगुणट्ठाणवत्तिणो एए इति परिभाविऊण भणिया साहुणा-'भो महाणुभावा! एयस्स निस्सारसंसारस्स सारमेत्तियं जं वीयरागेहिं करुणापरियरियंतक्करणेहिं देसिओ सव्वजत्तेण कीरइ धम्मो। तस्स पुण मूलं अहिंसा । सा य मज्ज-मस-निसिभत्तपरिहारेण जहुत्ता संभवइ । तत्थ मज्जं ताव विसिट्ठजणपेयबझं, निकुञ्जदेशोपशोभितेषु विहर्तुमारब्धवान् । अथ परिभ्रमता कौतूहलविकसिताक्षिभ्याम् कुमारेण दृष्टः एकत्र शिलातले एकचरणाऽवष्टम्भनियमितसकलाङ्गभारः, उर्ध्वसमुत्क्षिप्तोभयभुजायुगलः, ध्यानवशन्यस्तनिश्चलप्रचण्डमार्तण्डमण्डलोन्मुखलोचनप्रसरः, निष्प्रकम्पत्वतुलितकुलाचलः, प्रतिमासंस्थितः एकः चारणश्रमणः । तं च दृष्ट्वा अन्तः विजृम्भितोद्दामहर्षवशप्रवर्तत्पुलकपटलेन कुमारेण भणितः कनकचूडः 'भद्र! एहि, एतस्य महामुनेः वन्दनेन प्रक्षालितकलिमलम् आत्मानं कुर्वः । विद्याधरेण संलप्तं ‘एवं भवतु।' ततः गतौ मुनिसमीपम्, प्रणतः सविनयम् । मुनिनाऽपि योग्यतां ज्ञात्वा पारितं कायोत्सर्गम्, उपविष्टः समुचितस्थाने। अद्यापि मूलगुणस्थानवर्तिनौ एतौ इति परिभाव्य भणितौ साधुना 'भोः महानुभावौ!, एतस्य निःसारसंसारस्य सारम् एतावद् यद् वीतरागैः करुणापरिवृत्तान्तःकरणैः देशितः सर्वयत्नेन क्रियते धर्मः। तस्य पुनः मूलम् अहिंसा । सा च मद्य-मांस-निशिभक्तपरिहारेण यथोक्ता सम्भवति । तत्र मद्यं तावद् विशिष्टजनपेयबाह्यम्, પ્રદેશોમાં ફરવા લાગ્યો. એમ પરિભ્રમણ કરતાં કૌતુકથી જેના લોચન વિકાસ પામી રહ્યા છે એવા કુમારે, એક શિલા તળે એક પગે પોતાના સર્વાંગનો ભાર સ્થાપી, ભુજાયુગલને ઉંચે કરી, ધ્યાનવશે પ્રચંડ સૂર્યમંડળ સામે નિશ્ચળ લોચન સ્થાપન કરી, પર્વત સમાન નિષ્કપપણે પ્રતિમાએ રહેલા એક ચારણશ્રમણને જોયા. તેમને જોતાં અંતરમાં ઉભવતા ભારે હર્ષથી રોમાંચિત થતાં કુમારે કનકચૂડને કહ્યું- હે ભદ્ર! ચાલ, આ મહાત્માને વંદન કરતાં પાપ ધોઈને આત્માને પાવન કરીએ.” વિદ્યાધરે કહ્યું-“ભલે, ચાલો.” પછી મુનિ સમીપે જતાં તેમણે વિનયથી પ્રણામ કર્યા. ત્યારે મુનિએ પણ તેમની યોગ્યતા જાણીને કાયોત્સર્ગ પાર્યો અને ઉચિત સ્થાને બેસતાં “આ લોકો હજી મૂળ-ગુણસ્થાને વર્તે છે' એમ ધારી તેમણે જણાવ્યું કે “હે મહાનુભાવો! કરુણાકર વિતરાગોએ બતાવેલ ધર્મ જો સર્વ યત્વે આરાધવામાં આવે, તો એ જ આ અસાર સંસારમાં એક સાર છે. તે ધર્મનું મૂળ અહિંસા છે અને તે મઘ, માંસ અને રાત્રિભોજનના પરિહારથી યથોક્ત સંભવે છે. તેમાં મધ એ વિશિષ્ઠ જનોને અપેય છે, Page #290 -------------------------------------------------------------------------- ________________ ९०५ षष्ठः प्रस्तावः अमेज्झरसंपि व परिहरणिज्जं दूरओ, न मणसावि तप्पिवासा कायव्वा । एयं हि पिज्जमाणं निट्ठावेइ दविणं, अवणेइ विसिट्टत्तणं, जणेइ उम्मायं, संपाडेइ विहलत्तणं, दावेइ कज्जहाणिं, पयडेइ अत्तमम्माणि, लज्जावेइ मित्ताई, कलुसेइ बुद्धिपसरं, विनडेइ कुलजाइओ, भंजावेइ निम्मलं सील, उप्पाएइ वेरपरंपराओ, भंसेइ धम्मकम्माओ, संजोएइ अकुलीणजणमेत्तीए अभिगमावेइ अगम्माणि, भक्खावेइ अभक्खाणि, उवहसावेइ गुरुजणं, मइलावेइ सयणवग्गं, बोल्लावेइ अबोल्लणिज्जाणि| तहा इमं हि मज्जपाणं मूलं असुइत्तणस्स, अवगासो वेरियाणं, पडिबोहो कोहाईणं, संकेयट्ठाणं पराभवाणं, अट्ठाणीमंडवो अणत्थाणं । अविय पच्चक्खंपि य दावेइ कलुसभावं जमेत्थ जंतूणं । मज्जस्स तस्स का होज्ज चंगिमा पावमूलस्स? ||१|| अमेध्यरसमिव परिहरणीयम् दूरतः, न मनसाऽपि तत्पिपासा कर्तव्या । एतद् हि पीयमानं निःस्थापयति द्रविणम्, अपनयति विशिष्टत्वम्, जनयति उन्मादम्, सम्पादयति विफलत्वम्, दापयति कार्यहानिम्, प्रकटयति आत्ममर्माणि, लाजयति मित्राणि, कलुषयति बुद्धिप्रसरम्, विनाटयति कुलजातीन्, भञ्जयति निर्मलं शीलम्, उत्पादयति वैरपरम्पराः, भ्रंशयति धर्मकर्मभ्यः, संयोजयति अकुलीनजनमैत्र्या, अभिगमयति अगम्यानि, भक्षयति अभक्ष्याणि, उपहासयति गुरुजनम्, मलिनीयते स्वजनवर्गम्, वादयति अवदनीयानि । तथा इदं हि मद्यपानं मूलम् अशुचेः अवकाशः वैरिकाणाम्, प्रतिबोधः क्रोधादीनाम्, सङ्केतस्थानं पराभवानाम्, आस्थानमण्डपः अनर्थानाम् । अपि च - प्रत्यक्षमपि यः दापयति कलुषभावं यदत्र जन्तूनाम् । मद्यस्य तस्य का भवेत् मनोहरता पापमूलस्य ।।१।। ખરાબરસની જેમ દૂરથી તજવા લાયક છે, મનથી પણ તેની પિપાસા કરવી ન જોઈએ. એનું પાન કરતાં દ્રવ્યની હાનિ થાય, વિશિષ્ટતા ચાલી જાય, ઉન્માદને એ પ્રગટાવે, વિફલતાને આણે, કાર્યનો નાશ કરાવે, સ્વમર્મો પ્રકાશિત કરાવે, મિત્રોને લજ્જા પમાડે, બુદ્ધિ-પ્રસારને કલુષિત કરે, કુળ જાતિને શરમાવે, નિર્મળ શીલનો ભંગ કરાવે, વૈરપરંપરાને ઉત્પન્ન કરે, ધર્મ-કર્મથી ભ્રષ્ટ કરે, નીચજનો સાથે મૈત્રી જોડાવે, અગમ્ય પ્રત્યે ગમન કરાવે, અભક્ષ્ય ભક્ષણ કરાવે, વડીલોની હાંસી કરાવે, સ્વજનવર્ગને વિયુક્ત કરે અને ન બોલવાના બોલ બોલાવે. તેમ જ એ મદ્યપાન અશુચિનું મૂળ છે, વેરીઓને આવવાના અવકાશરૂપ છે, ક્રોધાદિકને જગાડનાર, પરાભવોના સંકેત-સ્થાનરૂપ અને અનર્થોના મહાસ્થાનરૂપ છે. વળી જે પ્રાણીઓને અહીં પ્રત્યક્ષ કલુષ-ભાવ પમાડે છે, તે પાપરૂપ મઘમાં વિશેષતા શી હોઇ શકે? (૧) Page #291 -------------------------------------------------------------------------- ________________ ९०६ श्रीमहावीरचरित्रम् वरमुग्गतालपुडभक्खणेण अत्ता विणासमुवणीओ। मा मज्जपाणवत्थाए थेवमित्तंपि संठविओ ।।२।। एत्तो च्चिय लोइयसाहुणोऽवि मइरं मुयंति दूरेण । वेय-पुराणेसुंपिवि निसिद्धमेअं जओ भणियं ।।३।। गौडी पैष्टी तथा माध्वी, विज्ञेया त्रिविधा सुरा। यथैवैका तथा सर्वा, न पातव्या द्विजोत्तमैः ।।४।। नारीपुरुषयोर्हन्ता, कन्यादूषकमद्यपौ। एते पातकिनस्तूक्ताः, पञ्चमस्तैः सहाचरन् ।।५।। वरमुग्रतालपुटभक्षणेन आत्मा विनाशम् उपनीतः। मा मद्यपानाऽवस्थया स्तोकमात्रमपि संस्थापितः ।।२।। इतः एव लौकिकसाधवः अपि मदिरां मुञ्चन्ति दूरेण | वेद-पुराणेषु अपि निषिद्धमेतत् यतः भणितम् ।।३।। गौडी-पैष्टी तथा माध्वी विज्ञेया त्रिविधा सुरा। यथैवैका तथा सर्वा न पातव्या द्विजोत्तमैः ।।४।। नारीपुरुषयोः हन्ता कन्यादूषकमद्यपौ। एते पातकिनः तूक्ताः पञ्चमः तैः सह आचरन् ।।५।। ઉગ્ર તાલપુટ-વિષ-ભક્ષણથી પોતાનો વિનાશ કરવો તે સારું, પરંતુ મઘ-પાનની અવસ્થામાં આત્માને ५.510-२३४ २४ा वो युति नथी. (२.) એટલા માટે લૌકિક સાધુઓ પણ દૂરથી જ મદિરાનો ત્યાગ કરે છે, તથા વેદ-પુરાણમાં પણ એનો નિષેધ ४२८. छ. युं छ -(3) “ગુડથી બનેલ, લોટથી બનેલ અને મધથી બનેલ મદિરા ત્રણ પ્રકારની હોય છે. જેમ એક તેમ એ સર્વનો विश्व त्या ४२वी. (४) સ્ત્રીઘાતક, પુરુષઘાતી, કન્યાને દૂષણ લગાડનાર, મદ્યપાન કરનાર અને એમની સાથે વર્તનાર એ પાંચે पाती या छ. (५) Page #292 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९०७ तथा-सुरां पीत्वा तु यो मोहादग्निवर्णां सुरां पिबेत् । तथा सकाये निर्दग्धे, मुच्यते किल्बिषात्ततः ।।६।। यस्य कायगतं ब्रह्म, मद्येन प्लाव्यते सकृत् । तस्य व्यपैति ब्राह्मण्यं, शूद्रत्वं च नियच्छति ।।७।। इय भो देवाणुपिया! मज्जं पाउं न जुज्जइ कयावि । सग्गापवग्गसंगमसुहत्थिणो सव्वकालंपि ।।८।। जहा य किर विसिठ्ठाणं मज्जमपेज्जं एवं मंसमवि अभक्खणिज्जं। एयं हि - अवचओ सुहज्झाणस्स, पयरिसो अट्ट-रुद्दाणं, उवसंहारो संपाइमसत्ताणं, उप्पत्तिपयं किमियाणं, आयंतियजीववाओ सव्वावत्थासु, हेऊ विसेसरसगिद्धीए, कारणं पारद्धिकम्मस्स, निमित्तं तथा-सुरां पीत्वा तु यः मोहाद् अग्निवर्णां सुरां पिबेत् । तथा स्वकाये निर्दग्धे, मुच्यते किल्बिषात् ततः ।।६ || यस्य कायगतं ब्रह्म मद्येन प्लाव्यते सकृत् । तस्य व्यपैति ब्राह्मण्यं, शूद्रत्वं च नियच्छति ।।७।। इति भोः देवानुप्रियाः! मद्यं पातुं न युज्यते कदापि । स्वर्गाऽपवर्गसङ्गमसुखार्थिनः सर्वकालमपि ||८|| यथा च किल विशिष्टानां मद्यम् अपेयम् एवं मांसमपि अभक्षणीयम् । एतद् हि-अपचयः शुभध्यानस्य, प्रकर्षः आर्त्त-रौद्राणाम्, उपसंहारः सम्पातिमसत्त्वानाम्, उत्पत्तिपदं कृमीणाम्, आत्यन्तिकजीवपातः सर्वाऽवस्थासु, हेतुः विशेषरसगृद्ध्याः, कारणं पापर्द्धिकर्मणः, निमित्तं महारोगाऽऽतङ्कानाम्, बीभत्सं प्रेक्षकाऽक्ष्णोः, તેમ જ સુરાપાન કરીને જે મોહથી અગ્નિરૂપ મદિરાનો આશ્રય લે છે, તો કાયા દગ્ધ થતાં તે સુરાપાનના पाथी भुत थाय छे. (७) જેના શરીરમાં રહેલ બ્રહ્મ તે મદ્યપાનથી એક વાર પણ જો પ્લાવિત-અપવિત્ર થાય તેનું બ્રાહ્મણપણે નષ્ટ थाय छ भने शूद्रता तमां आवे छ; (७) માટે હે દેવાનુપ્રિયો! સ્વર્ગઅપવર્ગના સુખાર્થી જનોએ મદ્યપાન કરવું તે કોઇ રીતે યુક્ત નથી. જેમ વિશિષ્ટ જનોને મદ્ય અપેય છે તેમ માંસ પણ અભક્ષ્ય છે, કારણ કે એથી શુભ ધ્યાનનો નાશ થાય છે, આર્તરૌદ્ર ધ્યાનનો અવકાશ મળે છે, મોટા સત્ત્વોનો સંહાર થાય છે, તે કૃમિ-જંતુઓનું ઉત્પત્તિ-સ્થાન છે, સર્વાવસ્થામાં સપડાઈ ગયેલા જીવોનો નાશ કરાવનાર, વિશેષ રસગૃદ્ધિ અને શિકારના કારણરૂપ, મહારોગ-આતંકના નિમિત્તરૂપ, જોનારના Page #293 -------------------------------------------------------------------------- ________________ ९०८ श्रीमहावीरचरित्रम् महारोगायंकाणं, बीभच्छं पेच्छगच्छीणं पउणपयवी दुग्गईए, जलंजलिदाणं सुहाणुबंधसुहाणुभावस्स, ता को नाम सयन्नो एवंविहदोसनिहाणमिणं मणसावि समभिलसेज्जा?, अवि य - धम्मे सलाहणिज्जं परपीडावज्जणं पयत्तेणं । तं पुण मंसासीणं न घडइ गयणारविंदव्व ।।१।। मंसमसारयस्स सरीरयस्स परिपोसणत्थिणो मणुया। भुंजंति परभवेसुं तिक्खदुक्खाइं अगणिंता ।।२।। को नाम किर सयन्नो मोहोत्ति(त्थि?)यतुच्छसोक्खकज्जेण | अस्संखभवपरंपरदुहरिंछोलिं पवट्टेज्जा ।।३।। प्रगुणपदवी दुर्गतौ, जलाऽञ्जलिदानं शुभानुबन्ध-शुभानुभावयोः, ततः कः सकर्णः एवंविधदोषनिधानम् इदं मनसा अपि समभिलषति? अपि च धर्मे श्लाघनीयं परपीडावर्जनं प्रयत्नेन । तत्पुनः मांसाशिनां न घटते गगनाऽरविन्दः इव ।।१।। मांसम् असारस्य शरीरस्य परिपोषणार्थिनः मनुजाः । भुञ्जन्ति परभवेषु तीक्ष्णदुःखानि अगणयन्तः ।।२।। कः नाम किल सकर्णः मोहोत्थिततुच्छसौख्यकार्येण । असंख्यभवपरंपरादुखश्रेणिं प्रवर्तेत? ।।३।। લોચનને દુગચ્છા ઉપજાવનાર, દુર્ગતિમાં સત્વર લઇ જનાર, શુભાનુબંધ અને સુખાનુભવને જલાંજલિ આપવા રૂપ છે; તો એવા દોષના નિધાનરૂપ એ માંસને કયો સુજ્ઞ મનથી પણ ઇચ્છે? તેમ જ પ્રયત્નથી પરપીડાનો ત્યાગ કરવો એ ધર્મમાં ગ્લાધ્ય બતાવેલ છે; પરંતુ તે માંસ-ભક્ષકને આકાશપુષ્પની જેમ घटतुं नथा. (१) અસાર શરીરના પોષણાર્થે જે લોકો માંસ ખાય છે, તેઓ પરભવે અગણિત તીવ્ર દુઃખો ભોગવે છે. (૨) કયો નિષ્ણાત, મોહજન્ય તુચ્છ સુખની ખાતર, અસંખ્ય ભવપરંપરામાં પડતા દુઃખ-સમૂહને પ્રવર્તાવે? (3) Page #294 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः लोइयसत्थेवि इमं बहुप्पयारेण भणिइनिवहेण । पयडं चिय पडिसिद्धं अविरुद्धं जेण भणियमिणं ।।४।। हिंसाप्रवर्धकं मांसं, अधर्मस्य च वर्धनम् । दुःखस्योत्पादकं मांसं, तस्मान्मांसं न भक्षयेत् ।।५।। स्वमांसं परमांसेन, यो वर्धयितुमिच्छति । उद्विग्नं लभते वासं, यत्र तत्रोपजायते ||६|| दीक्षितो ब्रह्मचारी वा यो हि मांसं प्रभक्षयेत् । व्यक्तं स नरकं गच्छेदधर्मः पापपौरुषः ||७|| आकाशगामिनो विप्राः पतिता मांसभक्षणात् । विप्राणां पतनं दृष्ट्वा, तस्मान्मासं न भक्षयेत् ।।८।। · लौकिकशास्त्रेऽपि इदं बहुप्रकारेण भणितिनिवहेन । प्रकटमेव प्रतिषिद्धम् अविरुद्धं येन भणितमिदम् ।।४।। हिंसाप्रवर्धकं मांसं अधर्मस्य च वर्धनम् । दुःखस्योत्पादकं मांसं तस्मान्मांसं न भक्षयेत् ।।५।। स्वमांसं परमांसेन यः वर्धयितुमिच्छति । उद्विग्नं लभते वासं यत्र तत्रोपजायते ||६|| दीक्षितः ब्रह्मचारी वा यो हि मांसं प्रभक्षयेत् । व्यक्तं स नरकं गच्छेदधर्मः पापपौरुषः । ।७।। आकाशगामिनो विप्राः पतिता मांसभक्षणात् । विप्राणां पतनं दृष्ट्वा, तस्मान्मासं न भक्षयेत् ||८|| ९०९ લૌકિક શાસ્ત્રમાં પણ અનેક પ્રકારના વર્ણનથી પ્રગટ રીતે અવિરૂદ્ધ = ઉપર મુજબ એનો નિષેધ કરેલો છે. ત્યાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે :- (४) ‘માંસ, હિંસાને વધારનાર, અધર્મ અને દુઃખને ઉત્પન્ન કરનાર છે, માટે તેનું ભક્ષણ ન કરવું. (૫) જે પરના માંસથી પોતાનું માંસ વધારવા ઇચ્છે છે તે દુર્ગતિમાં જ્યાં ત્યાં ઉત્પન્ન થઈ, દુઃખદ વાસ પામે છે. (૬) દીક્ષિત કે બ્રહ્મચારી જે માંસ ખાય છે તે પાપી અને અધર્મી પ્રગટ રીતે નરકે જાય છે. (૭) આકાશગામી બ્રાહ્મણો માંસભક્ષણથી પતિત થયા, એમ વિપ્રોનું પતન જાણી માંસભક્ષણ ન કરવું. (૮) Page #295 -------------------------------------------------------------------------- ________________ ९१० शुक्रशोणितसंभूतं, यो मांसं खादते नरः । जलेन कुरुते शौचं, हसंते तं हि देवताः ।। ९ ।। श्रूयन्ते यानि तीर्थानि त्रिषु लोकेषु भारत ! | तेषु प्राप्नोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ||१०|| नाग्निना न च सूर्येण, न जलेनापि मानव! | मांसस्य भक्षणे शुद्धिः, एष धर्मो युधिष्ठिर ! ।।११।। किं लिङ्गवेषग्रहणैः ? किं शिरस्तुंडमुण्डनैः ? | यदि खादन्ति मा(मां?) सानि, सर्वमेव निरर्थकम् ।।१२।। शुक्रशोणितसंभूतं, यो मांसं खादते नरः। जलेन कुरुते शौचं हसंते तं हि देवताः । । ९ ।। श्रीमहावीरचरित्रम् श्रूयन्ते यानि तीर्थानि, त्रिषु लोकेषु भारत ! । तेषु प्राप्नोति स स्नानं, यो मांसं नैव भक्षयेत् ।।१०।। नाग्निना न च सूर्येण, न जलेनापि मानव ! । मांसस्य भक्षणे शुद्धिः, एष धर्मो युधिष्ठिर ! ।।११।। किं लिङ्गवेषग्रहणैः ?, किं शिरस्तुंडमुण्डनैः ? । यदि खादन्ति मांसानि, सर्वमेव निरर्थकम् ।।१२।। શુક્ર અને શોણિતજન્ય માંસનું જે પુરુષ ભક્ષણ કરે છે અને જળથી શૌચ કરે છે, તેની દેવતાઓ હાંસી કરતા रहे छे. (८) હે ભારત! જે માંસભક્ષણ કરતો નથી તે ત્રણે લોકમાં જેટલાં તીર્થો છે તેમાં સ્નાન કરવાનું ફળ પામે છે, खेम संजाय छे. (१०) હે યુધિષ્ઠિર! માંસનું ભક્ષણ કરતાં અગ્નિ, સૂર્ય કે જળથી પણ શુદ્ધિ થતી નથી, એ ખાસ ધર્મ છે. (૧૧) લિંગ, વેષ-ગ્રહણ કરવાથી શું અથવા શિર કે મુખ મુંડાવવાથી પણ શું? જો માંસ ખાવામાં આવે તો એ બધું निरर्थ छे. (१२) Page #296 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९११ यथा वनगजः स्नातो, निर्मले सलिलार्णवे। रजसा गुण्डते गात्रं, तद्वन्मांसस्य भक्षणम् ।।१३।। प्रभासं पुष्करं गङ्गा, कुरुक्षेत्रं सरस्वती। देविका चन्द्रभागा च, सिन्धुश्चैव महानदी ।।१४।। मलया यमुना चैव, नैमिषं च गया तथा । सरयू कौशिकं चैव, लौहित्यं च महानदम् ।।१५।। एतैस्तीथैर्महर्द्धिक्यैः, कुर्याच्चैवाभिषेचनम् । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर! ||१६ ।। यो दद्यात्काञ्चनं मेरुं, कृत्स्नां चैव वसुन्धराम् । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर! ||१७।। यथा वनगजः स्नातो, निर्मले सलिलार्णवे । रजसा गुण्डते गात्रं, तद्वन्मांसस्य भक्षणम् ।।१३।। प्रभासं पुष्करं गङ्गा, कुरुक्षेत्रं सरस्वती। देविका चन्द्रभागा च, सिन्धुश्चैव महानदी ।।१४।। मलया यमुना चैव, नैमिषं च गया तथा। सरयू कौशिकं चैव, लौहित्यं च महानदम् ।।१५।। एतैस्तीर्थैर्महर्द्धिक्यैः, कुर्याच्चैवाभिषेचनम् । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर! ||१६ ।। यो दद्यात्काञ्चनं मेरुं, कृत्स्नां चैव वसुन्धराम् । अभक्षणं च मांसस्य, न च तुल्यं युधिष्ठिर! ।।१७।। જેમ નિર્મળ જળાશયમાં વનગજ સ્નાન કરે અને તરત જ તે ધૂળથી ભરાઈ જાય છે, તેમ માંસભક્ષણનું દૂષણ सम४. (१3) वजी प्रभास, पुष्४२, , ३क्षेत्र, सरस्वती, चंद्रमा-हेवी, सिंधु महानही, मलया, यमुना, नमिष, ગયાજી, સરયૂ, કૌશિક અને લૌહિત્ય મહાદ્રહ-એ મહદ્ધિક તીર્થોમાં સ્નાન કરે અને તે યુધિષ્ઠિર! માંસનું ભક્ષણ न . तो तेनु समान ३१ छे. (१४/१५/१७) .. તેમજ જે સુવર્ણનો મેરૂ અને સમગ્ર પૃથ્વીનું દાન કરે અને માંસનું ભક્ષણ ન કરે, તો તે બંને તુલ્ય છે. (૧૭) Page #297 -------------------------------------------------------------------------- ________________ ९१२ श्रीमहावीरचरित्रम हिरण्यदानं गोदानं भूमिदानं तथैव च अभ० ||१८ ।। कपिलानां सहस्रं तु मासे मासं गवां ददे। अभ० ।।१९।। इय लोइयसत्थेसुवि परिहरणिज्जत्तणेण निद्दिष्टुं । मंसं महाविसंपिव किं पुण लोउत्तरे समए? ।।२०।। जह मज्जमंसविरई बहुदोसत्तेण होइ कायव्वा। तह रयणिभोयणंपिवि परिहरणिज्जं सयन्नेहिं ।।२१।। जइविहु फासुगमन्नं कुंथूपणगा तहावि दुप्पस्सा। पच्चक्खनाणिणोवि हु राईभत्तं परिहरंति ।।२२।। हिरण्यदानं गोदानं भूमिदानं तथैव च अभ० ।।१८।। कपिलानां सहस्रं तु मासे मासं गवां ददे। अभ० ।।१९।। इति लौकिकशास्त्रेष्वपि परिहरणीयत्वेन निर्दिष्टम् । मांसं महाविषमिव किं पुनः लोकोत्तरे समये ।।२०।। यथा मद्यमांसविरतिः बहुदोषत्वेन भवति कर्तव्या । तथा रजनीभोजनमपि परिहरणीयं सकर्णैः ।।२१।। यद्यपि खलु प्रासुकमन्नम् कुन्थु-पनकाः तथापि दुष्पश्याः । प्रत्यक्षज्ञानिनः अपि खलु रात्रिभक्तं परिहरन्ति ।।२२।। હિરણ્યદાન, ગોદાન અને ભૂમિદાન અને એક બાજુ માંસત્યાગ એ સમાન જ છે. (૧૮). મહિને મહિને એક હજાર ગાયોનું દાન કરે અને એક તરફ માંસ ન ખાય, તો તે બંને તુલ્ય જ ગણાય છે.' (१८) એ પ્રમાણે લૌકિક શાસ્ત્રોમાં મહાવિષની જેમ માંસનો ત્યાગ બતાવેલ છે, તો લોકોત્તર શાસ્ત્રનું શું કહેવું? (૨૦) જેમ બહુ દોષના કારણે મદ્ય-માંસની વિરતિ કરવા યોગ્ય છે, તેમ સુજ્ઞ જનોએ રાત્રિભોજન પણ તજવા साय छे. (२१) વળી ભોજન કદાચ પ્રાસુક હોય, તથાપિ સૂક્ષ્મ જંતુઓ બરાબર જોઇ શકાતા નથી, જેથી પ્રત્યક્ષ જ્ઞાનીઓ ५९. रात्रिमोशननो त्या ४२ छ. (२२) Page #298 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९१३ जइविहु पीवीलिगाई दीसंति पईवजोइउज्जोए। तहवि खलु अणाइन्नं मूलवयविराहणा जेण ।।२३।। इय भो देवाणुपिया! संसारतरुस्स रुंदकंदसमं। मज्जं मंसं निसिभोयणं च नाउं परिच्चयह ।।२४।। किं वा मूढा अच्छह नो पेच्छह छिड्डपाणिपुडपडियं । सलिलंपिव विगलंतं पइसमयं चेव नियजीयं ।।२५।। केत्तियमेत्तं एवं? अज्जवि संसारचारगविरत्ता। रज्जंपि विवज्जित्ता पव्वज्जं संपवज्जत्ति ।।२६ ।। यद्यपि खलु पिपीलिकादिः दृश्यते प्रदीपज्योत्युद्योते। तथापि खलु अनाचीर्णं मूलव्रतविराधना येन ।।२३।। इति भोः देवानुप्रियाः! संसारतरोः रुन्दकन्दसमं । मद्यं मांसं निशिभोजनं च ज्ञात्वा परित्यजतम् ।।२४।। किं वा मूढाः आसाथे नो प्रेक्षेथे छिद्रपाणिपुटपतितम् । सलिलमिव विगलन्तं प्रतिसमयं एव निजजीवम् ।।२५।। कियन्मात्रम् एतत्? अद्यपि संसारचारकविरक्ताः। राज्यमपि विवर्ण्य प्रव्रज्यां सम्प्रपद्यन्ते ।।२६ ।। જો કે પ્રદીપના પ્રકાશથી કીડી પ્રમુખ દેખાય છે, તથાપિ તે અસેવનીય જ છે; કારણ કે એથી મૂળ વતની विराधना थाय छे. (२3) એમ હે દેવાનુપ્રિયો! મઘ, માંસ અને રાત્રિભોજનને સંસાર-વૃક્ષના વિસ્તૃત કંદ સમાન સમજીને તેનો ત્યાગ ४२२. (२४) અથવા તો શું તમે મૂઢ છો કે હસ્તસંપુટના છિદ્રમાંથી મળતા સલિલની જેમ પ્રતિસમય ક્ષીણ થતા પોતાના જીવિતને જોઇ શકતા નથી? (૨૫) આ તો શું માત્ર છે? અત્યારે પણ ઘણા સંસાર-કારાગૃહથી વિરક્ત થઇ, રાજ્યને પણ તજીને પ્રવજ્યા આદરે छ. (२७) Page #299 -------------------------------------------------------------------------- ________________ ९१४ श्रीमहावीरचरित्रम् एवं च मुणिणा कहिए कणगचूडो समुट्ठिऊण परमं भवविरागमुव्वहंतो निवडिओ मुणिचलणेसु, भणिउमादत्तो य-'भयवं! जाव कुमारं संठावेमि ताव तुम्ह समीवे पव्वज्जापडिवत्तीए करेमि सफलं नियजीवियं ।' मुणिणा भणियं-'एसो च्चिय परिच्छेओ भवपासस्स, अओ जुज्जइ तुम्हारिसाण काउमेयं ।' एत्यंतरे कुमारोऽवि जायसंवेगो पणामं काऊण भणइ-'भयवं! ममंपि मज्ज-मसनिसिभत्ताणं आमरणंतं देह पच्चक्खाणं। साहुणावि नाऊण जोग्गयं दिन्नं से पच्चक्खाणं ।' तओ गुरुं वंदिऊण गया सगिहं। पवराभरणाइदाणेण सम्माणिऊण भणिओ कुमारो कणयचूडेण, जहा'कुमार! भवविरत्तोऽम्हि, संपयं दिक्खागहणेण विगयपावं अत्ताणं करिस्सामि, अओ तुमं साहेसु जं मए कायव्वं ।' कुमारेण भणियं-'किमहं साहेमि?, दुप्परिहारो तुम, केवलं चिरकालविमुक्को गुरुजणो मम दंसणूसुओ कहंपि वट्टइत्ति बाढं परितप्पइ मणो।' कणयचूडेण भणियं-'जइ एवं ता वच्चामो तत्थ ।' पडिवन्नं कुमारेण | तओ विमाणमारुहिऊण दोवि गंतुं पयट्टा। एवं च मुनिना कथिते कनकचूडः समुत्थाय परमं भवविरागं उद्वहन् निपतितः मुनिचरणयोः, भणितुम् आरब्धश्च ‘भगवन्! यावत्कुमारं संस्थापयामि तावत्तव समीपं प्रव्रज्याप्रतिपत्त्या करोमि सफलं निजजीवितम् ।' मुनिना भणितं' एषः एव परिच्छेदः भवपाशस्य, अतः युज्यते युष्मादृशाणां कर्तुमेतत्। अत्रान्तरे कुमारोऽपि जातसंवेगः प्रणामं कृत्वा भणति 'भगवन्! ममाऽपि मद्य-मांस-निशिभक्तानाम् आमरणं देहि प्रत्याख्यानम् ।' साधुनाऽपि ज्ञात्वा योग्यतां दत्तं तस्य प्रत्याख्यानम्। ततः गुरुं वन्दित्वा गतौ स्वगृहम् । प्रवराऽऽभरणादिदानेन सम्मान्य भणितः कुमारः कनकचूडेन यथा 'कुमार! भवविरक्तः अहम्, साम्प्रतं दीक्षाग्रहणेन विगतपापम् आत्मानं करिष्यामि । अतः त्वं कथय यन्मया कर्तव्यम् ।' कुमारेण भणितं 'किमहं कथयामि? दुष्परिहारः त्वम्, केवलं चिरकालविमुक्तः गुरुजनः मम दर्शनोत्सुकः कथमपि वर्तते इति बाढं परितपति मनः । कनकचूडेन भणितं यद्येवं ततः व्रजामः तत्र।' प्रतिपन्नं कुमारेण । ततः विमानमारुह्य द्वौ अपि गन्तुं प्रवृत्तौ એ રીતે મુનિના કહેતાં પરમ ભવ-વિરાગને ધારણ કરતો કનકચૂડ તરત ઊઠી, મુનિના પગે પડીને કહેવા લાગ્યો કે-“હે ભગવન્! કુમારને વ્યવહાર-ભાર સોંપી તમારી પાસે સંયમ લઇને હું મારા જીવિતને સફળ કરીશ.” મુનિ બોલ્યા-“ભવ-પાશ તોડવાનો એ જ ઉપાય છે, જેથી તમારા જેવાને એમ કરવું યુક્ત જ છે. એવામાં સંવેગ પામતાં કુમાર પણ પ્રણામ કરીને કહેવા લાગ્યો કે “હે ભગવન્! મને પણ મદ્ય, માંસ અને રાત્રિભોજનના યાવજીવ પચ્ચખ્ખાણ આપો. એટલે યોગ્યતા જાણીને મુનિએ તેને પ્રત્યાખ્યાન આપ્યું. પછી ગુરુને નમીને તેઓ સ્વસ્થાને ગયા. ત્યાં પ્રવર આભરણાદિકથી સત્કાર કરતાં કનકચૂડે કુમારને કહ્યું કે-“હે કુમાર! હું ભવવિરક્ત થયો છું જેથી હવે દીક્ષા લઇ, આત્માને પાપમુક્ત કરીશ; માટે મારા લાયક કામ-સેવા ફરમાવ.” કુમાર બોલ્યો- હું શું કહું? તમારો ત્યાગ મને ભારે પડે છે, છતાં ચિરકાલથી વિમુક્ત થયેલ વડીલો-સ્વજનો, મને જોવાને ઉત્સુક થઇ કોણ જાણે કેમ હશે? આથી મારા મનને બહુ દુઃખ થાય છે.' કનકચૂડે જણાવ્યું-“જો એમ હોય તો આપણે ત્યાં જઇએ.' કુમારે તે કબૂલ કરતાં તે બંને વિમાન પર આરૂઢ થઇને ચાલી નીકળ્યા. Page #300 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९१५ इओ य तं सेन्नं दुट्ठतुरगावहरियं कुमारं सुचिरं अरन्ने पलोइऊण कहवि अपत्तवत्तं, निराणंदं, निरुच्छाहं गयं सिरिपुरं नयरं। निवेइया नरवइस्स कुमारवत्ता। तओ राया अवहरियसव्वस्सो इव संतावमुव्वहंतो, परिचत्तपाण भोयणो चाउरंगिणीए सेणाए अणुगम्ममाणो अंतेउरेण दुस्सहदुक्खक्कंतहिययाए रयणावलीए य समेओ निग्गओ नयराओ कुमारन्नेसणनिमित्तं, पत्तो य कमेण तं चेव कायंबरीए मज्झदेसं । पेसिया कुमारावलोयणत्थं सव्वत्थ पुरिसा, समारद्धा य निरूविउं । अन्नया इओ तओ परिभमंतेहिं दिट्ठो सो पुलिंदगो, पलोइयं च से अंगुलीए कुमारनामंकियं मुद्दारयणं । तं च दट्टण 'जइ पुण अणेण विणासिओ होज्ज कुमारो'त्ति कुविकप्पकलुसियहियएहिं उवणीओ सो नराहिवस्स। तेणावि अणाउलहियएण पुच्छिओ एसो-'अहो मुद्ध! मह अवितहं साहेसु कत्तो एस मुद्दारयणलाभो? कत्थ वा कुमारो'त्ति भणिए सो पुलिंदगो अदिट्ठपुव्वं हरि-करि-रह-भडुब्भडं रायलच्छिं ___ इतश्च तत्सैन्यं दुष्टतुरगाऽपहृतं कुमारं सुचिरं अरण्ये प्रलोक्य कुत्राऽपि अप्राप्तवृत्तान्तं, निरानन्दं, निरुत्साहं गतं श्रीपुरनगरम्। निवेदिता नरपतेः कुमारवार्ता । ततः राजा अपहृतसर्वस्वः इव सन्तापमुद्वहन्, परित्यक्तपानभोजनः चातुरङ्ग्या सेनया अनुगम्यमाणः अन्तःपुरेण दुःसहदुःखाऽऽक्रान्तहृदया रत्नावल्या च समेतः निर्गतः नगरात् कुमाराऽन्वेषणनिमित्तम्, प्राप्तश्च क्रमेण तदेव कादम्बर्याः मध्यदेशम् । प्रेषिताः कुमाराऽवलोकनाय सर्वत्र पुरुषाः, समारब्धाः च निरूपयितुम् । अन्यदा इतस्ततः परिभ्रमद्भिः दृष्टः सः पुलिन्दः, प्रलोकितं च तस्य अमुल्यां कुमारनामाऽङ्कितं मुद्रारत्नम् । तच्च दृष्ट्वा 'यदि पुनः अनेन विनाशितः भवेत् कुमारः' इति कुविकल्पकलुषितहृदयैः उपनीतः सः नराधिपस्य । तेनाऽपि अनाकुलहृदयेन पृष्टः एषः 'अहो मुग्ध! मां अवितथं कथय, कुत्र एषः मुद्रारत्नलाभः?, कुत्र वा कुमारः?' इति भणिते सः पुलिन्दः अदृष्टपूर्वां हरि-करि-रथ-भटोद्भटां राजलक्ष्मी प्रेक्ष्य जातसंक्षोभः किञ्चित् किञ्चित् स्खलदक्षरं હવે અહીં દુષ્ટ અશ્વે અપહરણ કરેલ કુમારને અરણ્યમાં લાંબો વખત તપાસી કોઇ રીતે પત્તો ન મળવાથી ઉત્સાહ અને આનંદ રહિત તે સૈન્ય શ્રીપુર નગરમાં ગયું અને તેમણે કુમારની વાત રાજાને નિવેદન કરી, જે સાંભળતાં જાણે સર્વસ્વ હરાઇ ગયું હોય તેમ સંતાપ પામતાં, ખાનપાન તજી, ચતુરંગ સેના સહિત, અંતઃપુર અને દુઃસહ વિરહાક્રાંત રત્નાવલી સહિત, કુમારની શોધ કરવા માટે તે નગરથી નીકળ્યો અને અનુક્રમે કાદંબરીના તે જ મધ્ય પ્રદેશમાં પહોંચ્યો. ત્યાં કુમારને જોવા માટે તેણે ચોતરફ પુરુષો મોકલ્યા. એમ તપાસ કરતાં, એકદા આમતેમ ભમતાં તે ભીલને તેમણે જોયો અને તેની આંગળીએ કુમારના નામથી અંકિત મુદ્રારત્ન જોયું. તે જોતાંઆ ભીલે વખતે કુમારનો નાશ કર્યો હશે.” એમ કુવિકલ્પથી હૃદયને કલુષિત કરતા તેઓ ભીલને રાજા પાસે લઇ ગયા. એટલે અનાકુળ હૃદયે રાજાએ તેને પૂછ્યું કે-“અરે મુગ્ધ! મને સાચે સાચું કહે કે આ મુદ્રારત્ન તને ક્યાંથી મળ્યું? અને કુમાર ક્યાં છે?” એમ રાજાના પૂછતાં, પૂર્વે કદી ન જોયેલ ગજ, અશ્વ, રથ, સુભટના આડંબરયુક્ત રાજલક્ષ્મીને જોઇ, ક્ષોભ પામતાં તે ભીલ અગડંબગડે, અલિતાક્ષર કુમારની વાત કહેવા લાગ્યો. ત્યારે રાજાએ Page #301 -------------------------------------------------------------------------- ________________ ९१६ श्रीमहावीरचरित्रम् पेच्छिऊण जायसंखोभो अड्डविअड्डु खलंतक्खरं कुमारवत्तं कहिउमारद्धो। तओ राइणा भणियं-'अरे अवरोप्परविरोहिणा वयणसंदब्भेण मुणिज्जइ जहा कुमारो अणेण विणासिओत्ति, कहमन्नहा मुद्दारयणलाभो हवेज्जा?, न हि जीवंतस्स भुयगाहिवस्स फणारयणं केणा वि घेत्तुं पारिज्जइ?, एवं ठिएवि पंचरत्तं जाव सुसंगोवियं करेह एयं, ण मुणिज्जइ कोऽवि परमत्थो, गंभीराइं विहिविलसियाइंति भणिए पुरिसेहिं निगडिओ पुलिंदो। राया हि संदेहदोलाहिरूढो अंसुजलपुन्नलोयणो मन्नुभरं रोविउं पवत्तो। अह पसरिया कुमारपंचत्तगमणवत्ता खंधावारे, दूमिया सामंता, विच्छायत्तं पत्तो पायक्कजणो, विमणदुम्मणीभूया मंतिणो, हाहारवगब्भं रोविउमारद्धमंतेउरं। चिरं अक्कंदिऊण सोगभरभारियंगी निस्सटुं निवडिया धरणिवढे रयणावली, समासासिया कहकहवि चेडीचक्कवालेण। एत्यंतरे जाया रयणी। अंजणगिरिविब्भमाइं वियंभियाइं तिमिरपडलाइं। एवं च कमेण पत्ते मज्झरत्तसमए रयणावलीए भणिया निययधावी 'अम्मो! किं एत्तिएवि गए धरियव्वं नियजीवियं मए, सहिअव्वा कुमारवृत्तं कथितुं आरब्धवान्।' ततः राज्ञा भणितं 'अरे! अपरापरविरोधिना वचनसन्दर्भण ज्ञायते यथा कुमारः अनेन विनाशितः, कथमन्यथा मुद्रारत्नलाभः भवेत्? न हि जीवतः भुजगाधिपस्य फणरत्नं केनाऽपि ग्रहीतुं पार्यते । एवं स्थितेऽपि पञ्चरात्रिं यावद् सुसंगोपितं कुरुत एनम्, न ज्ञायते कोऽपि परमार्थः, गम्भीराणि विधिविलसितानि' इति भणिते पुरुषैः निगडितः पुलिन्दः। राजा हि सन्देहदोलाऽधिरूढः अश्रुजलपूर्णलोचनः मन्युभरः रुदितुं प्रवृत्तवान् । अथ प्रसृता कुमारपञ्चत्वगमनवार्ता स्कन्धावारे, दूताः सामन्ताः, विच्छायतां प्राप्तः पदातिजनः, विमनोदुर्मनीभूताः मन्त्रिणः, हाहारवगर्भं रोदितुमारब्धम् अन्तःपुरम् । चिरम् आक्रन्द्य शोकभरभरिताङ्गी निसृष्टं निपतिता धरणिपृष्ठे रत्नावली, समाश्वासिता कथंकथमपि चेटीचक्रवालेन । अत्रान्तरे जाता रजनी। अञ्जनगिरिविभ्रमाणि विजृम्भितानि तिमिरपटलानि । एवं च क्रमेण प्राप्ते मध्यरात्रिसमये रत्नावल्या भणिता निजधात्री 'अम्बे! किं एतावतेऽपि गते धर्तव्यं निजजीवितं કહ્યું-“અરે! પરસ્પર વિરોધી વચનથી સમજાય છે કે એણે કુમારનો ઘાત કર્યો હશે, નહિ તો મુદ્રારત્ન એની પાસે ક્યાંથી? કારણ કે જીવતા નાગૅદ્રનું ફણારત્ન કોઇ લઈ શકે? તેમ છતાં પાંચ દિવસ એને બરાબર નજરકેદમાં રાખો. પરમાર્થ કાંઈ જાણી શકતા નથી. વિધિના વિલાસ અતિગંભીર હોય છે.” એમ રાજાના શાસનથી પુરુષોએ ભીલને બાંધી લીધો. ત્યાં સંદેહના ચકડોળે ચડેલ અને લોચનથી અશ્રુ-જળ વરસાવતો રાજા ભારે શોકમાં આવતાં રોવા લાગ્યો. એવામાં કુમારના પંચત્વની વાત સેનામાં પ્રસરી, સામંતો બહુ ખેદ પામ્યા, સૈનિકોનું નુર ઉડી ગયું, મંત્રીઓ આકુળ-વ્યાકુળ થયા, અંતઃપુર હાહારવથી રોવા લાગ્યું. લાંબો વખત આક્રંદ કરી ભારે શોકથી કાયર બની રત્નાવલી એકદમ ધરણી પર ઢળી પડી, એટલે દાસીઓએ અનેક પ્રકારે આશ્વાસન આપતાં તે સ્વસ્થ થઈ. એવામાં રાત પડી અને અંજનગિરિ સમાન અંધકાર ચોતરફ પ્રસરી રહ્યો. એમ અનુક્રમે મધ્ય રાત્રિનો સમય થતાં રત્નાવલીએ પોતાની ધાવમાતાને જણાવ્યું કે- અમ્મા! એ પતિ જતાં હવે પોતાનું જીવિત ધારીને મારે શું કરવાનું Page #302 -------------------------------------------------------------------------- ________________ ९१७ षष्ठः प्रस्तावः हीणजणप्फे सणा, दट्ठव्वाइं पियगेहे सामलाई सयणाण वयणाई, सुणियव्वाइं अकारणकुवियखलदुव्वयणाई। ता सावियासि तं मए नियजीविएण, मा अन्नहा काहिसि, होसु संपयं सहायणी, पज्जत्तं पेमुब्भवसुहेण जस्स एरिसा गई ।। अविय किंपागतरुस्स फलं उव जंतं जणेइ पज्जंते। दुक्खं पियजोगो पुण पढमारंभेऽवि विद्दवइ ।।१।। करिकन्न-विज्जु-सुरचावचावलेणं विणिम्मियं मन्ने । पियजणसंगमसोक्खं नूणं विहिणा हयासेण ।।२।। तेणेव पंडिया परिहरंति पेम्मं अहिं बिलगयं व । जाणंति जेण पियविप्पओगविसवेगमाहप्पं ।।३।। मया, सोढव्याः हीनजनत्रासाः, दृष्टव्यानि प्रियगृहे श्यामलानि स्वजनानां वदनानि, श्रोतव्यानि अकारणकुपितखलदुर्वचनानि । ततः शापिता आसीत् त्वं मया निजजीवितेन, मा अन्यथा करिष्यसि, भव साम्प्रतं सहायिनी, पर्याप्तम् प्रेमोद्भवसुखेन यस्य एतादृशी गतिः ।। अपि च किम्पाकतरोः फलं उपभुञ्जन् जनयति पर्यन्ते। दुःखं प्रिययोगः पुनः प्रथमारम्भेऽपि विद्रवति ।।१।। करिकर्ण-विद्युत्सुरचापचापल्येन विनिर्मितं मन्ये । __ प्रियजनसङ्गमसौख्यम् नूनं विधिना हताशेन ।।२।। तेनैव पण्डिताः परिहरन्ति प्रेमं अहिं बिलगतमिव । जानन्ति येन प्रियविप्रयोगविषवेगमाहात्म्यम् ||३|| છે? હીન જનનો ત્રાસ શાને સહન કરવો? પિતાના ઘરે સ્વજનોના શ્યામ વદન શા માટે જોવાં? અકારણ કોપાયમાન દુર્જનોનાં વચનો શાને સાંભળવાં? તો તને મારા જીવિતના સોગંદ છે કે તે અન્યથા ન આચરીશ. અત્યારે મારી સોબતણ થા. હવે પ્રમજન્ય સુખથી સર્યું કે જેની ગતિ જ આવી વિચિત્ર હોય છે. કિંપાકનું ફળ ખાતાં તો પ્રાંતે દુઃખ પમાડે, પરંતુ પ્રિયયોગ તો પ્રથમ-આરંભે પણ દુઃખદ નીવડે. (૧) હું ધારું છું કે હતાશ વિધાતાએ પ્રિયજનના સંગમનું સુખ તે ગજકર્ણ, વીજળી અને ઇંદ્ર ધનુષ્યની ચપળતાવડે બનાવેલ હશે, (૨) તેથી જ પંડિતજનો બિલમાં ગયેલ સર્પની જેમ પ્રેમનો પરિહાર કરે છે; કારણ કે તેઓ પ્રિય-વિપ્રયોગરૂપ विषवेन माहात्म्यने ५ो छ.' (3) Page #303 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् अंबधाईए भणियं-'पुत्ति ! कस्स कज्जस्स ममं सहायणीं पत्थेसि ? ।' तीए भणियं - 'अम्मो! दुस्सहविरहहुयासणपरितावियस्स नियजीवियस्स परिचागकएणं ।' धावीए भणियं'वच्छे! मा ऊसुगा होसु, अज्जवि न मुणिज्जइ कोऽवि निच्छओ, पच्छावि सुलभो चेव मरणाभिलासो।' तओ रयणावलीए सुणिऊण तीसे निसेहपरं वयणं कयं मोणं, खणंतरेण य दिट्ठि से वंचिऊण परियणेण अमुणिज्जमाणा निग्गया आवासाओ, पविट्ठा दूरदेसपरिसंठियंमि वणनिगुंजे, जोडियपाणिसंपुडा य भणिउं पवत्ता ९१८ भो काणणदेवीओ! वयणं मे सुणह मंदपुन्नाए । को अन्नो इह ठाणे ? साहिज्जइ जस्स नियकज्जं ।।१।। एसाऽहं दुहहेउं विरूवलक्खणचएण निम्मविया। परिणयणुत्तरकालंपि जीए जाओ इमो विरहो ||२|| अम्बाधात्र्या भणितं 'पुत्रि ! कस्य कार्यस्य मम सहायिनीं ( = सहायतां ) प्रार्थयसि ? ।' तया भणितं ‘अम्बे! दुःसहविरहहुताशनपरितापितस्य निजजीवितस्य परित्यागकार्ये ।' धात्र्या भणितं 'वत्से! मा उत्सुका भव, अद्याऽपि न ज्ञायते कोऽपि निश्चयः, पश्चादपि सुलभः एव मरणाभिलाषः ।' ततः रत्नावल्या श्रुत्वा तस्याः निषेधपरं वचनं कृतं मौनं, क्षणान्तरेण च दृष्टिं तस्या वञ्चयित्वा परिजनेन अज्ञायमाना निर्गता आवासतः, प्रविष्टा दूरदेशपरिसंस्थिते वननिकुञ्जे, योजितपाणिसम्पुटा च भणितुं प्रवृत्ता भोः काननदेव्यः! वचनं मम श्रुणुत मन्दपुण्यायाः । कः अन्यः इह स्थाने? कथ्यते यस्य निजकार्यम् ।।१।। एषाऽहं दुःखहेतुं विरूपलक्षणचयेण निर्मापिता । परिणयनोत्तरकालेऽपि यां जातः अयम् विरहः ||२|| અંબધાત્રી બોલી કે-‘હે પુત્રી! શા કામમાં તું મને મદદગાર કરવા માગે છે?' તેણે કહ્યું-‘હે અમ્મા! દુઃસહ વિરહાનલથી પરિતાપિત થયેલ પોતાના જીવિતનો પરિત્યાગ કરવા નિમિત્તે.’ ધાત્રીએ જણાવ્યું-‘હે વત્સ! તું આમ ઉતાવળી શાને થાય છે? હજી કંઇ નિશ્ચય તો જાણવામાં આવેલ નથી અને મરણની અભિલાષા તો પછી પણ ક્યાં દુર્લભ છે?’ એટલે તેના આ નિષેધ-વચન સાંભળતાં રત્નાવલી મૌન ધરી રહી. ક્ષણવાર પછી તેની દૃષ્ટિ ચૂકાવી, પરિજનના જાણવામાં ન આવે તેમ તે આવાસથકી નીકળી અને દૂર પ્રદેશમાંના એક વનનિકુંજમાં તે પેઠી. ત્યાં અંજલી જોડીને કહેવા લાગી કે ‘હે વનદેવી! હું મંદભાગીનું વચન સાંભળ. આ સ્થાને અન્ય કોણ છે કે જેને પોતાનું પ્રયોજન હી શકાય? (૧) આ મને વિધિએ દુઃખ પમાડવા માટે વિપરીત લક્ષણોથી બનાવી છે કે પરણ્યા પછી તરત જ જેને આવો विरह पड्यो, (२) Page #304 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९१९ एत्तो तुज्झ समक्खं अत्ताणं तरुवरंमि लंबित्ता । मोएमि अजसकालुस्सकलुसिएणं किमेएण! ।।३।। सिरिपुररायतणुब्भव! तुमंपि दूरट्ठिओऽवि लक्खिज्जा। जह तीए वराईए मम विरहे उज्झिओ अप्पा ।।४।। इय भणिऊण संजमिओ केसपासो, निविडमापीडिया नियंसणगंठी, उत्तरल्लवत्थेण रइओ तरुसाहाए पासओ आबद्धो नियकंधराए, मुक्को अप्पा । एत्यंतरे सेज्जाए तमपेच्छमाणी अणुमग्गेण धाविया अंबधाई, पत्ता कम्मधम्मसंजोएण तं पएसं, चंदजोण्हाए य लंबमाणा दिट्ठा रयणावली। तओ हाहारवं कुणमाणी तक्कालिययं पडियारं काउमसमत्था लग्गा वाहरिउं-'भो भो सुर-विंतर-खयरा! परित्तायह परित्तायह, इमंमि इत्थीरयणंमि देह इतः तव समक्षम् आत्मानं तरुवरे लम्बित्वा। मोचयामि अयशःकालुष्यकलुषितेन किम् एतेन? ।।३।। श्रीपुरराजतनूद्भव! त्वमपि दूरस्थितः अपि लक्षस्व । यथा तया वराक्या मम विरहे उज्झितः आत्मा ।।४।। इति भणित्वा संयमितः केशपाशः, निबिडमाऽऽपीडिता निवसनग्रन्थिः, उत्तरीयवस्त्रेण रचितः तरुशाखायां पाशः आबद्धः निजकन्धरायाम्, मुक्तः आत्मा। अत्रान्तरे शय्यायां ताम् अप्रेक्षमाणा अनुमार्गेण धाविता अम्बाधात्री, प्राप्ता कर्म-धर्मसंयोगेन तत्प्रदेशम्, चन्द्रज्योत्स्नायां च लम्बमाना दृष्टा रत्नावली। ततः 'हाहा'रवं कुर्वन्ती तत्कालिकं प्रतिकारं कर्तुम् असमर्था लग्ना व्याहर्तुम् ‘भोः भोः सुर-व्यन्तर-खेचराः! परित्रायस्व, परित्रायस्व, इदं स्त्रीरत्नं दत्त प्राणभिक्षाम्, छिन्त पाशकम्, मा अङ्गीकुरुत उपेक्षाजनितं તો હવે તારી સમક્ષ વૃક્ષ પર શરીર લંબાવીને મૂકી દઉં છું. અપશયની કલુષતાથી મલિન થયેલ આ દેહથી वे शु? (3) હે શ્રીપુર રાજાના સુત! તમે પણ દૂર રહ્યા છતાં સમજી લેજો કે તે બિચારી રત્નાવલીએ મારા વિરહે આત્મत्या अयो.' (४) એમ કહી કેશપાશ તેણે સંયમિત કર્યો, વસ્ત્રની ગાંઠ એકદમ મજબૂત બાંધી, પોતાના ઉત્તરીય વસ્ત્રથી તેણે તરૂ-શાખા પર પાશ બનાવી તે પોતાના ગળે બાંધ્યો અને પડતું મૂક્યું. એવામાં શય્યા પર તેને ન જોવાથી અંબધાત્રી તેની પાછળ લાગી અને ધર્મકર્મના યોગે તે તે જ સ્થાને પહોંચી. ત્યાં ચાંદનીના પ્રકાશે રત્નાવલીને તેણે લટકતી જોઈ. એટલે હોહારવ કરતાં તે કાલને ઉચિત પ્રતિકાર કરવાને અસમર્થ એવી ધાવમાતા ઉચેથી પોકારવા લાગી -'अरे! हेवो! व्यंत! य२!! २०५। १२, २०५। ७२८. मास्त्रीरत्नने प्राएहान आपो. मेनो पाश पी नापो. Page #305 -------------------------------------------------------------------------- ________________ ९२० श्रीमहावीरचरित्रम पाणभिक्खं, छिन्नह पासगं, मा अंगीकरेह उवेहाजणियं पावपंकं ति। इओ य कणगचूडो सुरसेणकुमारो य पत्ता तं पएसं। सुणिया एसा उग्घोसणा। तओ गयणाओ ओयरिऊण छिन्नो से पासओ संवाहियं अंगं, पुच्छिया य अणेहिं-'सुयणु! को एरिसदुरज्झवसायस्स कारणं जाओ?।' रयणावलीए चिरं निस्ससिऊण भणियं-'दुक्कियकम्माइं।' कुमारेण भणियं-'तहावि विसेसेण साहेसु । जइ एवं ता सुरसेणकुमारस्स महासेणतणयस्स विरहो त्ति। तओ पच्चभिन्नाया कुमारेण, भणिया य-'जइ एवं ता पज्जत्तं एत्तो दुरज्झवसाणेणं ति वुत्ते जायपच्चभिन्नाणा लज्जावसनिमिलंतलोयणा तुण्हिक्का ठिया रयणावली | मुणियपरमत्थाए 'सागयं सागयं चिरागयकुमारस्स'त्ति जंपियं धावीए, निवेइओ नरिंदस्सागमणवुत्तंतो य । एत्थंतरे विन्नत्तं विज्जाहरेण-'कुमार! पडिपुन्नमणोरहा तुब्भे, ता अणुजाणह ममं सट्ठाणगमणाय संपयं । अह तविओगकायरमणेण कहकहवि विसज्जिओ सो कुमारेण | गयमेत्तेण य तेण पापपङ्कम्' इति । इतश्च कनकचूडः सुरसेनकुमारश्च प्राप्तौ तं प्रदेशम् । श्रुता एषा उद्घोषणा । ततः गगनतः अवतीर्य छिन्नं तस्याः पाशकम्, संवाहितं अङ्गम्, पृष्टा च आभ्याम् 'सुतनो! किम् एतादृशदुरध्यवसायस्य कारणं जातम्? ।' रत्नावल्या चिरं निःश्वस्य भणितं 'दुष्कृतकर्माणि ।' कुमारेण भणितं 'तथाऽपि विशेषण कथय ।' 'यद्येवं तदा सुरसेनकुमारस्य महासेनतनयस्य विरहः' इति । ततः प्रत्यभिज्ञाता कुमारेण भणिता च 'यद्येवं ततः पर्याप्तं एतावता दुरध्यवसायेन' इति उक्ते जातप्रत्यभिज्ञाना लज्जावशनिमिलद्लोचना तूष्णीका स्थिता रत्नावली। ज्ञातपरमार्थया 'स्वागतं स्वागतं चिराऽऽगतकुमारस्य' इति जल्पितं धात्र्या, निवेदितः नरेन्द्रस्य आगमनवृत्तान्तश्च । अत्रान्तरे विज्ञप्तं विद्याधरेण 'कुमार! प्रतिपूर्णमनोरथः त्वम्, ततः अनुजानीहि मां स्वस्थानगमनाय साम्प्रतम् ।' अथ तद्वियोगकायरमनसा कथंकथमपि विसर्जितः सः कुमारेण । गतमात्रेण च तेन प्रतिपन्ना भावसारा चारणमुनिसमीपे प्रवज्या । कुमारोऽपि रत्नावल्या समेतः આ વખતે ઉપેક્ષા કરીને તમે પાપપંકથી ન લેપાઓ.” એવામાં કનકચૂડ અને સુરસેન કુમાર તે પ્રદેશમાં આવ્યા. તેમણે એ ઉઘોષણા સાંભળી કે તરત જ આકાશથકી ઉતરી તેનો પાશ કાપી નાખ્યો અને શરીરે સ્વસ્થ કરતાં રત્નાવલીને પૂછ્યું કે “હે સુતનુ! આવા દુષ્ટ અધ્યવસાયનું કારણ કોણ?” ત્યારે ઘણી વાર નિસાસા નાખતી રત્નાવલી બોલી-દુષ્કૃત કર્મો!' કુમારે કહ્યું- તથાપિ વિશેષ રીતે કહે.” તે બોલી-“જો એમ હોય તો મહાસેન રાજાના પુત્ર સુરસેનકુમારનો વિરહ.” ત્યાં કુમારે તરત ઓળખીને કહ્યું કે હે ભદ્ર! જો એમ હોય, તો હવે એ દુષ્ટ અધ્યવસાયથી સર્યું.' એમ કુમારના બોલતાં, બરાબર ઓળખી લીધાથી રત્નાવલી, લજ્જાથી લોચન મેળવતી મૌન રહી. એવામાં પરમાર્થ જાણવામાં આવતાં-લાંબા કાળે આવેલ કુમારને સ્વાગત’ એમ ધાવમાતા બોલી, અને રાજાના આગમનનો વૃત્તાંત તેણીએ કુમારને નિવેદન કર્યો. આ વખતે વિદ્યાધરે વિનંતિ કરી કે-“હે કુમાર! તમારા મનોરથ બધા પૂર્ણ થયા, તો હવે મને સ્વસ્થાને જવાની આજ્ઞા આપો. એટલે તેના વિયોગથી કાયર થતાં કુમારે તેને મહાકષ્ટ વિસર્જન કર્યો. તેણે જતાં જ ચારણમુનિ પાસે ભાવથી દીક્ષા અંગીકાર કરી. પછી કુમાર રત્નાવલી Page #306 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९२१ पडिवन्ना भावसारं चारणमुणिसमीवे पव्वज्जा। कुमारोऽवि रयणावलीए समेओ गओ खंधावारं, मिलिओ राइणो, सिट्ठो नियवुत्तंतो, जायं वद्धावणयं, मुक्को सम्माणिऊण सो पुलिंदगो | पडिनियत्तो य राया सनयराभिमुहं, पत्तो य कालक्कमेणं, समप्पिओ कुमारस्स सुंदरो पासाओ, तत्थ ठिओ य गमेइ वासरे विविहकीलाहिं। अन्नया य सो पंचत्तमुवागओ महसेणराया, कयाइं कुमारेण मयगकिच्चाई, पडिवण्णं च रज्जं, परिवालेइ रायनीतीए पुहइं। अन्नया य सो कणयचूडो सुमुणियमुणिधम्मो, अहिगयसुत्तत्थो विहरमाणो समागओ बाहिरुज्जाणे। विन्नायतदागमणो वंदणत्थमागओ सुरसेणनरिंदो, वंदिओ अणेण परमभत्तीए, दिन्नासीसो य निविट्ठो गुरुपायमूले। कहिओ साहुणा जिणप्पणीयधम्मो, पडिबुद्धा बहवे पाणिणो। धम्मकहावसाणे य मुणिणा पुच्छिओ राया-'सम्मं निव्वहंति चिरगहिया मज्ज-मस-निसिभोयणवेरमणरूवा अभिग्गह'त्ति । रायणा भणियं-'बाढं निव्वहंति। तओ पुणो समणेण भणिओ राया, जहा-'पडिवज्जसु असेसदोसरहियं गतः स्कन्धावारम्, मिलितः राजानम्, शिष्टः निजवृत्तान्तः, जातं वर्धापनकम्, मुक्तः सम्मान्य सः पुलिन्दः । प्रतिनिवृत्तश्च राजा स्वनगराऽभिमुखम्, प्राप्तः च कालक्रमेण, समर्पितः कुमारस्य सुन्दरः प्रासादः, तत्र स्थितश्च गमयति वासराणि विविधक्रीडाभिः। अन्यदा च सः पञ्चत्वमुपागतः महासेनराजा, कृतानि कुमारेण मृतककृत्यानि, प्रतिपन्नं च राज्यम्, परिपालयति राजनीत्या पृथिवीम् । अन्यदा च सः कनकचूड सुज्ञातमुनिधर्मः, अधिगतसूत्राः विहरन् समागतः बहिः उद्याने। विज्ञाततदाऽऽगमनः वन्दनार्थमागतः सुरसेननरेन्द्रः, वन्दितः अनेन परमभक्त्या, दत्ताशिषः च निविष्टः गुरुपादमूले। कथितः साधुना जिनप्रणीतधर्मः, प्रतिबुद्धाः बहवः प्राणिनः । धर्मकथाऽवसाने च मुनिना पृष्टः राजा 'सम्यग् निरुह्यन्ते चिरगृहीताः मद्यमांस-निशिभोजनविरमणरूपाः अभिग्रहाः?।' राज्ञा भणितं 'बाढं निरुह्यन्ते। ततः पुनः श्रमणेन भणितः સહિત સૈન્યમાં આવ્યો. ત્યાં રાજાને ભેટતાં તેણે પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો અને વર્યાપન કરવામાં આવ્યું. તે ભીલને સત્કારપૂર્વક મુક્ત કરવામાં આવ્યો. પોતાના નગર ભણી નિવૃત્ત થતાં રાજા અનુક્રમે રાજધાનીમાં આવ્યો. ત્યાં કુમારને એક સુંદર પ્રાસાદ સમર્પણ કરતાં તે વિવિધ વિલાસમાં દિવસો પ્રસાર કરવા લાગ્યો. એવામાં એકદા મહાસેન રાજા પંચત્વ પામ્યો. એટલે તેનાં મૃતકાર્યો કર્યો, તેણે રાજ્ય સ્વીકાર્યું અને રાજનીતિથી પૃથ્વીને પાળવા લાગ્યો. એકદા મુનિધર્મના જ્ઞાતા અને સૂત્રાર્થના અભ્યાસી એવા તે કનકચૂડ મુનિ વિહાર કરતા ત્યાં બહાર ઉદ્યાનમાં પધાર્યા. તેમનું આગમન જાણવામાં આવતાં સુરસેન રાજા વંદન કરવા ચાલ્યો અને પરમ ભક્તિથી વાંદી, ધર્મલાભ પામીને તે ગુરુની સમક્ષ બેઠો. સાધુએ જિનધર્મ સંભળાવ્યો, જેથી ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. પછી પ્રાંતે મુનિએ રાજાને પૂછ્યું કે હે રાજન! લાંબા વખત પહેલાં મઘ, માંસ અને રાત્રિભોજનની વિરતિરૂપ લીધેલ અભિગ્રહો બરાબર પળાય છે?' રાજાએ કહ્યું- હા, બરાબર પાળું છું.' એટલે Page #307 -------------------------------------------------------------------------- ________________ ९२२ श्रीमहावीरचरित्रम् जिणनाहं देवबुद्धीए, अंगीकरेसु सम्मत्तं, परिचयसु कुवासणासमुत्थं मिच्छत्तं, एत्तियमेत्तेणवि कएण परमत्थेण कयं चिय परभवहियं ।' रायणा भणियं-'एवमेवं, पडिवन्नो मए एत्तो जिणधम्मो, जाया तुम्हाणुभावेण मम मिच्छत्तचायबुद्धी, सव्वहा कयत्थीकओ तुब्भेहिं ति अभिनंदिऊण य गओ जहागयं । मुणीवि कप्पसमत्तीए विहरिओ अन्नत्थ । अन्नया राया तहाविहसमुप्पन्नसरीरवेयणो अविसुद्धज्झवसाणवसदूसियसम्मत्तो कालं काऊण उववन्नो जक्खत्तणेण । एसा बिभेलगजक्खस्स मूलुप्पत्ती ।। अह महावीरजिणवरो तस्स बिभेलगजक्खस्स उज्जाणाओ निक्खमित्ता सालिसीसयनामस्स गामस्स बाहिरुज्जाणे संठिओ पडिमाए | तम्मि य समए माहमासो वट्टइ। तत्थ कडपूयणा नाम वाणमंतरी, सा य सामिस्स तिविटुभवे वट्टमाणस्स विजयवई नाम अंतेउरिया आसि, 'तया य न सम्म पडियरियत्ति परं पओसमुव्वहंती मया समाणी राजा यथा-प्रतिपद्यस्व अशेषदोषरहितं जिननाथं देवबुद्ध्या, अङ्गीकुरु सम्यक्त्वम्, परित्यज कुवासनासमुत्थं मिथ्यात्वम्, एतावन्मात्रेणाऽपि कृतेन परमार्थेन कृतमेव परभवहितम्।' राज्ञा भणितं 'एवमेव, प्रतिपन्नः मया इतः जिनधर्मः, जाता तवाऽनुभावेन मां मिथ्यात्वत्यागबुद्धिः, सर्वथा कृतार्थीकृतः त्वया' इति अभिनन्द्य च गतः यथाऽऽगतः। मुनिरपि कल्पसमाप्तौ विहृतः अन्यत्र । अन्यदा राजा तथाविधसमुत्पन्न शरीरवेदनः अविशुद्धाऽध्यवसायवशदूषितसम्यक्त्वः कालं कृत्वा उपपन्नः यक्षत्वेन । एषा बिभेलकयक्षस्य मूलोत्पत्तिः । अथ महावीरजिनवरः तस्य बिभेलकयक्षस्य उद्यानतः निष्क्रम्य शालिशीर्षकनाम्नः ग्रामस्य बहिः उद्याने संस्थितः प्रतिमायाम्। तस्मिंश्च समये माघः मासः वर्तते। तत्र कटपूतना नामिका वाणव्यन्तरी। सा च स्वामिनः त्रिपृष्ठभवे वर्तमानस्य विजयवती नामिका अन्तःपुरिका आसीत्, तदा च न सम्यग् प्रतिचारिता ફરી મુનિએ કહ્યું કે “તો હવે અશેષ દોષ રહિત જિનેશ્વરને દેવબુદ્ધિથી સ્વીકારી સમ્યક્ત સ્વીકારો અને કુવાસનાજન્ય મિથ્યાત્વનો પરિહાર કરો. એટલું કરતાં પણ પરમાર્થથી તમે પરભવનું હિત સાધ્યું સમજજો.' રાજા બોલ્યો-“એમજ, હવેથી મેં જિનધર્મ સ્વીકાર્યો અને તમારા પ્રભાવથી મને મિથ્યાત્વ તજવાની મતિ થઈ છે, તો તમોએ મને સર્વથા કૃતાર્થ કર્યો.” એમ પોતાનો સાનંદ ભાવ કહી રાજા સ્વસ્થાને ગયો અને પોતાના આચારને અનુસરીને મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. ત્યારપછી વખત જતાં એકદા તથાવિધિ શરીરે વેદના ઉત્પન્ન થવાથી અવિશુદ્ધ અધ્યવસાયના યોગે સમ્યક્ત દૂષિત થતાં રાજા કાલ કરીને યક્ષપણે ઉત્પન્ન થયો. એ બિભેલક યક્ષની મૂલ ઉત્પત્તિ સમજવી. હવે મહાવીર ભગવાનું તે બિભેલક યક્ષના ઉદ્યાનથી નીકળી શાલિશીર્ષક નામના ગામની બહાર ઉદ્યાનમાં પ્રતિમાએ રહ્યા. તે વખતે માઘ મહિનો ચાલતો હતો. ત્યાં કટપૂતના નામે વાણવ્યંતરી કે જે ત્રિપૃષ્ઠના ભવમાં સ્વામીની વિજયવતી નામે રાણી હતી. તે વખતે બરાબર તેનો સત્કાર ન થવાથી ભારે પ્રષને ધારણ કરતાં મરણ Page #308 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः संसारपरिभमणवससमासाइयमाणुसत्ता बालतवायारेण पावियवंतरीभवा पडिमोवगयस्स जिणस्स पुव्ववेरेण तेयमसहमाणा तावसीरूवं विउव्वइ, तओ वक्कलनियंसणा लंबंतगुरुजडाभारहिमसीयलसलिलेण सव्वं सरीरं उल्लिऊण सामिस्स उवरिं ठिया, अंगाणि धुणिउं पयत्ता, तयणंतरं च हिमकणनिवहुम्मिस्सा अइसिसिरसमीरणेण परिगहिया । लग्गंति जिणंगे सलिलबिंदुणो बाणनिवहव्व ।।१।। ९२३ पइसमयं विहडियजडकडप्पवक्कलगलंतजलकणिया । अंतो विसंति तणुणो जयगुरुणो दुस्सहा धणियं ||२|| इति परं प्रद्वेषमुद्वहन्ती मृता समाना संसारपरिभ्रमणवशसमासादित मानुष्यत्वम् बालतपोआचरेण प्राप्तव्यन्तरीभवा प्रतिमोपगतस्य जिनस्य पूर्ववैरेण तेजः असहमाना तापसीरूपं विकुर्वति । ततः वल्कलनिवसना लम्बमानगुरुजटाभार(=भृत ? ) हिमशीतलसलिलेन सर्वं शरीरं आर्दीकृत्य स्वामिनः उपरि स्थिता, अङ्गानि धवितुं प्रवृत्ता, तदनन्तरं च हिमकणनिवहोन्मिश्रा अतिशिशिरसमीरेण परिगृहीता । लगन्ति जिनाङ्गे सलिलबिन्दवः बाणनिवहः इव ।।१।। प्रतिसमयं विघटितजटाकलापवल्कलगलज्जलकणिका । अन्तः विशन्ति तनोः जगद्गुरोः दुःसहा गाढम् ।।२।। પામી, સંસારમાં પરિભ્રમણ કરી, મનુષ્યભવ પામતાં બાળતપથી વ્યંતરીનો ભવ મેળવતાં, પૂર્વના વૈરને લીધે જિનના તેજને સહન ન કરી શકવાથી તેણે તાપસી રૂપ વિકર્યું. પછી વલ્કલ ધારણ કરી, લટકતી લાંબી જટાના ભારથી હિમના શીતલ જળે બધું શરીર આર્દ્ર કરી, તે સ્વામીની ઉપર અદ્ધર રહી અંગ ધુણાવવા લાગી. એટલે હિમકણોથી મિશ્ર અને અતિ શીતલ પવનથી વ્યાપ્ત એવા જળબિંદુઓ, બાણોની જેમ જિનના અંગે લાગતા (१) તેમ જ પ્રતિસમયે પ્રસારેલ જટાસમૂહ અને વલ્કલમાંથી ગળતા અતિ દુઃસહ જળકણો પ્રભુના શ૨ી૨માં प्रवेशवा साग्या. (२) Page #309 -------------------------------------------------------------------------- ________________ ९२४ श्रीमहावीरचरित्रम पयईए च्चिय माहुब्भवस्स सीयस्स दुस्सहं रूवं । किं पुण परोठ्ठदुच्चेट्ठवंतरीसत्तिपग्गहियं ।।३।। पागयनरस्स तारिससीउब्भववेयणाविणिहयस्स । फुट्टइ देहं निरुवक्कमाउयत्ता ण उण पहुणो ।।४।। इय चउजामं रयणिं जिणस्स सीओवसग्गसहिरस्स | सविसेसं संलग्गं धम्मज्झाणं भवुम्महणं ।।५।। तओ तदहियासणेण जायंमि विसेसकम्मक्खए वियंभियं ओहिनाणं, सव्वं च लोगं पासिउमारद्धो। पुव्वं पुण गब्मसंभवाओ आरब्भ सुरभवकालमित्तो ओही आसि, एक्कारस य अंगाणि सुयसंपयं होत्था । अह कडपूयणा निप्पकंपं भयवंतं वियाणिऊण रयणिविरामंमि प्रकृत्यैव माघोद्भवस्य शीतस्य दुःसहं रूपम्। किं पुनः पर्यस्तदुश्चेष्टव्यन्तरीशक्तिप्रगृहीतम् ।।३।। प्राकृततरस्य तादृशशीतोद्भववेदनाविनिहतस्य । स्फोटति देहं निरुपक्रमाऽऽयुवतः न पुनः प्रभोः ।।४।। इति चतुर्याम रजनीं जिनस्य शीतोपसर्गसहमानस्य । सविशेषं संलग्नं धर्मध्यानं भवोन्मथनम् ।।५।। ततः तद् अध्यासनेन जाते विशेषकर्मक्षये विजृम्भितम् अवधिज्ञानम्, सर्वं च लोकं द्रष्टुमारब्धवान् । पूर्वं पुनः गर्भसम्भवतः आरभ्य सुरभवकालमात्रः अवधिः आसीत्, एकादश च अङ्गानि श्रुतसम्पदः आसन् । अथ कटपूतना निष्प्रकम्पं भगवन्तं विज्ञाय रजनीविरामे पराजिता समाना उपशान्ता, कृतपश्चात्तापा એક તો સ્વભાવે માઘ માસના શીતનું દુસ્સહ રૂપ હતું અને તેમાં વળી પ્રવૃત્ત થયેલ દુષ્ટ વ્યંતરીએ પોતાની शस्तिथी तमा वा यो. भेटले ५४ ४ ४ Y? (3) તેવા પ્રકારની શીત વેદનાથી પરાભવ પામતાં સામાન્ય પુરુષનું શરીર જ ગળી જાય, પરંતુ નિરુપક્રમ આયુષ્યવાળા અરિહંતો જ તે સહન કરી શકે. (૪) એમ રાત્રિના ચાર પહોર શીતોપસર્ગ સહન કરતાં ભગવંતનું ભવભંજક ધર્મધ્યાન વિશેષ રીતે વિકાસ પામ્યું. (૫) એટલે તે શાંત ભાવે સહન કરવાથી વિશેષ કર્મક્ષય થતાં, ભગવંતને અવધિજ્ઞાન અધિક વિકાસ પામ્યું, જેથી તે સર્વ લોક જોવા લાગ્યા. પૂર્વે ગર્ભકાળથી માંડી દેવભવ સુધીનું જ માત્ર અવધિજ્ઞાન અને અગિયાર અંગ સુધી શ્રુતસંપદા હતી. હવે કટપૂતના, ભગવંતને નિષ્કપ જાણી પ્રભાત થતાં પરાજય પામી, ઉપશાંત થઈ, પશ્ચાત્તાપ Page #310 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९२५ पराजिया समाणा उवसंता कयपच्छावाया य भत्तीए पूयं काऊण गया सट्ठाणं | सामीवि तत्तो निक्खमित्ता भद्दियं नाम नयरिं छठें वासावासं काउमुवागओ। गोसालगोऽवि मिलिओ छट्टमासाओ, सामिं दहूण जायहरिसो नमिऊण पायपंकयं पमोयमुवगओ समाणो पुव्वपवाहेण पज्जुवासिउं पवत्तो। सामीवि तत्थ विचित्ताभिग्गहसणाहं चाउम्मासखमणं काऊण वासारत्तपज्जंते बाहिं पारेत्ता गोसालेण समेओ मगहाविसए अट्ठ मासे उउबद्ध निरुवसग्गं विहरइ। सत्तमं च वासारत्तं काउकामो आलहियं नाम नयरिं एइ। तत्थवि चाउम्मासखमणाणंतरं बाहिं पारेत्ता कंडागनामसन्निवेसमुवागच्छइ । तहिं च उत्तुंगसिहरस्स महुमहणभवणस्स समुचिए एगदेसे ठिओ काउस्सग्गेण सामी। गोसालोऽवि जीयरक्खं व जिणनाहमाहप्पमुव्वहंतो चिरकालं संलीणयापीडिओ अविगणियपडिभओ दूरपरिचत्त च भक्त्या पूजां कृत्वा गता स्वस्थानम्। स्वामी अपि तस्मात् निष्क्रम्य भद्रिकां नामिकां नगरी षष्ठं वर्षावासं कर्तुम् उपागतः। गोशालकः अपि मिलितः षष्ठमासतः, स्वामिनं दृष्ट्वा जातहर्षः नत्वा पादपङ्कजं प्रमोदम् उपगतः सन् पूर्वप्रवाहेण पर्युपासितुं प्रवृत्तवान् । स्वामी अपि तत्र विचित्राऽभिग्रहसनाथं चातुर्मासक्षपणं कृत्वा वर्षारात्रिपर्यन्ते बहिः पारयित्वा गोशालेन समेतः मगधविषये अष्टौ मासानि ऋतुबद्ध निरुपसर्ग विहरति। सप्तमां च वर्षारात्रिं कर्तुकामः आलम्भिकां नामिकां नगरी एति । तत्राऽपि चातुर्मासक्षपणाऽनन्तरं बहिः पारयित्वा कण्डाकनामसन्निवेशम् उपागच्छति। तत्र च उत्तुङ्गशिखरस्य मधुमथनस्य समुचिते एकदेशे स्थितः कायोत्सर्गेण स्वामी । गोशालः अपि जीवरक्षाम् इव जिननाथमाहात्म्यमुद्वहन् चिरकालं संलीनतापीडितः अवगणितप्रतिभयः दूरपरित्यक्तलज्जावलेपः भाण्डः इव मधुमथनप्रतिमामुखे अधिष्ठानं પામતી તે પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરીને સ્વસ્થાને ચાલી ગઈ. પછી સ્વામી ત્યાંથી નીકળતાં છઠું ચોમાસું કરવા ભદ્રિકા નગરીમાં ગયા. ગોશાળો પણ છ મહિને પ્રભુને મળ્યો. ભગવંતને જોતાં ભારે હર્ષથી પાદ-પંકજે નમી, પ્રમોદ પામતો તે પૂર્વવત્ ઉપાસના કરવા લાગ્યો. ભગવંત પણ ત્યાં વિચિત્ર અભિગ્રહો સહિત ચાતુર્માસ ખમણ કરી, પ્રાંતે બહાર પારણું કરી, ગોશાળા સાથે મગધ દેશમાં ઉપસર્ગ રહિત આઠ માસ વિચરવા લાગ્યા. પછી સાતમું ચોમાસું કરવા પ્રભુ આલંભિકા નગરીમાં ગયા. ત્યાં પણ ચાતુર્માસખમણ કરી, પ્રાંતે બહાર પારણું કરી, કાંડક નામના સંનિવેશમાં ગયા અને ત્યાં ઊંચા વાસુદેવના મંદિરમાં એકાંત સ્થાને સ્વામી કાયોત્સર્ગે રહ્યા. ગોશાળો પણ જીવિત-રક્ષાની જેમ જિનમહાભ્યને ધારણ કરતાં, ચિરકાલ સંલીનતાથી કંટાળો પામી, પ્રતિભયની દરકાર કર્યા વિના ભાંડની જેમ લજ્જાને દૂર તજી, વાસુદેવ-પ્રતિમાના મુખનો ટેકો લઇને બેસી ગયો. Page #311 -------------------------------------------------------------------------- ________________ ९२६ श्रीमहावीरचरित्रम लज्जावलोवो भंडोव्व महुमहपडिमामुहे अहिट्ठाणं दाऊण ठिओ । एत्यंतरे पुष्फपडलगहत्थो धूवकडुच्छुयसमेओ समागओ देवच्चगो, दूराउ च्चिय तहट्ठियं दट्ठण गोसालयं सविम्हयं चिंतियमणेण - वोलिणो बहुकालो देवमिगं मज्झ पूयमाणस्स। न य दिठ्ठो कोइ मए कुणमाणो एरिसं भत्तिं ।।१।। ता किं होज्ज पिसाओ कोऽवि इमो अहव गहपरिग्गहिओ । धाउविवज्जासवसेण किं नु एवं ठिओ कोऽवि? ।।२।। इय भावेंतो जाहे भवणब्भंतरमुवेइ ताहे सो। समणोत्ति नग्गभावेण लक्खिओ तेण छेएण ।।३।। दत्वा स्थितः। अत्रान्तरे पुष्पपटलकहस्तः कटुच्छक समेतः समागतः देवाऽर्चकः, दूरादेव तथास्थितं दृष्ट्वा गोशालकं सविस्मयं चिन्तितम् अनेन - व्यपक्रान्तः बहुकालः देवमिमं मम पूज्यमानस्य। न च दृष्टः कोऽपि मया कुवार्णः एतादृशीं भक्तिम् ।।१।। ततः किं भवेत् पिशाचः कोऽपि अयमथवा ग्रहपरिगृहीतः । धातुविपर्यासवशेन किं ननु एवं स्थितः कोऽपि? ।।२।। इति भावयन् यदा भवनाऽभ्यन्तरम् उपैति तदा सः । श्रमणः इति नग्नभावेन लक्षितः तेन छेकेन ।।३।। એવામાં ફૂલની છાબડી અને ધૂપધાની હાથમાં લઇને પૂજારી આવ્યો. તેણે દૂરથી જ ગોશાળાને તે પ્રમાણે બેઠેલ જોઇ, વિસ્મય પામીને વિચાર કર્યો કે એ દેવની પૂજા કરતાં મને બહુ કાળ થયો, પરંતુ આવી ભક્તિ કરનાર કોઇ મારા જોવામાં આવ્યો નથી, તો આ શું કોઇ પિશાચ કે ગ્રહથી ઘેરાયેલો કોઇ મનુષ્ય હશે? અથવા તો ધાતુના વિપર્યાસને વશ થઇને કોઈ आम 48 शे?' (२) એમ વિચારતાં તે જેટલામાં ભવનની અંદર આવ્યો તેવામાં તે કુશળે નગ્નભાવથી તેને શ્રમણ સમજી લીધો Page #312 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९२७ परिचिंतियं चऽणेणं जइ दंडमहं इमस्स काहामि। तो जाणिस्सइ लोगो जह दुट्ठो धम्मिओ एस ।।४।। तम्हा गामस्स परिक्कहेमि सोऽविय सयंपि दहूण | एयस्सुचियं काही किं मम इमिणा अणत्थेण? ।।५।। इय चिंतिऊण सिटुं जणस्स तेणावि तत्थ गंतूण | तह चेव ठिओ दिट्ठो गोसालो वासुदेवपुरो ।।६ || कुविएण जट्ठिमुट्ठीहिं कुट्टिओ गहिल्लओत्ति काऊण | मुक्को चिरेण कहवि हु जणेण सो जज्जरसरीरो ।।७।। मुक्कंमि तंमि सामी मद्दणनामंमि सन्निवेसंमि । गंतुं बलदेवगिहे फासुयदेसे ठिओ पडिमं ।।८।। परिचिन्तितं च अनेन यदि दण्डमहम् अस्य करिष्यामि । ततः ज्ञास्यति लोकः यथा दुष्टोऽधार्मिकः एषः (देवार्चकः) ।।४।। तस्माद् ग्रामस्य परिकथयामि सोऽपि च स्वयमपि दृष्ट्वा । एतस्योचितं करिष्यति किं मम अनेन अनर्थेन ।।५।। इति चिन्तयित्वा शिष्टं जनस्य तेनाऽपि तत्र गत्वा । तथैव स्थितः दृष्टः गोशालः वासुदेवपुरः ।।६।। कुपितेन यष्टि-मुष्टिभिः कुट्टितः ग्रहिलः इति कृत्वा । मुक्तः चिरेण कथमपि खलु जनेन सः जर्जरशरीरः ।।७।। मुक्ते तस्मिन् स्वामी मर्दननामके सन्निवेशे। गत्वा बलदेवगृहे प्रासुकदेशे स्थितः प्रतिमायाम् ।।८।। અને ચિંતવ્યું કે જો હું એને દંડ કરીશ તો લોકોના જાણવામાં આવતાં મને દુષ્ટ અને અધર્મી કહેશે, (૪) માટે ગામના લોકોને કહ્યું. તે પોતે જોઇ, એને જે કરવાનું હશે તે કરશે. મારે આ અનર્થ કરવાથી શું?' (પ) એમ ધારી તેણે લોકોને કહ્યું. એટલે મંદિરમાં જતાં, વાસુદેવને અવલંબીને બેઠેલ ગોશાળો તેમના જોવામાં साव्यो, (७) જેથી તેમણે કોપ કરી લાકડી અને મુઠીવતી તેને ખૂબ માર્યો અને તેના શરીરને જર્જરિત કરી, લાંબા વખતે तेने अडिस-तो समझने छोड़ी भूस्यो. (७) ત્યાંથી સ્વામી મર્દન નામના સંનિવેશમાં જઈ, બલદેવના મંદિરમાં પ્રાસક પ્રદેશમાં પ્રતિમાએ રહ્યા, (૮) Page #313 -------------------------------------------------------------------------- ________________ ९२८ श्रीमहावीरचरित्रम दुस्सिक्खियत्तणेणं गोसालो पुण मुगुंदपडिमाए। लिंगं दाऊण मुहे अपमत्तो अच्छइ मुणिव्व ।।९।। तत्थवि पुव्वपवाहेण गामलोगेण जायकोवेणं । सुचिरं निस्सहूं ताडिऊण तो तंमि परिचत्ते ।।१०।। पहु सालिगाभिहाणे गामे तत्तो विणिक्खमेऊणं। सालिवणंमि जिणिंदो धम्मज्झाणं समारुहइ ।।११।। सालज्जानामेणं वंतरदेवी अकारणं कुविया । कुणइ विविहोवसग्गे तत्थेव ठियस्स जयगुरुणो ।।१२।। सयमेव परिस्संता जाहे उवसग्गणेण सा पावा । ताहे पूयं काउं जहागयं पडिनियत्तत्ति ।।१३।। दुःशिक्षितत्वेन गोशालः पुनः मुकुन्दप्रतिमायाः। लिङ्गं दत्वा मुखे अप्रमत्तः आस्ते मुनिः इव ।।९।। तत्राऽपि पूर्वप्रवाहेण ग्रामलोकेन जातकोपेन । सुचिरं निसृष्टं ताडयित्वा ततः तस्मिन् परित्यक्ते ।।१०।। प्रभुः शालकाऽभिधाने ग्रामे ततः विनिष्क्रम्य। शालिवने जिनेन्द्रः धर्मध्यानं समारोहते ।।११।। सालज्जानामिक व्यन्तरदेवी अकारणं कुपिता । करोति विविधोपसर्गान् तत्रैव स्थितस्य जगद्गुरोः ।।१२।। स्वयमेव परिश्रान्ता यदा उपसर्गेण सा पापा। तदा पूजां कृत्वा यथागतं प्रतिनिवृत्ता ।।१३।। અને દુઃશિક્ષિત ગોશાળો, મુકુંદની પ્રતિમાના મુખમાં લિંગ ધરી, મુનિની જેમ અપ્રમત્ત થઇને બેઠો. (૯) એટલે પૂર્વવત્ કોપાયમાન થતાં ગામલોકોએ તેને બહુ જ ફૂટી લાંબા વખતે છોડી મૂક્યો. (૧૦) પછી ભગવંત ત્યાંથી નીકળી શાલક ગામના શાલિવનમાં ધ્યાનસ્થ રહ્યા. (૧૧) ત્યાં નિષ્કારણ કુપિત થયેલ સાલજ્જા નામે વ્યંતરી પ્રભુને વિવિધ ઉપસર્ગો કરવા લાગી. (૧૨) તે પાપિણી જ્યારે પોતે ઉપસર્ગ કરતાં થાકી ત્યારે પ્રભુને પૂજીને સ્વસ્થાને ચાલી ગઈ. (૧૩) Page #314 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९२९ उवसग्गकारगच्चिय परिस्सममुव्वहंति चोज्जमिणं कीरंति जस्स सो पुण कत्थवि नो गणइ जयनाहो ||१४|| अह भुवणतिलयभूए सुविभत्तचउक्क-चच्चरावसहे। लोहग्गलंमि नयरे सामी पत्तो विहरमाणो ।।१५।। तत्थ य राया दरियारिसूरनिद्दलणदंतिरासिसिहो । जियसत्तू नामेणं भुवणपसिद्धो समिद्धो य ।।१६ ।। तइया तस्स विरोहो जाओ पच्चंतराइणा सद्धिं । ताहे अपुव्वपुरिसो पेहिज्जइ चारपुरिसेहिं ।।१७।। उपसर्गकारकाः एव परिश्रममुद्वहन्ति नोद्यमिदम् । कुर्वन्ति यस्य सः पुनः कुत्रापि नो गणयति जगन्नाथः ||१४।। अथ भुवनतिलकभूते सुविभक्तचतुष्क-चत्वराऽऽवसथे। लोहार्गले नगरे स्वामी प्राप्तः विहरमाणः ।।१५।। तत्र च राजा दलितारिशूरनिर्दलनदन्तिराशिसिंहः । जितशत्रुः नामकेन भुवनप्रसिद्धः समृद्धश्च ।।१६।। तदा तस्य विरोधः जातः प्रत्यन्तराज्ञा सह । तदा अपूर्वपुरुषः प्रेक्ष्यते चारपुरुषैः ।।१७।। ઉપસર્ગ કરનારા પોતે શ્રમિત થઇ જતા, પરંતુ જેને ઉપસર્ગ કરાય છે તે વીતરાગ કંઇ પણ ગણતા નહિ में ४ माश्यय! (१४) હવે ભગવંત વિહાર કરતાં, ભુવનના તિલક સમાન અને ચોરા, ચોવાટાયુક્ત એવા લોહાર્ગલ નામના नगरमा गया. (१५) ત્યાં ભુવનપ્રસિદ્ધ અને સમૃદ્ધ એવો જિતશત્રુ નામે રાજા કે જે ગવિષ્ઠ શત્રુઓ અને શૂરવીરરૂપ હસ્તીઓને विराम सिंड समान तो. (१७) તે વખતે સીમાડાના રાજા સાથે તેને વિરોધ હતો, તેથી રાજપુરુષો અજાણ્યા માણસની તપાસ કરતા. (१७) Page #315 -------------------------------------------------------------------------- ________________ ९३० श्रीमहावीरचरित्रम् दिट्ठो य तेहिं सामिय पुट्ठोऽवि न देइ जाव पडिवयणं । रिउहेरिउत्ति कलिऊण ताव गहिओ विमूढेहिं ।।१८।। अत्थाणमंडवत्थस्स राइणो तक्खणं समुवणीओ। अह पुव्वविणिद्दिट्ठो उप्पलगो पेच्छिउं सामी ।।१९।। हरिसुक्करिससमुट्ठियरोमंचो वंदिऊण भत्तीए । भणइ नरिंदं 'एसो न होइ भो चारिओ किं तु ।।२०।। सो एस जेण तइया आवरिसं कणगवारिधाराहिं । निव्ववियमत्थि जायगकुटुंबमिच्छाइरित्ताहिं ।।२१।। जुम्मं । सिरिधम्मचक्कवट्टी सिद्धत्थमहानरिंदकुलकेऊ। पव्वज्जं पडिवन्नो सयमेव जिणो महावीरो ।।२२।। दृष्टश्च तैः स्वामी पृष्टः अपि न दत्ते यावत् प्रतिवचनम् । रिपुहेरिकः इति कलयित्वा तावद् गृहीतः विमूढैः ।।१८ ।। आस्थानमण्डपस्थस्य राज्ञः (समीपं) तत्क्षणं समुपनीतः। अथ पूर्वविनिर्दिष्टः उत्पलकः प्रेक्ष्य स्वामिनम् ।।१९।। हर्षोत्कर्षसमुत्थितरोमाञ्चः वन्दित्वा भक्त्या । भणति नरेन्द्रम् ‘एषः न भवति भोः चारिकः किन्तु ।।२०।। सः एष येन तदा आवर्ष कनकवारिधाराभिः । निर्वापितमस्ति याचककुटुम्बम् ईच्छाऽतिरिक्ताभिः ।।२१।। युग्मम् । श्रीधर्मचक्रवर्ती सिद्धार्थमहानरेन्द्रकुलकेतुः। प्रव्रज्यां प्रतिपन्नः स्वयमेव जिनः महावीरः ||२२।। તેમણે સ્વામીને જોતાં અને પૂછતાં જ્યારે કાંઈ પ્રત્યુત્તર ન મળ્યો ત્યારે શત્રુનો ગુપ્ત પુરુષ સમજીને તે મૂઢોએ स्वाभीने 45ऽया (१८) અને તરત સભામાં બેઠેલ રાજા પાસે લઈ ગયા. એવામાં પૂર્વે વર્ણવેલ ઉત્પલકે સ્વામીને જોઈ, ભારે હર્ષથી રોમાંચિત થઇ, ભક્તિથી પ્રભુને નમીને તે રાજાને કહેવા લાગ્યા કે “અરે! આ જાસુસ નથી, પણ આ તે જ કે જેમણે પૂર્વે એક વરસ ઈચ્છા કરતાં ઉપરાંત કનક-ધારાથી યાચકજનોને આનંદ પમાડ્યો (૧૦/૨૦/૨૧) અને સિદ્ધાર્થ મહાનરેંદ્રના કુળમાં ધ્વજા સમાન તથા ધર્મ-ચક્રવર્તી એવા શ્રી મહાવીર જિન પોતે દીક્ષાધારી थया छ. (२२) Page #316 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः किं वा सुर - खयर नरिंदविंदवंदिज्जमाणचरणस्स । एयस्स पुरा तुमए निसामिया नेव कित्तीवि ? ।।२३।। जइ मम वक्कं नो सद्दहेह ता उयह निउणदिट्ठीए । एयस्स चक्क-गय-कुलिस- कलस - कमलंकि इय लद्धनिच्छएणं जियसत्तुनराहिवेण सविसेसं । सक्कारिऊण मुक्को गोसालेणं सह जिनिंदो ।। २५ ।। तओ पुरिमतालंमि नयरे गओ भयवं, ठिओ काउस्सग्गेणं । तत्थ य नयरे धणउव्व समिद्धिसंगओ, तोणीरुव मग्गणगणसाहारो, मुणिव्व उभयलोगहियपवित्तिपरो, पयइसरलो, पयइपियंवओ, पयइदक्खिन्नो, निम्मलगुणहरिणवग्गुरासमो वग्गुरो नाम सेट्ठी । किं वा सुर-खेचर-नरेन्द्रवृन्दवन्द्यमानचरणस्य । एतस्य पुरा त्वया निश्रुता नैव कीर्तिः अपि ? ।।२३।। पाणी ।। २४ ।। यदि मम वाक्यं नो श्रद्धेहि ततः पश्य निपुणदृष्ट्या । एतस्य चक्र-गज-कुलिश-कलश-कमलाङ्किते पाणी ।।२४।। इति लब्धनिश्चयेन जितशत्रुनराधिपेन सविशेषम् । सत्कार्य मुक्तः गोशालेन सह जिनेन्द्रः ।। २५ ।। ९३१ ततः पुरिमताले नगरे गतः भगवान् कायोत्सर्गेण । तत्र च नगरे धनदः इव समृद्धिसङ्गतः, तूणीरः इव मार्गणगणाऽऽधारः, मुनिः इव उभयलोकहितप्रवृत्तिपरः, प्रकृतिसरलः, प्रकृतिप्रयंवदः, प्रकृतिदाक्षिण्यकः, निर्मलगुणहरिणवागुरासमः वग्गुरुः नामकः श्रेष्ठी । निरूपचरितप्रेमभाजना भद्रा नामिका तस्य भार्या । सा દેવ, વિદ્યાધર અને નરેંદ્રોએ જેમનાં ચરણે વંદન કરેલ છે એવા એ દેવાધિદેવની શું તમે કીર્તિ પણ પૂર્વે सांजेल नथी? (23) જો મારું વચન તમે ન માનતા હો તો નિપુણ દૃષ્ટિથી, ચક્ર, ગદા, વજ, કળશ અને કમળથી અંકિત એમના हाथ दुखो.' (२४) એમ નિશ્ચય થતાં જિતશત્રુ રાજાએ વિશેષ સત્કાર કરી, ગોશાળા સહિત સ્વામીને મુક્ત કર્યા. (૨૫) ત્યાંથી ભગવાન પુરિમતાલ નગ૨માં જઈ પ્રતિમાએ રહ્યા. તે નગરમાં વર્ગુર નામે શેઠ કે જે ધનદ-કુબેરની જેમ સમૃદ્ધિયુક્ત, તૂણી૨-ભાથાની જેમ માર્ગણ (બાણ અથવા યાચક) ના આધારરૂપ, મુનિની જેમ ઉભય લોકનું હિત સાધનાર, સ્વભાવે સરલ, પ્રિયવાદી, સ્વભાવે દાક્ષિણ્યવાન્ અને નિર્મળ ગુણ-હરિણને સ્વાધીન કરવામાં જાળ સમાન હતો. તેને અનુપમ ચરિત્ર અને પ્રેમના ભાજનરૂપ ભદ્રા નામે ભાર્યા હતી. તે વંધ્યા હતી જેથી ઘણા Page #317 -------------------------------------------------------------------------- ________________ ९३२ श्रीमहावीरचरित्रम् निरुवचरियपेमभायणं भद्दा नाम से भारिया। सा य वंझा, बहूण देवयाणं उवाइयसयाणि विविहोसहसयपाणाणि य पुत्तयनिमित्तेण काऊण परिस्संतत्ति । अन्नया सेट्ठिणा सह सिबिगासमारूढा सयणजणेण परियरिया विविहभक्खभोयणसमिद्धरसवइसणाहसूयारसमेया महया विच्छड्डेणं निग्गया उज्जाणजत्ताए, पत्ता नाणाविहविहगकुलकलरवमणहरं विचित्ततरुवरसुरहिकुसुमपरिमलसुंदरं सगडमुहाभिहाणं उज्जाणं, तहिं च सुचिरं सरोवरे जलकीलं काऊण पुष्फावचयं कुणमाणो वग्गुरो भद्दा य पेच्छंति जुण्णं, खडहडियसिहरदेसं, विहडियनिबिडसिलासंचयं, विणठनट्ठलठ्ठथंभसालानिवेसं देवकुलं । तं च पेच्छिऊण पविट्ठाइं कोऊहलेण अब्भंतरे, दिट्ठा य तत्थ सरयससिमुत्तिव्व अच्चंतपसंतसरीरा निराभरणावि भुवणमहग्घरयणभूसियव्व सस्सिरीया चिंतामणिव्व दंसणमेत्तमुणिज्जंतपरममाहप्पाइसया, फलिणीदलसामलच्छाया सिरिमल्लिजिणनाहपडिमा। तं च दट्टण वियंभिओ तेसिं भावाइसओ, जाओ य एस अभिप्पाओ-जहा 'नूणं इमीए पडिमाए जारिसा कलाणुगया रूवलच्छी तारिसीए ण हवइ एसा सामन्ना, ता च वन्ध्या, बहूनां देवतानाम् उपयाचितशतानि विविधौषधशतपानानि च पुत्रनिमित्तेन कृत्वा परिश्रान्ता। अन्यदा श्रेष्ठिना सह शिबिकासमारूढा स्वजनजनेन परिवृत्ता विविधभक्ष्यभोजनसमृद्धरसवती-सनाथसूदसमेता महता विच्छन निर्गता उद्यानयात्रायै, प्राप्ता नानाविधविहगकुलकलरवमनोहरं, विचित्रतरुवरसुरभिकुसुमपरिमलसुन्दरं शकटमुखाऽभिधानम् उद्यानम् । तत्र च सुचिरं सरसि जलक्रीडां कृत्वा पुष्पाऽवचयं कुर्वन् वग्गुरः भद्रा च प्रेक्षेते जीर्णं, विशीर्णमानशिखरदेशं, विघटितनिबिडशिलासञ्चयं, विनष्टनष्टमनोहारिस्तम्भशालानिवेशं देवकुलम् । तच्च प्रेक्ष्य प्रविष्टानि कौतूहलेन अभ्यन्तरे, दृष्टा च तत्र शरदशशिमूर्तिः इव अत्यन्तप्रशान्तशरीरा निराभरणाऽपि भुवनमहार्घरत्नभूषिता इव सश्रीका चिन्तामणिः इव दर्शनमात्रज्ञायमानपरममाहात्म्याऽतिशया, प्रियङ्गुदलश्यामलछाया श्रीमल्लिजिननाथप्रतिमा । तां च दृष्ट्वा विजृम्भितः तयोः भावातिशयः, जातश्चैषः अभिप्रायः यथा - 'नूनं अस्याः प्रतिमायाः यादृशी कलानुगता દેવોની માનતા અને વિવિધ ઔષધના પાન પુત્ર નિમિત્તે કરીને તે થાકી ગઇ. એકદા શેઠ સાથે શિબિકામાં આરૂઢ થઇ, પરિજન-સ્વજન સહિત વિવિધ ભક્ષ્ય ભોજનયુક્ત રસવતી લઇને ચાલતા રસોયા સમેત, મોટા આડંબરથી તે ઉદ્યાન ભણી ફરવા નીકળી અને નાનાવિધ પક્ષીઓના કલરવથી મનોહર તથા વિચિત્ર વૃક્ષના સુગંધી પુષ્પોના પરિમલવડે સુંદર એવા શકટમુખ નામના ઉદ્યાનમાં ગઇ. ત્યાં ઘણી વખત સરોવરમાં જળક્રીડા કરી, પુષ્પો વીણતાં શેઠ અને શેઠાણીએ, જેનું શિખર ખંડિત થઇ પડવાની તૈયારીમાં છે, નિબિડ શિલાઓ જ્યાં છિન્નભિન્ન થયેલ છે તથા મજબૂત સ્તંભો જ્યાં શિથિલ થઇ ગયા છે એવા જીર્ણ દેવમંદિરને જોયું અને કૌતૂહળથી તેઓ તેની અંદર પેઠા. ત્યાં શરચંદ્રની મૂર્તિ સમાન અત્યંત પ્રશાંત, આભરણ રહિત છતાં કિંમતી રત્નોથી જાણે વિભૂષિત હોય તેવી શોભાયમાન, ચિંતામણિની જેમ દર્શન માત્રથી પરમ માહાત્મ-અતિશયને જણાવનાર, અશોકના દળ સમાન શ્યામ કાંતિયુક્ત એવી શ્રી મલ્લિનાથ સ્વામીની પ્રતિમા તેમના જોવામાં આવી. તેને જોતાં તેમના હૃદયમાં ઉત્કૃષ્ટ ભાવ જાગ્યો અને આવો અભિપ્રાય થયો કે-“અવશ્ય આ પ્રતિમાની કલાગત જેવી રૂપલક્ષ્મી છે, તેથી લાગે છે કે Page #318 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः _ माता प्रस्ताव याणि अम्ह मारहपायो ९३३ फलियव्वमियाणिं अम्ह मणोरहपायवेणं ति चिंतिऊण एवं थोउमारद्धाइं अज्जं विहडियनिबिडदुहनिगड पविहाडिय अज्ज परपवरसुगइमंदिरदुवाराई। अज्जं चिय करकमलि लीण, सुहाई संसारसाराइं ।।१।। अज्जं चिय तिहुयणसिरीहिं, अम्हि पलोइय नाह!| जं तुह लोयणपहि गयउ, नासियदोसपवाह ।।२।। अहह अम्हेहिं तिक्खदुक्खोहसिहितत्तगत्तिहिं, कह नाह! तुम्ह पयमंडवंतरि । नहनिवहनिम्मलरयणकिरणजालसंछाइयंबरि ।।३।। संपइ लडु निवासु फुडुमरुपहिएहिं व देव!। जं तुह दिटुं मुहकमलु, खालियकम्मवलेव ||४|| जुम्मं । रूपलक्ष्मीः तादृश्या न भवति एषा सामान्या। ततः फलितव्यमिदानीम् आवयोः मनोरथपादपेन' इति चिन्तयित्वा एवं स्तोतुमारब्धवन्तौ - अद्य विघटितनिबिडदुःखनिगडानि, प्रविघटितौ अद्य परप्रवरसद्गतिमन्दिरद्वारे । अथैव करकमले लीनानि सुखानि संसारसाराणि ।।१।। अद्यैव त्रिभुवनश्रीभिः आवां प्रलोकितौ नाथ! | यत्तव लोचनपथे गतौ नाशितदोषप्रवाही ।।२।। अहह! अस्माभ्यां तीक्ष्णदुःखौघशिखितप्तगात्रैः, कथं नाथ! तव पादमण्डपान्तरे। नभनिवहनिर्मलरत्नकिरणजालसञ्छादिताम्बरे ।।३।। सम्प्रति लब्धं निवासं स्फुटमरुपथिकैः इव देव! यत्तव दृष्टं मुखकमलम्, क्षालितकर्माऽवलेप ||४|| युग्मम् । એ સામાન્ય નથી, તો આપણા મનોરથરૂપ વૃક્ષ હવે ફળ્યું.' એમ ચિંતવી તેઓ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા “હે નાથ! આજે અમારું નિબિડ દુઃખરૂપ બંધન વિઘટિત થયું. પ્રવર સુગતિ-મંદિરનાં દ્વાર ઉઘડ્યાં અને સંસારનાં શ્રેષ્ઠ સુખો આજે અમારા કર-કમળમાં આવી રહ્યાં. (૧) હે દેવ! આજે ત્રિભુવનની લક્ષ્મી અમને જોવા લાગી કે દોષ-પ્રવાહનો નાશ કરનાર એવા તમે લોચન-પથે साव्या. (२) હે નાથ! તીક્ષ્ણ દુઃખાનલથી તપ્ત થએલા અમે, નખ-સમૂહરૂપ નિર્મળ રત્નકિરણોથી આકાશને આચ્છાદિત કરનાર એવા તમારા ચરણરૂપ મંડપમાં અત્યારે નિવાસ પામ્યા. વળી હે પરમાત્મા! સાક્ષાત્ મભૂમિના પથિક સમાન અમે હવે નિવાસ = ઘર મેળવ્યું કે જે કર્મના થરોને દૂર કરનારું તમારું મુખકમલ જોયું.' (૩૪). Page #319 -------------------------------------------------------------------------- ________________ ९३४ श्रीमहावीरचरित्रम् एवं च भत्तिसाराहिं सुसिलिठ्ठाहिं मणाणंददायिणीहिं गिराहिं हरिसुप्फुल्ललोयणाहिं थोऊण पुणो पुणो निडालतडताडियधरणिवट्ठाइं भणिउमाढत्ताइं - 'देव ! जइ एत्तो अम्ह दारगो वा दारिगा वा तुम्ह पसाएण होज्जा ता इमं तुह भवणं कणयकलसकलियसिहरं, थूरथंभाभिरामविसालसालापरिक्खित्तं, कविसीसयसओवसोहियं पवरपागारसंपरिग्गहियं, सुसिलिट्ठठावियसालभंजियासुंदरगोयराणुगयं कारवेमो, सयावि तुम्ह भत्तिपरायणाणि य होमो, अणवरयं पूयामहिमं च विरएमो त्ति भणिऊण उज्जाणकीलं काऊण गयाणि सगिहं । अह तेसिं भत्तिपगरिसागरिसियहिययाए अहासन्निहियवाणमंतरीए देवयाए अणुभावेण आहूओ भद्दाए सेट्टिणीए गब्भो । समुप्पन्नो सेट्ठिस्स पच्चओ। तओ तद्दिणाओ आरम्भ समारंभियं जिणमंदिरे कम्मंतरं । कओ अकालखेवेण जिन्नुद्धारो, तिसंझं च सुरहिपंचवन्नकुसुमेहिं निम्मवेइ पूयं पयट्टावेइ वरविलासिणीनट्टविहिं, वायावेइ मंजुगुंजंतसुरय (व?)सणाहं चउव्विहाउज्जं । एवं च कुणमाणस्स वच्चंति वासरा । एवं च भक्तिसाराभिः सुश्लिष्टाभिः मनोऽऽनन्ददायिनीभिः गिर्भिः हर्षोत्फुल्ललोचनाभ्यां स्तुत्वा पुनः पुनः ललाटतटताडितधरणीपृष्ठौ भणितुमारब्धौ 'देव! यदि इतः आवयोः दारकः वा दारिका वा तव प्रसादेन भवेत् ततः इदं तव भवनं कनककलशकलितशिखरं, स्थूलस्तम्भाऽभिरामविशालशालापरिक्षिप्तं, कपिशीर्षकशतोपशोभितं, प्रवरप्राकारसम्परिगृहीतं, सुश्लिष्टस्थापितशालभञ्जिकासुन्दरगोचराऽनुगतं कारयावः, सदापि तव भक्तिपरायणानि च भवावः, अनवरतं पूजामहिमानं च विरचयावः इति भणित्वा उद्यानक्रीडां कृत्वा गतौ स्वगृहम् । अथ तयोः भक्तिप्रकर्षाऽऽकृष्टहृदयायाः यथासन्निहितवानव्यन्तर्याः देवतायाः अनुभावेन आहूतः भद्रायाः श्रेष्ठिन्याः गर्भः। समुत्पन्नः श्रेष्ठिनः प्रत्ययः । ततः तद्दिनतः आरभ्य समारब्धं जिनमन्दिरे कर्मान्तरम्। कृतः अकालक्षेपेण जीर्णोद्धारः, त्रिसन्ध्यां च सुरभिपञ्चवर्णकुसुमैः निर्मापयति पूजाम्, प्रवर्तयति वरविलासिनीनाट्यविधिम्, वादयति मञ्जुगुञ्जत्सुरवसनाथं चतुर्विधाऽऽतोद्यम् । एवं च कुर्वाणस्य व्रजन्ति वासराः । એ પ્રમાણે ભક્તિપ્રધાન, સુસંબદ્ધ, મનને આનંદ પમાડનાર અને હર્ષથી લોચનને વિકાસ પમાડનાર વાણીથી વારંવાર સ્તવી, જમીન સુધી લલાટ લગાવીને તેઓ પુનઃ કહેવા લાગ્યા કે-‘હે દેવ! તમારા પ્રસાદથી હવે અમને પુત્ર કે પુત્રી પ્રાપ્ત થશે તો આ તમારા ભવનને શિખરે કનક-કળશો જડાવીશું, મોટા સ્તંભવડે અભિરામ રંગમંડપયુક્ત, કાંગરાઓથી શોભાયમાન, પ્રવર પ્રાકારથી મંડિત અને સારી રીતે ગોઠવેલ પૂતળીઓવડે વિરાજમાન કરાવીશું અને સદા તમારી ભક્તિમાં તત્પર રહીશું તેમજ સતત પૂજા-મહિમા રચીશું.’ એમ કહી, ઉઘાન-ક્રીડા કરીને તેઓ પોતાના સ્થાને ગયા. પછી તેમના ભક્તિ-પ્રકર્ષથી સંતુષ્ટ થયેલ પાસેના પ્રદેશની વાણવ્યંતરી દેવીના પ્રભાવથી ભદ્રા શેઠાણીને ગર્ભ રહ્યો જેથી શેઠને ભારે વિશ્વાસ આવ્યો. તે દિવસથી જિનમંદિરમાં તેણે કામ ચાલુ કરાવ્યું અને કાલક્ષેપ વિના જીર્ણોદ્ધાર કરાવ્યો. તે પાંચ વર્ણનાં સુગંધી પુષ્પોથી ત્રિકાલ પૂજા કરતો, વારાંગનાઓ પાસે નાટ્યવિધિ પ્રવર્તાવતો તથા ભારે મધુર સ્વરનાં ચતુર્વિધ વાજીંત્રો વગડાવતો. એમ ભક્તિમાં તેના દિવસો જવા લાગ્યા. Page #320 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९३५ __अन्नया य जिणवंदणवडियाए अणिययविहारेण परियडमाणा समागया सूरसेणा नाम सूरिणो, ठिया य सूरिसमुचियपएसे, सुत्तपोरिसीपज्जंते य गया मल्लिजिणाययणं, वंदिया देवा, उवविठ्ठा उचियट्ठाणे, काउमारद्धा य भव्वसत्ताण धम्मदेसणा । एत्यंतरे पूयासामग्गिसणाहो समागओ वग्गुरसेट्टी, जिणपूयं वंदणं च काऊण अल्लीणो सूरिसयासे, पणमियं चऽणेण से पायपंकयं, दिन्नासीसो य आसीणो महीयले। गुरुणावि तज्जोग्गयाणुसारेण पारद्धा धम्मदेसणा। कहं चिय? - जिणनाहभुवणकरणं तप्पडिमापूयणं तिसंझं च । दाणंमि य पडिबंधो तिन्निवि पन्नेहिं लब्भंति ।।१।। नीसेससोक्खतरुबीयमूलमुद्दामदुग्गइकवाडं । कारिंति मंदिरं जिणवरस्स धन्ना सविभवेणं ।।२।। अन्यदा च जिनवन्दनप्रतिज्ञया अनियतविहारेण पर्यटन् समागतः सूरसेनः नामकः सूरिः, स्थितश्च सूरिसमुचितप्रदेशे, सूत्रपौरुषीपर्यन्ते च गतः मल्लीजिनाऽऽयतनम्, वन्दिताः देवाः, उपविष्टः उचितस्थाने, कर्तुमारब्धा च भव्यसत्वानां धर्मदेशना । अत्रान्तरे पूजासामग्रीसनाथः समागतः वग्गुर श्रेष्ठी, जिनपूजां वन्दनं च कृत्वा आलीनः सूरिसकाशम्, प्रणम्य चाऽनेन तस्य पादपङ्कजं दत्ताशिषः सः आस्ते महीतले । गुरुणाऽपि तद्योग्यतानुसारेण प्रारब्धा धर्मदेशना । कथमेव? - जिननाथभवनकरणं तत्प्रतिमापूजनं त्रिसन्ध्यां च । दाने च प्रतिबन्धः त्रीणि अपि पुण्यैः लभ्यन्ते ।।१।। निःशेषसौख्यतरुबीजमूलम् उद्दामदुर्गतिकपाटम् । कारयन्ति मन्दिरं जिनवरस्य धन्याः स्वविभवेन ।।२।। એવામાં એકદા અનિયત વિહાર કરતા સૂરસેન નામે આચાર્ય જિનવંદન કરવા ત્યાં પધાર્યા, અને ઉચિત પ્રદેશ-સ્થડિલ ભૂમિમાં રહ્યા. પછી પોરસી થતાં તેઓ મલ્લિનાથના મંદિરમાં ગયા. ત્યાં પ્રભુને વંદી, ઉચિત સ્થાને બેઠા અને ભવ્યાત્માઓને ધર્મદેશના આપવા લાગ્યા. તેવામાં પૂજા સામગ્રી સહિત વન્ગર શેઠ આવ્યો અને જિનપૂજા તેમ જ વંદન કરી, તે આચાર્ય પાસે ગયો. ત્યાં ગુરુના પગે પડી, આશિષ મેળવીને ઉચિત ભૂમિ પર બેઠો. એટલે ગુરુએ પણ તેની યોગ્યતા પ્રમાણે ધર્મોપદેશ આપતાં જણાવ્યું કે “હે ભવ્ય જનો! જિનભુવન કરાવવું, જિનપ્રતિમાનું ત્રિકાલ પૂજન કરવું અને દાનમાં પ્રતિબંધ-ઉલ્લાસ २५वी-मे १९ पुष्यथा ४ पाभी शाय. (१) તે જ પુરુષો ધન્ય છે કે જેઓ પોતાના વિભવથી, સમસ્ત સુખ-વૃક્ષનું બીજ અને ઉત્કટ દુર્ગતિના દ્વાર બંધ કરવામાં કપાટરૂપ એવા જિનમંદિરને કરાવે છે. (૨) Page #321 -------------------------------------------------------------------------- ________________ ९३६ श्रीमहावीरचरित्रम् तुहिणगिरिसिंगसिंगारहारि जे निम्मवंति जिणभवणं। ते कह न लीलाएच्चिय चिंतियमत्थं पसाहिति? ||३|| सामन्नेणवि जिणगेहकारणे को मिणिज्ज पुन्नभरं?| को पुण तम्मिं विहिणा जिन्नंमि समुद्धरिज्जंते ।।४।। ता भो महायस! तए नियमा सम्मं समायरियमेयं । सभुयज्जियदव्वेणं जिन्नुद्धारो जमेस कओ ।।५।। एयंमि अकीरंते तित्थुच्छेओ जिणे अभत्ती य। साहूणमणागमणं भव्वाणमबोहिलाभो य ।।६।। काराविए इममी भवजलनिहितरणजाणवत्तंमि। अच्चंतसंतकंता कारेअव्वा जिणप्पडिमा ।।७।। तुहिनगिरिशृङ्गशृङ्गारहारि ये निर्मापयन्ति जिनभवनम् । ते कथं न लीलया एव चिन्तितमर्थं प्रसाधयन्ति? ||३|| सामान्येनाऽपि जिनगृहकारणे कः मीयते पुण्यभरः? | कः पुनः तस्मिन् विधिना जीर्णे समुद्धार्यमाणे ।।४।। ततः भोः महायशः! त्वया नियमा सम्यग् समाचरितमेतत् । स्वभुजाऽर्जितद्रव्येण जिर्णोद्धारः यदेषः कृतः ।।५।। एतस्मिन् अकुर्वता तीर्थोच्छेदः जिने अभक्तिश्च । साधूनाम् अनागमनं भव्यानाम् अबोधिलाभश्च ।।६।। कारापिते अस्मिन् भवजलनिधितरणयानपात्रे। अत्यन्तशान्त-कान्ता कारयितव्या जिनप्रतिमा ।।७।। હિમાલયના શિખર સમાન જેઓ જિનભવન કરાવે છે તેઓ લીલામાત્રથી મનોવાંછિત કેમ ન સાધી શકે? (૩) જિનગૃહ કરાવતાં સામાન્ય રીતે પણ તે પુણ્ય કોનાથી માપી શકાય? તો વિધિથી તેનો જીર્ણોદ્ધાર કરતાં કેટલું પુણ્ય થાય તેનું પ્રમાણ જ નહિ, (૪) તો હે મહાશય! તેં આ કામ અતિ સારૂં આદર્યું કે સ્વભુજોપાર્જિત દ્રવ્યથી આ જીર્ણોદ્ધાર કરાવ્યો. (૫) જીર્ણોદ્ધાર જો કરવામાં ન આવે તો તીર્થનો ઉચ્છદ, જિનભક્તિનો અભાવ, સાધુઓનું અનાગમન અને भव्याने बोधिनीनो साम थाय; (७) માટે ભવસાગરથી પાર પાડવામાં યાનપાત્ર સમાન એ જિનમંદિર કરાવતાં તેમાં અત્યંત દેદીપ્યમાન हिनप्रतिमा स्थापवी.. (७) Page #322 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः तीसे तिसंझमपमत्तमाणसेहिं परेण जत्तेणं । पूया य विरइयव्वा सा पुण अट्ठपयारेवं ।। ८ । वास-कुसुमक्खएणं धूव-पईवेहिं वारिपत्तेहिं। फलभोयणभेएहि य जणनयणाणंदजणगेहिं ।।९।। इय अट्ठविहा पूया कीरंती भत्ती जिणिदाणं । तं नत्थि नूण कल्लाणमेत्थ जं नो पणामेइ ||१०|| तथाहि-हरियंदणधणसारुब्भवेहिं गंधेहिं सुरहिगंधेहिं । सव्वण्णुसिरे निहिएहिं होंति भव्वा सुरहिदेहा ||११|| नवमालइ-कमल-कयंब-मल्लियापमुहकुसुमदामाहिं । विरयंता जिणपूंय(पूयं? ) धरंति भव्वा सिवसुहं च ।। १२ ।। तस्याः त्रिसन्ध्यम् अप्रमत्तमानसैः परेण यत्नेन । पूजा च विरचितव्या सा पुनः अष्टप्रकारा एवम् ||८|| वास-कुसुमाऽक्षतैः धूप-प्रदीपाभ्याम् वारिपात्रैः। फल-भोजनभेदाभ्यां च जननयनाऽनन्दजनकैः ।।९।। इति अष्टविधा पूजा कुर्वता भक्त्या जिनेन्द्राणाम् । तन्नास्ति नूनं कल्याणमत्र यन्न अर्पयति ।। १० ।। तथाहि-हरिचन्दन-घनसारोद्भवैः गन्धैः सुरभिगन्धैः । सर्वज्ञशीर्षे निहितैः भवन्ति भव्याः सुरभिदेहाः ।।११।। नवमालती-कमल-कदम्ब - मल्लिका प्रमुखकुसुमदामभिः | विरचयन्तः जिनपूजां धारयन्ति भव्याः शिवसुखञ्च ।।१२।। ९३७ તેની અપ્રમત્ત મને ભારે પ્રયત્નથી પૂજા રચવી કે જેના આઠ પ્રકાર છે : (૮) वास, डुसुभ, अक्षत, धूप, दीप, ४णपात्र, इज जने लोठन नैवेद्य-से बोडोना सोयनने आनंद पभाउनार, ભક્તિથી ભગવંતની અષ્ટવિધ પૂજા કરતાં, આ જગતમાં તેવું કંઇ સુખ કે કલ્યાણ નથી કે જે પામી ન શકાય; (૯/૧૦) કારણ કે-બાવનાચંદનયુક્ત ઘનસારના સુગંધી ગંધથી જિનપૂજા કરતાં ભવ્યો સુગંધી દેહ પામે છે. (૧૧) નવમાલતી, કમળ, કદંબ, મલ્લિકા પ્રમુખ પુષ્પમાળાથી પ્રભુની પૂજા રચતાં ભવ્યો શિવ-સુખને પ્રાપ્ત કરે छे. (१२) Page #323 -------------------------------------------------------------------------- ________________ ९३८ श्रीमहावीरचरित्रम नहरुइजलपडिहत्थे जिणपयछेत्ते जमक्खया खित्ता। पसवंति दिव्वसुहसस्ससंपयं तं किमच्छरियं? ।।१३।। __ घणसारागुरुधूवो जयगुरुपुरओ जणेण डज्झतो । उच्छलियधूमपडलच्छलेण अवणेइ पावं च ।।१४।। जे दीवं देंति जिणिंदमंदिरे सुंदरायभत्तीए । ते तिहुयणभुवणब्अंतरेक्कदीवत्तणमुविंति ।।१५।। तिहुअणपहुणो पुरओ ठवेंति जं वारिपुन्नपत्ताई। तं नृणं पुव्वज्जियदुहाण सलिलं पयच्छंति ।।१६ ।। परिपागवससमुग्गयविसिट्टगंधेहिं तरुवरफलेहिं । जिणपूयं कुणमाणा लहंति मणवंछियफलाइं ।।१७।। नखरुचिजलपूर्णे जिनपादक्षेत्रे यदक्षताः क्षिप्ताः। प्रसवन्ति दिव्यसुखशस्यसम्पदां तस्मिन् किम् आश्चर्यम् ।।१३।। घनसाराऽगुरुधूपः जगद्गुरुपुरतः जनेन दह्यमानः। उच्छलितधूमपटलच्छलेन अपनयति पापं च ।।१४।। ये दीपं ददति जिनेन्द्रमन्दिरे सुन्दराऽऽत्मभक्त्या । ते त्रिभुवनभुवनाऽभ्यन्तरैकदीपत्वमुपैति ।।१५।। त्रिभुवनप्रभोः पुरतः स्थापयन्ति ये वारिपूर्णपात्राणि । ते नूनं पूर्वाऽर्जितदुःखानि सलिलं प्रयच्छन्ति ।।१६ । । परिपाकवशसमुद्गतविशिष्टगन्धैः तरुवरफलैः। जिनपूजां कुर्वन्तः लभन्ते मनवाञ्छितफलानि ।।१७।। નખ-કાંતિરૂપ જળથી પૂર્ણ એવા જિનપદરૂપ ક્ષેત્રમાં ધરેલ-નાખેલ અક્ષત તે દિવ્ય સુખરૂપ શસ્ય-સંપત્તિને पहा ४२ मा माश्यर्य शुं? (१3) જિનેશ્વર સમક્ષ ઘનસાર, અગરૂમિશ્ર ધૂપ કરતાં, ઉછળતા ધૂમ-પડળના મિષે તે પાપને દૂર હડસેલી મૂકે છે. (૧૪) સુંદર ભક્તિથી જેઓ જિનમંદિરમાં દીપ આપે છે તેઓ ત્રણે ભુવનમાં એક-દીપત્વને પામે છે. (૧૫) જગદ્ગુરુની આગળ જે જળપૂર્ણ પાત્રો ધરવામાં આવે છે તે ખરેખર! પૂર્વોપાર્જિત દુઃખોને જલાંજલિ આપે छ. (१७) પરિપાકને પામેલા અને વિશિષ્ટ ગંધયુક્ત એવા તરફળોથી જિનપૂજા કરતાં મનોવાંછિત ફળ પમાય છે. (૧૭) Page #324 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९३९ बहुभक्खवंजणाउलओयणचरुपागपमुहवत्थूहिं। धन्ना विरइंति बलिं सुहनिहिउक्खणणहेउत्ति ।।१८।। अहवा किमित्तिएणं? जं किंचिवि अत्थि वत्थु सुपसत्थं । तित्थेसराण तं तं विणिओगे निंति कयपुन्ना ।।१९।। दाणमवि सुगइसंगमनियाणमनियाणमेव दिज्जंतं । पुन्नाणुबंधिरूवं कल्लाणपरंपरं जणइ ।।२०।। तं पुण तिविहं भणियं अभयपयाणं च नाणदाणं च। धम्मपवत्ताणं पुण तइयमुवटुंभदाणं च ।।२१।। बहुभक्ष्यव्यञ्जनाऽऽकुलौदनचारुपाकप्रमुखवस्तुभिः । धन्याः विरचयन्ति बलिं सुखनिध्युत्खननहेतुमिति ।।१८।। अथवा किम् एतावता? यत्किञ्चिदपि अस्ति वस्तु सुप्रशस्तम् । तीर्थेश्वराणां तत्तद् विनियोगे नयन्ति कृतपुण्याः ।।१९।। दानमपि सुगतिसङ्गमनिदानम् अनिदानमेव दीयमानम् । पुण्यानुबन्धिरूपां कल्याणपरम्परां जनयति ।।२०।।। तत्पुनः त्रिविधं भणितं अभयप्रदानं च ज्ञानदानं च । धर्मप्रवृत्तानां पुनः तृतीयम् उपष्टम्भदानं च ।।२१।। બહુ ભક્ષ્ય અને વ્યંજન સહિત ઓદન પ્રમુખ વસ્તુઓવડે જે ભવ્યો બલિ રચે છે તે ધન્યાત્માઓ સુખनिधान ने स्वाधीन ४३ छ. (१८) અથવા એટલા માત્રથી શું? જે કાંઇ પ્રશસ્ત વસ્તુ છે તે તે પુણ્યવંત જનો તીર્થકરોને ધરાવે છે. (૧૯) તેમ દાન પણ નિયાણા વિના આપવામાં આવતાં સુગતિ-સંગમના કારણરૂપ, પુણ્યાનુબંધી અને કલ્યાણ५२५२|ने प्रावे छे. (२०) તે ત્રણ પ્રકારે કહેલ છે :- અભયદાન, જ્ઞાનદાન અને ધર્મમાં પ્રવૃત્તિ કરતા ભવ્યોને આધારરૂપ ત્રીજું धोपटमहान. (२१) Page #325 -------------------------------------------------------------------------- ________________ ९४० श्रीमहावीरचरित्रम तत्थाभयप्पयाणं लोइयलोगुत्तरेसुवि पसिद्धं । सव्वावत्थासुंपिवि अनिसिद्धं सिद्धिरसियाणं ।।२२।। करिसणमिव कणरहियं नरनाहंपिव विवेयपरिहीणं। एयविउत्तं धम्मं न कयाइ बुहा पसंसंति ।।२३।। जं पुण नाणपयाणं दीवोव्व पयासयं तमत्थाणं । भवजलहिपडियजंतूण तारणे दृढतरंडसमं ।।२४।। उम्मग्गपयट्टाणं व विसममिच्छत्तभीमरन्नंमि । सम्मग्गदेसयं सिवपुरीए वरसत्थवाहोव्व ।।२५।। तत्र अभयप्रदानं लौकिक-लोकोतरयोः अपि प्रसिद्धम् । सर्वाऽवस्थासु अपि अनिषिद्धम् सिद्धिरसिकानाम् ।।२२।। कर्षणमिव कणरहितम्, नरनाथमिव विवेकपरिहीनम् । एतद्वियुक्तं धर्मं न कदापि बुधाः प्रशंसन्ति ।।२३।। यत्पुनः ज्ञानप्रदानं दीपः इव प्रकाशकं तदर्थानाम् । भवजलधिपतितजन्तूनां तारणे दृढतरण्डसमम् ।।२४ ।। उन्मार्गप्रवृतानामिव विषममिथ्यात्वभीमाऽरण्ये। सम्यग्देशकं शिवपुर्यां वरसार्थवाहः इव ।।२५।। તેમાં અભયદાન લૌકિક અને લોકોત્તરમાં પણ પ્રસિદ્ધ છે અને સર્વ અવસ્થાઓમાં મુમુક્ષુઓને માટે તે अनिषिद्ध छ. (२२) જેમ કણ રહિત ખેતી અને વિવેકહીન રાજા તેમ અભયદાન વિનાના ધર્મને કદાપિ સુજ્ઞો વખાણતા નથી. (23) વળી જે જ્ઞાનદાન છે તે દીપકની જેમ વસ્તુને બતાવનાર છે અને ભવસાગરમાં પડતાં પ્રાણીને તે દઢ નાવ समान छ, (२४) તેમજ વિષમ મિથ્યાત્વરૂપ ભીમ અરણ્યમાં ઉન્માર્ગે ચડેલાને પ્રવર સાર્થવાહની જેમ તે શિવ-પુરીનો શુદ્ધ भागमतावना२ छ. (२५) Page #326 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९४१ तइयं पुण भेसह-वत्थ-पत्त-कंबलगपमुहदव्वेहिं । साहूण धम्मनिरयाण होइ उवटुंभकरणेण ।।२६ ।। जं ते महाणुभावा कह दूरविमुक्कसव्वसावज्जा। सक्कंति तवं काउं आहाराईण विरहंमि? ||२७।। एत्तियमेत्तेणं चिय गिहिणो लंघंति गुरुभवसमुदं । उवयारे जं असणाइएहिं वटुंति साहूणं ।।२८ ।। धणसत्थाहिव-सेयंस-मूलदेवाइणो य जयपयडा । दिटुंता निद्दिठ्ठा इत्थं सिद्धंतसुपसिद्धा ।।२९।। तृतीयं पुनः भेषज-वस्त्र-पात्र-कम्बलप्रमुखद्रव्यैः । साधूनां धर्मनिरतानां भवति उपष्टम्भकरणेन ।।२६ ।। यत्ते महानुभावाः कथं दूरविमुक्तसर्वसावद्याः। शक्नुवन्ति तपः कर्तुम् आहारादीनां विरहे ||२७ ।। एतावन्मात्रेणैव गृहिणः लङ्घन्ते गुरुभवसमुद्रम्। उपकारे ये अशनादिभिः वर्तन्ते साधूनाम् ।।२८ ।। धनसार्थाधिप-श्रेयांस-मूलदेवादयः च जगत्प्रगटाः । दृष्टान्ताः निर्दिष्टाः इत्थं सिद्धान्तसुप्रसिद्धाः ।।२९ ।। અને ત્રીજું દાન ધર્મમાં પ્રવર્તતા સાધુઓને ઔષધ, વસ્ત્ર, પાત્ર, કંબળ પ્રમુખ દ્રવ્યનો ટેકો આપવાથી થાય छ, (२७) કારણ કે સર્વ સાવઘને દૂર તજનાર તે મહાનુભાવો આહારાદિકના અભાવે તપ પ્રમુખ સાધવાને કેમ સમર્થ २४ ॥ ? (२७) એટલું માત્ર કરવાથી પણ ગૃહસ્થો મોટા ભવસાગરનો પાર પામે છે, કારણ કે સાધુઓને અનશનાદિકથી तभी सहाय पने छ. (२८) આ સંબંધમાં ધન સાર્થવાહ, શ્રેયાંસકુમાર અને મૂલદેવાદિકના જગપ્રસિદ્ધ દૃષ્ટાંત બતાવ્યા છે કે જે सिद्धांतमा प्रसिद्ध छे. (२८) Page #327 -------------------------------------------------------------------------- ________________ ९४२ इय भो देवाणुपिया! तिन्नि पयत्था मए तुह पसत्था । परिकहिया एएसिं पढमो तुमए सयं विहिओ ||३०|| श्रीमहावीरचरित्रम् अन्ने पुण सावगधम्मकुसलबुद्धीहिं जंति काउं जे। सद्धाणनाणसारं ता गिहिधम्मं पवज्जेसु ।।३१।। इय गुरुणा निदंसिए वत्थुपरमत्थे जायपवरविवेगो पणमिऊण गुरुणो पयपंकयं सेट्ठी वागरिउं पवत्तो- 'भयवं! सुटु बोहिओऽहं तुम्हेंहिं, उवदंसेह मे सावगधम्मं, सिक्खवेह जुत्तात्तं ।' तओ सूरिणा भेयप्पभेयसाहासहस्ससंकुलो सुहफलोहकलिओ कहिओ वित्थरेण गिहिधम्मकप्पद्दुमो, पडिवन्नो य भावसारमणेण । तप्पभिदं च अट्टप्पयारजिणपूयारओ, मुणिदाणसमुज्जयचित्तो सावगत्तं पालेइ । पसूए पुत्ते सविसेसं धम्मपरिवत्तो जाओत्ति। इति भोः देवानुप्रियाः ! त्रयः पदार्थाः मया युष्माकं प्रशस्ताः। परिकथिताः एतेषु प्रथमः त्वया स्वयं विहितः । । ३० ।। अन्यौ पुनः श्रावकधर्मकुशलबुद्धिभिः याप्येते कर्तुं यौ । श्रद्धानज्ञानसारं ततः गृहीधर्मं प्रव्रजत ।।३१ ।। इति गुरुणा निदर्शिते वस्तुपरमार्थे जातप्रवरविवेकः प्रणम्य गुरोः पादपङ्कजं श्रेष्ठी व्याकर्तुं प्रवृत्तवान् 'भगवन्! सुष्ठु बोधितः अहम् युष्माभिः, उपदर्शय मां श्रावकधर्मम्, शिक्षापय युक्तायुक्तम्।' ततः सूरिणा भेदप्रभेदशाखासहस्रसङ्कुलः शुभफलौघकलितः कथितः विस्तारेण गृहीधर्मकल्पद्रुमः, प्रतिपन्नश्च भावसारम् अनेन । तत्प्रभृतिं च अष्टप्रकारजिनपूजारतः, मुनिदानसमुद्यतचित्तः श्रावकत्वं पालयति। प्रसूते पुत्रे सविशेषं धर्मपरिवृत्तः जातः । એમ હે દેવાનુપ્રિય! મેં તમને પ્રશસ્ત ત્રણ પદાર્થો (શ્લોક ૧માં) કહી બતાવ્યા, તેમાં પ્રથમ તો તમે પોતે खायरो छो (30) અને બીજા બે શ્રાવક-ધર્મની કુશળ-બુદ્ધિવાળા આચરી શકે છે, માટે તમે શ્રદ્ધા અને જ્ઞાનવર્ડ શ્રેષ્ઠ એવા ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરો.' (૩૧) એ પ્રમાણે ગુરુએ વસ્તુ-૫રમાર્થ બતાવતાં, પ્રવર વિવેક જાગ્રત થવાથી ગુરુના પગે પડીને શેઠ કહેવા લાગ્યો કે-‘હે ભગવન્! તમે મને બહુ જ સારો પ્રતિબોધ આપ્યો. મને શ્રાવક-ધર્મ બતાવો અને યુક્તાયુક્ત શીખવો.' એટલે આચાર્યે ભેદ-પ્રભેદરૂપ હજારો શાખાઓ યુક્ત અને શુભ ફળોથી સુશોભિત એ ગૃહિ (ગૃહસ્થ) ધર્મરૂપ કલ્પવૃક્ષ વિસ્તારથી સંભળાવ્યો અને તેણે ભાવથી તેનો સ્વીકાર કર્યો. ત્યારથી અષ્ટપ્રકારે જિનપૂજામાં રક્ત અને મુનિદાનમાં તત્પર એવો શ્રેષ્ઠી શ્રાવકપણું પાળવા લાગ્યો. પછી અનુક્રમે પુત્ર પ્રાપ્ત થતાં તે વિશેષ પ્રકારે ધર્મપરાયણ થયો. Page #328 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९४३ ___ अन्नया सो पंडुरपरिहियपडो कुसुमाइसमग्गसामग्गीसणाहो, सयलपरियणसमेओ पयट्टो मल्लिजिणपडिमापूयणत्थं । इओ य तव्वेलं भयवंतं महावीरं नगरस्स सगडमुहुज्जाणस्स य अंतरा पडिमं पडिवन्नं ओहीए आभोइत्ता ईसाणसुरनाहो अणेगसुरकोडिपरिवुडो पंचरायरयणविणिम्मियविमाणारूढो आगंतूण तिक्खुत्तो आयाहिणपयाहिणपुरस्सरं सहरिसं वंदिऊण अन्नोन्नघडियपाणिसंपुडो भयवओ चरियं गायमाणो सामिणो वयणंमि दिन्नदिट्ठी पज्जुवासमाणो चिट्ठइ। वग्गुरसेट्ठीवि भयवंतमइक्कमित्ता चलिओ मल्लिजिणाययणाभिमुहं । तं च वच्चंतं ईसाणिंदो पासित्ता भणइ-'भो वग्गुर! दूरयरदेवा सच्चोवाया हवंति (त्ति) सच्चो कओ तुमए लोयप्पवाओ, जं पच्चक्खं तित्थगरं मोत्तूण पडिमं अच्चिउं वच्चसि, किं न मुणसि जं एस विसमभवावत्तनिवडंतभुवणत्तयसमुद्धरणधीरो सिरिमहावीरो सयमेव इह चिठ्ठइत्ति?', तओ सेट्ठी एवं निसामिऊण जायअतुच्छपच्छायावो 'मिच्छामिदुक्कडंति भणिऊण ___ अन्यदा सः पाण्डुरपरिहितपटः कुसुमादिसमग्रसामग्रीसनाथः, सकलपरिजनसमेतः प्रवृत्तः मल्लिजिनप्रतिमापूजनार्थम् । इतश्च तद्वेलां भगवन्तं महावीरं नगरस्य शकटमूखोद्यानस्य च अन्तरा प्रतिपन्नं अवधिना आभोगय्य ईशानसुरनाथः अनेकसुरकोटिपरिवृत्तः पञ्चरागरत्नविनिर्मितविमानाऽऽरूढः आगत्य त्रिधा आदक्षिणप्रदक्षिणपुरस्सरं सहर्ष वन्दित्वा अन्योन्यघटितपाणिसम्पुटः भगवतः चरितं गायमानः स्वामिनः वदने दत्तदृष्टिः पर्युपासमानः तिष्ठति । वग्गुरश्रेष्ठी अपि भगवन्तम् अतिक्रम्य चलितः मल्लीजिनाऽऽयतनाभिमुखम् । तं च व्रजन्तम् ईशानेन्द्रः दृष्ट्वा भणति 'भोः वग्गुर दूरतरदेवाः सत्योपायाः भवन्ति' इति सत्यः कृतः त्वया लोकप्रवादः, यत् प्रत्यक्षं तीर्थकरं मुक्त्वा प्रतिमाम् अर्चयितुं व्रजसि?, किं न जानासि यदेषः विषमभावाऽऽवर्तनिपतद्भुवनत्रयसमुद्धरणधीरः श्रीमहावीरः स्वयमेव इह तिष्ठति?।' इति ततः श्रेष्ठी एवं निःशम्य जाताऽतुच्छपश्चात्तापः 'मिच्छामिदुक्कडम् इति भणित्वा त्रिप्रदक्षिणादानपूर्वं जिनं वन्दते, महिमानं એવામાં એક વખતે શ્વેત વસ્ત્ર પહેરી, કુસુમાદિ સમગ્ર સામગ્રી લઈ, બધા પરિજન સહિત તે શ્રી મલ્લિજિનની પ્રતિમાને પૂજવા ચાલ્યો. તે સમયે અહીં નગરના શકટમુખ ઉદ્યાનમાં પ્રતિમાએ રહેલા મહાવીર ભગવંતને અવધિજ્ઞાનથી જોઇ, અનેક કરોડ દેવ સહિત, પાંચ પ્રકારના શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ વિમાનમાં બેસી ઇશાનેંદ્ર આવી, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભાવથી વંદી, અંજલિ જોડી પ્રભુના ચરિત્રને ગાતાં, સ્વામીના મુખ-કમળ પર દૃષ્ટિ સ્થાપીને બેઠો. તેવામાં વગૂર શેઠ પણ ભગવંતને ઓળંગી, મલ્લિજિનના મંદિર તરફ ચાલ્યો. તેને જતો જોઇને ઇશાનેંદ્ર કહેવા લાગ્યો-“હે વગૂર! “દૂરના દેવો સાચા પરચાવાળા હોય છે એ લોકપ્રવાદને તેં સત્ય કરી બતાવ્યો કે પ્રત્યક્ષ તીર્થકરને મૂકીને પ્રતિમા પૂજવા જાય છે. શું તને ખબર નથી કે વિષમ ભવાવર્સમાં પડતા ત્રણે ભુવનનો ઉદ્ધાર કરવામાં ધીર એવા આ શ્રી મહાવીર પોતે જ અહીં બિરાજમાન છે.' એમ સાંભળતાં ભારે પશ્ચાત્તાપથી મિચ્છામિ કુટું કહી, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જિનને નમીને તે મહિમા ગાવા લાગ્યો. એમ બહુવાર Page #329 -------------------------------------------------------------------------- ________________ ९४४ श्रीमहावीरचरित्रम् तिपयाहिणादाणपुव्वं जिणं वंदइ महिमं च करेइ, सुचिरं च पज्जवासिऊण जहागयं पडिनियत्ते सुरिंदे मल्लिजिणभुवणंमि वच्चइ। ___ जयगुरूवि तत्तो निक्खमित्ता पट्ठिओ तुन्नागसन्निवेसाभिमुहं । तस्स य अंतरा तक्कालपरिणियाणि वहूवराणि सपडिजुत्तमिति। ताणि पुण दोण्णिवि टप्परकन्नपुडाणि, मज्जराणुरूवनयणाणि, अइलंबमोट्टपोट्टाणि, दीहरकंधराणि, कसिणकुसंठाणसरीराणि, अहरसीमासमइक्कंतदीहरदंताणि, गोसालो पेच्छिण जायपरितोसो सहासं भणइ-अहो भमिओऽम्हि पउरजणवएसु नियधम्मगुरुपसाएण, एत्तियकालं परियडंतेण एरिसो संजोगो न कत्थवि पलोइओ। ता नूणं - तत्तिल्लो विहिराया जणेऽइदूरेवि जो जहिं वसइ । जं जस्स होइ सरिसं तं तस्स दुइज्जयं देइ ।।१।। एवं च पुणो पुणो पुरा ठाऊण समुल्लविंतो जाव न कहंपि विरमइ ताव तेहिं बाढं च करोति, सुचिरं च पर्युपास्य यथाऽऽगतं प्रतिनिवृत्ते सुरेन्द्र मल्लिजिनभवने व्रजति। जगद्गुरुः अपि तस्माद् निष्क्रम्य प्रस्थितः तुन्नागसन्निवेशाऽभिमुखम् । तस्य चाऽन्तरा तत्कालपरिणीतौ वधूवरौ सप्रतियुक्तम् इतः। तौ पुनः द्वावपि भयकृत्कर्णपुटौ, मार्जराऽनुरूपनयनौ, अतिलम्बपृथूदरौ, दीर्घकन्धरौ, कृष्णकुसंस्थानशरीरौ, अधरसीमासमतिक्रान्तदीर्घदन्तौ गोशालः प्रेक्ष्य जातपरितोषः सहासं भणति 'अहो! भ्रमितवानहम् प्रचुरजनपदेषु निजधर्मगुरुप्रसादेन, एतावत्कालं पर्यटता एतादृशः संयोगः न कुत्रापि प्रलोकितः । तस्मान्नूनम् तत्परः विधिराजा जने अतिदूरेऽपि यः यत्र वसति। यः यस्य भवति सदृशं तं तस्य द्वितीयकं दत्ते ।।१।। एवं च पुनः पुनः पुरः स्थित्वा समुल्लपन् यावद् न कथमपि विरमति तावत्तैः बाढं पीडयित्वा बद्धः ઉપાસના કરી, ઇંદ્રના ગયા પછી શેઠ મલ્લિજિનના મંદિરમાં ગયો. પછી ભગવંત પણ ત્યાંથી નીકળતાં તુન્નાક સંનિવેશ તરફ ચાલ્યા. જતાં જતાં તે માર્ગે નવપરણીત વર-વહુ સાથે જતા કે જે બંનેના સુપડા જેવા કાન, બિલાડા સમાન લોચન, અતિદીર્ઘ અને મોટું ઉદર, લાંબી ડોક, કૃષ્ણ અને બેડોળ સંસ્થાનયુક્ત શરીરવાળા તથા હોઠની બહાર નીકળેલા દાંતવાળા હતા. તેમને જોતાં ભારે સંતોષ પામતો ગોશાળો હાંસીપૂર્વક કહેવા લાગ્યો કે-“અહો! હું મારા ધર્મગુરુના પ્રસાદે ઘણા દેશ ભમ્યો અને આટલો કાલ ભમતાં, આવો સંયોગ ક્યાંય પણ મારા જોવામાં આવ્યો નથી; તેથી અવશ્ય વિચક્ષણ વિધાતા દૂર વસતા જનને પણ જે સદશ હોય તેની સાથે સંયોગ કરાવી આપે છે.” એ પ્રમાણે સામે બેસીને વારંવાર બોલતાં તે જ્યારે કોઇ Page #330 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९४५ पिट्टिऊण बद्धो पक्खित्तो य वंसीकुडंगे । तत्थ य उत्ताणो निवडिओ अच्छइ, महया सद्देण य वाहरइ, जहा-'सामि! कीस मं उवेक्खह?, एसोऽहं एत्थ वंसकुडंगे निवडिओ वट्टामि, सव्वहा मोअह इमाओ वसणाओ'त्ति पुणो पुणो उल्लवंतं तं सो सिद्धत्यो पडिभणइ-'भद्द! सयं कडं सयं चेव भुंजाहि, किं मुहा परितप्पसि?' | सामीवि अदूरदेसं गंतूण करुणाए चिरसमसुहदुक्खसहणपक्खवाएण तं पडिवालिउमारद्धो। एत्यंतरे तेहिं नायं, जहा-'एस कोइ दुठ्ठसीलो एयस्स देवज्जगस्स पीढियावाहगो छत्तधारगो वा होही, तेण एस एयं पडिवालेमाणो निच्चलो अच्छइ, ता न जुत्तं एयस्स धरणं ति चिंतिऊण मुक्को गोसालो। मिलिए य तंमि गंतुं पवत्तो जयगुरू । कमेण य पत्तो गोभूमिंमि, तत्थ य सुलभचरणपाणियत्तणेण गावीओ चरंति, तेण सा गोभूमी वुच्चइ। तत्थ य कलहपियत्तणेण गोसालो गोवालए भणइ-'अरे मिलिच्छा! जुगुच्छणिज्जरूवा! एस मग्गो कहिं वच्चइ?।' गोवेहिं भणियं-'अरे पासंडिया! कीस अम्हे निक्कारणं अक्कोसेसि?।' सो भणइ-'दासीपुत्ता! पसुयपुत्ता! जइ प्रक्षिप्तश्च वंशकुटङ्के (वंशलतायाम्)। तत्र च उत्तानः निपतितः आस्ते, महता शब्देन च व्याहरति यथा 'स्वामिन्! कथं माम् उपेक्षस्व? एषोऽहमत्र वंशलतायां निपतितः वर्ते, सर्वथा मोचय अस्माद् व्यसनाद् इति पुनः पुनः उल्लपन्तं तं सः सिद्धार्थः प्रतिभणति ‘भद्र! स्वयं कृतं स्वयमेव भुक्ष्व, किं मुधा परितपसि? ।' स्वामी अपि अदूरदेशं गत्वा करुणया चिरसमसुख-दुःखसहनपक्षपातेन तं प्रतिपालयितुम् आरब्धवान् । अत्रान्तरे तैः ज्ञातं यथा 'एषः कोऽपि दुष्टशीलः एतस्य देवाऽऽर्यकस्य पीठिकावाहक: छत्रधारकः वा भविष्यति, तेन एषः एनं प्रतिपालयन् निश्चलः आस्ते, तस्मान्न युक्तं एतस्य धरणम्' इति चिन्तयित्वा मुक्तः गोशालः। मिलिते च तस्मिन् गन्तुं प्रवृत्तः जगद्गुरुः । क्रमेण च प्राप्तौ गोभूमिकाम्, तत्र च सुलभचारीजलत्वेन गावः चरन्ति, तेन सा गौभूमिः उच्यते। तत्र च कलहप्रियत्वेन गोशालः गोपालकान् भणति 'अरे! म्लेच्छाः! जुगुप्सनीयरूपाः! एषः मार्गः कुत्र व्रजति? ।' गोपैः भणितं 'अरे पाखण्डिक! कथम् अस्माकं રીતે બંધ ન થયો ત્યારે ભારે કોપ પામતાં તેમણે ખૂબ કૂટીને બાંધ્યો અને તેને વાંસજાળમાં ફેંકી દીધો. ત્યાં ચત્તો પડ્યો અને મોટા શબ્દ કહેવા લાગ્યો કે-“હે સ્વામિન્! મારી ઉપેક્ષા કેમ કરો છો? હું આ અહીં વાંસ-જાળમાં પડ્યો છું. એ દુઃખથી મને સર્વથા છોડાવો.” એમ વારંવાર બોલતાં ગોશાળાને સિદ્ધાર્થે કહ્યું કે-“હે ભદ્ર! તેં પોતે કર્યું અને પોતે ભોગવ. આમ વૃથા પરિતાપ શાને પામે છે?' એવામાં સ્વામી પણ કંઈક નજીક જઇ, કરુણાને લીધે લાંબા વખતથી સુખ-દુઃખ સમાન સહન કરવાના પક્ષપાતથી તેની રાહ જોવા લાગ્યા. ત્યારે લોકોએ જાણ્યું કે-“આ કોઇ દુષ્ટશીલ એ દેવાયની સેવા કરનાર કે છત્રધારક હશે તેથી એ તેની રાહ જોઇ ઉભા રહ્યા છે, માટે એને પકડી રાખવો યુક્ત નથી.' એમ ધારીને તેમણે ગોશાળાને મૂકી દીધો. તેના મળતાં ભગવંત આગળ ચાલ્યા અને અનુક્રમે ગોભૂમિકામાં ગયા. ત્યાં ગાયોને ચારો-પાણી બહુ સુલભ હોવાથી તે સ્થાન ગોભૂમિના નામે પ્રસિદ્ધ હતું. ત્યાં પણ કલહપ્રિયતાને લીધે ગોશાળો ગોવાળોને કહેવા લાગ્યો કે-“અરે મ્લેચ્છો! અરે કદરૂપાઓ! આ માર્ગ ક્યાં જાય છે?' ગોવાળો બોલ્યા-“અરે પાખંડી! અમને નિષ્કારણ શા માટે અપશબ્દો કહે છે?” ગોશાળે કહ્યું-“અરે દાસીપુત્રો! Page #331 -------------------------------------------------------------------------- ________________ ९४६ श्रीमहावीरचरित्रम् न मरिसिहिह ता सुट्ठअरं अक्कोसिस्सामि, किं अलियमेयं?, मिच्छजाइया एरिसगा चेव तुब्भे, किं जहठ्ठियंपि न भणिस्सामि?, को मे तुम्ह पडिभओत्ति । तओ तेहिं समुप्पन्नगाढकोवेहिं मिलित्ता पण्हि-मुट्ठि-लेहूहिं विद्दवित्ता बद्धो वंसीगहणे य पक्खित्तो। तत्थवि पुव्वनाएण करुणाए पहियजणेण विमोइयंमि गोसाले तिहुअणगुरू रायगिहे नयरे अट्ठमवासारत्तं काउमुवसंपज्जइ, विचित्ताभिग्गहसणाहं च चाउम्मासखमणं आरंभेइ । तस्स पज्जंते बहिया आहारग्गहणं कुणइ। तओ अणिज्जरियं अज्जवि बहुं कम्मं अच्छइत्ति चिंतिऊण पुणोऽवि सामी अत्थारियादिलुतं परिभावितो कम्मनिज्जरणनिमित्तं अच्चंतपावजणसंगएसु लाढावज्ज-भूमिसुद्धभूमिनामेसु मिलिच्छदेसेस गोसालेण समेओ विहरिओ। तत्थ य ते अणारिया कयाइ असुणियधम्मक्खरा, निरणुकंपा, लोहियपाणिणो, परमाहम्मियासुरसरूवा भयवंतं विहरमाणं पासित्ता हीलंति, निष्कारणम् आक्रोशसि? ।' सः भणति 'दासीपुत्राः! पशुपुत्राः! यदि न मर्षय तदा सुष्ठुतरं ओक्रोशिष्यामि, किम् अलिकमेतत्?, म्लेच्छजातिकाः एतादृशाः एव यूयम्, किं यथास्थितं न भणिष्यामि?, कः मम युष्माभ्यं प्रतिभयः?' इति। ततः तैः समुत्पन्नगाढकोपैः मिलित्वा पाणि-मुष्टि-लेष्टुभिः विद्रूय बद्धः वंशगहने च प्रक्षिप्तः । तत्रापि पूर्वन्यायेन करुणया पथिकजनेन विमोचिते गोशालके त्रिभुवनगुरु: राजगृहे नगरे अष्टमवर्षारात्रिं कर्तुम् उपसम्पद्यते, विचित्राऽभिग्रहसनाथं च चातुर्मासक्षपणम् आरभते । तस्य पर्यन्ते बहिः आहारग्रहणं करोति। ततः 'अनिर्जरितम् अद्यापि बहु कर्म आस्ते' इति चिन्तयित्वा पुनरपि स्वामी कर्मकरदृष्टान्तं परिभावयन् कर्मनिर्जरणनिमित्तम् अत्यन्तपापजनसङ्गतेषु लाढा-वज्रभूमि-शुद्धभूमिनामकेषु म्लेच्छदेशेषु गोशालेन समेतः विहृतवान् । तत्र च ते अनार्याः कदापि अश्रुतधर्माऽक्षराः, निरनुकम्पाः, लोहितपाणिकाः, પશુઓ! જો તમે સહન નહિ કરો તો તમને વધારે તિરસ્કારીશ. શું એ મિથ્યાવચન છે? તમે મ્લેચ્છો જેવા જ છો. શું સત્ય પણ ન બોલવું? તમારો મને શો ભય છે?” એટલે ભારે કોપ પામેલા તેમણે મળીને લાત, મુઠી અને પથરવતી તેને ખૂબ મારી, બાંધીને વાંસજાળમાં ફેંકી દીધો. ત્યાં પણ દયા લાવી, પથિકોએ મુક્ત કરતાં ગોશાળા સાથે પ્રભુ આઠમું ચોમાસું કરવા રાજગૃહનગરમાં ગયા. ત્યાં વિચિત્ર અભિગ્રહ સાથે ચાતુર્માસખમણ કર્યું અને પ્રાંતે નગરની બહાર તેમણે પારણું કર્યું. પછી “અદ્યાપિ અનિર્જરિત બહુ કર્મ છે' એમ ધારી કૃષિવલ અને કર્મકરોના દૃષ્ટાંતને યાદ કરતાં સ્વામી પુનઃ કર્મનિર્જરા નિમિત્તે અત્યંત પાપી લોકોથી વ્યાપ્ત એવા લાટ, વજભૂમિ, શુદ્ધભૂમિ નામના મ્લેચ્છ દેશોમાં ગોશાળા સહિત વિચરવા લાગ્યા. ત્યાં કોઇ વાર ધર્મશ્રવણથી વિમુખ, દયાહીન, રક્તમિશ્ર હાથવાળા, પરમાધામી જેવા અતિ ભયાનક એવા અનાર્ય લોકો, ભગવંતને વિચરતા જોઇ હીલનાપૂર્વક નિંદતા, તથાવિધ પરાભવ Page #332 -------------------------------------------------------------------------- ________________ ९४७ षष्ठः प्रस्तावः निंदंति, तहाविहप्पयारेहिं विद्दविंति साणादओ य दुट्ठसत्ते सामिस्स अभिमुहं मुयंति । अविय - जह पविरेयण-तणुतयतच्छण-खारोवलेवपामोक्खं । किच्छविगिच्छं विज्जं कुणतमभिणंदए रोगी ।। १ ।। तह जयनाहोवि समग्गमुग्गउवसग्गकारयं लोयं । उवयारिबंधुबुद्धीए बंधुरं पेहइ पहिट्टो ||२|| जुम्मं ।। जेण दरंगुट्ठविकिमेरुविस्संठुलं धरावद्वं । हलहलियसत्तकुलसेलसायरं विरइयं सिसुणा ||३|| सोवि कह अतुलबलसारविक्कमो निक्किवेण कम्मेण । कीडप्पायकयावयमहह सहाविज्जइ जिणिंदो ? || ४ || जुम्मं । परमाधार्मिकसुरस्वरूपाः भगवन्तं विहरन्तं दृष्ट्वा हीलयन्ति, निन्दन्ति, तथाविधप्रकारैः विद्रवन्ति, श्वादीन् च दुष्टसत्त्वान् स्वामिनः अभिमुखं मुञ्चन्ति । अपि च - यथा प्रविरेचन-तनुत्वक्तक्षण-क्षारोपलेपप्रमुखाम् । कृच्छ्रविचिकित्सां वैद्यं कुर्वन्तम् अभिनन्दति रोगी ।।१।। तथा जगन्नाथोऽपि समग्रम् उग्रोपसर्गकारकं लोकम् । उपकारीबन्धुबुद्ध्या बन्धुरं प्रेक्षते प्रहृष्टः । । २ । । युग्मम् ।। येन ईषदङ्गुष्ठविकृष्टमेरुविसंस्थुलं धरापृष्ठम्। प्रकम्पितसप्तकुलशैलसागरं विरचितं शिशुना ||३|| सोऽपि कथं अतुलबलसारविक्रमः निष्कृपेण कर्मणा । कीटप्रायःकृतापद् अहह सह्यते जिनेन्द्रः ? || ४ || युग्मम् ।। પમાડતા અને શ્વાન પ્રમુખ દુષ્ટ સત્ત્વો સ્વામી સન્મુખ દોડાવી મૂકતા, તથાપિ રોગી જેમ જુલાબ, ત્વચાચ્છેદ કે ક્ષારનો લેપ વિગેરે ભારે કષ્ટ આપનાર વૈદ્યને વખાણે તેમ ભગવંત પણ ઉગ્ર ઉપસર્ગ કરનાર બધા લોકોને ઉપકારી બંધુ સમાન જોઇ સંતુષ્ટ થતાં. (૧/૨) અહો! જેણે બાલ્યાવસ્થામાં સ્હેજ અંગુષ્ઠ ખેંચતાં, મેરૂયુક્ત ધરાપીઠ અને સત્ત્વો, કુલપર્વતો અને સાગરને ડોલાયમાન કરી મૂક્યાં તે જિવેંદ્ર પોતે અતુલ બળશાળી છતાં, નિર્દય કર્મને લીધે અહા! એક કીટતુલ્ય જનોના હાથે આપત્તિ સહન કરે છે. (૩૪) Page #333 -------------------------------------------------------------------------- ________________ ९४८ श्रीमहावीरचरित्रम् किंच-जो हरिणा सिद्धत्थो आवयविणिवारणट्ठया मुक्को । गोसालगपच्चुत्तरवेलाए वियंभई सोवि ।।५।। अन्नं च-जइ किर तिलोयरंगे अतुल्लमल्लोऽवि जिणवरो वीरो। एवंविहावयाओ विसहइ सुपसंतचित्तेण ||६|| ता कीस थेवमित्तावयारकरणुज्जएऽवि लोयंमि । मुणियजहट्ठियभावा वहंति रोसं महामुणिणो? |७|| जुम्मं । अहवा चुन्निज्जइ थेवघायमेत्तेवि सक्काराले । निठुरकालायसघडियदुघणघाएहिं नवि वइरं ।।८।। किञ्च यः हरिणा सिद्धार्थः आपद्विनिवारणाय मुक्तः । गोशालकप्रत्युत्तरवेलायां विजृम्भते सोऽपि ।।५।। अन्यच्च-यदि किल त्रिलोकरङ्गे अतुल्यमल्लोऽपि जिनवरः वीरः । एवंविधाऽऽपदः विसहते सुप्रशान्तचित्तेन ।।६ || ततः कस्मात् स्तोकमात्राऽपकारकरणोद्यतेऽपि लोके। ज्ञातयथार्थभावाः वहन्ति रोषं महामुनयः ।।७।। युग्मम् ।। अथवा चूर्यते स्तोकघातमात्रेऽपि शर्करालेष्टु । निष्ठुरकालायसघटितदुघणघातैः नैव वज्रम् ||८|| વળી આપદા નિવારવા માટે ઇંદ્ર જે સિદ્ધાર્થને આદેશ કર્યો હતો તે ફક્ત ગોશાળાને પ્રત્યુત્તર દેવા વખતે उपस्थित थतो, (५) અને વળી અતુલ મલ્લ છતાં વીરસ્વામી, ત્રિલોક-રંગભૂમિમાં જો આવી આપદાઓ પ્રશાંત ચિત્તે સહન કરે છે તો યથાર્થ સ્વરૂપને જાણતા મહામુનિઓ, અલ્પ માત્ર અપકાર કરનાર લોક પર રોષ શા માટે કરતા હશે? (७/७) અથવા તો અલ્પ આઘાતથી પણ શર્કરા ભાંગીને ભૂકો થઈ જાય, પરંતુ અતિકઠિન લોહઘણના ઘાતથી પણ 4%४ भन न थाय. (८) હવે તે અનાર્યભૂમિમાં વિચરતાં વિવિધ અભિગ્રહમાં તત્પર એવા ભગવંતે નવકલ્પી વિહાર પ્રમાણે નવમું Page #334 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः अह तिहुयणेक्कनाहो अणज्जभूमीसु तासु हिंडतो । पत्ते वासारत्ते नवमे नवमासयविहाणे ।।९।। वसहिं च अलभमाणो सुन्नागारेसु रुक्खमूलेसु । धम्मज्झाणाभिरओ वरिसायालं अइक्कमइ ||१०|| जुम्मं । ९४९ वित्ते य तम्मि सामी सिद्धत्थपुरमागओ । तत्तोऽवि कुम्मारगामं संपट्ठिओ । तस्स य अंतरा तिलछित्तसमीवेण वोलेमाणो पुच्छिओ गोसालगेण सामी-'एस तिलत्थंबो किं निप्फज्जिही नवत्ति ?, तओ तहाभवियव्वयावसेण सयमेव भणियं जिणेण - 'भद्द! निप्फज्जिही, परं सत्तवि पुप्फजीवा उद्दात्ता एयस्स चेव तिलथंबस्स एगाए तिलसंगलिगाए सत्त तिला समुवज्जिस्संति।' एयं च असद्दहमाणेण अणज्जेण तेण अवक्कमित्ता मूलावणद्धभूमिलेडुसणाहो अथ त्रिभुवनैकनाथः अनार्यभूमिषु तासु हिण्डमानः । प्राप्तौ वर्षारात्रौ नवमायां नवमासकविधानायां (= नवकल्पविधौ ) ।।९।। वसतिं य अलभमानः शून्याऽऽकरेषु वृक्षमूलेषु । धर्मध्यानाभिरतः वर्षाकालम् अतिक्रामति ।। १० ।। युग्मम् ।। वृत्ते च तस्मिन् स्वामी सिद्धार्थपुरम् आगतः । ततः अपि कुमारग्रामं सम्प्रस्थितः । तस्य चान्तरा तिलक्षेत्रसमीपेन व्यतिक्रामन् पृष्टः गोशालेन 'स्वामिन्! एषः तिलस्तम्भः किं निष्पत्स्यते न वा ?' इति । ततः तथाभवितव्यतावशेन स्वयमेव भणितं जिनेन 'भद्र! निष्पत्स्यते, परं सप्तापि पुष्पजीवाः उद्र्य एतस्यैव तिलस्तम्भस्य एकायां तिलसङ्गतिकायां सप्त तिलानि समुत्पस्यन्ते । एतच्च अश्रद्दधता अनार्येण तेन अपक्रम्य मूलावनद्धभूमिलेष्टुसनाथः समुत्पाटितः सः तिलस्तम्भः, एकान्ते उज्झितश्च । अत्रान्तरे यथासन्निहितदेवैः ચોમાસું આવતાં, કંઇ સ્થાન ન મળવાથી શૂન્ય ગૃહ અને વૃક્ષો નીચે ધર્મધ્યાનમાં લીન રહીને વર્ષાકાલ વીતાવ્યો. (८/१०) પછી પ્રભુ સિદ્ધાર્થનગરમાં આવ્યા અને ત્યાંથી કુમ્ભાર ગામ તરફ જતાં, તિલક્ષેત્ર પાસેથી ચાલતાં પ્રભુને गोशाणे पूछ्युं }-'हे स्वामिन्! तिल-गुच्छ नीप शे से नहि ?' खेटले भवितव्यता-योगे भगवंते पोते ऽधुं }‘હે ભદ્ર! એ નીપજશે, પરંતુ સાતે પુષ્પ-જીવો મરીને એ જ તિલગુચ્છની એક તલફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે.' એ વાક્યને ન માનતા તે અનાર્યે પાછા ફરી, તે છોડને મૂળથી જમીનમાંથી ઉખેડી એક તરફ નાખી દીધો. એવામાં પ્રભુના વચનને સત્ય કરવા માટે પાસેની ભૂમિના વ્યંતર દેવોએ મેઘમાળા વિકુર્વી અને જળવૃષ્ટિ કરી, જેથી તિલગુચ્છને પોષણ મળ્યું. તે વખતે વેગથી આવતી એક ગાયના ખુરથી તેનો મૂળભાગ આર્દ્રભૂમિમાં દબાયો, જેથી તે બરાબર દઢતા પામ્યો અને તેના મૂળ જમીનમાં પ્રસર્યાં. પછી તેના અંકુર પ્રગટ્યા અને પુષ્પો પણ આવ્યાં. Page #335 -------------------------------------------------------------------------- ________________ ९५० श्रीमहावीरचरित्रम् समुप्पाडिओ सो तिलथंभो, एगते उज्झिओ य। एत्यंतरे अहासंनिहियदेवेहिं भयवओ वयणमवितहं कुणमाणेहिं विउब्विया घणावली, जायं सलिलवरिसं, समासासिओ तिलथंबओ। तेण पएसेण वेगेण आगच्छमाणीए गावीए खुरेण चंपिय मूलविभागो पविठ्ठो जलसेयसुकुमारे धरणिवढे । जाओ दढपइट्ठाणो, कमेण परूढाइं मूलाइं, उम्मीलियाई कंदलाइं, पयट्टो फुल्लिउंति । भयवं पुण कुम्मारगामनगरं संपत्तो। तस्स बाहिं सूरमंडलस्सुवरिं निहियदिट्ठी उद्धीकयभुयपरिहो, दीहरजडाकडप्पो, पयइविणीओ, पयइपसमपरो, पयइदयादक्खिण्णाणुगओ, समारद्धसद्धम्मज्झाण विहाणो वेसियायणो नाम लोइयतवस्सी मज्झंदिणसमयंसि आयावेइ । तस्स य उप्पत्ती भन्नइ - मगहाविसए धण-धन्नसमिद्धलोयकलिए गोब्बरगामे आभीरलोयाणं अहिवई गोसंखीनाम कुडुंबिओ, बंधुमई नाम से भज्जा । सा य अवियाउरी। ताणि य परोप्परं दढसिणेहाणुरायाणि विसयसुहमणुहवंताणि कालं वोलेंति । इओ य तस्स गामस्स अदूरे खेडयं नाम संनिवेसो। तत्थ य अविगप्पिया सन्नद्धबद्धकवया परपहरणसणाहा मिलेच्छाण धाडी पडिया। तीए भगवतः वचनमवितथं कुर्वद्भिः विकुर्विता घनाऽऽवलिः, जाता सलिलवर्षा, समाऽऽश्वासितः तिलस्तम्भः । तेन प्रदेशेन वेगेन आगम्यमानायाः गोः खुरेण हतः मूलविभागः प्रविष्टः जलसेकसुकुमारे धरणिपृष्ठे । जातं दृढप्रतिष्ठानम्, क्रमेण प्ररूढानि मूलानि, उन्मिलितानि कन्दानि, प्रवृत्तः फुल्लितुम्। भगवान् पुनः कुम्मारग्रामनगरं सम्प्राप्तवान्। तस्य बहिः सूर्यमण्डलस्योपरि निहितदृष्टिः उर्वीकृतभुजपरिखः, दीर्घजटाकलापः, प्रकृतिविनीतः, प्रकृतिप्रशमपरः, प्रकृतिदया-दाक्षिण्याऽनुगतः, समारब्धसद्धर्मध्यानविधानः वैश्यायनः नामकः लौकिकतपस्वी मध्यन्दिनसमये आतापयति । तस्य चोत्पत्तिः भण्यते - मगधविषये धन-धान्यसमृद्धलोककलिते गोबरग्रामे आभीरलोकानाम् अधिपतिः गोशङ्खीनामकः कुटुम्बिकः, बन्धुमतिः नामिका तस्य भार्या । सा च वन्ध्या । तौ च परस्परं दृढस्नेहानुरागिणौ। विषयसुखमनुभवन्तौ कालं व्यतिक्रामतः। इतश्च तस्य ग्रामस्य अदूरे खेटकः नामकः सन्निवेशः। तत्र च अविकल्पिता ભગવંત કૂર્મગામ નગરમાં પહોંચ્યા. તેની બહાર સૂર્યબિંબ સામે દૃષ્ટિ સ્થાપી, ભુજા ઉંચે કરી, લાંબી જટા ધરાવનાર, સ્વભાવે વિનીત, શાંત, દયા અને દાક્ષિણ્યવાનું તથા ધર્મધ્યાનમાં લીન એવો વેશ્યાયન નામે લૌકિક તાપસ મધ્યાહ્નકાળે આતાપના લેતો હતો. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે : મગધ દેશમાં ધન, ધાન્યથી સમૃદ્ધ લોકયુક્ત ગોબર નામે ગામમાં ગોવાળોનો અધિપતિ ગોશંખી નામે એક કૌટુંબિક રહેતો. તેની બંધુમતી નામે ભાર્યા કે જે વંધ્યા હતી તે બંને પરસ્પર દઢ સ્નેહ ધરાવતાં વિષયસુખમાં કાળ વીતાવવા લાગ્યા. હવે તે ગામની નજીકમાં એક ખેટક નામે સંનિવેશ હતો. ત્યાં કવચથી સજ્જ, શસ્ત્રસંયુક્ત Page #336 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९५१ य सो गामो निवाडियारक्खिगजणो, लुंटियधण-धन्न-कंस-दूसो विणिहयपहरणहत्थसुहडसत्थो कओ। तओ बंदिग्गहेण लोगं गहिऊण पट्ठिया सट्ठाणं, एगा य गामइत्थिया तव्वेलं पसूया पइंमि मारिए करकलियवालया सुरूवत्तिकाऊण चालिया चोरेहिं । सा य चेडवावडकरत्तणेण न पारेइ सिग्घगईए समागंतुं। तओ तेहिं सरोसं भणिया-'भद्दे! परिच्चयसु सुयं जइ चिरजीवियत्थिणी।' इमं च सुणिऊण अइगरुययाए मरणभयस्स परिचत्तो तीए सुओ तरुच्छायाए, गया य चोरेहिं समं| सो य गोसंखिओ गोरूवाइं घेत्तूण पहायसमए समागओ तं पएसं, दिट्ठो य सो रुक्खच्छायाए पडिपुन्नसव्वंगोवंगो, सस्सिरीओ, अक्खयसरीरो बालओ, गहिओ य तेणं । पणामिओ नियभज्जाए, भणिया य एसा-पिए! एस तुह अपुत्ताए पुत्तो होही, सम्मं रक्खिज्जाहि । गोसे य पगासियं जहा 'मम महिला गूढगब्मा आसि, सा य संपयं पसूया, दारगो से जाओ।' एयस्स चेव अत्थस्स निच्छयनिमित्तं छगलकं वावाइत्ता सन्नद्धबद्धकवचाः प्रचुरप्रहरणसनाथा म्लेच्छानां धाटी पतिता । तया च सः ग्रामः निपातिताऽऽरक्षकजनः, लुण्टितधन-धान्य-कास्य-दूष्यः विनिहतप्रहरणहस्तसुभटसार्थः कृतः। ततः बन्दिग्रहेण लोकं गृहीत्वा प्रस्थिताः स्वस्थानम् । एका च ग्रामस्त्रीः तद्वेलां प्रसूता पत्यौ मारिते करकलितबाला 'सुरूपा' इति कृत्वा चालिता चौरैः । सा च चेटव्यापृतकरत्वेन न पारयति शीघ्रगत्या समागन्तुम् । ततः तैः सरोषं भणिता ‘भद्रे! परित्यज सुतं यदि चिरजीवतार्थिनी।' इदं च श्रुत्वा अतिगुरुतया मरणभयस्य परित्यक्तः तया सुतः तरुच्छायायाम्, गता च चौरैः समम्। सश्च गोशङ्खिकः गोरूपाणि गृहीत्वा प्रभातसमये समागतः तं प्रदेशम् । दृष्टश्च सः वृक्षच्छायायां प्रतिपूर्णसर्वाऽङ्गोपाङ्गः, सश्रीकः, अक्षतशरीरः बालकः, गृहीतश्च तेन । अर्पितः निजभार्यायै, भणिता चैषा 'प्रिये! एषः तव अपुत्रायै पुत्रः भवति, सम्यग् रक्षिष्यसि । गोसे च प्रकाशितं यथा 'मम महिला गूढगर्भा आसीत्, सा च साम्प्रतं प्रसूता, दारकः तस्य जातः। एतस्यैव પ્લેચ્છોની અણધારી ધાડ પડી. તેમણે તે ગામના કોટવાળોને પાડી નાખ્યા, હથિયારબંધ સુભટોને મારી નાખ્યા અને ધન, ધાન્યાદિક બધું લુંટી લીધું. પછી લોકોને પકડીને તેઓ પોતાના સ્થાન ભણી ચાલ્યા. તે વખતે ગામની એક પ્રસૂતા સ્ત્રી, પોતાનો પતિ માર્યો ગયો, જેથી હાથમાં બાલક લઇને બહાર નીકળી. એટલે “આ સુરૂપવતી છે' એમ ધારી ચોરોએ તેને ચલાવવા માંડી, પરંતુ બાળક હાથમાં હોવાથી તે ઉતાવળે ચાલી ન શકી, તેથી તેમણે ધમકી આપતાં કહ્યું કે-“અરે ભદ્ર! જો તારે જીવવાની ઇચ્છા હોય તો બાળકને તજી દે.” એમ સાંભળતાં મરણના ભારે ભયને લીધે બાળકને વૃક્ષછાયા તળે મૂકી તે ચોરો સાથે ગઈ. ગોશંખી ત્યાં આવે છે અને તે બાળકને જોઈ, તેને ગ્રહણ કરી પછી ઘરે આવતાં તે બાળક પોતાની ભાર્યાને સોંપતાં તેણે કહ્યું કે-“હે પ્રિયે! વંધ્યા એવી તારો આ પુત્ર થશે. એનું બરાબર રક્ષણ કરજે.' વળી પ્રભાતે તેણે બધાને જણાવ્યું કે મારી સ્ત્રી ગુપ્ત-ગર્ભવતી હતી, તે આજે પ્રસૂતા થતાં બાળક જન્મ્યો.” એ જ બાબતનો નિશ્ચય કરાવવા માટે એક બકરૂં મારી ત્યાં લોહી છંટાવ્યું Page #337 -------------------------------------------------------------------------- ________________ ९५२ श्रीमहावीरचरित्रम् लोहियगंधो कओ, सा य सूइयनेवत्येण ठाविया, वद्धावणयं च विहियं, सम्माणिओ सयणवग्गो, पसारिया लोयम्मि वत्ता, निव्वत्तियाइं छट्ठीजागरण-चंद-सूरदंसणियमुहाइं किच्चाई, समुचियसमए ठवियं वेसियायणोत्ति नामं, कालक्कमेण य पत्तो जुव्वणं। सावि से जणणी चंपाए नयरीए नेऊण चोरेहिं विक्कयनिमित्तं ओड्डिया रायमग्गे, सुरूवत्तिकाऊण गहिया थेरीए वेसाए, सिक्खाविया गणियाण वेज्जं। अविय - सुरविलयब्भहियविसिट्ठरूवसोहग्गपवरलायन्ना । सुरयप्पवंचकुसला वियक्खणा गेयनट्टेसु ।।१।। उवयारभणिय-परचित्तबोह-समयाणुरूवचेट्ठासु । पत्तट्ठा सा जाया लद्धपसिद्धी य नयरीए ।।२।। अर्थस्य निश्चयनिमित्तं छगलकं व्यापाद्य लोहितगन्धः कृतः, सा च सूचितनेपथ्येन स्थापिता, वर्धापनकं च विहितम्, सम्मानितः स्वजनवर्गः, प्रसारिता लोके वार्ता, निवर्तितानि षष्ठमीजागरण-चन्द्र-सूर्यदर्शनप्रमुखाणि कृत्यानि, समुचितसमये स्थापितं वैश्यायनः इति नाम, कालक्रमेण च प्राप्तः यौवनम् । साऽपि तस्य जननी चम्पायां नगर्यां नीत्वा चौरैः विक्रयनिमित्तम् उड्डायिता (=स्थापिता) राजमार्गे, सुरुपा इति कृत्वा गृहीता स्थविरया वेश्यया, शिक्षापिता गणिकानां वेद्यम् । अपि च - सुरविलयाऽभ्यधिकविशिष्टरूप-सौभाग्यप्रवरलावण्या। सुरतप्रपञ्चकुशला विचक्षणा गेय-नाट्येषु ||१|| उपचारभणिति-परचित्तबोधन-समयानुरूपचेष्टासु। पटिष्ठा सा जाता लब्धप्रसिद्धिः च नगर्याम् ।।२।। અને સ્ત્રીને પ્રસૂતાના વેશે રાખી. વળી વર્ધાપન કરાવતાં તેણે બધા સ્વજનોનો સત્કાર કર્યો. અનુક્રમે એ વાત લોકમાં પ્રસરી. છઠ્ઠી-જાગરણ, ચંદ્ર-સૂર્યના દર્શન પ્રમુખ કૃત્યો બધાં સમાપ્ત થયાં અને યોગ્ય સમયે તે બાળકનું વેશ્યાયન એવું નામ રાખવામાં આવ્યું. તે અનુક્રમે યૌવનવય પામ્યો. હવે ચોરોએ તેની માતાને લઇ, ચંપા નગરીમાં વેચવા માટે રાજમાર્ગે ઉભી રાખી. એટલે ‘આ રૂપવતી છે એમ સમજીને એક વૃદ્ધ વેશ્યાએ તેને વેચાતી લીધી અને ગણિકા-વિદ્યા શીખવાડી દેવાંગના કરતાં અધિક રૂ૫, સૌભાગ્ય અને પ્રવર લાવણ્યવતી, સુરત-સંભોગમાં કુશળ અને ગીત-નૃત્યમાં ते मारे वियक्षए। 45. (१) વળી ખુશામત કરવામાં, પરનું મન પારખવામાં અને સમયોચિત ચેષ્ટા કરવામાં તે અત્યંત ચાલાક થવાથી नगरीमा सारी प्रसिद्धि पाभी. (२) Page #338 -------------------------------------------------------------------------- ________________ ९५३ षष्ठः प्रस्तावः दंसणमेत्तेणं चिय जणस्स पुव्वं जणेइ विक्खेवं । किं पुण उब्भडसिंगारसारनेवत्थरुइरा सा? ||३|| इओ य सो वेसियायणो अत्थोवज्जणनिमित्तं करेइ विविहवाणिज्जाइं। अन्नया य घयस्स सगडिं भरिऊण वयंसएहिं समेओ गओ चंपानयरिं। तम्मि य समए समारद्धो पुरे महूसवो, पवराभरणरुइरदेहा नियंसियपहाणपट्टणुग्गयचीरंसुयाइवत्था जहिच्छं तिय-चउक्कचच्चरेसु रामाजणेण परिगया विलसंति नायरा। ते य दट्ठण चिंतियमणेणअहो एए एवं विलसंति, अहंपि न कीस रमेमि?, ममावि अत्थि केत्तियमेत्तावि अत्थसंपया, किं वा इमीए रक्खियाए?, धम्मट्ठाणदाणभोगोवभोगफलं हि पसंसिज्जइ धणं। जेण भणियं - दानं भोगो नाशस्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।।१।। दर्शनमात्रेणैव जनस्य पूर्वं जनयति विक्षेपम् । किं पुनः उद्भटशृङ्गारसारनेपथ्यरुचिरा सा ||३|| इतश्च सः वैश्यायनः अर्थोपार्जननिमित्तं करोति विविधवाणिज्यानि । अन्यदा च घृतस्य शकटीं भृत्वा वयस्यैः समेतः गतः चम्पानगरीम् । तस्मिंश्च समये समारब्धः पुरे महोत्सवः, प्रवराऽऽभरणरुचिरदेहाः निवसितप्रधानपट्टानुगतचीनांशुकादिवस्त्राः यथेच्छं त्रिक-चतुष्क-चत्वरेषु रामाजनेन परिगताः विलसन्ति नागराः। तान् च दृष्ट्वा चिन्तितमनेन 'अहो! एते एवं विलसन्ति, अहमपि न कस्माद् रमे? ममाऽपि अस्ति कियन्मात्राऽपि अर्थसम्पदः, किं वा अनया रक्षितया?, धर्मस्थानदान-भोगोपभोगफलं हि प्रशंस्यते धनम् । येन भणितम् दानं भोगः नाशः तिस्रः गतयः भवन्ति वित्तस्य । यः न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।।१।। તેમજ તે દર્શન માત્રથી જ પ્રથમ લોકોને વિક્ષેપ પમાડતી, તો ઉત્કટ શૃંગાર અને શ્રેષ્ઠ વસ્ત્રાદિકથી સુશોભિત थतi तो ssj ४ शुं? (3) એવામાં તે વૈશ્યાયન ધન મેળવવા નિમિત્તે વિવિધ વેપાર કરવા લાગ્યો. એકદા ઘીની ગાડી ભરી, મિત્રોની સાથે તે ચંપા નગરીમાં ગયો. તે સમયે નગરીમાં મહોત્સવ ચાલતો હતો. પ્રવર આભરણોથી શરીરને શણગારી, પ્રધાન રેશમી વસ્ત્રો ધારણ કરી, ઈચ્છાનુસાર રમણીઓ સહિત ત્રિમાર્ગ, ચતુષ્પથ અને ચોક વિગેરે સ્થાને નગરજનો વિવિધ વિલાસ કરતા હતા. તેમને જોતાં વૈશ્યાયને વિચાર કર્યો કે-“અહો! આ લોકો કેવા વિલાસ કરે છે? તો હું પણ તે કેમ ન કરું? મારી પાસે પણ કેટલીક ધન-સંપત્તિ છે. એનું માત્ર રક્ષણ કરવાથી શું? કારણ કે ધર્મ-સ્થાને, દાન કે ભોગપભોગમાં વપરાયેલ ધન વખણાય છે. કહ્યું છે કે: દાન, ભોગ અને નાશ-એ ત્રણ ગતિ ધનની કહેવામાં આવેલ છે. તેમાં જે દાન કે ભોગમાં તેનો ઉપયોગ કરતો નથી તેનો છેવટે નાશ તો થાય જ છે. (૧) Page #339 -------------------------------------------------------------------------- ________________ ९५४ श्रीमहावीरचरित्रम दैवात्कथमपि जाते सति विभवे यस्य नैव भोगेच्छा। दाने च न प्रवृत्तिः स भवति धनपालको मूर्खः ।।२।। इति परिभाविऊण कओ अणेण सिंगारो, परिहियाइं पहाणवत्थाई, गओ पेच्छणगे, दिट्ठा य वेसाजणमज्झगया सच्चिय पुव्वमाया, जाओ तीए उवरिमणुरागो, वियंभिओ से पंचबाणोऽवि सहस्सबाणोव्व मयरद्धओ, समप्पियं तंबोलदाणपुव्वगं से गहणगं | रयणिसमए घणसारुम्मिस्सचंदणरसविलित्तगत्तो, केसपासविणिम्मियकुसुमदामो, गहियतंबोलबीडओ पयट्टो तीसे गिहाभिमुहं । एत्यंतरे तत्स कुलदेवया चिंतेइ-'अहो अमुणमाणो परमत्थं अकज्जमायरिउं लग्गो एस वरागो, ता संबोहेमित्ति विभाविऊण अंतरा सवच्छगाविरूवं विउव्वित्ता ठिया । वेसियायणस्सवि सिग्धं गच्छमाणस्स लित्तो अमेज्झेण चलणो, जाया से आसंका जहा असुइत्ति, तओ अन्नं विसोहगं किंपि अपावमाणेण तेण तीसे चेव गावीए दैवात्कथमपि जाते सति विभवे यस्य नैव भोगेच्छा। दाने च न प्रवृत्तिः सः भवति धनपालकः मूर्खः ।।२।। इति परिभाव्य कृतः अनेन शृङ्गारः, परिहितानि प्रधानवस्त्राणि, गतः प्रेक्षणके, दृष्टा च वेश्याजनमध्यगा सैव पूर्वमाता, जातः तस्याः उपरिं अनुरागः, विजृम्भितः तस्य पञ्चबाणः अपि सहस्रबाणः इव मकरध्वजः, समर्पितं ताम्बूलदानपूर्वकं तस्यै ग्रहणकम्। रजनीसमये घनसारोन्मिश्रचन्दनरसविलिप्तगात्रः, केशपाशविनिर्मुक्तकुसुमदामः, गृहीतताम्बूलबीटकः प्रवृत्तः तस्याः अभिमुखम् । अत्रान्तरे तत्र कुलदेवता चिन्तयति 'अहो! अजानन् परमार्थम् अकार्यमाचरितुं लग्नः एषः वराकः, ततः संबोधामि इति विभाव्य अन्तरा सवत्सगौरूपं विकुळ स्थिता । वैश्यायनस्याऽपि शीघ्रं गच्छतः लिप्तः अमेध्येन चरणः, जाता तस्य आशङ्का यथा अशुचिः इति। ततः अन्यद् विशोधकं किमपि अप्राप्नुवता तेन तस्याः गोः सन्निहिते વળી દૈવયોગે કોઇ રીતે ધન પ્રાપ્ત થયા છતાં જે ભોગની ઇચ્છા કરતો નથી અને દાનમાં પ્રવૃત્તિ રાખતો नथी, ते भू धनना 4m 445 ॥य छ.' (२) એમ ચિંતવી વૈશ્યાયને શૃંગાર ધારણ કર્યો. કિંમતી વસ્ત્રો પહેરીને તે મહોત્સવમાં ગયો. ત્યાં વેશ્યાઓના મધ્ય ભાગમાં તે જ પૂર્વમાતા તેના જોવામાં આવી. તેના પર અનુરાગ થતાં કામદેવ પંચબાણ છતાં તેને સહસબાણ લાગ્યો. એટલે તાંબૂલ સાથે વૈશ્યાયને તેણીને આભૂષણ આપ્યું. પછી રાત્રે કર્પરમિશ્ર ચંદનરસે શરીરે લેપ કરી, કેશપાશમાં કુસુમમાળા બાંધી, પાનનાં બીડાં લઇ તે તેણીના ઘર ભણી ચાલ્યો. એવામાં તેની કુળદેવી ચિંતવવા લાગી કે “અહો! પરમાર્થ જાણ્યા વિના આ બિચારો અકાર્ય કરવાને તત્પર થયો છે, માટે એને પ્રતિબોધ પમાડું.” એમ ધારી તે વચમાં વાછરડા સહિત ગાયનું રૂપ વિક્ર્વીને ઉભી રહી. તે વખતે શીધ્ર જતાં વૈશ્યાયનનો પગ વિષ્ટાથી બગડ્યો, એટલે અશુચિની આશંકા થતાં, બીજું કાંઇ લુંછવા માટે હાથ ન લાગવાથી તે જ ગાયની પાસે Page #340 -------------------------------------------------------------------------- ________________ ९५५ षष्ठः प्रस्तावः सन्निहमि निविट्ठस्स वच्छस्स पट्ठीए पारद्धं चलणलूहणं, तयणंतरं स वच्छो माणुसभासाए पडिभणइ गाविं। अम्मो! पेच्छसु एयं विगयासंकं ममंगंमि ।।१।। मिज्झविलित्तं चलणं लूहन्तं चत्तधम्मववहारं । किं कोइ कुणइ कइयावि सुरहिसुए एरिसं हीलं? ||२|| जुम्मं । गावी वागरइ तओ पुत्तय! मा वहसु अद्धिइं किंपि। अइधम्मव्ववहाराबाहिरो वट्टए एसो ।।३।। वच्छेण भणियमम्मे! कहमेवं?, पुत्त! कित्तियं कहिमो?| नियजणणीएवि समं जो वासं वंछइ अणज्जो ।।४।। निविष्टस्य वत्सस्य पृष्ठ्या प्रारब्धं चरणमार्जनम् । तदनन्तरं सः वत्सः मानुषभाषायां प्रतिभणति गाम् । अम्बे! प्रेक्षस्व एनं विगताऽऽशकं मदगे ।।१।। मध्यविलिप्तं चरणं मार्जन्तं त्यक्तधर्मव्यवहारम्। किं कोऽपि करोति कदापि सुरभिसुतेन एतादृशीं हीलनाम्? ।।२।। युग्मम् ।। गौः व्याकरोति ततः-पुत्र! मा वह अधृतिं किमपि। अतिधर्मव्यवहारबाह्यः वर्तते एषः ।।३।। वत्सेन भणितं-अम्बे कथमेवम्? 'पुत्र! कियन्तं कथयामि?। निजजनन्याऽपि समं यः वासं वाञ्छति अनार्यः ।।४।। બેઠેલ વાછરડાની પીઠ પર તે પગ લુંછવા લાગ્યો. તેવામાં તે વાછરડું ગાય પ્રત્યે મનુષ્ય-ભાષાએ કહેવા લાગ્યું કે-“હે અમ્મા! જો, ધર્મ-વ્યવહારની દરકાર ન કરતાં અને કંઇ પણ શંકા લાવ્યા વિના આ પુરુષ વિષ્ટાલિપ્ત પોતાનો પગ મારા અંગે લુંછે છે. શું કોઇ सुमिसुत-वत्सनी ही मावी डleu ४२? (१/२) ત્યારે ગાય બોલી કે-“હે વત્સ! તું કંઇ પણ અધીરાઇ ન લાવ. એ ધર્મ-વ્યવહારથી બિલકુલ બહાર વર્તે છે.” વન્સે કહ્યું- હે અમ્મા! તે કેવી રીતે?” ગાય બોલી-“હે પુત્ર! તે કેટલું કહીએ? કે જે અનાર્ય પોતાની માતા સાથે પણ ભોગ વાંછે છે; તો હે વત્સ! બધું સહન કરી લે. તું ધન્ય છે કે આટલેથી જ છૂટ્યો. પોતાની મર્યાદાથી બહાર થયેલા લોકો, એવું શું અકાર્ય છે કે જે ન કરે? ત્યાં સુધી જ તત્ત્વરુચિ અને ધર્મ-કર્મનો પ્રતિબંધ સમજવો, ત્યાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ९५६ श्रीमहावीरचरित्रम ता वच्छ! सहसु सव्वं तं धन्नो एत्तिएण जं मुक्को। उज्झियनियमज्जाया किमकज्जं जं न कुव्वंति? ।।५।। तावच्चिय तत्तरुई तावच्चिय धम्मकम्मपडिबंधो। लोयाववायभीरुत्तणं च तावेव विप्फुरइ ।।६।। तावज्जवि न विणस्सइ लज्जा जणणी गुणाण सयलाणं। अह सावि कहवि नट्ठा ता नट्ठा कुसलचेट्टावि ।।७।। जुम्मं । इय सुरहिं साभिप्पायवयणसंदोहमुल्लवेमाणिं वच्छस्स पुरो दलू सो सहसा संकिओ हियए, चिंतिउमारद्धो य-'अहो पढमं ताव इमंपि महअच्छरियं जं तिरिच्छजोणिया होऊण माणुसियाए भासाए संलवइ । तत्थवि नियमायाभिगमलक्खणं दूसणं मे दंसेइ, कहमेवं संभवइ?, कत्थ मम माया? कत्थ अहं? कहं संवासो?, सव्वं अच्चंतमघडंतमेयं, अहवा ततः वत्स! सहस्व सर्वं त्वं धन्यः एतावता यद् मुक्तः । उज्झितनिजमर्यादाः किमकार्यं यन्न कुर्वन्ति ।।५।। तावदेव तत्त्वरुचिः तावदेव धर्मकर्मप्रतिबन्धः। लोकापवादभीरुता च तावदेव विस्फुरति ||६|| तावदद्यापि न विनश्यति लज्जा जननी गुणानां सकलानाम् । अथ साऽपि कथमपि नष्टा तदा नष्टा कुशलचेष्टाऽपि । ७ ।। युग्मम् ।। इति सुरभिं साभिप्रायवचनसन्दोहमुल्लपन्तीं वत्सस्य पुरः दृष्ट्वा सः सहसा शङ्कितः हृदये, चिन्तयितुमारब्धवान् च अहो! प्रथमं तावद् इदमपि महदाश्चर्यं यत् तिर्यग्योनिके भूत्वा मानुषिकायां भाषायां संलपतः। तत्राऽपि निजमातरभिगमलक्षणं दूषणं मां दर्शयति, कथमेवं सम्भवति?, कुत्र मम माता?, कुत्र अहम्?, कुत्र संवासः? सर्वम् अत्यन्तमघटमानमेतत्, अथवा भवितव्यम् एतत् कारणेन, चित्ररूपाणि विधेः विलसितानि, सम्भवति सर्वम्, अतः प्रक्ष्ये तामेव वेश्याविलयाम् उत्थानप्रतिज्ञाम्' इति સુધી જ લોકાપવાદની બીક રહે છે કે સકલ ગુણોને પેદા કરનાર એવી લજ્જા-મર્યાદાનો જ્યાં સુધી લોપ ન થયો હોય તે પણ જો કોઇ રીતે નષ્ટ થાય તો કુશળ-ચેષ્ટા પણ નષ્ટ થવા પામે છે. એ પ્રમાણે વત્સની આગળ બોલતી ગાયના સાભિપ્રાય વચન સાંભળી, વૈશ્યાયન મનમાં તરત જ શંકા પામીને વિચારવા લાગ્યો કે-“અહો! પહેલાં તો એ જ મોટું આશ્ચર્ય છે કે એ તિર્યંચ છતાં મનુષ્ય-વાચામાં બોલે છે. તેમાં પણ પોતાની માતા પ્રત્યેના ગમનરૂપ દૂષણ મને દર્શાવે છે. એ સંભવે કેમ? મારી માતા ક્યાં અને હું ક્યાં? સંવાસ કેમ ઘટે? અહો! આ તો બધું અત્યંત અઘટિત છે અથવા તો અહીં કંઇ કારણ હોવું જોઇએ. વિધિના વિલાસ વિચિત્ર હોય છે. બધું સંભવે છે, માટે તે Page #342 -------------------------------------------------------------------------- ________________ ९५७ षष्ठः प्रस्तावः होयव्वमेत्थ कारणेणं, चित्तरूवाइं विहिणो विलसियाई, संभवइ सव्वं, अओ पुच्छिस्सामि तं चेव वेसाविलयं उठाणवडियंतिभाविऊण गओ तीसे घरं । अब्भुट्ठिओ अणाए, दावियं आसणं, पक्खालिया चरणा, ठियाई खणंतरं अवरोप्परुल्लावेण । अह पत्थावमुवलब्भ पुच्छिया सा अणेण-'भद्दे! साहेसु कत्थ तुम्ह उप्पत्ती? | तीए सहासं भणियं-'जत्थ एत्तियजणस्स ।' तेण भणियं-'अलाहि परिहासेण, अहं सकज्जं पुच्छामि।' तीए भणियं-मुद्धोऽसि तुमं, जेण नरह नरिंदह रिसिकुलह वरकामिणिकमलाहिं। अत्तुग्गमणु न पुच्छियइ कओ कुसलत्तणु ताह? ||१|| पंकात्तामरसं शशाङ्कमुदधेरिन्दीवरं गोमयात्, काष्ठादग्निरहे: फणादपि मणिर्गोपित्ततो रोचना। भावयित्वा गतः तस्याः गृहम् । अभ्युत्थितः अनया, दापितम् आसनम्, प्रक्षालितौ चरणौ, स्थितानि क्षणान्तरं अपरापरोल्लापेन । अथ प्रस्तावमुपलभ्य पृष्टा सा अनेन ‘भद्रे! कथय कुत्र तव उत्पत्तिः? |' तया सहासं भणितं 'यत्र एतावतः जनस्य । तेन भणितं 'अलं परिहासेन, अहं सकार्यं पृच्छामि।' तया भणितं 'मुग्धः असि त्वम्, येन - नरेभ्यः नरेन्द्रेभ्यः ऋषिकुलेभ्यः वरकामिनीकमलाभ्यः | आत्मोद्गमः न पृच्छ्यते कुतः कुशलता तत्र? ||१|| पङ्कात् तामरसम्, शशाङ्कमुदधेः, इन्दीवरं गोमयात्, काष्ठादग्निः, अहेः फणादपि मणिः, गोपित्ततः रोचना। વેશ્યા પાસે જતાં જન્મસંબંધી બધું પૂછી જોઈશ.' એમ ધારી તે તેણીના ઘરે ગયો. તેણે સામે આવીને આસન અપાવ્યું અને પગ ધોયા. ક્ષણવાર પરસ્પર વાર્તાલાપ ચલાવ્યા પછી વૈશ્યાયને પ્રસંગ જોઇને તેને પૂછયું કે-“હે ભદ્ર! તારી ઉત્પત્તિ ક્યાં થઈ? તે કહી સંભળાવ.” તે હસીને બોલી કે જ્યાં આટલા લોકો રહે છે ત્યાં.” તેણે કહ્યું-હાંસી કરવાની જરૂર નથી. હું સકારણ પૂછવા માગું છું.” તે બોલી-“અરે! તું તો મુગ્ધ લાગે છે, કારણ કે ઉત્તમ પુરુષ, નરેંદ્ર, ઋષિ અને વારાંગના એમને ભારે આગ્રહથી કુળ પૂછવું નહિ. તેમ કરવામાં કુશળતા शी? (१) વળી પંકથી કમળ, સમુદ્રથી શશાંક, ગોમયથી પદ્મ, કાષ્ઠથી અગ્નિ, નાગ-ફણાથી મણિ, ગાયના પિત્તથી Page #343 -------------------------------------------------------------------------- ________________ ९५८ श्रीमहावीरचरित्रम कौशेयं कृमितः सुवर्णमुपलादूर्वापि गोलोमतः, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना? ।।२।। अओ किं तुह एएणं ति भणिऊण हावभावरूवं महिलाविब्भमं दंसिउमारद्धा | ताहे तेण भणियं-'अन्नपि एत्तियं मोल्लं दलयिस्सामि साहेहि मे सब्भावं, अइगरुयसवहसावियाऽसि तं, मा अलियमुल्लविस्ससि त्ति भणिए जहावित्तं मूलाओ आरब्भ सव्वं सिट्ठमेयाए । तहावित्तंतनिसामणेण य जाया से आसंका, जइ पुण एयाए जो तरुच्छायाए छड्डिओ सो अहं चेव होज्जा, एवं च सुरहिवयणंपि घडेज्जा । इमं च परिभाविऊण दुगुणमत्थपयाणं काऊण पडिनियत्तो जाव तत्थप्पएसे सवच्छं सुरभिं निज्झाएइ ताव न किंपि पेच्छइ । तओ नायमणेणं-'नूणं अहं केणइ देवयाविसेसेण इयवइयरेण अकज्जमायरंतो नियत्तिओऽम्हि ।' अह सगडिं घेत्तूण गओ नियगामं, उचियपत्थावे अम्मापियरो उठाणपारियावणियं अत्तणो कौशेयं कृमितः, सुवर्णमुपलाद्, दूर्वापि गोलोमतः, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनः गच्छन्ति किं जन्मना? ||२|| ___ अतः किं तव एतेन 'इति भणित्वा हावभावरूपं महिलाविभ्रमं दर्शयितुमारब्धम् । तदा तेन भणितं 'अन्यदपि एतावन्मूल्यं दास्यामि, कथय मे सद्भावम्, अतिगुरुशपथशापिताऽसि त्वम्, मा अलिकम् उल्लपिस्यसि' इति भणिते यथावृत्तं मूलतः आरभ्य सर्वं शिष्टम् एतया । तथावृत्तान्तनिश्रवणेन च जाता तस्य आशङ्का, यदि पुनः एतया यः तरुच्छायायां त्यक्तः सोऽहमेव भवेयम्, एवं च सुरभिवचनमपि घटते। इदं च परिभाव्य द्विगुणम् अर्थप्रदान कृत्वा प्रतिनिवृत्तः यावत्तत्र प्रदेशे सवत्सां सुरभिं निर्ध्याति तावन्न किमपि प्रेक्षते । ततः ज्ञातम् अनेन 'नूनम् अहं केनापि देवताविशेषेण एतद्व्यतिकरण अकार्यमाचरन् निवर्तितोहम् । अथ शकटीं गृहीत्वा गतः निजग्रामम्, उचितप्रस्तावे अम्बापितरौ उत्थानपर्यापनिकाम् ગોરોચના, કૃમિથી રેશમ, પત્થરથી સુવર્ણ, ગાયની રૂંવાટીમાંથી દૂર્વા-એમ ગુણી પોતાના ગુણોદયથી પ્રકાશ પામે छ. ४न्म-मुगथी Y? (२) તો હવે તારે એવી શંકા લાવવાથી શું?' એમ કહી તે હાવભાવરૂપ વનિતા-વિલાસ તેને બતાવવા લાગી. ત્યારે તેણે કહ્યું કે બીજું પણ તેટલું દ્રવ્ય આપીશ, માટે સાચી વાત મને કહે. તને મોટેરાના સોગંદ છે. અસત્ય બોલીશ નહિં.' એમ વૈશ્યાયનના કહેતાં તેણીએ મૂળથી બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. જે સાંભળતાં તેને શંકા થઈ પડી કે “એણે જે વૃક્ષછાયા તળે બાળક મૂક્યો, તે હું જ હોઈશ. એમ તો ગાયનું વચન પણ સત્ય ઠરે છે.” એમ ધારી તેને બમણું ધન આપી, પાછા ફરી તે પ્રદેશમાં આવતાં, વત્સ સહિત તે ગાય તેના જોવામાં ન આવી જેથી તેણે જાણ્યું કે “અહો!ખરેખર! કોઈ દેવતાએ અકાર્ય કરતા મને એ દશ્ય બતાવી અટકાવ્યો છે.” પછી ગાડી લઇને તે પોતાના ઘરે આવ્યો. ત્યાં પ્રસંગે માતપિતાને તેણે પોતાની પ્રાપ્તિ પૂછતાં, તેમણે કહ્યું કે-હે વત્સ! તું અમારા Page #344 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९५९ पुच्छिउमारद्धो। ताणि य कहेंति-'पुत्त! अम्ह कुच्छिसंभूओऽसि तुमं, मा अन्नहा विकप्पेसु, को परडिंभरूवाइं परिपालेइ?।' तओ सो गाढनिबंधेण ताव अणसिओ ठिओ जाव से तेहिं कहियं । जाओ तस्स जणणित्ति निच्छओ, गयो य चंपानयरिं, साहिओ तीसे गणियाए वुत्तंतो, जहाऽहं सो तुह पुत्तो जो तरुमूले उज्झिओत्ति । तओ सा एवमायन्निऊण सुमरियपुव्ववइयरा विरहदुक्खेण अकज्जपवित्तिपारंभसमुल्लवियसवियारवयणविलिएण बाढमब्भाहया समाणा उत्तरज्जेण वयणकमलमवगुंठिऊण दीहरुम्मुक्कपोक्कारं रोइऊण विलविउं पवत्ता। कहं चिय? - हा पाव दइव निग्घिण निल्लज्जाणज्ज! मुक्कमज्जाय!। किं अन्नो तुह नाही विडंबणाडंबरपवंचे? ।।१।। आत्मनः प्रष्टुमारब्धवान् । तौ च कथयतः 'पुत्र! मम कुक्षिसम्भूतोऽसि त्वम्, माऽन्यथा विकल्पय, कः परडिम्भरूपाणि परिपालयति?।' ततः सः गाढनिर्बन्धेन तावद् अनशित स्थितः यावत् तस्य ताभ्यां कथितम् । जातः तस्य 'जननी' इति निश्चयः, गतश्च चम्पानगरीम्, कथितः तां गणिकायां वृत्तान्तः यथा 'अहं सः तव पुत्रः यः तरुमूले उज्झितः' इति। ततः सा एवमाकर्ण्य स्मृतपूर्वव्यतिकरा विरहदुःखेन अकार्यप्रवृत्तिप्रारम्भसमुल्लपितसविकारवचनव्रीडया बाढम् अभ्याहता समाना उत्तरीयेन वदनकमलम् अवगुण्ठ्य दीर्घोन्मुक्तपूत्कारं रुदित्वा विलपितुं प्रवृत्ता। कथमेव___ हा पाप दैव!, निघृण!, निर्लज्ज!, अनार्य!, मुक्तमर्याद!। किम् अन्यः तव नास्ति विडम्बनाऽऽडम्बरप्रपञ्चे? ।।१।। કુળમાં જન્મ્યો છે. ખોટો વિકલ્પ ન કર. પરના બાળકોને કોણ પાળે?” આથી ભારે આગ્રહથી અન્નનો ત્યાગ કર્યો. ત્યારે તેમણે સાચી વાત કહી સંભળાવી જેથી તેને તે માતાનો નિશ્ચય થયો. પછી તે ચંપા નગરીમાં ગયો અને તે ગણિકાને તેણે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો કે હું તે જ તારો પુત્ર કે જેને તેં વૃક્ષ નીચે મૂકી દીધો હતો. એ પ્રમાણે સાંભળતાં પૂર્વનો વ્યતિકર યાદ આવતાં, વિરહ-દુઃખે અકાર્ય-પ્રવૃત્તિના પ્રારંભમાં બોલેલ સવિકારી વચનજન્ય લજ્જાથી અત્યંત આઘાત પામતાં, ઉત્તરીય વસ્ત્રથી પોતાનું વદન-કમળ આચ્છાદી પોક મૂકી મોટેથી રોતાં તે વિલાપ કરવા લાગી કે __! पापा! नि०४! अनाय! नि७२५!! भयहिडीन! हैव! | विडंबना-मा२न। प्रपंयम तने अन्य 35 न यऽयो. (१) Page #345 -------------------------------------------------------------------------- ________________ ९६० श्रीमहावीरचरित्रम् जं कुलविलयामलिणत्तकारिणा उभयलोगदुद्रुण। वेसाभावे विणिम्मियऽम्हि सुकुलप्पसूयावि ।।२।। तत्थवि न ठिओ तं एत्तिएण घडिअम्हि नियसुएणावि । हा हा गरुयमकज्जं सत्थेसुवि सुम्मइ न एवं ।।३।। जइ पुव्वं चिय पावेहिं तेहिं चोरेहिं विणिहया हुता। ता किं असच्चमविगोवणिज्जमिममज्ज पेच्छेज्जा? ।।४।। किं कूवयपक्खेवेण अहव उल्लंबणेण साहेमि। सासनिरोहेणं वा लहुं समुज्झामि अत्ताणं ।।५।। यत् कुलविलयामलिनत्वकारिणा उभयलोकदुष्टेन । वेश्याभावेन विनिर्मिताऽहम् सुकुलप्रसूताऽपि ।।२।। तत्राऽपि न स्थितः त्वं एतावता घटितोऽहं निजसुतेनाऽपि । हा हा! गुरुकम् अकार्यं शास्त्रेषु अपि श्रूयते नैवम् ।।३।। यदि पूर्वमेव पापैः तैः चौरैः विनिहता भवेत् । तदा किं असत्यम् अविगोपनीयम् इदम् अद्य प्रेक्षितवती? ।।४।। किं कूपप्रक्षेपेण अथवा उल्लम्बनेन साधयामि । श्वासनिरोधेन वा लघु समुज्झामि आत्मानम् ।।५।। કે મને કુલીન કતાને પણ કુળ-વનિતાને મલિન કરનાર અને ઉભય લોકને વિરુદ્ધ એવા વેશ્યાપણામાં n? (२) તેમ છતાં એટલાથી તું અટક્યો નહિ કે પોતાના પુત્ર સાથે પણ સંઘટિત કરવા હું તૈયાર થયો. અહા! એ તો ભારે અકાર્ય કે શાસ્ત્રોમાં પણ એવું ક્યાંય સંભળાતું નથી. (૩) જો પ્રથમ જ તે પાપી ચોરોએ મને મારી નાખી હોત તો આ અસત્ય અને અતિ નિંદનીય જોવાનો આજે વખત न मावत. (४) अरे! वे दूपामा ५९ गणे पाश जांधी श्वास-निरोधथा सत्वर भात्म-त्या ? (५) Page #346 -------------------------------------------------------------------------- ________________ ९६१ षष्ठः प्रस्तावः एवं चिय मेरुगिरिंदविब्भमाओ इमाओ दुक्खाओ। पावाए मज्झ नूणं होही संपइ परित्ताणं ।।६।। इय दुस्सहदुहकरवत्तगाढफालिज्जमाणहियया सा। अइसुचिरं विलवित्ता निमीलियच्छी गया मुच्छं ।।७।। तारिसं च दट्ठण वेसियायणेण सित्ता सीयलसलिलेण, वीजिया दुगुलंचलेण, संबाहिया पासवत्तिणा चेडीजणेण, कह कहवि लद्धचेयणा संभासिया अणेण-'अम्मो! कीस तावसंभारमुव्वहसि?, को एत्थ तुज्झावराहो?, एसो च्चिय सच्छंदाणिबद्धघडण-विहडणरसिगो दइवो एत्थावरज्झइ जो विविहसंविहाणगनेवत्थेहिं नडं व विवसं माणुसं विनडेइ, अच्चंतविरुद्धमवि वत्थु कारवेइ, अगम्मेणवि सह संगमं संपाडेइ, ता उज्झसु संतावं एवमेव मेरुगिरीन्द्रविभ्रमतः अस्माद् दुःखात्। पापायाः मम नूनं भविष्यति सम्प्रति परित्राणम् ।।६।। इति दुःसहदुःखकरपत्रगाढस्फाट्यमानहृदया सा। अतिसुचिरं विलप्य निमीलिताक्षी गता मूर्छाम् ।।७।। तादृशीं च दृष्ट्वा वैश्यायनेन सिक्ता शीतलसलिलेन, वीजिता दुकुलांञ्चलेन, संवाहिता पार्श्ववर्तिना चेटीजनेन कथंकथमपि लब्धचेतना सम्भाषिता अनेन 'अम्बे! कस्मात् तापसम्भारमुद्वहसि?, कः अत्र तव अपराधः?, एषः एव स्वच्छन्दाऽनिबद्धघटनविघटनरसिकः दैवः अत्र अपराध्यति, यः विविधसंविधानकनेपथ्यैः नटमिव विवशं मानुषं विनाटयति, अत्यन्तविरुद्धमपि वस्तु कारयति, अगम्येनाऽपि सह सङ्गमं सम्पादयति, तस्माद् उज्झ सन्तापम्, प्रतिपद्य धीरताम्, भव निपतितसहा।' तया भणितं 'पुत्र! बाढम् असहनीयम् એમ કરવાથી જ મેરૂ સમાન આ મોટી આપદાઓથકી મુજ પાપિણીનું અત્યારે અવશ્ય રક્ષણ થશે.” (૯) એમ દુસહ દુઃખરૂપ કરવતીવડે અત્યંત ચીરાતા હૃદયે બહુ વખત વિલાપ કરી, લોચન મીંચાઇ જવાથી તે भू[ पाभी. (७) તેવી સ્થિતિમાં જોતાં વૈશ્યાયને તેને શીતલ સલિલથી સિંચી અને વસ્ત્રના છેડાથી પવન નાખ્યો તેમજ પાસે રહેલ દાસીઓ ઉપચાર કરવા લાગી. એમ મહાકષ્ટ ચેતના વળતાં, વૈશ્યાયને તેને બોલાવી કે-“હે અમ્મા! હવે આટલો બધો શોક શા માટે? અહીં તારો અપરાધ શો છે? સ્વચ્છંદપણે ક્યાંય પણ નિરોધ ન પામતાં ઘટના અને વિઘટનામાં રસિક એવું એ દૈવ જ અહીં ઠપકાપાત્ર છે, કે જે વિવિધ કાર્ય-સાધક વેશ પહેરાવી નટની જેમ માણસને વિવશ બનાવી નચાવે છે, અત્યંત વિરુદ્ધ વર્તન પણ કરાવે છે તથા અગમ્ય સાથે પણ સંગમ કરાવે છે; માટે સંતાપ તજી, શૈર્ય ધર અને આવી પડેલ દુઃખને સહન કરી લે.” તે બોલી- હે પુત્ર! અત્યંત અસહ્ય અને ન Page #347 -------------------------------------------------------------------------- ________________ ९६२ श्रीमहावीरचरित्रम् पडिवज्जसु धीरत्तणं होसु निवडियसहा।' तीए भणियं-'पुत्त! बाढं असहणिज्जमगोवणिज्जं च इममावडियं, इमं च संभरंती वज्जगंठिनिठुरहिययत्तणेण चेव जीवामि, न पुण अन्नं किंपि दुज्जम्मजायाए मज्झ जीवियकारणं, संपयं पुण वच्छ! वंछामि अतुच्छवच्छसाहा-समुल्लंबणाइणा सकुलकलंकभूयं जीवियं परिचइउं। अओ अणुमन्नेसु मं, तुमं चेव इयाणिं पुच्छणिज्जो। तेण भणियं-'अम्मो! अलं दूरज्झवसाएण, इओ मए वेसाहत्थाओ मोइया समाणी तवनियमेहि अत्ताणं अत्ताणं साहेज्जासि, अपत्तकालजीवियववरोवणं हि दूसियं समयसत्थेसुत्ति संठविऊण बहुदव्वदाणपुव्वगं मोइया सा वेसासयासाओ, नीया सग्गामे, दावियं जीवणं, ठाविया धम्ममग्गंमि । अन्नया इममेव वेरग्गमुव्वहंतो सो चिंतिउं पवत्तो, जहा - तिव्वाववायजलवाहदुलंघणिज्जं, दोगच्चमच्चुमयरज्झसभीममज्झं । संसारसायरमिमं परियाणइत्ता, सत्ता सुहेण निवसंति कहं व गेहे? ||१|| अगोपनीयं च इदमाऽऽपतितम्, इदं च स्मरन्ती वज्रगन्थिनिष्ठुरहृदयत्वेन एव जीवामि, न पुनः अन्यत् किमपि दुर्जन्मजातायाः मम जीवितकारणम्, साम्प्रतं पुनः वत्स! वाञ्छामि अतुच्छवृक्षशाखासमुल्लम्बनाऽऽदिना स्वकुलकलङ्कभूतं जीवितं परित्यक्तुम्, अतः अनुमन्यस्व माम्, त्वमेव इदानीं प्रष्टव्यः । तेन भणितं 'अम्बे! अलं दुरध्यवसायेन, इतः मया वेश्याहस्ततः मोचिता समाना तपोनियमैः आत्मनः आत्मानं साधयिष्यसि, अप्राप्तकालजीवितव्यपरोपणं हि दूषितं समय शास्त्रेषु इति संस्थाप्य बहुद्रव्यदानपूर्वकं मोचिता सा वेश्यासकाशात्, नीता स्वग्रामे, दापितं जीवनम्, स्थापिता धर्ममार्गे । अन्यदा इदमेव वैराग्यम् उद्वहन् सः चिन्तयितुं प्रवृत्तवान् यथा - तीव्राऽपवादजल(प्र)वाहदुर्लङ्घनीयम्, दौर्गत्यमृत्युमकरझषभीममध्यम्। ___ संसारसागरमिमं परिज्ञाय, सत्त्वाः सुखेन निवसन्ति कथमिव गृहम् ।।१।। છૂપાવાય તેવું આ આવી પડ્યું. તે સંભારતાં જાણે વજની ગાંઠ સમાન હૃદય નિષ્ફર બની ગયું હોય તેમ હું જીવી રહી છું, પરંતુ હું દુર્ભાગીને અન્ય કંઇ જીવવાનું કારણ નથી. હવે હે વત્સ! એક મોટા વૃક્ષની શાખાએ ગળે પાશ નાખી, સ્વકુળને કલંકરૂપ જીવિતનો ત્યાગ કરવા ઇચ્છું છું; માટે મને અનુજ્ઞા આપ. તું જ અત્યારે પૂછવા લાયક છે.” તેણે કહ્યું- હે અમ્મા! એવા દુષ્ટ અધ્યવસાયને અવકાશ ન આપ. હવે હું વેશ્યાના હાથથી મૂકાવતાં તું તપનિયમોથી પોતાના આર્ત આત્માનું સાધન કર. અકાળે જીવિતનો ત્યાગ કરવો એ બધા શાસ્ત્રોએ દૂષિત બતાવેલ છે.' એમ તેને શાંત કરી, બહુ દ્રવ્યદાનથી વેશ્યા પાસેથી છોડાવી, પોતાના ગામમાં લઇ જઇને જીવિતદાનપૂર્વક તેને ધર્મ-માર્ગમાં તેણે સ્થાપન કરી. એકદા આ પ્રમાણે વૈરાગ્ય પામતાં તે વૈશ્યાયન ચિંતવવા લાગ્યો કે “તીવ્ર નિંદારૂપ જળસમૂહને લીધે દુર્લંઘનીય, દૌર્બલ્ય, મૃત્યુરૂપ મગર અને મત્સ્યોથી જેનો મધ્ય ભાગ ભયંકર છે એવા આ સંસારરૂપ સાગરને જાણ્યા છતાં પ્રાણીઓ પોતાના ગૃહની જેમ તેમાં સુખે કેમ રહી શકતા હશે? (૧) Page #348 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः ९६३ जे इत्तियंपि न मुणंति किमज्ज होही, सोक्खं व दुक्खमुचियं व तहेयरं वा । संसेवणिज्जमिममन्नयरं च मोहमाहप्पझंपियपहाणविवेयनेत्ता ||२|| जुम्मं । किंच-कालंमि तंमि बहुला जइ नो कहेज्जा, संभोगदुव्विलसियं जणणीगयं मे । ता तारिसं दढमकज्जमहं करेत्ता, तिव्वानलेणवि लभिज्ज न नूण सुद्धिं ||३|| एवंविहाण विविहाण विडंबणाणं, भोगाभिलासमहमेक्कमवेमि मूलं । ता होउ संपइ इमेण दुगुछिएणं, सव्वोवहाविरहियं पकरेमि धम्मं ||४|| इति निच्छिऊण बहुप्पयारेहिं गोसंखियं जणणिं च पडिवज्जाविऊण पाणामाए पव्वज्जा पव्वइओ एसो, करेइ विविहे तवोविसेसे, अब्भसेइ निययधम्मसत्थाइं, रक्खेइ पाणिणो, पज्जुवासेइ गुरुणो, लद्धट्ठो य जाओ निययधम्ममग्गंमि । अन्नया सो विहरंतो कुम्मारगामबाहिं ये एतावन्तमपि न जानन्ति किमद्य भविष्यति, सौख्यं वा दुःखम् उचितं वा तथेतरं वा । संसेवनीयमिदम् अन्यतरं च मोहमाहात्म्याऽऽच्छादितप्रधानविवेकनेत्राः । । २ । । युग्मम् ।। किञ्च-काले तस्मिन् गौः यदि नो कथितवती सम्भोगदुर्विलसितं जननीगतं मम । तदा तादृशं दृढमऽकार्यम् अहं कृतवान् तदा, तीव्राऽनलेनाऽपि लभेत न नूनं शुद्धिः ||३|| एवंविधानां विविधानां विडम्बनानाम्, भोगाऽभिलाषम् अहमेकम् अवैमि मूलम् । तस्माद् भवतु सम्प्रति अनेन जुगुप्सनीयेन, सर्वोपधाविरहितं प्रकरोमि धर्मम् ।।४।। इति निश्चत्य बहुप्रकारैः गोशङ्खिकं जननीं च प्रतिपाद्य प्रणामया प्रव्रज्यया प्रव्रजितः एषः करोति विविधान् तपोविशेषान्, अभ्यस्यति निजधर्मशास्त्राणि, रक्षति प्राणिनः पर्युपास्ते गुरुम्, लब्धार्थश्च जातः મોહ-માહાત્મ્યથી પ્રધાન વિવેકરૂપ લોચન આચ્છાદિત થતાં જેઓ એટલું પણ જાણતા નથી કે આથી સુખ થશે કે દુઃખ? આ ઉચિત છે કે અયોગ્ય? અથવા આ સેવનીય છે કે અસેવનીય? (૨) અને વળી તે વખતે જનની સંબંધી સંભોગની દુષ્ટ ચેષ્ટા જો ગાયે મને ન કહી હોત, તો એવું ગાઢ અકાર્ય હું કરી નાખત કે જેની શુદ્ધિ તીવ્ર અગ્નિથી પણ કદી થઇ ન શકત. (૩) આવી વિવિધ વિડંબનાનું મૂળ એક ભોગાભિલાષને જ હું સમજું છું, માટે દુગંછનીય એ ભોગથી હવે સર્યું. સર્વ ઉપાધિ રહિત એવા ધર્મને જ આદરૂં.' (૪) એ પ્રમાણે નિશ્ચય કરી, અનેક પ્રકારે ગોશંખિક અને જનનીને સમજાવી પોતે પ્રણામા નામની પ્રવ્રજ્યા ધારણ કરી. પછી તે વિશેષ તપ, પોતાના ધર્મશાસ્ત્રનો અભ્યાસ, પ્રાણીઓની રક્ષા અને ગુરુની ઉપાસના કરવા લાગ્યો. એમ પોતાના ધર્મ-માર્ગમાં તે પ્રવીણ થયો. એકદા પરિભ્રમણ કરતાં તે કુમારગામની બહાર આવી Page #349 -------------------------------------------------------------------------- ________________ ९६४ श्रीमहावीरचरित्रम् ठिओ आयावेइ, एसा वेसियायणस्स उप्पत्ती ।। तस्स य जडाजूडाओ दिणद्धदिणमणिकिरणपरितत्ता निवडंति धरणीअले जूयानियरा । सो य जीवाणुकंपयाए निवडियमेत्ताओ करेण गिण्हिऊण खिवइ जडामउडे। इओ य तेणंतेणं भगवया समं गच्छंतो गोसालो तं दट्टण अणत्थसीलयाए ओसरित्ता महया सद्देण वागरेइ-भो भो किं भवं मुणी मुणिओ उयाहु जूयासेज्जायरो?, इत्थी पुरिसो वा?, न मुणिज्जसि सम्मं, अहो ते गंभीररूवत्तणं । एवं च भणिए खमासीलयाए जाव वेसियायणो न किंपि जंपेइ ताव दुविणयरसिगत्तणेण तिन्नि वाराओ पुणो पुणो पुच्छिओ गोसालगेण । अह तस्स पसमसीलत्तणुणोऽविहु दुट्ठवयणमहियस्स । अइघट्टचंदणस्सव वियंभिओ तिव्वकोहग्गी ।।१।। निजधर्ममार्गे । अन्यदा सः विहरन् कुम्मारग्रामबहिः स्थितः आतापयति । एषा वैश्यायनस्य उत्पत्तिः। तस्य च जटाजूटात दिनाऽर्धदिनमणिकिरणपरितप्ताः निपतन्ति धरणीतले यूकानिकराः। सश्च जीवाऽनुकम्पया निपतितमात्रतः करेण गृहीत्वा क्षिपति जटामुकुटे। इतश्च तेन अंतेन भगवता समं गच्छन् गोशालः तं दृष्ट्वा अनर्थशीलतया अपसृत्य महता शब्देन व्याकरोति 'भोः भोः किं भवान् मुनिः ज्ञातः (ख्यातः) उताहो यूकाशैयातरः?, स्त्रीः पुरुषः वा?, न ज्ञायसे सम्यग्, अहो ते गम्भीररूपत्वम्।' एवं च भणिते क्षमाशीलतया यावद् वैश्यायनः न किमपि जल्पति तावद् दुर्विनयरसिकत्वेन त्रीन् वारं पुनः पुनः पृष्टः गोशालकेन। अथ तस्य प्रशमशीलत्वेऽपि खलु दुष्टवचनमथितस्य। अतिधृष्टचन्दनस्य इव विजृम्भितः तीव्रक्रोधाग्निः ।।१।। આતાપના કરવા લાગ્યો. એ પ્રમાણે વૈશ્યાયનની ઉત્પત્તિ કહી. હવે ત્યાં આતાપના લેતાં મધ્યાન્હ સૂર્યના તાપથી તપેલી જૂઓ તેની જટાના સમૂહમાંથી પૃથ્વી પર પડવા લાગી. એટલે દયાને લીધે તે જૂઓ પડતાં જ હાથમાં ઉપાડી પોતાની જટારૂપી મુકુટમાં પાછી નાખતો. એવામાં તેની પાસે થઇને ભગવંતની સાથે જતો ગોશાળો તેને જોતાં, અનિષ્ટ સ્વભાવને લીધે જરા નજીક આવી, મોટા અવાજે કહેવા લાગ્યો કે-“અરે! શું તમે પ્રસિદ્ધ મુનિ છો કે યૂકાશય્યાતર છો? અથવા સ્ત્રી કે પુરુષ છો? બરાબર સમજાતું નથી. અહો! તારી ગંભીરતા.' એમ તેના બોલતાં ક્ષમાશીલ વૈશ્યાયન કાંઇ પણ બોલ્યો નહિ, તેવામાં દુર્વિનય-રસિક ગોશાળાએ ફરી ફરી એ રીતે ત્રણ વાર પૂછ્યું એટલે પ્રશાંત છતાં દુષ્ટ વચનથી મથિત થયેલ તેનો તીવ્ર કોપરૂપ અનલ, અતિવૃષ્ટ ચંદનની જેમ જાગ્રત थयो. (१) Page #350 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः तो तेणुब्भडजालाकलावपसरप्परुद्धगयणयला । गोसालगदहणत्थं तेउल्लेसा विणिस्सिट्टा ||२|| एत्यंतरे जिणेणं तीसे विज्झवणपच्चला झत्ति । गोसालगरक्खक्ट्ठा सीयल्लेसा पडिविमुक्का ।।३।। अह तीए तेउलेसा बाहिरओ वेढिया समंतेण । सिग्घं चिय विज्झाया हिमवुट्ठीएव्व जलणकणा ||४|| ताहे तिलोक्कपहुणो अण्णणुरूवं वियाणिउं रिद्धिं । सो खामिउं पवत्तो इमाहि वग्गूहिं विणयणओ ||५|| भयवं! न नायमेवं जह सिस्सो तुम्ह एस दुस्सीलो । इहिं चिय मुणियमिमं ता इण्हिं खमह अवराहं | ६ || ततः तेन उद्भटज्वालाकलापप्रसरप्ररुद्धगगनतला । गोशालकदहनार्थं तेजोलेश्या विनिसृष्टा ।।२।। अत्रान्तरे जिनेन तां विध्यापनप्रत्यला झटिति । गोशालकरक्षणार्थं शीतलेश्या प्रतिविमुक्ता ||३|| अथ तया तेजोलेश्या बहितः वेष्टिता समन्तात् । शीघ्रमेव विध्याता हिमवृष्ट्या इव ज्वलनकणाः || ४ || तदा त्रिलोकप्रभोः अननुरूपां विज्ञाय ऋद्धिम् । सः क्षामितुं प्रवृत्तः एभिः वल्गुभिः (उक्तिभिः) विनयनतः ।। ५ ।। भगवन्! न ज्ञातमेवं यथा शिष्यः तव एषः दुःशीलः । इदानीमेव ज्ञातमिदं तदा इदानीं क्षमस्व मम अपराधम् ।।६।। ९६५ જેથી તેણે ગોશાળાને દગ્ધ કરવા, ઉત્કટ જ્વાળાઓથી પ્રસરતી તેજોલેશ્યા મૂકી (૨) એવામાં ભગવંતે ગોશાળાની રક્ષા કરવા અને તેજોલેશ્યાને શાંત ક૨વા સમર્થ એવી તરત જ શીતલેશ્યા छोडी; (3) તેથી તેજોલેશ્યા ચોતરફ બહારથી વેષ્ટિત થતાં, હિમવૃષ્ટિથી અગ્નિકણની જેમ તે તરત બુઝાઈ ગઈ. (૪) એમ ત્રિલોકનાથ પ્રભુની અસાધારણ ઋદ્ધિ-શક્તિ જોતાં વૈશ્યાયન વિનય-નમ્ર બની આવાં સુંદર વાક્યથી સ્વામીને ખમાવવા લાગ્યો-(૫) ‘હે ભગવન્! આ દુઃશીલ આપનો શિષ્ય છે એમ હું સમજતો ન હતો. અત્યારે જાણી શક્યો, હવે એ મારો અપરાધ આપ ક્ષમા કરો.' (૬) Page #351 -------------------------------------------------------------------------- ________________ ९६६ श्रीमहावीरचरित्रम् इमं च जंपमाणं वेसियायणं दट्ठूण गोसालगेण भणियं-'भयवं! किमेस जूयासेज्जायरो उम्मत्तोव्व पलवइ? ।' भयवया भणियं - 'भद्द ! जया तुमए मम पासाओ ओसरित्ता एसो एवं भणिओ, जहा-किं तुमं मुणिमुणिओ इच्चाई, तया पढमवेलाए सहित्ता ठिओ, पुणो पुणो तुमए भणिओ समाणो तुज्झ दहणट्टयाए उग्गं महापमाणं सलिलाइसिसिरवत्थुणावि अप्पडिहयसामत्थं तेउल्लेसं निसिरइ, सा य जावज्जवि तुह देहदेसं ईसि न पावइ ताव मए तप्पडिघायनिमित्तमंतरा ताराहिवहिमसिसिरा सीयलेसा पक्खित्ता, तप्पभावेण य सरीरं तहट्ठियं दद्दूण उवसंहयकोववियारो ममं पडुच्च एवं भणिउं पवत्तो - भयवं! न मुणिओ तुज्झ एस सिस्सो, ता मरसियव्वो मम दुव्विणउत्ति ।' इमं च आयन्निऊण गोसालगो भयसंभंतो भयवंतं भत्तीए पणमिऊण भणइ - 'कहं नं भंते! तेउल्लेसालद्धी हवेज्जा ? ।' भयवया वृत्तं- 'जे णं गोसालया! छट्टंछट्टेणं निरंतरेणं तवोकम्मेणं आयावेइ, पारणगदिवसे य सनहाए लुक्खकुम्मासमुट्ठीए एगेण य सलिलचुलुगेणं जावेइ जाव छम्मासा, तस्स इदं च जल्पन् वैश्यायनं दृष्ट्वा गोशालकेन भणितं 'भगवन्! किं एषः यूकाशय्यातरः उन्मत्तः इ प्रलपति?।' भगवता भणितं 'भद्र! यदा त्वया मम पार्श्वतः अपसृत्य एषः एवं भणितः यथा 'किं त्वं मुनिः ज्ञातः.... इत्यादि, तदा प्रथमवेलायां सहित्वा स्थितः पुनः पुनः त्वया भणितः सन् तव दहनाय उग्रं महाप्रमाणं सलिलादिशिशिरवस्तुनाऽपि अप्रतिहतसामर्थ्यां तेजोलेश्यां निसारयति सा च यावदद्यापि तव देहदेशं ईषद् न प्राप्नोति तावन्मया तत्प्रतिघातनिमित्तम् अन्तरा ताराधिप-हिमशिशिरा शीतलेश्या प्रक्षिप्ता, तत्प्रभावेण च तव शरीरं तथास्थितं दृष्ट्वा उपसंहृतकोपविकारः मां प्रतीत्य एवं भणितुं प्रवृत्तः-भगवन्! न ज्ञातः तवैषः शिष्यः, ततः मर्षव्यः मम दुर्विनयः इति । एवं च आकर्ण्य गोशालः भयसम्भ्रान्तः भगवन्तं भक्त्या प्रणम्य भणति 'कथं भदन्त ! तेजोलेश्यालब्धिः भवेत् ?' । भगवता उक्तं 'ये गोशालक ! षष्ठषष्ठेन निरन्तरेन आतापयति, पारणकदिवसे च सनखैः रुक्षकुल्माषमुष्टिभिः एकेन च सलिलचुलुकेन यापयति એમ બોલતાં વૈશ્યાયનને જોઇ ગોશાળાએ કહ્યું-‘હે ભગવન્! એ યૂકાશય્યાતર ઉન્મત્તની જેમ શું બકે છે?' પ્રભુ બોલ્યા-‘હે ભદ્ર! જ્યારે તું મારી પાસેથી ખસી, એને એમ કહ્યું કે-‘શું તું મુનિ છે?’ ઇત્યાદિ તારા વચનો પ્રથમ વખતે સહી લીધાં; પરંતુ તું વારંવાર બોલવા લાગ્યો જેથી તેણે તને બાળવા માટે ઉગ્ર, વિસ્તૃત, જલાદિ શીતલ વસ્તુથી શાંત ન થાય તેવી તેજોલેશ્યા મૂકી. તે જ્યાંસુધી તારા શરી૨ સુધી ન આવી તેટલામાં તેના પ્રતિઘાત નિમિત્તે ચંદ્ર અને હિમ સમાન શીતલ એવી શીત લેશ્યા મેં વચમાં મૂકી. તેના પ્રભાવથી તારું શરીર તેવું જ અદગ્ધ જોઇ, કોપ શમાવી, તે મારા પ્રત્યે બોલ્યો કે-‘હે ભગવન્! આ તમારો શિષ્ય છે એવી મને ખબર ન હતી, માટે મારો દુર્વિનય આપ ક્ષમા કરજો.' એમ સાંભળતાં ગોશાળો ભયભ્રાંત થઇ ભગવંતને ભક્તિથી નમીને કહેવા લાગ્યો કે-‘હે પ્રભુ! તેજોલેશ્યા કેમ પ્રગટ થાય?’ ભગવાન્ બોલ્યા-‘હે ગોશાલક! નિરંતર છ મહિના ઉપરાઉપરી છઠ્ઠ તપ Page #352 -------------------------------------------------------------------------- ________________ ९६७ षष्ठः प्रस्तावः विउला तेउल्लेसा संपज्जइत्ति । इमं च तविहाणं सम्ममवधारियं गोसालगेणं। अन्नया य सामी कुमारगामनयराओ सिद्धत्थपुरंमि संपट्टिओ, संपत्तो य पुत्वभणियतिलथंबपएसं। तओ पुच्छिओ गोसालगेण 'भयवं-सो तिलथंबो मन्ने न निष्फन्नो होज्जा?।' भगवया भणियं-'भद्द! मा एवं उल्लवेसु, निष्फन्नो चेव सो अमुगप्पएसे वट्टइत्ति वुत्ते गोसालो भयवओ वयणमसद्दहंतो गंतूण तस्स एगंते निहितस्स तिलथंबस्स तिलसंगलियं हत्येण फोडित्ता तिले पत्तेयं गणमाणो भणइ-नूणं सव्वजीवा एवं परियट्टिऊण भुज्जो भुज्जो तत्थेव नियसरीरगे उववज्जंतित्ति बाढं पउट्टपरिहारं नियइवायं च सम्ममवलंबेइ। अन्नया य सो तेउलेसासाहणत्थं भयवंतं विमुत्तूण गओ सावत्यिं नयरिं, ठिओ कुंभकारसालाए, कयं छम्मासियमुग्गं तवकम्मं, सिद्धा तेउल्लेसा, विन्नासिया कूवतडट्ठियाए दासीए सरीरदहणेणं। तओ जायनिच्छओ पमुइयमाणसो अणवरयकोऊहलावलोयणसयोहो गामागराईसु परिभमिउमारद्घो। यावत् षण्मासानि, तस्य विपुला तेजोलेश्या सम्पद्यते । इदं च तद्विधानं सम्यग् अवधृतं गोशालेन । अन्यदा च स्वामी कुमारग्रामनगरात् सिद्धार्थपुरे सम्प्रस्थितः, सम्प्राप्तश्च पूर्वभणिततिलस्तम्भप्रदेशम् । ततः पृष्टः गोशालकेन भगवान् ‘सः तिलस्तम्भः मन्ये न निष्पन्नः भवेद् ।' भगवता भणितं 'भद्र! मा एवं उल्लप, निष्पन्नः एव सः अमुकप्रदेशे वर्तते' इति उक्ते गोशालः भगवतः वचनम् अश्रद्दधानः गत्वा तस्य एकान्ते निहितस्य तिलस्तम्भस्य तिलसंकलितं हस्तेन स्फोटित्वा तिलान् प्रत्येकं गणयन् भणति 'नूनं सर्वजीवाः एवं परिवृत्य भूयः भूयः तत्रैव निजशरीरे उपपद्यन्ते इति बाढं पउट्टपरिहारं नियतिवादं च सम्यग् अवलम्बयति । अन्यदा च स तेजोलेश्यासाधनार्थं भगवन्तं विमुच्य गतः श्रावस्ती नगरीम्, स्थितः कुम्भकारशालायाम्, कृतं षण्मासिकम् उग्रं तपोकर्म, सिद्धा तेजोलेश्या, विज्ञाता कूपतटस्थितायाः दास्याः शरीरदहनेन । ततः जातनिश्चयः प्रमुदितमानसः अनवरतकौतूहलाऽवलोकनसतृष्णः ग्रामाऽऽकरादिषु परिभ्रमितुम् आरब्धवान्। કરતાં પારણામાં એક મુઠી અડદના બાકળા અને એક ચળુ પાણી લેવાથી વિપુલ તેજોવેશ્યા પ્રગટે.’ આ તેનું અનુષ્ઠાન ગોશાળે બરાબર ધારી લીધું. એકદા સ્વામી કુમારગામ નગરથી સિદ્ધાર્થ નગર પ્રત્યે ચાલ્યા. ત્યાં પૂર્વે કહેલ તિલથંબનું સ્થાન આવ્યું ત્યારે ગોશાળે પૂછ્યું કે-“હે ભગવન્! મને લાગે છે કે તે તિલથંબ નીપજ્યો નહિ હોય.' પ્રભુ બોલ્યા- હે ભદ્ર! એમ ન બોલ. તે અહીં નજીકમાં નિષ્પન્ન થયો જ છે.” ભગવંતના એ વચનને ન સદહતાં આગળ જઇને એકાંતે નાખી દીધેલ તે તિલથંબની એક ફળી પોતાના હાથે ફોલી, તલ ગણતાં તે કહેવા લાગ્યો કે બધા જીવો મરીને વારંવાર તે જ પોતાના શરીરમાં ઉત્પન્ન થાય છે.” એ પટ્ટિપરિહારની માન્યતા તથા નિયતિવાદનો તેણે બહુ દઢતાથી સ્વીકાર કર્યો. પછી પ્રભુને મૂકીને તેજલેશ્યા સાધવા માટે તે શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં કુંભારના મકાનમાં રહી, છ મહિના ઉગ્ર તપકર્મ આચર્યું એટલે તેજોલેશ્યા તેને સિદ્ધ થઈ, અને કૂપના કાંઠે રહેલ દાસીના શરીરને બાળવાથી તેને બરાબર નિશ્ચય થતાં, મનમાં ભારે પ્રમોદ પામી સતત કૌતૂહલ જોવાની ઇચ્છાથી તે ગામ, નગરાદિકમાં ભમવા લાગ્યો. Page #353 -------------------------------------------------------------------------- ________________ ९६८ अह अन्नया कयाई अट्टंगनिमित्तसत्थपत्तट्ठा । पासजिणनाहसिस्सा सिढिलियसद्धम्मवावारा ।।१।। कोऊहलेण गामागरेसु उस्सिंखलं परिभमंता । गोसालगस्स मिलिया जाओ य परोप्परुल्लावो ।।२।। सिहं च तेहिं गोसालगस्स सनिमित्तसत्थलवमेत्तं । तेणावि सो वियंभइ जणस्स तीयाति साहिंतो || ३ || पयइइ च्चिय उड्डुमरसीलयं तस्स को तरइ कहिउं ? | पाउब्भूयाइसयस्स किं पुणो पावनिरयस्स ? ।।४।। भयवंपि तेण रहिओ हरिणको इव विडप्पपम्मुक्को । अब्भहियसस्सिरीओ विहरइ वसुहं विगयमोहो ||५|| अथ अन्यदा कदाचिद् अष्टाङ्गनिमित्तशास्त्रपटिष्ठाः । पार्श्वजिननाथशिष्याः शिथिलितसद्धर्मव्यापाराः । । १ । । कौतूहलेन ग्रामाऽऽकरेषु उच्छुङ्ङ्खलं परिभ्रमन्तः। गोशालकं मिलिताः जातश्च परस्परमुल्लापः || २ || श्रीमहावीरचरित्रम् शिष्टं च तैः गोशालकस्य स्वनिमित्तशास्त्रलवमात्रम् । तेनाऽपि सः विजृम्भति जनस्य अतीतादिः कथयन् ।।३।। प्रकृत्या एव विप्लवशीलं तस्य कः शक्नोति कथितुम् । प्रादुर्भूताऽतिशयस्य किं पुनः पापनिरतस्य ? ।।४।। भगवानपि तेन रहितः हरिणाङ्कः इव राहुप्रमुक्तः । अभ्यधिकसश्रीकः विहरति वसुधां विगतमोहः ||५|| એવામાં એક વખતે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા, ધર્મ આચરવામાં શિથિલ પાર્શ્વનાથના શિષ્યો, કૌતૂહળથી સ્વચ્છંદે ગામ, નગરાદિકમાં ભમતા તે ગોશાળાને મળ્યા અને તેમનો પરસ્પર આલાપ થયો. (૧/૨) તેમણે કંઈક નિમિત્તશાસ્ત્ર ગોશાળાને બતાવ્યું, જેથી અતીત-અનાગત વસ્તુ લોકોને બતાવતાં તે અધિક प्रध्यात थयो; (3) પરંતુ સ્વભાવથી તેની દુષ્ટ-શીલતાનો પાર કોણ પામે? અને તેમાં વળી તે પાપાસક્તને વિદ્યાતિશય પ્રાપ્ત થયો એટલે તો પૂછવું જ શું? (૪) પછી રાહુ રહિત મુક્ત ચંદ્રમાની જેમ અધિક સુશોભિત અને વિગતોહ એવા ભગવંત પણ ગોશાળાથી વિમુક્ત થઈ, વસુધામાં વિચરવા લાગ્યા. (૫) Page #354 -------------------------------------------------------------------------- ________________ षष्ठः प्रस्तावः इय निरुवमसंजमभूरिभारधरणेक्कधीरधवलस्स। वीरस्स भुवणगुरुणो चरिए तइलोक्कवित्थरिए ।।६।। बहुऽणत्थसत्थसालयगोसालयदुविणेयपडिबद्धो । वित्थरओ पत्थावो समत्थिओ छट्टओ एस ।।७।। जुम्मं । इति गोसालदुविणयपडिबद्धो छठ्ठो पत्थावो सम्मत्तो ।। इति निरूपमसंयमभूरिभारधरणैकधीरधवलस्य । वीरस्य भुवनगुरोः चरिते त्रिलोकविस्तृते ||६|| बबनर्थसार्थशीलकगोशालकदुर्विनयप्रतिबद्धः । विस्तरतः प्रस्तावः समर्थितः षष्ठमः एषः ।।७।। युग्मम् ।। इति गोशालकदुर्विनयप्रतिबद्धः षष्ठः प्रस्तावः समाप्तः।। એમ અનુપમ સંયમ-ભાર ધરવામાં એક-ધીર અને ભવનના ગુરુ એવા શ્રીવીરના ત્રિલોક-વિસ્તૃત ચરિત્રમાં અનેક અનર્થ કરનાર ગોશાળાના દુર્વિનયવડે પ્રતિબદ્ધ આ છઠ્ઠો પ્રસ્તાવ વિસ્તારથી સંપૂર્ણ થયો. (૭) Page #355 -------------------------------------------------------------------------- ________________ ९७० श्रीमहावीरचरित्रम् अह सत्तमो पत्थावो गोसालएण सहियस्स सामिणो संसिया उ उवसग्गा। एगागिणो उ एत्तो जह जाया ते तह कहेमि ।।१।। अह पलयपयंडानलाणुरूवधम्मज्झाणनिज्झोसियासुहमलोवलेवो दाहोत्तिण्णजच्चकंचणच्छाएण पभापसरेण समुग्गमंतदिणयरनियराउलं दिसियक्कवालं कुणंतो सो महावीरजिणवरो कमेण विहरमाणो वेसालिं नयरिं संपत्तो। तत्थ य अहिगयजिणभणियजीवाजीवाइनवपयत्थो, विविहाभिग्गहग्गहणनिग्गहियाविरइभावो, भवभयारद्धसुविसुद्धाणुव्वयाइसावगधम्मो, सिद्धत्थनरवइबालमित्तो संखो नाम गणराया। सो य भयवंतं पच्चभिजाणिऊण पराए भत्तीए महया रिद्धिसमुदएण सक्कारेइ । अह कइवयदिणावसाणे अथ सप्तमः प्रस्तावः गोशालकेन सहितस्य स्वामिनः शंसिताः तु उपसर्गाः । एकाकिनः तु इतः यथा जाताः ते तथा कथयामि ।।१।। अथ प्रलयप्रचण्डाऽनलाऽनुरूपधर्मध्याननिझेषिताऽशुभमलोपलेप, दाहोत्तीर्णजात्यकञ्चनछायेन प्रभाप्रसरेण समुद्गमदिनकरनिकराऽऽकुलं दिच्चक्रवालं कुर्वन् सः महावीरजिनवरः क्रमेण विहरमाणः वैशाली नगरी सम्प्राप्तः। तत्र च अधिगतजिनभणितजीवाऽजीवादिनवपदार्थः, विविधाऽभिग्रहग्रहणनिगृहीताऽविरतिभावः, भवभयाऽऽरब्धसुविशुद्धाऽणुव्रतादिश्रावकधर्मः, सिद्धार्थनरपतिबालमित्रः शङ्खः नामकः गणराजा। सश्च भगवन्तं प्रत्यभिज्ञाय परया भक्त्या महता ऋद्धिसमुदायेन सत्करोति। अथ પ્રસ્તાવ સાતમો, પ્રભુને ઉપસર્ગો છઠ્ઠા પ્રસ્તાવમાં ગોશાળા સહિત સ્વામીને જે ઉપસર્ગો થયા તે બતાવ્યા. હવે એકલા ભગવંતને જે ઉપસર્ગો થયા તે કહેવામાં આવે છે. પછી પ્રલયકાળના પ્રચંડ અગ્નિ સમાન ધર્મધ્યાનવડે અશુભ કર્મલપને દગ્ધ કરનાર, અગ્નિથી ઉત્તીર્ણ જાત્ય કંચન સમાન કાંતિસમૂહથી, ઉગતા દિનકરની જેમ દિશાઓને પ્રકાશિત કરતા શ્રી મહાવીર ભગવંત અનુક્રમે વિચરતા વૈશાલી નગરીમાં આવ્યા. ત્યાં જીવાજીવાદિ નવતત્ત્વને જાણનાર, વિવિધ અભિગ્રહથી અવિરતિભાવનો નિગ્રહ કરનાર તથા ભવભયને લીધે અણુવ્રતાદિ શ્રાવકધર્મ આદરનાર અને સિદ્ધાર્થ રાજાનો બાળમિત્ર એવો શંખ નામે સામંત હતો. તેણે ભગવંતને ઓળખીને પરમ ભક્તિ અને મોટી સમૃદ્ધિથી પ્રભુનો સત્કાર કર્યો. ત્યાંથી Page #356 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः ९७१ सामी वाणियगामे पट्ठिओ। तस्स य अंतरा रंगंतभंगुरतरंगा, महाजलुप्पीलपूरियपुलिणा, महिलाहिययं व दुग्गेज्झमज्झा, रणभूमिव्व कच्छवयमयरहिया गंडईया नाम महानई। तं च सामी नावाए समुत्तिन्नो समाणो वेलुयापुलिणंसि मुल्लनिमित्तं धरिओ नाविगेहिं । एत्थ य पत्थावे दिणद्धसमओ वट्टइ। खरं तावंति वेलुयं सूरस्स करपहकरा। तीए य संतप्पइ कमलकोमलं चलणतलं जिणस्स। इओ य तस्सेव संखस्स गणराइणो भाइणिज्जो चित्तो नाम दूयकज्जेण पच्चंतराइणो समीवे गंतूण नावाकडएण पडिनियत्तो पेच्छइ य तहट्ठियं सामिं, तओ ते दुव्वयणेहिं बहु तज्जित्ता मोयावेइ, महिमं च से करेइ। अह - सुसमाहियमणपसरो संरक्खंतो चराचरं लोयं । विविहपडिमाविसेसे पइदियहं चेव फासंतो ।।१।। कतिपयदिनाऽवसाने स्वामी वाणिजग्रामे प्रस्थितः। तस्य च अन्तरा रङ्गन्भगुरतरङ्गा, महाजलराशिपूरितपुलिना, महिलाहृदयमिव दुर्ग्राह्यमध्या, रणभूमिः इव कच्छप(क)मकरहिता गण्डकिका नामिका महानदी। तां च स्वामी नावा समुत्तीर्णः सन् वालुकापुलिने मूल्यनिमित्तं धारितः नाविकैः । अत्र च प्रस्तावे दिनार्धसमयः वर्तते। खरं तापयन्ति वालुकां सूर्यस्य करप्रभाकराः। तया च सन्तप्यते कमलकोमलं चरणतलं जिनस्य। इतश्च सः तस्यैव शङ्खस्य गणराज्ञः भागिनेयः चित्रः नामकः दूतकार्येण प्रत्यन्तराज्ञः समीपं गत्वा नौकटकेन प्रतिनिवृत्तः प्रेक्षते च तथास्थितं स्वामिनम्। ततः तान् दुर्वचनैः बहु तर्जयित्वा मोचयति, महिमानं च तस्य करोति । अथ - सुसमाहितमनःप्रसरः संरक्षन् चराचरं लोकम् । विविधप्रतिमाविशेषान् प्रतिदिवसम् एव स्पृशन् ।।१।। કેટલાક દિવસ પછી સ્વામી વાણીજ ગામ ભણી ચાલ્યા. તેની વચ્ચે ભંગુર તરંગોથી ઉછળતી, પુષ્કળ જળથી બંને કાંઠે ભરપૂર, મહિલા-હૃદયની જેમ જેનો મધ્યભાગ દુર્વાહ્ય હોય છે તેમ કાચબા, મત્સાદિકના આધારરૂપ એવી ગંડકિકા નામે મહાનદી આવી. સ્વામી નાવથી તે ઓળંગી પરતીરે જતાં ભાડા નિમિત્તે નાવિકોએ તેમને પકડ્યા. એ વખતે મધ્યાન્હ સમય હતો. સૂર્યના પ્રકાશ કરનારા કિરણોથી = ઉગ્ર તાપથી વેળુ બહુ જ તપી ગઇ હતી તેથી ભગવંતના કમળ સમાન કોમળ ચરણ-તલ તપી રહ્યા. એવામાં તે જ શંખ સામંતનો ચિત્ર નામે ભાણેજ દૂતના કામે સીમાડાના રાજા પાસે જઇ, નાવમાર્ગે પાછા ફરતાં તેણે સ્વામીને તેવી સ્થિતિમાં જોયા, એટલે અનેક દુર્વચનોથી નાવિકને નિભ્રંછી પ્રભુને છોડાવીને તે મહિમા કરવા લાગ્યો. - હવે ચરમ તીર્થનાથ વીરસ્વામી, સમાધિથી મનને રોકતા, સચરાચર લોકનું રક્ષણ કરતા, પ્રતિદિવસે વિવિધ प्रतिभा २४ता, (१) Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ श्रीमहावीरचरित्रम कत्थइ निंदिज्जंतो उस्सिंखलखलजणेण कुविएणं । कत्थइ थुणिज्जमाणो नमंतसामंततियसेहिं ||२|| कत्थइ पागयजीवियविणासखमतिक्खआवयक्कंतो। कत्थइ अणुकूलजणोहविहियपूयामहामहिमो ।।३।। उभयत्थवि धम्मतुलं व चित्तवित्तिं समं चिय धरंतो। विविहाउ भावणाओ भाविंतो भमइ वसुहाए ।।४।। तस्स य भगवओ अणेगतवोविहाणनिरयस्स न मणागंपि कंपिज्जइ मणो पढमुम्मिल्लमाणसारसहयारमंजरीपुंजपरिमलमिलंतभमिरभमरभमरोलिरोलरमणीएण, पल्लविल्लकंकिल्लिसरल-सल्लईपमुहदुमसंडेण, कन्नाडचेडीनिडालविलुलंतोलयवल्लरीचलणलंपडदाहिणा कुत्रापि निन्द्यमानः उच्छृङ्खलखलजनेन कुपितेन । कुत्रापि स्तूयमानः नमत्सामन्तत्रिदशैः ।।२।। कुत्रापि प्राकृतजीवविनाशक्षमतीक्ष्णाऽऽपदाऽऽक्रान्तः । कुत्रापि अनुकूलजनौघविहितपूजामहामहिमः ।।३।। उभयत्राऽपि धर्मतुलामिव चित्तवृत्तिं सममेव धारयन् । विविधाः भावनाः भावयन् भ्रमति वसुधायाम् ।।४।। तस्य च भगवतः अनेकतपोविधाननिरतस्य न मनागपि कम्पते मनः प्रथमोन्मिलत्सहकारमञ्जरीपुञ्जपरिमलमिलद्भ्रमद्भमरालीलोलरमणीयेन, पल्लवितककेली-सरल-शल्यकीप्रमुखद्रुमखण्डेन, कर्णाटकचेटीललाटविलुलदलतावल्लीचरणलम्पटदक्षिणाऽनिलाऽऽडम्बरेण, प्रवरनेपथ्यकुरङ्गनिर्जयत् ક્યાંક કોપાયમાન ઉચ્છંખલ લોકથી નિંદા પામતા, ક્યાંક નમતા સામંત અને દેવોથી સ્તુતિ કરાતા, (૨) કોઈ સ્થળે સામાન્ય પુરુષના જીવનનો નાશ કરી નાખે તેવી તીવ્ર આપદા સહન કરતા, ક્યાંક અનુકૂળ नोथी. विविध पू-भाउमा पामता (3) તથા અનેક તપોવિધાનમાં પરાયણ એવા ભગવંત ધર્મતુલા-ત્રાજવાની જેમ બંને તરફ સમાન જ ચિત્તવૃત્તિને ધરતા અને વિવિધ ભાવનાઓ ભાવતા તે વસુધા પર વિચરવા લાગ્યા. (૪) તેમનું મન, પ્રથમ વિકાસ પામતી આમ્ર-મંજરીના પરિમલથી ભેગા થતા ભમરાઓવડે રમણીય, નવપલ્લવિત અશોક, સરલ, શલ્લકી વૃક્ષોયુક્ત, કર્ણાટકની રમણીઓના લલાટ પર રહેલ આર્ટ લતાને ચલાયમાન કરવાને ચતુર એવા દક્ષિણ-પવનના આડંબર સહિત, અને જ્યાં પ્રવર વેશધારી કુરંગાક્ષીઓ તાલ અને ગીતરવથી ઉત્કટ Page #358 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः ९७३ निलाडंबरिल्लेण, पवरनेवत्थकुरंगनिज्जिज्जंतचच्चरीरवुद्दीरिउद्दाममयरद्धएण महुसमएण १ न य पयंडमायंडमंडलुल्लसियपबलकिरणजालकरालियभुवणंतरालेण, तण्हभिभूयबप्पीहग निवहघोरसरसंछाइयावरसद्दंतरेण, खरसमीरसमुद्धयदुहफरिससक्करुक्करुवक्कमणदुग्गमेण निदाहकालेण २ न य घोरघोसघणाघणगयघडाडोवडरियपथियसत्थेण, विप्फुरंतविज्जुपुंजुप्पिच्छपउत्थकामिणीहिययदारिणा, पहिट्ठनीलकंठकोलाहलिल्लेण पाउसकालेणं ३, न य विसट्टकंदोट्ट-कमल-कल्हारपरागधूसरियरायहंसेण, परिपक्कसस्ससंपयाभिरामधरणीमंडलेण, गइंददाणगंधसरिच्छातुच्छसत्तच्छयपुप्फगुच्छुच्छलंतामोयवासियदियंतरालेण सरयकालेण ४, न य फुल्लंतफलिणीमंजरीपुंजपिंजरियवणविभागेण, पहिट्ठपामरारद्धवणमलणुत्तालकंकेल्लिकलकललक्खिज्जमाणगामसंनिविसेण हेमंतागमेण ५, न य हिमतुसारसंमिलियसिसिर चर्चरीरवोद्दीरितोद्दाममकरध्वजेन मधुसमयेन (१), न च प्रचण्डमार्तण्डमण्डलोल्लसितप्रबलकिरणजालकरालितभुवनान्तरालेन, तृष्णाऽभिभूतबप्पीहक (चातक?) निवहघोरस्वरसंछादिताऽपरशब्दान्तरेण, खरसमीरसमुद्धूतदुःखस्पर्शशर्करोत्करोपक्रमणदुर्गमेन निदाधकालेन (२), न च घोरघोषघनाघन गजघटाटोपभीतपथिकसार्थेन, विस्फुरद्विद्युत्पुञ्जत्रस्तप्रोषितकामिनीहृदयदारिणा, प्रहृष्टनीलकण्ठकोलहलयुतेन प्रावृष्कालेन (३), न च विश्लिष्टनीलकमल - कमल - कल्हार परागधूसरितराजहंसेन, परिपक्वशस्यसम्पदभिरामधरणीमण्डलेन, गजेन्द्रदानगन्धसदृशाऽतुच्छसप्तच्छदपुष्पगुच्छोच्छलदाऽऽमोदवासितदिगन्तरालेन शरदकालेन (४), न च फुल्लत्फलिनीमञ्जरीपुञ्जपिञ्जरितवनविभागेन, प्रहृष्टपामराऽऽरब्धवनमर्दनोत्तालकङ्केलिकलकललक्ष्यमाणग्रामसन्निवेशेन हेमन्ताऽऽगमेन (५), न च हिम-तुषार सम्मिलित शिशिरसमीरप्रकम्पमानपथिकमुक्तसित्कारकेतुना स्थानस्थानप्रज्वालिताऽग्निस्थित મન્મથને જગાવી રહી છે એવી વસંતઋતુ જરા પણ ચલાયમાન કરી શકતી નહિ; તેમજ પ્રચંડ માર્તંડના કિરણોથી જ્યાં ભુવનભાગ વિકરાલ થયેલ છે, તૃષ્ણાભિભૂત ચાતક સમૂહના ઘોર સ્વ૨વડે જ્યાં અન્ય શબ્દો આચ્છાદિત થયા છે, અને પ્રખર પવનથી ઉછળેલ અને દુઃસ્પર્શ રજકણોના સમૂહથી જ્યાં રસ્તા દુર્ગમ થયા છે એવો ગ્રીષ્મકાળ પણ પ્રભુના મનને ડોલાવી ન શકતો; વળી ઘનાઘનના ઘોર ઘોષ તથા ગજઘટાથી જ્યાં પાંથજનો ભય પામી રહ્યા છે, ચમકતી વીજળીના પુંજથી ભય પામતી વિરહી વામાઓના હૃદયને તપ્ત કરનાર અને હર્ષિત મયૂરના કોલાહલયુક્ત એવો વર્ષાકાલ પણ તેમને ડરાવી ન શક્યો; તથા વિકસ્વર કમળ કે કુમુદના પરાગથી રાજહંસોને મલિન કરનાર, પાકેલ શસ્ય-સંપત્તિથી ધરણીતલને અભિરામ બનાવનાર અને ગજેંદ્રના મદગંધ સમાન અત્યંત સપ્તચ્છદના પુષ્પપરિમલથી દિશાઓને વાસિત કરનાર એવી શરઋતુ પણ સ્વામીને ડગાવી ન શકી; ફૂલથી ફાલતા અશોકની માંજ૨થી જ્યાં વનવિભાગ પિંગલ થઇ ગયો છે અને હર્ષ પામતા પામર જનોએ મચાવેલ વન-મર્દનથી કંપતા કંકેલ્લિના કલકલને લીધે જ્યાં ગામ-સંનિવેશનું અનુમાન થતું એવા હેમંત સમયમાં પણ ભગવંત અચળ રહ્યા; તેમજ વળી હિમ-કણયુક્ત શીતલ પવનથી કંપતા પથિકોએ મૂકેલ સત્કારયુક્ત, સ્થાને સ્થાને જગાવેલ અગ્નિ પાસે Page #359 -------------------------------------------------------------------------- ________________ ९७४ श्रीमहावीरचरित्रम् समीरपकंपंतपहियमुक्कसिक्कारकेउणा ठाणठाणपज्जालियग्गिट्ठियपासपासुत्तपावासुयनिवहेण परिफुट्टकुसुमट्टहासहसिरुज्जाणाभोगेण सिसिरसमएणंति ६ । इय धम्मज्झाणनिवेसगाढवक्खित्तचित्तपसरस्स। छप्पिवि उउणो पहुणो भीयव्व कुणंति न वियारं ||१|| एवं च विहरमाणो वाणियगामं नगरमुवागओ, ठिओ य तस्स बहियाविभागे काउसग्गेणं । तत्थ य नयरे आणंदो नाम सावओ। सो य छटुंछट्टेणं निरंतरेणं तवोविसेसेण आयावेइ। तस्स य तवप्पभावेणं ओहिन्नाणं समुप्पन्नं । तयणुभावेण य सो पडिमापडिवन्नं जयगुरुं दट्टण अच्चंतभत्तिभरनिब्भरंगो गओ सामिसमीवं, जहाविहिं वंदित्ता भणिउमाढत्तो य-'भयवं! चिरमहियासिया दुस्सहपरीसहा तुमए, अहो तुम्ह वज्जसारसरीरत्तणं अहो निप्पकंपत्तणं, पत्तं च इमस्स किलेसस्स तुम्हे हिं फलं, जओ कइवयवरिसेहिं पार्श्वप्रसुप्तप्रवासिनिवहेन परिस्फुटकुसुमाऽट्टहासहसदुद्यानाऽऽभोगेन शिशिरसमयेन (६)। इति धर्मध्याननिवेशगाढव्याक्षिप्तचित्तप्रसरस्य । षडपि ऋतवः प्रभोः भीताः इव कुर्वन्ति न विचारम् ।।१।। एवं च विहरमाणः वणिजग्राम नगरमुपागतः, स्थितश्च तस्य बहिः विभागे कायोत्सर्गेण | तत्र च नगरे आनन्दः नामकः श्रावकः | सश्च षष्ठंषष्ठेन निरन्तरेण तपोविशेषेण आतापयति। तस्य च तपःप्रभावेण अवधिज्ञानं समुत्पन्नम् । तदनुभावेन च सः प्रतिमाप्रतिपन्नं जगद्गुरुं दृष्ट्वा अत्यन्तभक्तिभरनिर्भराङ्गः गतः स्वामिसमीपम्, यथाविधिं वन्दित्वा भणितुमारब्धवान् च 'भगवन्! चिरम् अध्यासिताः दुःसहपरिषहाः त्वया, अहो तव वज्रसारशरीरत्वम्, अहो निष्प्रकम्पत्वम्, प्राप्तं च अस्य क्लेशस्य युष्माभिः फलम्, यतः कतिपयवर्षेः केवलज्ञानम् उत्पत्स्यते, इति भणित्वा गतः જ્યાં પાંચજનો સૂતા છે અને વિકસતા કુસુમરૂપ અટ્ટહાસ્યવડે જ્યાં વન-વિભાગ હાસ્ય કરી રહેલ એવો શિશિરકાલ પણ જિનેશ્વરના મનોભાવને શિથિલ કરી ન શક્યો. એમ ધર્મધ્યાનમાં અત્યંત લીન થયેલ પ્રભુને છએ ઋતુઓ ભીતની જેમ વિકાર પમાડી ન શકી. ..ઋતુઓ ભય પામી હોય તેમ વિચાર પણ નહોતી કરતી (૧) એ પ્રમાણે વિહાર કરતાં ભગવંત વાણિજ ગામમાં આવ્યા અને ત્યાં બહાર કાયોત્સર્ગે રહ્યા. તે નગરમાં આનંદ નામે શ્રાવક હતો કે જે નિરંતર છ-તપ કરતો. તે તપના પ્રભાવથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, જેથી પ્રભુને પ્રતિકાસ્થિત જોઈ, અત્યંત ભક્તિ પ્રગટાવતાં તે સ્વામી પાસે જઈ, યથાવિધિ વંદીને કહેવા લાગ્યો કે હે ભગવન્! તમે લાંબા વખતથી દુસ્સહ પરીષહો સહન કર્યા. અહો! તમારું વજમય શરીર! અહો! તમારું અડગપણું! એ ક્લેશ-દુઃખનું ફળ તમે પામી ચૂક્યા, કારણ કે કેટલાક વરસ પછી તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.એમ કહી તે Page #360 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः ९७५ केवलणाणमुप्पज्जिहित्ति भणिऊण गओ सगिहं । सामीवि तत्तो निक्खमित्ता सावत्थीनयरीए विचित्ततवकम्मसणाहं दसमवासारत्तं अइवाहिऊण नयरीय बाहिमि कयपारणगो साणुलद्धियनाममि य गामे वच्चइ। तत्थ य भई पडिमं ठाइ, तहिं च अणसिओ पढमं पुव्वाभिमुहो एगपोग्गलणिसियदिट्ठी दिवसमसेसमच्छिऊण रयणिमि दाहिणाभिमुहो ठाइ, तओ अवरेण दिवसं उत्तरेण रत्तिं । एवं छठ्ठतवोकम्मेण इमं भद्दपडिमं सम्ममणुपालिऊण सामी अपारिउं चेव महाभदं ठाइ, तीए य पुव्वाए दिसाए अहोरत्तं, एवं चउसुवि दिसासु चत्तारि अहोरत्ताइं, पलंबियभुयपरिहो उस्सग्गेण ठाऊण दसमेण इमं समत्थेइ। पुणो अकयपारणगो सव्वओभदं पडिममुवसंपज्जइ, एईएवि पुव्वाइयासु तमापज्जवसाणासु दससुवि दिसासु उस्सग्गेण अच्छइ, नवरं उड्डदिसाए जाइं उड्ढलोइयाणि दव्वाणि ताणि झायइ, अहोदिसाएवि हिट्ठिल्लाणित्ति। एवं एयं बावीसइमेण पज्जंतमुवाणेइ। समत्थियासु य इमासु तिसुवि पडिमासु दढं परिसंतो भयवं | जाए य पारणगसमए पविठ्ठो आणंदगाहावइस्स स्वगृहम् । स्वामी अपि तत्तः निष्क्रम्य श्रावस्तीनगर्यां विचित्रतपःकर्मसनाथम् दशमवर्षारात्रिं अतिवाह्य नगर्याः बहिः कृतपारणकः सानुलब्धिकनामकं च ग्रामं व्रजति। तत्र च भद्रायां प्रतिमायां तिष्ठति। तत्र च अनशितः प्रथमं पूर्वाभिमुखः एकपुद्गलन्यस्तदृष्टिः दिवसमशेषं आसित्वा रजन्यां दक्षिणाभिमुखः तिष्ठति। ततः अपरेण दिवसं उत्तरेण रात्रिम्। एवं षष्ठतपःकर्मणा इमां भद्रप्रतिमां सम्यगनुपाल्य स्वामी अपारयित्वा एव महाभद्रायां तिष्ठति, तस्यां च पूर्वायां दिशि अहोरात्रिं, एवं चतुर्षु अपि दिक्षु चतस्रः अहोरात्रयः, प्रलम्बितभुजपरिघः कायोत्सर्गेण स्थित्वा दशमेन इयं समर्थयति । पुनः अकृतपारणकः सर्वतोभद्रां प्रतिमामुपसम्पद्यते । एतस्यामपि पूर्वादिषु तमापर्यवसानासु दशसु अपि दिक्षु कायोत्सर्गेण आस्ते। नवरं उर्ध्वदिशि यानि औलोकिकानि द्रव्याणि तानि ध्याति, अधोदिश्यपि अधःस्तनानि । एवं एषा द्वाविंशतितमेन पर्यन्तमुपनीता। समर्थितासु च आसु तिसृषु अपि प्रतिमासु दृढं परिश्रान्तः પોતાના સ્થાને ગયો. સ્વામી પણ ત્યાંથી નીકળી, શ્રાવસ્તી નગરીમાં વિચિત્ર તપકર્મયુક્ત દશમું ચોમાસું વીતાવી, નગરીની બહાર પારણું કરી, સાનુલબ્ધિક નામના ગામમાં ગયા. ત્યાં ભદ્રપ્રતિમામાં રહી, પ્રથમ નિરાહારપણે પૂર્વાભિમુખ એક પુદ્ગલમાં દૃષ્ટિ સ્થાપી, આખો દિવસ તેમ રહી, રાત્રે દક્ષિણાભિમુખ રહ્યા. પછી દિવસે પશ્ચિમાભિમુખ અને રાત્રે ઉત્તરાભિમુખ એમ છ-તપથી એ ભદ્રપ્રતિમા પાળી, પારણું કર્યા વિના સ્વામી મહાભદ્ર પ્રતિમાએ રહ્યા. તેમાં પૂર્વદિશામાં અહોરાત્ર, એમ ચારે દિશામાં ચાર અહોરાત્ર ભુજા લંબાવી, ચાર ઉપવાસપૂર્વક કાયોત્સર્ગે રહ્યા અને પારણા વિના ફરી સર્વતોભદ્રા નામની પ્રતિમાએ રહ્યા. તેમાં પૂર્વાદિક દશે દિશાઓમાં એક એક અહોરાત્ર કાયોત્સર્ગ રહ્યા, તેમાં પણ એટલું વિશેષ કે ઊર્ધ્વદિશામાં ઊર્ધ્વલોકનાં દ્રવ્યોમાં અને અધોદિશામાં અધોલોકનાં દ્રવ્યોમાં દૃષ્ટિ સ્થાપી ધ્યાન કરતા અને એ પ્રતિમામાં પ્રભુએ દશ ઉપવાસ કર્યા. એ ત્રણ પ્રતિમા આચરતાં ભગવંત ભારે પરિશ્રમ પામ્યા. પારણાનો સમય થતાં જિનેશ આનંદ ગૃહસ્થના ઘરે ગયા. તે વખતે ભંડ Page #361 -------------------------------------------------------------------------- ________________ ९७६ श्रीमहावीरचरित्रम् गेहे। तव्वेलं च बहुलियाभिहाणाए दासीए भंडयाणि खणीकरतीए दिट्ठो जयगुरू । अह तप्पएसं संपत्तस्स तइलोक्कदिवायरस्स वासियभत्तं पणामियमणाए, सामिणाऽवि असंभंतेण जोग्गंति कलिऊण पसारियं सभावसोणिमासुभगं पाणिसंपुडं । परमसद्धाविसेसमुव्वहंतीए दिन्नमेयाए। एत्थंतरे दुक्करतवचरणपज्जवसाणजायजिणपारणयपहिठ्ठहयहियएहिं सुरासुरकिन्नरनिवहेहिं पूरियमंबरतलं, मुक्का य पंचरायकुसुमसमूहसणाहा अद्धतेरसकोडिमेत्ता कणयवुट्ठी, ताडियाइं चउव्विहतूराइं, जाओ य जणाण परितोसो। सा य बहुलिया दासी हाविया नरवइछत्तच्छायाए, अवणीयं से दासित्तणं । इय एत्थेव भवंमि वि विसिट्ठभत्तीए पत्तदाणेणं । पाविज्जइ धणरिद्धी समुद्धरा किं पुणऽण्णभवे? ||१|| भगवान् । जाते च पारणकसमये प्रविष्टः आनन्दगाथापतेः गृहम् । तद्वेलां च बहुलिकाऽभिधान्या दास्या भाण्डानि क्षणीकुर्वन्त्या(=रचयन्त्या) दृष्टः जगद्गुरुः । अथ तत्प्रदेशं सम्प्राप्तस्य त्रिलोकदिवाकरस्य उषितभक्तम् अर्पितम् अनया। स्वामिनाऽपि असम्भ्रान्तेन योग्यमिति कलयित्वा प्रसारितं स्वभावशोणितसुभगं पाणिसम्पुटम् । परमश्रद्धाविशेषमुद्वहत्या दत्तम् एतया । अत्रान्तरे दुष्करतपश्चरणपर्यवसानजात-जिनपारणकप्रहर्षहतहृदयैः सुरासुरकिन्नरनिवहैः पूरितम् अम्बरतलम् मुक्ता च पञ्चरागकुसुमसमूहसनाथा अद्धत्रयोदशकोटिमात्रा कनकवृष्टिः, ताडितानि चतुर्विधतूराणि, जातश्च जनानां परितोषः । सा च बहुलिका दासी स्नापिता नरपतिछत्रछायया, अपनीतं तस्याः दासीत्वम् । इति अत्रैव भवे विशिष्टभक्त्या पात्रदानेन । प्राप्यते धनर्द्धिः समुद्भूरा किं पुनः अन्यभवे? ||१|| ગૃહોપયોગી વસ્તુ ગોઠવતી બહુલિકા નામની દાસીએ પ્રભુને જોયા અને નજીક આવતાં સ્વામીને તેણે સૂકું પાકું ભોજન આપવા આગળ ધર્યા. એટલે ભગવંતે પણ સંભ્રાંત થયા વિના તે યોગ્ય સમજીને સ્વભાવે રક્તતાવડે સુભગ એવા પોતાના હાથ પ્રસાર્યા, ત્યારે પરમ શ્રદ્ધાને ધારણ કરતી તે દાસીએ ભાત વહોરાવ્યા. એવામાં વિભુના દુષ્કર તપના અંતે પારણું થતાં, હૃદયમાં ભારે હર્ષ પામતા સુરાસુર અને કિન્નરોથી આકાશ છવાઈ ગયું અને પાંચ પ્રકારના પુષ્પો સહિત સાડીબાર કોટી સુવર્ણની તેમણે વૃષ્ટિ કરી, ચતુર્વિધ વાદ્યો વગાડ્યાં તેમજ લોકો ભારે સંતોષ પામ્યા. તે બહુલિકા દાસીને રાજછત્રની છાયામાં હવરાવી અને તેનું દાસત્વ ટાળ્યું. એ પ્રમાણે આ જ ભવમાં વિશિષ્ટ ભક્તિએ સુપાત્રદાન આપતાં ઉત્કૃષ્ટ ધનસમૃદ્ધિ પમાય તો અન્ય ભવની शी वात १२वी? (१) Page #362 -------------------------------------------------------------------------- ________________ ९७७ सप्तमः प्रस्तावः एत्तोच्चिय रुंदोविहु भवन्नवो गोपयं व लीलाए। दुक्करतवविरहेणवि लंघिज्जइ पुन्नवंतेहिं ।।२।। लब्भइ तिलोयलच्छी लब्भइ सव्वंपि कामियं सोक्खं । एक्कं चिय नवि लब्भइ सुपत्तदाणं जयपहाणं ।।३।। नाणंपि तवोवि हवेज्ज निष्फलं कहवि दिव्वजोएणं । दिन्नं सुपत्तदाणं वभिचरइ न नूण कइयावि ।।४।। इय जाणिऊण कल्लाणकोसकलणेक्कपच्चले दाणे। न करेज्जा नणु जत्तं को अत्तसुहं समीहंतो? ||५|| अतः एव विस्तीर्णोऽपि भवार्णवः गोष्पदमिव लीलया। दुष्करतपोविरहेण अपि लभ्यते पुण्यवद्भिः ।।२।। लभ्यते त्रिलोकलक्ष्मीः लभ्यते सर्वमपि कामितं सौख्यम् । एकमेव नाऽपि लभ्यते सुपात्रदानं जगत्प्रधानम् ।।३।। ज्ञानमपि तपः अपि भवेद् निष्फलं कथमपि दिव्ययोगेन । दत्तं सुपात्रदानं व्यभिचरति न नूनं कदाऽपि ।।४।। इति विज्ञाय कल्याणकोशकलनैकप्रत्यले दाने। न करोति ननु यत्नं कः आत्मसुखं समीहमानः? ।।५।। અને એથી જ વિસ્તૃત ભવાર્ણવ પણ ગોષ્પદની જેમ પુણ્યવંત જનો દુષ્કર તપ વિના પણ લીલામાત્રથી ओजी जाय छे. (२) ત્રિલોક-લક્ષ્મી પામી શકાય અને સર્વ મનોવાંછિત સુખ પણ મેળવી શકાય, પરંતુ એક જગપ્રધાન સુપાત્રદાન भणj भु२८ छ. (3) જ્ઞાન કે તપ પણ દૈવયોગે કદાચ નિષ્ફળ થવા પામે, પરંતુ આપવામાં આવેલ સુપાત્રદાન કદાપિ નિષ્ફળ જતું नथी, (४) એમ જાણી કલ્યાણની પરંપરાને આપવામાં સમર્થ એવા દાનને વિષે, આત્મસુખને ઇચ્છનાર કોણ પ્રયત્ન ન 5२? (५) Page #363 -------------------------------------------------------------------------- ________________ ९७८ श्रीमहावीरचरित्रम् अह जयगुरू तत्थ पारिएण बहिया विहरिउमारद्धो। अन्नया य गामाणुगामेण गओ बहुमेच्छजणसंकुलाए दढभूमीए । तत्थ य पेढालाभिहाणस्स गामस्स बहिया पेढालुज्जाणे पोलासचेइए अट्ठमेणं तवोकम्मेणं अपाणएणं ईसिं ओणयकाओ, अचित्तलुक्खपोग्गलनिवेसियानिमेसनयणो, गुत्तसबिंदियगामो, सुप्पनिहियगत्तो, अहोपलंबियभुयदंडो, सुसिलिट्ठसंठवियनिच्चलचलणो दुरणुचरं कायरनरुद्धोसकरं एगराइयं महापडिममारभेइ । एत्यंतरे सोहम्माए सभाए नाणामणि-रयणभासुरकिरणपज्जलंतमहंतसिंहासणसुहासीणो अणेगसुरसुरंगणाकोडाकोडिसंवुडो किरीडाइवराभरणपहाविच्छुरियदेहो पुरंदरो तहा पडिमापडिवन्नं जयनाहमोहिए पलोइऊण तक्खणविमुक्कासणो, अच्चंतभत्तिभरनिब्भरंगो, पुणरुत्तनिडालताडियमहीवट्ठो पणमिऊण आणंदसंदोहसंदिरीए सब्भूयत्थगुणगणुब्भासणसमत्थाए परमपक्खवायसुंदराए गिराए सुचिरं संथुणिऊण य निस्सामन्नं सामिणो अथ जगद्गुरुः तत्र पारिते बहिः विहर्तुमारब्धवान् । अन्यदा च ग्रामानुग्रामेण गतः बहुम्लेच्छजनसकुलायां दृढभूमौ । तत्र च पेढालाऽभिधानस्य ग्रामस्य बहिः पेढालोद्याने पोलाशचैत्ये अष्टमेन तपःकर्मणा अपानकेन ईषद् अवनतकायः, अचित्तरूक्षपुद्गलनिवेशिताऽनिमेषनयनः, गुप्तसर्वेन्द्रियग्रामः, सुप्रणिहितगात्रः, अधोप्रलम्बितभुजदण्डः, सुश्लिष्टसंस्थापितनिश्चलचरणः दुरनुचरां कातरनरोद्धर्षकारी एकरात्रिकी महाप्रतिमां आरभति। अत्रान्तरे सौधर्मायां सभायां नानामणि-रत्नभासुरकिरणप्रज्वलन्महासिंहासनसुखासीनः अनेकसुरसुराङ्गनाकोटाकोटीसंवृत्तः, किरीटादिवराऽऽभरणप्रभाव्याप्तदेहः पुरन्दरः तथा प्रतिमाप्रतिपन्नं जगन्नाथम् अवधिना प्रलोक्य तत्क्षणविमुक्ताऽऽसनः, अत्यन्तभक्तिभरनिर्भराङ्गः, पुनरुक्तललाटताडितमहीपृष्ठः प्रणम्य आनन्दसन्दोहस्यन्दमानया सद्भूताऽर्थगुणगणोद्भासनसमर्थया परमपक्षपातसुन्दरया गिरा सुचिरं संस्तुय च निःश्रामण्यं स्वामिनः असामान्यगुणप्राग्भारं हृदये धर्तुम् પછી ભગવંતે બહાર પારણું કરીને અન્યત્ર વિહાર કર્યો. એકદા ગ્રામાનુગ્રામ વિચરતાં પ્રભુ, ઘણા શ્લેચ્છોથી વ્યાપ્ત એવા દઢભૂમિ દેશમાં ગયા. ત્યાં પેઢાલ ગામની બહાર પેઢાલ નામના ઉદ્યાનમાં પોલાસ ચૈત્યને વિષે ચોવિહાર અઠ્ઠમ તપ આદરી, જરા શરીરને નમાવી, અચિત્ત લુખ્ખા પુદ્ગલમાં અનિમેષ દૃષ્ટિ સ્થાપી, સર્વ ઇંદ્રિયોને ગોપવી, શરીર સંકોચી, ભુજદંડ લંબાવી, બંને ચરણ બરાબર સુશ્લિષ્ટ અને નિચ્ચળ રાખી, દુષ્કર અને કાયર જનને ખેદ પમાડનાર એવી મહાપ્રતિમા ભગવંતે એક રાત આદરી. એવામાં સૌધર્મા સભામાં વિવિધ મણિ-રત્નના ભાસુર કિરણોથી દેદીપ્યમાન મોટા સિંહાસન પર સુખે બેઠેલ, અનેક કોટાકોટી દેવ-દેવીઓથી પરવરેલ, મુગટ પ્રમુખ આભરણોથી શોભાયમાન એવો પુરંદર, તથાવિધ પ્રતિમાપ્રતિપન્ન પ્રભુને અવધિથી જોઈ, તત્કાલ આસન તજી, અત્યંત ભક્તિ લાવી, મહીપીઠ સુધી વારંવાર મસ્તક નમાવી-વંદન કરી, આનંદનો સમૂહ જેનું સૌંદર્ય છે તેવી, સભૃતાર્થ ગુણોને પ્રકાશવામાં સમર્થ, પરમ પક્ષપાતવડે સુંદર એવી વાણીથી લાંબો વખત સ્તવી, સ્વામીના અસાધારણ ગુણપૂર્ણ શ્રમણ્યને હૃદયમાં Page #364 -------------------------------------------------------------------------- ________________ ९७९ सप्तमः प्रस्तावः असामन्नगुणपब्भारं हिययंमि धरिउमपारयंतोव्व थुणिउं पवत्तो-'भो मो तियसा! एस भगवं महावीरो पंचसमिओ तिगुत्तो अकोहो, अमाणो, अमाओ, अलोभो, अणासवो, अममो, अकिंचणो, संखोव्व निरंग(ज?)णो, जच्चकंचणं व जायरूवो, जीवोव्व अप्पडिहयगमणो, गयणंपिव निरालंबणो, समीरणोव्व अप्पडिबद्धो, सायरसलिलं व सुद्धहियओ, पुक्खरपत्तं व निरुवलेवो, कुम्मुव्व सुगुत्तिंदिओ, खग्गविसाणं व एगो, विहगोव्व विप्पमुक्को, भारुंडपक्खिव्व अप्पमत्तो, मंदरो इव निप्पकंपो, सागरो इव गंभीरो, चंदो इव सोमलेसो, दिवायरोव्व दित्ततेओ, कुंजरो इव सोंडिरो, पंचाणणोव्व दुद्धरिसो, वसभोव्व जायथामो, वसुंधरव्व सव्वफासविसहो, घयमहुसित्तो हुयासणोव्व तेयसा जलंतोत्ति। तहा एयस्स भगवओ न कत्थइ पडिबंधो समुप्पज्जइ, सो य चउव्विहो, तंजहा-दव्वओ, खेत्तओ, कालओ भावओ य। तत्थ दव्वओ माया मे पिया मे भाया मे सुहिसयणसंगंथसंथुया मे, सचित्ताचित्तमीसाणि अपारयन् इव स्तोतुं प्रवृत्तवान् ‘भोः भोः त्रिदशाः, एषः भगवान् महावीरः पञ्चसमितः, त्रिगुप्तः, अक्रोधः, अमानः, अमायः, अलोभः, अनाश्रवः, अममः, अकिञ्चनः, शङ्खः इव निरञ्जनः, जात्यकञ्चनमिव जात्यरूपः, जीवः इव अप्रतिहतगमनः, गगनमिव निरालम्बनः, समीरः इव अप्रतिबद्धः, सागरसलिलमिव शुद्धहृदयः, पुष्करपत्रमिव निरूपलेपः, कुर्मः इव सुगुप्तेन्द्रियः, खड्गविषाणमिव एकः, विहगः इव विप्रमुक्तः, भारण्डपक्षी इव अप्रमत्तः, मन्दरः इव निष्प्रकम्पः, सागरः इव गम्भीरः, चन्द्रः इव सौम्यलेश्यः, दिवाकरः इव दीप्ततेजः, कुञ्जरः इव शौण्डीरः, पञ्चाननः इव दुर्धर्षः, वृषभः इव जातस्थामः, वसुन्धरा इव सर्वस्पर्शविसहः, घृतमधुसिक्तः हुताशनः इव तेजसा ज्वलन्। तथा एकस्य भगवतः न कुत्राऽपि प्रतिबन्धः समुत्पद्यते, सश्च चतुर्विधः, तद्यथा-द्रव्यतः, क्षेत्रतः, कालतः, भावतः च। तत्र द्रव्यतः माता मम, पिता मम, भ्राता मम, सुहृत्स्वजनसंग्रन्थसंस्तुताः मम, सचित्ताऽचित्त-मिश्राणि च સમાવવાને જાણે અસમર્થ હોય તેમ પુનઃ સ્તુતિ કરવા લાગ્યો-હે દેવો! એ ભગવંત મહાવીર પાંચ સમિતિ અને ४ अप्तियुत, सीधी, समानी, अमायी, सलोनी, मनाश्रवी, निर्भम, मायन, शंपनी ४ नि२४न, જાત્યકંચનની જેમ સ્વભાવથી જ સુરૂપવાન, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા, ગગનની જેમ નિરાલંબ, પવનની જેમ અપ્રતિબદ્ધ, સાગરસલિલની જેમ શુદ્ધ હૃદયવાળા, કમળપત્રની જેમ નિર્લેપ, કૂર્મની જેમ ગુખેંદ્રિય, ખડગીશંગની જેમ એકાકી, વિહંગની જેમ પ્રમુક્ત, ભારંગની જેમ અપ્રમત્ત, મેરૂ પર્વતની જેમ નિષ્કપ, સાગરની જેમ ગંભીર, ચંદ્રની જેમ સૌમ્ય, સૂર્યની જેમ તેજસ્વી, હાથીની જેમ શૌર્યવાન, સિંહની જેમ દુધર્ષ, વૃષભની જેમ ધુરંધર, વસુંધરાની જેમ સર્વસહ, વૃત, મધસિક્ત હુતાશનની જેમ તેજવડે જ્વલંત, તેમજ એ પ્રભુને ક્યાં પ્રતિબંધ થતો नथी, ते यतुर्विध मा प्रभारी छ :- (१) द्रव्यथा, (२) क्षेत्रथी, (3) लथी मने (४) भावथी. [१] तेभ द्रव्यथा તે મારી માતા, મારા પિતા, મારો ભ્રાતા, મારાં મિત્ર-સ્વજન-સંબંધી-પ્રશંસકો, મારા સચિત્ત, અચિત્ત અને મિશ્ર Page #365 -------------------------------------------------------------------------- ________________ ९८० श्रीमहावीरचरित्रम य दव्वाणि मे, एवं न ममीकारो जाएज्जा । खेत्तओ य-गामे वा नगरे वा रन्ने वा खेत्ते वा खले वा घरे वा अन्नत्थ वा तहप्पगारे पडिबंधो न हविज्जा। कालओ य-समए वा, आवलियाए वा, आणपाणए वा, खणे वा, मुहुत्ते वा, दिवसाइए वा न ममत्तं जाएज्जा । भावओ य-कोहे वा, माणे वा, मायाए वा, लोभे वा, पेज्जे वा, दोसे वा, कलहे वा, अब्भक्खाणे वा, पेसुन्ने वा, परपरिवाए वा, अरइ-रइए वा, मायामोसे वा, मिच्छादसणसल्ले वा न ममत्तं उप्पज्जेज्जत्ति। तहा एसो भगवं वासारत्तवज्जं अट्ठगिम्हहेमंतियमासेसु गामे एगराइए, नगरे पंचराइए, ववगयहास-सोग-भओ, निरहंकरो, निग्गंथो, वासीचंदणकप्पो, समतणमणिलेझुकंचणो, समसुहदुक्खो, इहलोयपरलोयअप्पडिबद्धो, जीवियमरणेसु निरवकंखी पुवज्जियकम्मसंघनिग्घायणट्ठाए अब्भुट्टिओ विहरइ। किं च - एयं महाणुभावं नियधीरिमतुलियतिहुयणजणोहं । नो धम्मज्झाणाओ खमंति संखोहिउं केई ।।१।। द्रव्याणि मम, एवं न ममकारः भवेत् । क्षेत्रतः च ग्रामे वा, नगरे वा, अरण्ये वा, क्षेत्रे वा, स्थले वा, गृहे वा, अन्यत्र वा तथाप्रकारे प्रतिबन्धः न भवेत् । कालतः च समये वा, आवलिकायां वा, आनप्राणके वा, क्षणे वा, मुहूर्ते वा दिवसादिके वा न ममत्वं भवेत्। भावतः च क्रोधे वा, माने वा, मायायां वा, लोभे वा, प्रेमे वा, द्वेषे वा, कलहे वा, अभ्याख्याने वा, पैशुन्ये वा, परपरिवादे वा, अरतिरत्योः वा, मायामृषायां वा, मिथ्यादर्शनशल्ये वा न ममत्वं उत्पद्येत । तथा एषः भगवान् वर्षारात्रिवर्जेषु अष्टगीष्महेमन्तिकमासेषु ग्रामे एकरात्रिं, नगरे पञ्चरात्रिं, व्यपगतहास्य-शोक-भयः, निरहङ्कारः, निर्ग्रन्थः, वासीचन्दनकल्पः, समतृण-मणि-लेष्टु-कञ्चनः, समसुख-दुःखः, इहलोक-परलोकाऽप्रतिबद्धः, जीवितमरणयोः निराकाङ्क्षी पूर्वाऽर्जितकर्मसङ्घनिर्घातनार्थं अभ्युत्थितः विहरति। किञ्च - एतं महानुभावं निजधृतितुलितत्रिभुवनजनौघम् । नो धर्मध्यानतः क्षमन्ते संक्षोभितुं कोऽपि ।।१।। દ્રવ્યો-એમ મમત્વ ઉત્પન્ન ન થાય. [૨] ક્ષેત્રથી તે ગામ, નગર, અરણ્ય, ક્ષેત્ર, નીચા ભાગો, ઘર કે અન્યત્ર તેવા પ્રકારમાં પ્રતિબંધ ન થાય. [૩] કાલથી તે સમય, આવલિકા, શ્વાસોશ્વાસ, ક્ષણ, મુહૂર્ત કે દિવસાદિકમાં મમત્વ ન थाय. [४] माथी त आध, मान, माय, सोम, २२, द्वेष, सह, अभ्याण्यान, पैशून्य, ५२परिवा६, २२0१, २१, માયામૃષાવાદ કે મિથ્યાત્વશલ્યમાં મમત્વ ન ઉપજે. તથા એ ભગવાનું વર્ષાકાલ સિવાય આઠ મહિના ગામડામાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતાં, હાસ્ય, શોક, ભય રહિત, નિગ્રંથ, નિરહંકાર, કરવત અને ચંદન પ્રત્યે સમાન, તૃણ, મણિ, પત્થર કે કંચનમાં સમદષ્ટિ, સુખ-દુઃખમાં સમભાવે રહેનાર, આ લોક અને પરલોકના પ્રતિબંધ રહિત, જીવિત કે મરણમાં આકાંક્ષા રહિત તથા પૂર્વનાં કર્મ-સંઘાતનો નાશ કરવા સદા સાવધાન થઇને વિચારી રહ્યા છે. પોતાના પૈર્યથી ત્રિભુવન-જનને તોલનાર એવા એ મહાનુભાવને ધર્મધ્યાનથી ક્ષોભ પમાડવાને કોઈ સમર્થ नथी. (१) Page #366 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः देविंदा तियसा वा जक्खा रक्खा व खयरवग्गा वा । भूया महोरगा वा अणप्पमाहप्पजुत्तावि । । २ । । जुम्मम् ।। अवि चालिज्जइ मेरू पल्हत्थिज्जइ महीवि पायाले । ससिसूरविमाणाणिवि बलिणा केणवि दलिज्जति ।।३।। अवि सोसिज्जंति महण्णवावि बहुमीण - मगरभीमावि । न य भगवं चालिज्जइ झाणाओ तिहुयणेणावि ।।४।। इय सोच्चा जायपयंडकोवदट्ठोदृभीमभिउडिमुहो । दोसाण संगमो इव संगमओ नाम गिव्वाणो ||५|| सुरवइसमाणविभवो तक्कालविमुक्कलज्जमज्जाओ । ववगयविवेयभावो सया अभव्वो भणइ सक्कं ।।६।। देवेन्द्राः त्रिदशाः वा यक्षाः राक्षसाः वा खेचरवर्गाः वा । भूताः महोरगाः वा अनल्पमाहात्म्ययुक्ताः अपि ।।२।। युग्मम्।। अपि चाल्यते मेरुः पर्यस्यते मही अपि पाताले । शशि-सूर्यविमानानि अपि बलिना केनाऽपि दल्यन्ते ||३|| अपि शोष्यन्ते महार्णवाः अपि बहुमीन - मकरभीमाः अपि । न च भगवान् चाल्यते ध्यानतः त्रिभुवनेनाऽपि ।।४।। इति श्रुत्वा जातप्रचण्डकोपदष्टौष्ठभीमभृकुटिमुखः। दोषाणां सङ्गमः इव सङ्गमकः नामकः गीर्वाणः ||५|| ९८१ सुरपतिसमानविभवः तत्कालविमुक्तलज्जामर्यादः । व्यपगतविवेकभावः सदा अभव्यः भणति शक्रम् ।।६।। हेवेंद्रो, हेवो, यक्षो, राक्षसो, विद्याधरो, भूतो, महोरगो-से अतुल्य भाहात्म्ययुक्त छतां विलुने यसावी न શકે. કદાચ મેરૂ ચલાયમાન થાય, પૃથ્વી પાતાલમાં પેસી જાય અને કોઇ બળવાન કદી ચંદ્ર-સૂર્યનાં વિમાનોને પણ દળી નાખે, તેમજ ઘણા મત્સ્ય અને મગરોથી ભીમ એવા મહાસાગરોને પણ કદાચ કોઈ શોષવી નાખે; તથાપિ ભગવંતને ત્રણ ભવન સાથે મળીને પણ ચલાયમાન કરી ન શકે.' (૨/૩/૪) એ પ્રમાણે સાંભળતાં પ્રચંડ કોપથી હોઠ કરડી, ભ્રકુટીને ભીષણ બનાવી, દોષના એક સંગમરૂપ સંગમક નામે દેવ કે જે ઇંદ્ર સમાન વિભવવાળો, તત્કાલ લજ્જા અને મર્યાદા રહિત બનેલો, સદા વિવેકહીન અને અભવ્ય એવો તે ઇંદ્રને કહેવા લાગ્યો કે-(૫/૬) Page #367 -------------------------------------------------------------------------- ________________ ९८२ श्रीमहावीरचरित्रम् सामि! किमेवं भण्णह निग्गुणमवि समणयं सुरसहाए। अहवा सच्छंदाविय सोहंति पहूण उल्लावा ।।७।। सच्चं चिय सुविसुद्धा जइ होज्ज इमस्स कावि चंगिमया । गिहपालणं विमोत्तुं ता किं पासंड मंडेज्जा? ||८|| गिहवासाओवि न धम्मकम्ममन्नं वयंति किर कुसला। कीवत्तणेण चत्ते य तंमि किं संसणिज्जमिह? ।।९।। वागरियं जं च तए झाणाओ एस सुरवरेहिंपि । नो तीरइ चालेउं तंपि न वोत्तुं खमं तुज्झ ।।१०।। स्वामिन्! किमेवं भणसि निर्गुणमपि श्रमणं सुरसभायाम् । अथवा स्वच्छन्दा अपि शोभन्ते प्रभोः उल्लापाः ।।७।। सत्यमेव सुविशुद्धा यदि भवेद् अस्य काऽपि मनोहरता। गृहपालनं मुक्त्वा तदा किं पाखण्डं मण्डति ।।८।। गृहवासाद् अपि न धर्मकर्म अन्यद् वदन्ति किल कुशलाः । क्लीबत्वेन त्यक्ते च तस्मिन् किं शंसनीयमिह ।।९।। व्याकृतं यच्च त्वया ध्यानतः एषः सुरवरैः अपि। नो शक्यते चालयितुं तदपि न वक्तुं क्षमं तव ।।१०।। હે સ્વામિનુ! દેવસભામાં નિર્ગુણ શ્રમણને પણ આમ શા માટે વખાણો છો? અથવા તો સ્વામીઓના સ્વચ્છેદ माला५ ५५५ शोभे छे. (७) સત્ય છે કે એનામાં જો કોઇ સુવિશુદ્ધ સુંદરતા-શ્રેષ્ઠતા હોય તો ગૃહપાલન સિવાય તે પાખંડને શા માટે પોષે छ? (८) કુશળ જનો, ગૃહવાસ કરતાં અન્ય ધર્મ-કર્મ બતાવતા નથી. નપુંસકપણે તેનો ત્યાગ કરતાં તેનામાં પ્રશંસનીય शुं होय? (c) વળી તમે જે કહ્યું કે ઇદ્રો પણ એને ધર્મ-ધ્યાનથી ચલાવી ન શકે, તેમ કહેવું પણ તમને યુક્ત નથી; (१०) Page #368 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः जे लीलाए च्चिय पाणिपल्लवे संठवंति भूवीढं । गुरुसिहरभरक्कंतं गोलं व तुलंति मेरुपि ।।११।। वायामेत्तेणवि तिहुयणंपि कुविया खिवंति जमवयणे । निव्वडियगुणाण सुराण ताण को वहउ समसीसिं? ||१२।। जइ सद्दहेसि एयं ता अच्छउ खोभिएण किं इमिणा? | अह नो ता पेच्छ जहा भग्गपइण्णं नियत्तेमि ।।१३।। इय भणिए पुरंदरो विचिंतेइ-'अहो महापावपडलविलुत्तविवेओ सव्वहा एस, अओ जइ एत्थ पत्थावे निवारिज्जइ ता निच्छियं इमं परिकप्पेज्जा-सुरवइसामत्थेण एस भगवं तवोकम्ममविचलचित्तो कुणइ, न उण सत्तिए'त्ति परिभाविऊण ठिओ मोणेणं | संगमयसुरोऽवि ये लीलया एव पाणिपल्लवे संस्थापयन्ति भूपीठम्। गुरुशिखरभाराऽऽक्रान्तं गोलकमिव तोलयन्ति मेरुमपि ।।११।। वाचामात्रेणाऽपि त्रिभुवनमपि कुपिताः क्षिपन्ति यमवदने । निष्पन्नगुणानां सुराणां तेषां कः वहतु समशीर्षीम् ।।१२।। यदि श्रद्दधासि एतत् तदा आस्ताम् क्षोभितेन किं अनेन । अथ नो तदा प्रेक्ष यथा भग्नप्रतिज्ञां निवर्ते ।।१३।। इति भणिते पुरन्दरः विचिन्तयति 'अहो! महापापपटलविलुप्तविवेकः सर्वथा एषः। अतः यदि अत्र प्रस्तावे निवार्यते सदा निश्चितं इदं परिकल्पयिष्यति-सुरपतिसामर्थ्येन एषः भगवान् तपः कर्म अविचलितचित्तः करोति, न पुनः शक्त्या इति परिभाव्य स्थितः मौनेन । सङ्गमसुरः अपि अतुच्छमत्सरमुवहन्, કારણ કે ભૂપીઠને જેઓ લીલામાત્રથી પોતાના કર-પલ્લવમાં ધારણ કરે છે અને મોટા શિખરયુક્ત મેરૂને પણ જેઓ એક ગોળાની જેમ તોલે છે, વળી વાચામાત્રથી કોપાયમાન થયેલા જેઓ ત્રિભુવનને પણ યમ-વદનમાં નાખી દે છે તેવા સમર્થ દેવોની તુલના કોણ કરી શકે? (૧૧/૧૨) જો એ મારું વાક્ય તમે માની લ્યો તો તેને ક્ષોભ પમાડવાની જરૂર નથી, નહિ તો જુઓ, તેને પ્રતિજ્ઞાભ્રષ્ટ रं धुं.' (१३) એમ તેના કહેતાં ઇંદ્ર ચિંતવવા લાગ્યો-“અહો! આ તો મહાપાપપડલને લીધે સર્વથા વિવેક રહિત છે, માટે આ પ્રસંગે જો અટકાવીશ તો અવશ્ય આ કલ્પી લેશે કે-“એ ભગવાન ઇંદ્રના સામર્થ્યથી અવિચલ થઇ તપકર્મ આચરે છે, પરંતુ પોતાની શક્તિથી નહિ.' એમ ધારી તે મૌન રહ્યા. એટલે સંગમક દેવ પણ ભારે મત્સર ધરતો, Page #369 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् अतुच्छमच्छरमुव्वहंतो निवारिज्जमाणोऽवि नियपहाणपरियणेण - 'केत्तियमेत्तो एस ? अज्जेव खोभेमि इमं ति पइण्णं काऊण नीहरिओ अत्थाणीमंडवाओ, गओ भगवओ समीवं । तओ दंसणवसुप्पन्नगाढकोवेण विउव्विओ पलयकालोव्व पबलो धूलिनिवहो। तेण य चलणजुयलाओ आरम्भ जाव अच्छीणि सवणा य ताव पच्छाइओ, सामी जाओ निरुस्सासो, नवरि तिलतुसतिभागमेत्तंपि न चलिओ झाणाओ। अचलियचित्तं च नाऊण कओ अणेण कुलिसकढिणचंडतुंडभीमो पिवीलियासमूहो, सो य लद्वावयासो दुज्जणोव्व जिणं विद्दविउं पवत्तो, किंतु निब्भग्गजणमणोरहोव्व जाओ निष्फलो। तओ दुन्निवारे सूइतिक्खमुहे उद्दंसे पेसेइ, तेहिवि अखोभिज्जमाणे भुयणबंधवे घइलाओ चंडमुहमंडलाओ निव्वत्तेइ, ताहिवि खज्जमाणसरीरे निप्पकंपे जयनाहे निम्मिया पिंगलसरीररुइणो अतुच्छपुच्छविसालिद्धकढिण- कंटया विच्छ्रया । तेसुवि जहासत्ति कयप्पहारपडिहयसामत्थेसु पसरंतमच्छरेणं विउब्विया दाढाकडप्पकराला नउला, तेहिंपि अभिभवियं भयवओ सरीरं, न उण ईसिंपि सत्तं । ९८४ निवार्यमाणः अपि निजप्रधानपरिजनेन 'कियन्मात्रः एषः ?, अद्यैव क्षोभयामि इमम्' इति प्रतिज्ञां कृत्वा निहृतः आस्थानमण्डपात्, गतः भगवतः समीपम् । ततः दर्शनवशोत्पन्नगाढकोपेन विकुर्वितः प्रलयकालः इव प्रबलः धूलिनिवहः । तेन च चरणयुगलाद् आरभ्य यावद् अक्षिणी श्रवणे च तावत् प्रच्छादितः, स्वामी जातः निरुच्छ्वासः, नवरं तिलतुषमात्रमपि न चलितः ध्यानतः । अचलितचित्तं च ज्ञात्वा कृतः अनेन कुलिशकठिनचण्डतुण्डभीमः पिपीलिकासमूहः, सः च लब्धाऽवसरः दुर्जनः इव जिनं विद्रवितुं प्रवृत्तवान्, किन्तु निर्भग्नजनमनोरथः इव जातः निष्फलः । ततः दुर्निवारान् सुचितीक्ष्णमुखान् उद्देशान् प्रेषति, तैरपि अक्षुभ्यमाणे भुवनबान्धवे घृतेलिकाः चण्डमुखमण्डला निवर्तयते, ताभिरपि खाद्यमानशरीरे निष्प्रकम्पे जगन्नाथे निर्मिता पिङ्गलशरीररुचयः अतुच्छपृच्छविषाऽऽलिद्धकठिनकण्टकाः वृश्चिकाः । तेषु अपि यथाशक्तिकृतप्रहारप्रतिहतसामर्थ्येषु प्रसरन्मत्सरेण विकुर्विता दंष्ट्राकलापकरालाः नकुलाः। तैः अपि अभिभावितं भगवतः शरीरम्, न पुनः ईषदपि सत्त्वम् । પોતાના પ્રધાન પરિજને નિવાર્યા છતાં ‘એ શું માત્ર છે એને આજે જ ચલાયમાન કરી આવું.' એવી પ્રતિજ્ઞા કરી તે સભામંડપથી બહાર નીકળ્યો અને ભગવંત પાસે ગયો. ત્યાં પ્રભુને જોતાં ગાઢ કોપ કરતાં તેણે પ્રલયકાળની જેમ પ્રબળ ધૂલિસમૂહ વિકુર્યો, જેથી પગથી માંડીને આંખ અને કાન સુધી આચ્છાદિત થતાં સ્વામીનો શ્વાસ બંધ થઇ ગયો, છતાં ધ્યાનથી લેશમાત્ર પણ પ્રભુ ચલાયમાન ન થયા. એમ ભગવંતને અચળ જોઇ તેણે વજ્ર સમાન તીક્ષ્ણ મુખવાળી કીડીઓ વિકુર્થી. તે દુર્જનની જેમ અવકાશ પામતાં જિનને ડંખવા લાગી, પરંતુ નિર્ભાગીના મનોરથની જેમ તે નિષ્ફળ નીવડ્યો, એટલે સોય સમાન તીક્ષ્ણ મુખવાળા અને દુર્નિવાર એવા ડાંસ પ્રગટાવ્યા. તેમનાથી પણ ભગવંત ક્ષોભ ન પામતાં, તેણે પ્રચંડ મુખવાળી ઘીમેલો વિકુર્તી. તેમનાથી શરીર ખવાતાં પણ જિનનાથ નિષ્કપ રહેતાં, તેણે પીંગલ અને કઠિન કાંટાવાળા વીંછી પ્રગટાવ્યા. તેમણે તીવ્ર ડંખ મારતાં પણ પ્રભુ અડગ રહ્યા એટલે ભારે મત્સર લાવતા તેણે દાઢાવડે વિકરાલ નોળીયા વિકુર્વ્યા. તેમણે પણ પ્રભુના શરીરને ભારે વેદના ઉપજાવી, છતાં તે ધ્યાનથી ચાલ્યા નહિ. Page #370 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः अह सविसेसवियंभियकोवप्पसरेण तेण तियसेण । मुक्का फुरंतफणरयणभासुरा दुस्सहा भुयगा ||१।। चंदणतरुणोव्व तणू जिणस्स आवेढियं दढं तेहिं । अइतिक्खदीहदंतग्गदसणतंडवियतुंडेहिं ।।२।। न मणागंपि विचलियं तिलोयनाहं पलोइउं तियसो । ताहे मूसगनिवहं निव्वत्तइ दिव्वसत्तीए ।।३।। पुणरवि पयंडदोघट्टघट्टयं तक्खणं पयट्टेइ | उल्लालियसुंडादंडभीसणं सेलतुंगतणुं ।।४।। तेणवि विविहकयत्थणविसेससंपीडिएवि देहंमि । धम्मज्झाणाउ जिणो न चालिओ वालमेत्तंपि ||५|| अथ सविशेषविजृम्भितकोपप्रसरेण तेन त्रिदशेन । मुक्ता स्फुरत्फणरत्नभासुराः दुःसहाः भुजङ्गाः ।।१।। चन्दनतरोः इव तनु जिनस्य आवेष्टितं दृढं तैः । अतितीक्ष्णदीर्घदन्ताग्रदशनताण्डविततुण्डैः ।।२।। न मनागपि विचलितं त्रिलोकनाथं प्रलोक्य त्रिदशः । तदा मूषकनिवहं निर्वर्तते दिव्यशक्त्या ।।३।। पुनरपि प्रचण्डहस्तिघटां तत्क्षणं प्रवर्तयति । उल्लालितकरदण्डभीषणां शैलतुङ्गतनुम् ||४|| तेनाऽपि विविधकदर्थनाविशेषसम्पीडितेऽपि देहे । धर्मध्यानाद् जिनः न चालितः वाल ( = केश) मात्रमपि ।।५।। ९८५ આથી ભારે કોપ પ્રગટતાં તે દેવે ફણા-રત્નથી ભાસુર અને દુસ્સહ એવા ભુજંગ જગાડ્યા. (૧) અતિતીક્ષ્ણ અને લાંબી દાઢવાળા તેમણે જિન-શરીરને ચંદન વૃક્ષની જેમ દૃઢપણે વીંટી લીધું અને સખ્ત રીતે उजवा साग्या. (२) તેમ છતાં જરા પણ ચલાયમાન ન થયેલ જિનેશ્વરને જોઇ, તેણે દિવ્ય શક્તિથી ઉંદરો પ્રવર્તાવ્યા, (૩) તેમજ પર્વત સમાન ઉંચા તથા ઉછળતી સુંઢવડે ભીષણ એવા પ્રચંડ હાથીઓ પણ તરત પ્રગટાવ્યા. (૪) તેનાથી વિશેષ કદર્થના અને વિવિધ પીડા પામતાં પણ એક લેશમાત્ર પ્રભુ ધર્મ-ધ્યાનથી ચલિત ન થયા. (૫) Page #371 -------------------------------------------------------------------------- ________________ ९८६ श्रीमहावीरचरित्रम एवं चिय करणीहिवि पिसायनिवहेहिं एवमेव जिणो। खोभेउं पारद्धो तेणं सुरकुलकलंकेणं ।।६।। अचलंतमि जिणिंदे करालदंतग्गविसिहभीममुहो। सज्जिज्जइ सङ्कलो तेण लहुं जिणवरस्सुवरिं ।।७।। अइतिक्खनक्खदाढाहिं पीडिउं सोवि जयगुरुं बाढं । विज्झाओ झत्ति पउससमयदुग्गयपईवोव्व ।।८।। इय खलियारणनिवहे पागयजणजीवियंतकरणखमे । पकएवि जिणं दटुं सुनिच्चलं दूमिओ देवो ।।९।। तओ जहावट्ठियरूवं सिद्धत्थरायं तिसलादेविं च विउव्वइ । ताणि य कलुणाई विलवंति, एवमेव करणीभिः अपि पिशाचनिवहैः एवमेव जिनः । क्षोभयितुं प्रारब्धः तेन सुरकुलकलङ्केन ।।६।। अचलति जिनेन्द्रे करालदन्ताग्रविशिखभीममुखः। सज्यते शार्दूलः तेन लघु जिनवरस्योपरिम् ।।७।। अतितीक्ष्णनखदंष्ट्रः पीडयित्वा सोऽपि जगद्गुरुं बाढम् । विध्यातः झटिति प्रद्वेषसमयदुर्गतप्रदीपः इव ।।८।। इति स्खलिताऽऽचरणनिवहे प्राकृतजनजीवितान्तकरणक्षमे । प्रकृतेऽपि जिनं दृष्ट्वा सुनिश्चलः दूतः देवः ।।९।। ततः यथावस्थितरूपं सिद्धार्थराजानं त्रिशलादेवीं च विकुर्वति। तौ च करुणं विलपतः, भणतः च એ રીતે હાથણીઓ તથા પિશાચો પ્રગટાવીને તે અધમ દેવ જિનને ક્ષોભ પમાડવા લાગ્યો, (૯) છતાં વિભુ ચલાયમાન ન થતાં, તેણે વિકરાલ દંતાગ્રરૂપ બાણથી ભયંકર એવો વાઘ તરત જ જિન ઉપર वियो. (७) તે પણ અતિતીર્ણ નખ અને દાઢવડે જગગુરુને અત્યંત પીડા પમાડી, પ્રભાતના દીપકની જેમ નિસ્તેજ બની गयो. (८) એમ દુર્જનના આચારના સમૂહ જેવા સામાન્ય જનના જીવિતને મૂકાવનાર ઉપસર્ગો કર્યા છતાં પ્રભુને निश्यलनेत हेव ४२वा लाग्यो. () પછી તેણે યથાસ્થિત સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીને વિદુર્વતાં તેઓ કરુણ-વિલાપપૂર્વક કહેવા લાગ્યા કે Page #372 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः ९८७ भणंति य-'पुत्त! किं तए दुक्करमिममारद्धं?, उज्झाहि पव्वज्जं आगंतूण परिपालेह अम्हे, तुह विरहे वच्छ! असरणाणि अत्ताणाणि य जायाणि त्ति। एएणवि जा न सक्को खोभिउं ताव खंधावारं विउव्वइ। सो य पेरंतेसु आवासिओ जिणस्स। तत्थ सूयारो पत्थरे अलभमाणो जिणचलणोवरि पिढरं ठविऊण हेट्ठा वज्जानलजालणेण रंधिउं पयत्तो। अह तक्कालसविसेससमुच्छलियधम्मज्झाणजलुप्पीलकल्लोलविज्झाविएव्व निप्फलत्तणं पाविए तंमि पक्कणं निम्मवेइ । सो य अणेगाइं सउणिपंजरगाणि जयगुरुणो सवणे भुयदंडेसु खंधतलंमि जंघाजुयले य ओलंबेइ, तेहिंतो य नीहरिऊण पक्खिणो नहसिहाहिं तिक्खग्गचंचुप्पहारेहि य विद्दवंति जिणसरीरं । तहावि अखुभिए जयनाहे पइसमयवटुंतकोवेणं उप्पाइओ जुगखयसमएव्व सक्करुक्करकलुसो खरानिलो। तेणावि समहियं सामिस्स पज्जालिओ कम्मतणगहणम्मि झाणानलो, न उण चित्तसंखोभोत्ति, पच्छा कलंकलियावायं विरएइ, तेणवि चक्काविद्धोव्व सलिलावत्तनिवडिओव्व भामिओ जिणो देहमेत्तेण, न उण चित्तासएणं । 'पुत्र! किं त्वया दुष्करमिदम् आरब्धम्?, उज्झ प्रव्रज्याम्, आगत्य परिपालय अस्मान्, तव विरहे वत्स! अशरणौ आत्मकौ च जातौ इति । एतेनाऽपि यावन्न शक्तः क्षोभयितुं तावत् स्कन्धावारं विकुर्वति। सः च पर्यन्तेषु आवासितः जिनस्य। तत्र सूपकारः प्रस्तरान् अलभमानः जिनचरणोपरि पिठरं स्थापयित्वा अधः वज्राऽनलज्वालनेन रन्धितुं प्रवृत्तवान्। अथ तत्कालसविशेषसमुच्छलितधर्मध्यानजलराशिकल्लोलविद्यापिते इव निष्फलतां प्राप्ते तस्मिन् पक्कणं (=अनार्यविशेष) निर्मापयति । सः च अनेकानि शकुनिपञ्जराणि जगद्गुरोः श्रवणे, भुजदण्डयोः, स्कन्धतले, जङ्घायुगले च अवलम्बते। तेभ्यः निहृत्य पक्षिणः नखशिखाभिः तीक्ष्णाऽग्रचञ्चुप्रहारैः च विद्रवन्ति जिनशरीरम्। तथाऽपि अक्षुभिते जगन्नाथे प्रतिसमयवर्तमानकोपेन उत्पाटितः युगक्षयसमयः इव शर्करोत्करकलुषः खराऽनिलः । तेनाऽपि समधिकं स्वामिनः प्रज्वालितः कर्मतृणगहने ध्यानाऽनलः, न पुनः चित्तसंक्षोभः इति कलङ्कलिकावातं विरचयति। तेनाऽपि चक्रविद्धः इव, सलिलाऽऽवर्तनिपतितः इव भ्रामितः जिनः देहमात्रेण, न पुनः चित्ताऽऽशयेन । હે પુત્ર! તેં આ શું દુષ્કર આરંભ્ય છે? તું દીક્ષા તજીને અમારું પરિપાલન કર. તારા વિરહે હે વત્સ! અમો અશરણ અને અત્રાણ બન્યા છીએ.” એથી પણ જ્યારે તે ક્ષોભ પમાડવાને સમર્થ ન થયો ત્યારે તેના વિકુર્તી, તે જિનની ચોતરફ છાવણી નાખી રહી. ત્યાં પત્થર ન મળતાં રસોયા, જિનના પગ પર વાસણ મૂકી, નીચે વજાનલની જ્વાળાથી રાંધવા લાગ્યા, એટલે સવિશેષ ધર્મધ્યાનરૂપ જળ-કલ્લોલ ઉછળતાં જાણે શાંત થઇ ગયેલ હોય તેમ નિષ્ફળતા મળતાં પક્કણ જાતિના અનાર્યને સંગમે બનાવ્યા. પછી તે દેવતાએ અનેક પક્ષીઓનાં પાંજરા પ્રભુના શ્રવણે, ભુજાએ, સ્કંધે અને જંઘામાં લટકાવ્યા. તેમાંથી બહાર નીકળતા પક્ષીઓ નખ તેમજ તીક્ષ્ણ ચંચ-પ્રહારથી જિન-શરીરને કરડવા લાગ્યા, છતાં પ્રભુ અક્ષુબ્ધ રહેતાં, પ્રતિસમયે વધતા કોપવડે તેણે કલ્પાંત કાલ સમાન રજકણોથી વ્યાપ્ત પ્રખર વાયુ પ્રગટાવ્યો. તેણે પણ કર્મ-તૃણને બાળવામાં સ્વામીનો ધ્યાનાનલ અધિક જગાડ્યો, પરંતુ ચિત્તક્ષોભ ન પમાડ્યો. પછી તેણે ઉત્ક્રામક વાયુ રચ્યો, તેથી જાણે ચક્ર વીંધાયા હોય કે સલિલાવર્તમાં પડ્યા હોય તેમ તેણે પ્રભુને દેહમાત્રથી જમાડ્યા, પરંતુ માનસિક ભાવથી નહિ. Page #373 -------------------------------------------------------------------------- ________________ ९८८ श्रीमहावीरचरित्रम इय एवंविहतिव्वोवसग्गकरणेऽवि निच्चलं नाहं।। आभोगिऊण चिंतइ संगमओ जायगुरुकोवो ||१|| वज्जसरीरो एसो खलीकओऽविहु बहुप्पयारेहिं । नो तीरइ खोभेउं किं काउं जुज्जइ इयाणि? ||२|| जइ एयमुज्झिऊणं सुरालयं जामि भग्गसपइन्नो। ता सुरवइपमुहेहिं आजीवमहं हसिज्जामि ।।३।। किंच-निययस्सवि हिययस्सा नत्थि एवं कयंमि परितोसो। पारद्धवत्थुनिव्वाहणंमि पुरिसाण पुरिसवयं ।।४।। अहवा होउ विगोवण निहणं एयं नएमि कूडमुणिं। एयस्स विणासंमी झाणंपि विणस्सिही नूणं ।।५।। इति एवंविधतीव्रोपसर्गकरणेऽपि निश्चलं नाथं । आभोग्य चिन्तयति सङ्गमः जातगुरुकोपः ।।१।। वज्रशरीरः एषः खलीकृतः अपि खलु बहुप्रकारैः । नो शक्यते क्षोभयितुं किं कर्तुम् युज्यते इदानीम् ।।२।। यदि एनम् उज्झित्वा सुरालयं यामि भग्नस्वप्रतिज्ञः। तदा सुरपतिप्रमुखैः आजीवम् अहं हसिष्यामि ।।३।। किञ्च-निजस्याऽपि हृदयस्य नास्ति एवं कृते परितोषः । प्रारब्धवस्तुनिर्वाहे पुरुषाणां पुरुषव्रतम् ।।४।। अथवा भवतु विगोपनम् निधनं एनं नयामि कूटमुनिम् । एतस्य विनाशे ध्यानमपि विनष्यति नूनम् ।।५।। એ પ્રમાણે તીવ્ર ઉપસર્ગ કર્યા છતાં ભગવંતને નિશ્ચલ જોઈ, ભારે કોપ પામતાં સંગમક ચિંતવવા લાગ્યો કે“અહો! આ તો વજશરીરી અનેક પ્રકારે અલના પમાડ્યા છતાં ક્ષોભ ન પામ્યો, તો હવે શું કરવું ઉચિત છે? (૨) હવે જો એને તજી, પોતાની પ્રતિજ્ઞા ભાંગીને દેવલોકમાં જાઉં તો ઇંદ્ર પ્રમુખ બધા દેવો જીવતાં સુધી મારી iसी या ७२0, (3) અને વળી તેમ કરવા જતાં પોતાના હૃદયને પણ સંતોષ થાય તેમ નથી; કારણ કે આરંભેલું કામ પૂર્ણ કરવામાં पुरुषोनु पौरुष व्रत छ (४) અથવા તો હવે એને સતાવવામાં સાર નથી. એ કૂટમુનિનો નાશ કરું એટલે એનો વિનાશ થતાં ધ્યાન પણ अवश्य ध्वस्त थशे. (५) Page #374 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः एवंपि य निव्वाहियगरुयपइण्णाभरो भविस्सामि | सुरवइपमुहाणमहं अहीलणिज्जो य तियसाणं ।।६।। इय निच्छिऊण पज्जलियजलणजालाकलावसंवलियं । विज्जुलयाउलयसमयमेहचंदं व दुप्पेच्छं ।।७।। कालायस भारसहस्सकोडिघडणुब्भडं महाचक्कं । जंबुद्दीवसमुग्गयवयणपिहाणं व घेत्तूण ।।८।। उप्पइओ संगमओ दूरं गयणंगणं गुणविमुक्को। थालकरो तइलोक्कं भोत्तुं छुहिओ कयंतोव्व ।।९।। तो तं सुमेरुचुन्नणपयंडमाहप्पपायडं चक्कं । मुक्कं सव्वससत्तीए तेण जयबंधुणो उवरिं ।।१०।। एवमपि च निर्वाहितगुरुप्रतिज्ञाभरः भविष्यामि । सुरपतिप्रमुखाणाम् अहम् अहीलनीयः च त्रिदशानाम् ।।६।। इति निश्चित्य प्रज्वलितज्वलनज्वालाकलापसंवलितम् । विद्युल्लताऽऽकुलसमयमेघचन्द्रमिव दुर्गाक्षम् ।।७।। कृष्णायोभारसहस्रकोटिघटनोद्भटं महाचक्रम् । जम्बूद्वीपसमुद्गकवदनपिधानमिव गृहीत्वा ।।८।। उत्पतितः सङ्गमः दूरं गगनाङ्गणं गुणविमुक्तः । ___ स्थालकरः त्रिलोकं भोक्तुं क्षुधितः कृतान्तः इव ।।९।। ततः तं सुमेरुचूर्णनप्रचण्डमाहात्म्यप्रकटं चक्रम्। मुक्तं सर्वस्वशक्त्या तेन जगद्बन्धोः उपरिम् ।।१०।। એ પ્રમાણે હું મોટી પ્રતિજ્ઞા પાળનાર ગણાઇશ અને ઇંદ્ર પ્રમુખ દેવોમાં હીલનાપાત્ર ન થઇશ.' (ક) એમ નિશ્ચય કરી, પ્રજ્વલિત અગ્નિજ્વાળાથી ઓતપ્રોત, વિદ્યુલ્લતા-સમયના મેઘ સમાન દુષ્પસ્ય, કાળા રંગના તથા એક હજાર-કોટિભાર (ભાર = અમુક વજન) લોખંડવડે બનાવેલ, જંબૂઢીપરૂપ ડાબલાના મુખનું જાણે ઢાંકણ હોય તેવા મહાચક્રને લઇને, જાણે શુધિત કૃતાંત ત્રણ લોકને ખાવા તૈયાર થયો હોય તેમ ગુણહીન અને થાળ જેવા હાથવાળો સંગમક દૂર આકાશમાં ઉડ્યો, (૭/૮૯). અને મેરૂને ચૂર્ણ કરવાનું પ્રગટ માહાત્મ ધરાવનાર તે ચક્ર, તેણે પોતાની સર્વ શક્તિથી ભગવંત પ્રત્યે છોડ્યું. (૧૦) Page #375 -------------------------------------------------------------------------- ________________ ९९० तेणावि जिदितणू तडत्ति संताडिया गुरुभरेणं । आकरनहं निमग्गा महीए दढवज्जसंकुव्व ।।११।। तत्थवि छज्जीवहियं झायंतं जिणवरं मुणेऊणं । वेलक्खमुवगओ सो चिंतइ तियसाहमो एवं ।। १२ ।। लल्लक्कचक्कपहओवि नेव पंचत्तमेइ जो एस। सो सत्थस्साविसओ ता संपइ किं करेमि अहं ? ||१३|| श्रीमहावीरचरित्रम् एवंविहोवसग्गा दिट्ठावि हरंति जीयमियराणं । किं पुण सरीरगोयरमुवागया दुस्सहा नूणं? ।।१४।। इइ विगप्पिऊण एगूणवीसइमोवसग्गपज्जंते जइ पुण अणुकूलयाए खोभिज्जइत्ति तेनाऽपि जिनेन्द्रतनु तडिति संताडिता गुरुभारेण । आकरनखं निमग्ना महौ दृढवज्रशङ्कुः इव ।।११।। तत्रापि षड्जीवहितं ध्यायन्तं जिनवरं ज्ञात्वा । वैलक्ष्यमुपगतः सः चिन्तयति त्रिदशाधमः एवम् ।।१२।। भयङ्करचक्रप्रहतः अपि नैव पञ्चत्वमेति यः एषः । सः शस्त्रस्याऽविषयः तदा सम्प्रति किं करोमि अहम् ? ।। १३ ।। एवंविधोपसर्गाः दृष्टाः अपि हरन्ति जीवम् इतरेषाम् । किं पुनः शरीरगोचरमुपागताः दुःसहा नूनम् ।।१४।। इति विकल्प्य एकोनविंशतितमोपसर्गपर्यन्ते 'यदि पुनः अनुकूलतया क्षुभ्यते' इति जातविभ्रमेण અત્યંત ભારે ચક્રથી તાડના પામેલા પ્રભુનું શરીર વજ્રના દૃઢ ખીલાની જેમ હાથના નખ સુધી પૃથ્વીમાં ऐसी गयुं. (११) તેમ છતાં છકાય જીવની દયા ચિંતવતા જિનેશ્વરને જાણી, તે દેવાધમ વિલક્ષ થઇને વિચારવા લાગ્યો કે‘ભયંકર ચક્રથી જ્યારે એ પંચત્વ ન પામ્યો, તો શસ્ત્રથી એનું શરીર ઘાયલ થાય તેમ નથી. હવે શું કરવું? (૧૨/૧૩) આવા ઉપસર્ગો જોવામાત્રથી સામાન્ય જનોનું જીવિત ખલાસ થાય, તો એ દુસ્સહ શરીરને લાગતાં તો કહેવું ४ शुं?' (१४) એમ ધારી ઓગણીશમા ઉપસર્ગને અંતે ‘હવે કદાચ અનુકૂળતાથી ક્ષોભ પામશે' એમ સમજી, સંગમકે Page #376 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः ९९१ जायविब्भमेण संगमएण विणिम्मियं नाणामणिकिरणचिंचइयं पवरं विमाणं । तंमि समारूढो दिव्वाभरणपहाविच्छुरियसरीरो नियंसियविमलदुगुल्लो दिव्वं सामाणियदेविड्ढि दंसेमाणो महुरेहिं वयणेहिं भयवंतं भणिउं पवत्तो- 'भो महरिसि! तुट्ठोम्हि तुह सत्तेण तवेण, खमाए, बलेणं, पारद्धवत्थुनिव्वहणेणं, जीवियनिरवेक्खत्तणेणं, पाणिगणरक्खणुज्जयमणेण य। ता अलाहि एत्तो तवकिलेसाणुभावणेणं, जइ भणसि ता पवरसुररमणीजणाभिरामं, अणवरयपयट्टविसट्टनट्टं, विचित्तसत्तिजुत्तामरकीरमाणच्छरियं इमिणाच्चिय सरीरेण तुमं नएमि तियसालयं । अहवा उत्तरोत्तरभयपरंपरापरूढजराइदोसनिवहरहियं एंगतियसुहूसणाहं पणामेमि सिद्धिनिवासं । अहवा इहेव धरामंडले मंडलाहिवसहस्ससविणयाणुसरिज्जमाणसासणं, पउरकरि-तुरय-रह-जोह-कोससंभिवमेगच्छत्तं संपाडेमि नरिंदत्तणं । वरेसु एएहिं किंपि जं भे रोयइ, उज्झसु संखोहं, परिच्चयसु कुवियप्पं ति भणिएवि जाव भयवं पलंबियभुओ सङ्गमेन विनिर्मितं नानामणिकिरणमण्डितं प्रवरं विमानम् । तस्मिन् समारूढः दिव्याऽऽभरणप्रभाविच्छुरितशरीरः निवसितविमलदुकुल: दिव्यां सामानिकदेवद्धिं दर्शयन् मधुरैः वचनैः भगवन्तं भणितुं प्रवृत्तवान् 'भोः महर्षे! तुष्टोऽहं तव सत्त्वेन तपसा, क्षमया, बलेन, प्रारब्धवस्तुनिर्वाहेन, जीवितनिरपेक्षत्वेन, प्राणिगणरक्षणोद्यतमनसा च । तस्माद् अलम् इतः तपःक्लेशाऽनुभावेन, यदि भणसि तदा प्रवरसुररमणीजनाऽभिरामम्, अनवरतप्रवृत्तविश्लिष्टनाट्यम्, विचित्रशक्तियुक्ताऽमरक्रियमाणाऽऽश्चर्यम् अनेनैव शरीरेण त्वां नयामि त्रिदशाऽऽलयम् । अथवा उत्तरोत्तरभयपरम्पराप्ररूढजरादिदोषनिवहरहितम् एकान्तिकसुखसनाथं अर्पयामि सिद्धिनिवासम् । अथवा इहैव धरामण्डले मण्डलाधिपसहस्रसविनयाऽनुत्रियमाणशासनम्, प्रचुरकरि-तुरग-रथ-योध-कोशसम्भृतम् एकच्छत्रम् सम्पादयामि नरेन्द्रत्वम् । वरस्व एतेभ्यः किमपि यत् त्वं रोचसे, उज्झ संक्षोभम्, परित्यज कुविकल्पमिति भणितेऽपि यावद् भगवान् प्रलम्बितभुजः નાનાવિધ મણિ-કિરણોથી વ્યાપ્ત એવું એક પ્રવ૨ વિમાન રચ્યું. તેના પર આરૂઢ થઇ, દિવ્યાભરણની પ્રભાથી પ્રકાશિત, નિર્મળ દેવદૃષ્ય ધારણ કરનાર તથા સામાનિક દિવ્ય દેવર્દ્રિ બતાવતાં મધુર વચનોથી તે ભગવંતને કહેવા लाग्यो डे-'हे महर्षि! तारा सत्त्व, तप, क्षमा, जण, प्रारब्ध वस्तुनो निर्वाह, पोताना कवितनी निरपेक्षता तथा પ્રાણીઓની ૨ક્ષા કરવામાં તત્પરતા એ ગુણોથી હું પ્રસન્ન થયો છું, તો હવે તેવા તપ-ક્લેશાદિકથી સર્યું. જો તું કહેતો હોય, તો આ જ શરીરે, પ્રવર દેવાંગનાઓથી અભિરામ, સતત જ્યાં વિસ્તૃત નાટક પ્રવર્તી રહેલ છે, વિચિત્ર શક્તિવાળા દેવતાઓ જ્યાં આશ્ચર્ય બતાવી રહ્યા છે એવા સ્વર્ગમાં તને લઈ જાઉં, અથવા ઉત્તરોત્તર ભયપરંપરાથી પ્રગટતા જરાદિ દોષો રહિત અને એકાંતિક સુખપૂર્ણ એવો મોક્ષ-નિવાસ તને આપું અથવા તો આ જ ધરામંડળમાં અનેક સામંતો જ્યાં વિનયથી શાસનમાં વર્તી રહ્યા છે તથા સંખ્યાબંધ હસ્તી, અશ્વો, રથ, યોધા, ભંડારથી ભરેલ એકછત્ર નરેંદ્રત્વ તને આપું. એમાં જે તને રુચે તે માગી લે. ક્ષોભ તજી, કુવિકલ્પ મૂકી દે.’ એમ કહ્યાં છતાં જ્યારે ભગવંત ભુજા લંબાવી, એકાગ્રચિત્તે ધર્મ-ધ્યાનમાં પરાયણ રહી કંઇ પણ બોલ્યા નહિ ત્યારે Page #377 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् ९९२ एगग्गचित्तो धम्मज्झाणपडिवन्नो न किंचि जंपइ ताव संगमएण अलद्धपडिवव(य?)णेण चिंतियं, जहा-'दुव्विलंघं मयरद्धयरायसासणं, महामुणीणवि कुणइ चित्तसंखोह, ता तस्स सव्वस्सभूयाओ पेसेमि दिव्वकामिणीओ, जइ पुण ताहिं हीरिज्जा एयस्स मणंति कलिऊण कओ समकालं सव्वेसिं उऊण समवाओ। तप्पभाविण य फुल्लिया सहयारा, पल्लविया कंकिल्लिणो, जायं दुद्दिणं, पयट्टो मलयमारुओ, उच्छलिओ परहूयारावो, मउरिया नीवा, षणच्चिया व(ब?)रहिणो, वियंभिओ य कमलपरिमलो, जायाइं कासकुसुमपंडुराई दिसिमुहाई। मुक्का भगवओ पेरंतेसु दसद्धवन्ना कुसुमवठ्ठी । तयणंतरं च विसज्जियाओ विविहसरमंडलपहाणगेयकुसलाओ, करणप्पवंचमणहरनट्टविहिवियक्खणाओ, वीणावेणुप्पमुहाउज्जसंजुयाओ, पवरालंकारधारिणीओ तियसविलासिणीओ, संपत्ताओ य जयगुरुसमीवं, सविलासं वियंभिउं पवत्ताओ य, कहं चिय? - एकाग्रचित्तः धर्मध्यानप्रतिपन्नः न किञ्चिद् जल्पति तावत् सङ्गमकेन अलब्धप्रतिवचनेन चिन्तितम् यथा - 'दुर्विलयं मकरध्वजराजशासनम्, महामुनीनामपि करोति चित्तसंक्षोभम्, ततः तस्य सर्वस्वभूताः प्रेषामि दिव्यकामिनीः, यदि पुनः ताभिः ह्रियेत एतस्य मनः' इति कलयित्वा कृतः समकालं सर्वासाम् ऋतूनां समवायः। तत्प्रभावेण च फुल्लिताः सहकाराः, पल्लविताः कङ्केलयः, जातं दुर्दिनम्, प्रवृत्तः मलयमारुतः, उच्छलितः परभृताऽऽरावः, मुकुलिताः नीपाः, प्रणर्तिताः बहिणः, विजृम्भितश्च कमलपरिमलः, जातानि काशकुसुमपाण्डुराणि दिग्मुखानि । मुक्ता भगवतः पर्यन्तेषु दशार्धवर्णा कुसुमवृष्टिः । तदनन्तरं च विसर्जिताः विविधस्वरमण्डलप्रधानगेयकुशलाः, करणप्रपञ्चमनोहरनाट्यविधिविचक्षणाः, वीणावेणुप्रमुखातोद्यसंयुताः, प्रवराऽलङ्कारधारिण्यः त्रिदशविलासिन्यः, सम्प्राप्ताः च जगद्गुरुसमीपम्, सविलासं विजृम्भितुं प्रवृत्ताः च । कथमेव? પ્રત્યુત્તર ન પામતાં સંગમકે વિચાર કર્યો કે-કામ શાસન દુર્લંઘનીય છે, તે મહા મુનિઓને પણ સંક્ષોભ પમાડે છે; માટે તેના સર્વસ્વરૂપ દિવ્ય કામિનીઓ મોકલું કે જે એના મનને ચલાયમાન કરે.” એમ સમજી તેણે બધી ઋતુઓ સમકાળે પ્રગટાવી. તેના પ્રભાવે આમ્રવૃક્ષો ફૂલ્યા, અશોક વૃક્ષો પલ્લવિત થયા, દુર્દિન થયું, મલય-વાયુ પ્રવર્યો, કોયલનો કલરવ પ્રસર્યો, કદંબવૃક્ષોમાં કળીઓ આવી, મયૂર નૃત્ય કરવા લાગ્યા, કમળ-પરિમલ પ્રસરી રહ્યો, કાસ-કુસમ સમાન ઉજ્વળ દિશાઓ ભાસવા લાગી, ભગવંતની ચોતરફ પંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરવામાં આવી. પછી વિવિધ સ્વરે પ્રધાન સંગીતમાં કુશળ, હાવભાવપૂર્વક વિવિધ નાટ્ય-વિધાનમાં વિચક્ષણ, વીણા, વેણુ પ્રમુખ વાજીંત્રયુક્ત, પ્રવર અલંકારથી અલંકૃત એવી દેવાંગનાઓ તેણે પ્રગટાવી. તે પ્રભુ પાસે આવીને સવિલાસ ચેષ્ટા કરવા લાગી. Page #378 -------------------------------------------------------------------------- ________________ ९९३ सप्तमः प्रस्तावः उब्भडसिंगारसना(ह)देहलायन्नजलपवाहेण । सरियव्व वणाभोगं लीलाए पूरयंतीओ ।।१।। पम्हलविसालदीहरतरलच्छिच्छोहचक्कवालेणं । दिसिदिसिविसट्टकंदोदृपयरसंकं कुणंतीओ ।।२।। काओवि कुणंति नमंतसीसनिवडंतकुसुमदामाओ। जिणसंगमसोक्खुक्कंखिरीउ बाढं पयावणइं ।।३।। काओऽविहु गलियंसुयसंजमणमिसेण पायडिंति पुरो। जयगुरुणो पीवरकणयकलसपरिरेहिणं सिहिणं ।।४।। मिच्छच्चिय कारुणियत्तणं तुमं उव्वहेसि हे सुहय!। मयणसरजज्जरंगंपि जं न रक्खेसि जुवइजणं ।।५।। उद्भटशृङ्गारसनाथदेहलावण्यजलप्रवाहेण । सरिद् इव वनाऽऽभोगं लीलया पूरयन्त्यः ।।१।। पश्मविशाल-दीर्घ-तरलाक्षिक्षोभचक्रवालेन। दिशि दिशि विश्लिष्टनीलकमलप्रकरशङ्कां कुर्वत्यः ।।२।। काः अपि कुर्वन्त्यः नमत्शीर्षनिपतत्कुसुमदामाः। जिनसङ्गमसौख्योत्काङ्क्षिताः बाढं प्रतापयन्ति ।।३।। काः अपि खलु गलिताश्रुसंयमनमिषेण प्रकटयन्ति पुरः | जगद्गुरोः पीवरकनककलशपरिराजमानं स्तनम् ।।४।। मिथ्यैव कारुणिकत्वं त्वमुद्वहसि हे सुहृद्!। मदनशरजर्जराङ्गमपि यन्न रक्षसि युवतीजनम् ।।५।। ઉદુભટ શૃંગારયુક્ત દેહલાવણ્યરૂપ જળપ્રવાહવડે સરિતાની જેમ લીલાપૂર્વક વનવિભાગને પૂરતી, (૧). સુંદર વાળવાળી વિશાળ, દીર્ઘ અને ચંચળ અક્ષિ-ક્ષોભવડે ચોતરફ વિકસિત કમળોની શંકા કરાવતી, (૨) કેટલીક નમતા શિર પરથી પડતા પુષ્પોની માળાઓ બનાવતી અને કેટલીક જિનસમાગમના સુખને ઇચ્છતી, स्वामीने अत्यंत सताaan al. (3) કેટલીક ગળતા આંસુ લુંછવાના મિષે ભગવંતની આગળ પીવર, કનક-કળશ સમાન શોભતા પોતાના સ્તન 12 पावती. (४) વળી કેટલીક આ પ્રમાણે તર્જના કરતાં બોલતી કે-“હે સુભગ! તું મિથ્યા કારૂણ્યને ધારણ કરે છે, કારણ કે મદનબાણથી જર્જરિત છતાં આ યુવતીઓનું રક્ષણ કરતો નથી. (૫) Page #379 -------------------------------------------------------------------------- ________________ ९९४ श्रीमहावीरचरित्रम मुंच कढिणत्तणं देहि नाह! पडिवयणमम्ह दुहियाणं। पेम्मपरायत्तमणं सप्पुरिसा नावहीरंति ।।६।। तुह दंसणमेत्तेणवि दसमदसं पाविउव्व एस जणो। एत्तोऽवि मा उवेहसु एवं तज्जंति काओऽवि ।।७।। इय सविलासं सुरकामिणीहिं पायडियबहुवियाराहिं। न मणागपि विचलियं चित्तं झाणाओ जगगुरुणो ।।८।। अह उग्गयंमि सूरे अखुभियहिययं पलोइउं नाहं । संगमओ हयसत्ती चिंतिउमेवं समाढत्तो ।।९।। अणुकूलुवसग्गेहिवि न चलइ एसो मुणी महासत्तो। ता किं एत्तो मोत्तुं एयं वच्चामि सुरलोए? ।।१०।। मुञ्च कठिनतां देहि नाथ! प्रतिवचनम् अस्माकं दुःखितानाम् । प्रेमपराऽऽयत्तमनः सत्पुरुषाः नाऽपधीरयन्ति ।।६।। तव दर्शनमात्रेणाऽपि दशमदशां प्राप्त इव एषः जनः । इतः अपि मा उपेक्षस्व एवं तर्जयन्ति काः अपि ।।७।। इति सविलासं सुरकामिनीभिः प्रकटितबहुविकाराभिः । न मनागपि विचलितं चित्तं ध्यानतः जगद्गुरोः ।।८।। अथ उद्गते सूर्ये अक्षुब्धहृदयं प्रलोक्य नाथम् । सङ्गमकः हतशक्तिः चिन्तयितुमेवं समारब्धवान् ।।९।। अनुकूलोपसर्गः अपि न चलति एषः मुनिः महासत्त्वः । तदा किम् इतः मुक्त्वा एनं व्रजामि सुरलोके? ।।१०।। હે નાથ! કઠિનતા તજી, અમ દુઃખીઓને બોલાવ. સપુરુષો પ્રેમાધીન મનનો તિરસ્કાર કરતા નથી. (૯) આ યુવતીઓ તારા દર્શન માત્રથી જાણે કામની દશમી અવસ્થા પામી છે, તો હવે ઉપેક્ષા ન કર એમ કેટલીક ४५ मा छ.' (७) એ પ્રમાણે બહુ વિકાર પ્રગટાવી, સવિલાસ સુરાંગનાઓ અંગગુરુનું મન ધ્યાનથકી લેશ પણ ચલાયમાન કરી न शी. (८) પછી સૂર્યોદય થતાં પ્રભુને અણુભિત જોઇ, હતશક્તિ સંગમક ચિંતવવા લાગ્યો કે-(૯) “આ મહાસત્ત્વ મુનિ અનુકુળ ઉપસર્ગોથી પણ ચલાયમાન થતો નથી, તો હવે એને મૂકીને શું હું સ્વર્ગે ચાલ્યો જાઉં? (૧૦) Page #380 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः अहवा न जुज्जइ इमं काउं मे दीहरेण कालेन । उवसग्गियस्स जइ पुण इमस्स चित्तं पकंपेज्जा ।।११।। इय कलुसासयगोयरगएण तइलोक्कबंधुणो धणियं । उवसग्गं गामेविहू विहरं परिचत्तभत्तस्स ।।१२।। वालुयपंथ सुभूमे सुछेत्त मलयंमि हत्थिसीसंमि। ओसलि-मोसलि-तोसलिपमुहेसुं संनिवेसेसुं ।।१३।। ते केवि तेण तियसाहमेण विहरंतयस्स उवसग्गा। विहिया अइदुव्विसहा जे कहिउंपि हु न तीरंति ।।१४।। जुम्मं । एएणं चिय ते कारणेण चरिए न एत्थ वित्थरिया । सिद्धंताओ कुसलेहिं किंतु सयमेव नायव्वा ।।१५।। अथवा न युज्यते इदं कर्तुं मम दीर्घेण कालेन । उपसृष्टस्य यदि पुनः अस्य चित्तं प्रकम्पेत ।।११।। ९९५ इति कशाऽऽशयगोचरगतेन त्रिलोकबन्धोः गाढम् । उपसर्गं(कृतं) ग्रामेऽपि खलु विहरतः परित्यक्तभक्तस्य ।।१२।। वालुकापन्थे, सुभूमे, सुक्षेत्रे, मलये, हस्तिशीर्षे। ओसलि-मोसलि-तोसलिप्रमुखेषु सन्निवेशेषु ।। १३ ।। ते केऽपि तेन त्रिदशाऽधमेन विहरतः उपसर्गाः । विहिताः अतिदुर्विसहाः ये कथितुमपि खलु न शक्यन्ते ।।१४।। युग्मम् । एतेन एव ते कारणेन चरिते नाऽत्र विस्तृताः । सिद्धान्ततः कुशलैः किन्तु स्वयमेव ज्ञातव्याः ||१५|| અથવા તો એમ કરવું મને યુક્ત નથી. લાંબો વખત ઉપસર્ગ કરતાં પણ વખતસર એનું ચિત્ત ચલાયમાન थशे.' (११) એવા ક્લિષ્ટ ભાવમાં વર્તતા સંગમકે આહારત્યાગી અને ગામમાં વિચરતા વિભુને પણ સતાવ્યા. (૧૨) वासुपंथ, सुलूभ, सुक्षेत्र, भाय, हस्तिशीर्ष, खोसलि, भोलि, तोसलि प्रमुख संनिवेशोभां वियरता ભગવંતને તે અધમ દેવે જે ઉપસર્ગો કર્યા, તે અતિદુસ્સહ અને કહી પણ ન શકાય તેટલા હતા, જેથી આ ચરિત્રમાં તે વિસ્તારીને બતાવ્યા નથી. કુશળ જનોએ પોતે સિદ્ધાંતથકી સમજી લેવા. (૧૩/૧૪/૧૫) Page #381 -------------------------------------------------------------------------- ________________ ९९६ श्रीमहावीरचरित्रम ___ एवं तदुवसग्गवग्गावि अविचलचित्तो गामाईणं बहिया बहुकालं गमिऊण सामी छम्मासियं पारणयं काउकामो समागओ वयगामे गोउलंमि । तत्थ य तद्दिवसं ऊसविसेसो, सव्वत्थ पायसं उवक्खडिज्जइ। तिहुयणेक्कनाहोऽवि अणवरयमुवसग्गवग्गं कुणमाणस्स संगमयामरस्स जाया छम्मासा, नेव उवसग्गेइ संपयं, 'जइ पुण परिस्संतो सट्ठाणं गओ होज्जा', इय विगप्पिऊण पविठ्ठो भिक्खानिमित्तं । संगमएणवि तत्थ पत्थावे जहिं जहिं गिहे भयवं वच्चइ तहिं तहिं समारंभिया अणेसणा। सामिणाऽवि पउत्तो ओही, मुणिओ य एसो। तयणंतरमद्धहिंडिओ चेव नियत्तिऊण ठिओ पडिमाए । संगमएणावि आभोइओ भयवं,-'किं भग्गपरिणामो नवत्ति?, जाव पेच्छइ ताव छज्जीवहियमेव परिचिंतियंतं जिणवरं । ताहे संखुद्धो चिंतेइ-'जो छहिं मासेहिं भूरिप्पयारोवसग्गेहिं अणवरयं कीरमाणेहिवि न चलिओ सो दीहेणावि कालेण न सक्को चालिउं, निरत्थओ मज्झ उवक्कमो, दीहकालं चुक्कोऽम्हि सुरविलासाणं, अहो नियसामत्थमचिंतिऊण कहं मए अप्पा विनडिओ?।' इय बहुप्पयारेहिं ___ एवं तदुपसर्गवर्गेष्वपि अविचलचित्तः ग्रामादीनां बहिः बहु कालं गमयित्वा स्वामी षड्मासिकं पारणकं कर्तुकामः समागतः व्रजग्रामे गोकुले । तत्र च तद्दिवसे उत्सवविशेषः, सर्वत्र पायसं उपस्क्रियते। त्रिभुवनैकनाथः अपि अनवरतमुपसर्गवर्गं कुर्वतः सङ्गमकाऽमरस्य जाता षड् मासानि, नैव उपसृजति साम्प्रतम्, 'यदि पुनः परिश्रान्तः स्वस्थानं गतः भवेत्' इति विकल्प्य प्रविष्टः भिक्षानिमित्तम् । सङ्गमेनाऽपि तत्र प्रस्तावे यत्र यत्र गृहे भगवान् व्रजति तत्र तत्र समारब्धा अनेषणा। स्वामिनाऽपि प्रयुक्तः अवधिः, ज्ञातश्च एषः। तदनन्तरम् अर्धहिण्डितः एव निवर्त्य स्थितः प्रतिमायाम्। सङ्गमेनाऽपि आभोगितः भगवान् ‘किं भग्नपरिणामः न वा?' यावत्प्रेक्षते तावद् षड्जीवहितमेव परिचिन्तयन्तं जिनवरम् । तदा संक्षुब्धः चिन्तयति 'यः षड्भिः मासैः भूरिप्रकारोपसर्गः अनवरतं क्रियमाणैः अपि न चलितः सः दीर्घन अपि कालेन न शक्यः चालयितुम्, निरर्थकः मम उपक्रमः, दीर्घकालं भ्रष्टोऽहं सुरविलासेभ्यः, अहो એ પ્રમાણે તેના ઉપસર્ગોથી પણ સ્વામી અવિચળ રહી બહુ કાળ ગામાદિકની બહાર વીતાવી, છ-માસિક પારણું કરવાની ઇચ્છાથી તેઓ વ્રજ ગામના ગોકુળમાં ગયા. ત્યાં તે દિવસે ઓચ્છવ ચાલતો તેથી સર્વત્ર પાયસ . ત્યારે ભગવંત પણ “સતત ઉપસર્ગ કરતાં સંગમકને છ મહિના થયા. એટલે હવે ઉપસર્ગ નહિ કરે. તે પરિશ્રાંત થઇને વખતસર પોતાના સ્થાને ચાલ્યો ગયો હશે.' એમ ધારી ભિક્ષા નિમિત્તે ગામમાં પેઠા. તે વખતે ભગવાન જે જે ઘરે જતા ત્યાં ત્યાં સંગમક આહાર-દોષ પ્રગટાવતો. એટલે પ્રભુએ અવધિ પ્રયુંજતાં સંગમકને જોયો, જેથી અધવચ પાછા ફરીને સ્વામી પ્રતિમાએ રહ્યા. ત્યાં સંગમકે પણ ભગવંતને જોયા કે-“એના પરિણામ ભગ્ન થયા છે કે નહિ?' એમ ધારી, જેટલામાં ઉપયોગ કર્યો તેવામાં છકાયનું હિત ચિંતવતા જિનેશ્વરને તેણે જોયા. તે વખતે ક્ષોભ પામીને તે ચિંતવવા લાગ્યો કે જે છ મહિના અનેક પ્રકારના સતત ઉપસર્ગો કરતાં પણ ચલાયમાન ન થયા, તે લાંબા કાળે પણ ચલિત કરવાનું શક્ય નથી. અહો! મારો પ્રયત્ન નિરર્થક થયો. સુરવિલાસોમાં હું લાંબો Page #382 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः ९९७ नियचिट्ठियं दूसिऊण निवडिओ भगवओ चलणेसु, भणिउमाढत्तो य-'भयवं! भग्गपइन्नोऽहं, तुब्भे पुण समत्तपइन्ना, अवितहं भणियं महाणुभावेण सभागएण सुरवइणा, केवलं दुटु कयं मए जं न तइया सद्दहियं । अलमेत्तो भणिएणं खमेसु मे पुव्वदुक्कडं कम्मं । उवसंतोऽहं संपइ तुह उवसग्गं न काहामि ।।१।। ता वच्चसु निस्संकं गामागरपमुहविविहठाणेसु। पविससु भिक्खनिमित्तं किलिस्ससे किं छुहाभिहओ? ||२|| एत्थंतरंमि भणियं जिणेण संगमय! मंच मम तत्तिं । पत्थावे च्चिय अम्हे सकज्जकिरियासु वट्टेमो ।।३।। निजसामर्थ्य अचिन्तयित्वा कथं मया आत्मा विनाटितः?' इति बहुप्रकारैः निजचेष्टां दूषयित्वा निपतितः भगवतः चरणयोः, भणितुमारब्धश्च 'भगवन्! भग्नप्रतिज्ञः अहम्, त्वं पुनः समाप्तप्रतिज्ञः, अवितथं भणितं महानुभावेन सभागतेन सुरपतिना, केवलं दुष्टं कृतं मया यन्न तदा अद्धितम्। अलम् इतः भणितेन क्षमस्व मम पूर्वदुष्कृतं कर्म। उपशान्तः अहं सम्प्रति त्वाम् उपसर्गं न करिष्यामि ।।१।। ततः व्रज निःशङ्क ग्रामाऽऽकरप्रमुखविविधस्थानेषु । प्रविश भिक्षानिमित्तं क्लिश्यसि किं क्षुधाभिहतः? ।।२।। अत्रान्तरे भणितं जिनेन 'सङ्गम! मुञ्च मम तप्तिम् । प्रस्तावे एव वयं स्वकार्यक्रियासु वर्तामहे ।।३।। કાળ ચૂક્યો. અરે! પોતાનું સામર્થ્ય સમજ્યા વિના મેં પોતાના આત્માને કેમ નચાવ્યો?” એમ અનેક પ્રકારે પોતાની ચેષ્ટાને દૂષિત કરીને તે ભગવંતના પગે પડી, કહેવા લાગ્યો કે હે ભગવન્! મારી પ્રતિજ્ઞા ભગ્ન થઇ પણ તમારી પ્રતિજ્ઞા તો અચળ જ છે. ઇંદ્રસભામાં મહાનુભાવ ઇંદ્ર સત્ય કહ્યું, પણ મેં બહુ ખોટું કર્યું કે તે વખતે તે વચન માન્યું નહિ. હવે વધારે કહેવાથી શું? મારું પૂર્વ દુષ્કત તમે ક્ષમા કરો. હું હવે થાક્યો (શાંત થયો) છું, તમને ઉપસર્ગ १२वानो नथी; (१) માટે ગામ, નગર પ્રમુખ વિશિષ્ટ સ્થાનોમાં નિઃશંકપણે જાઓ અને ભિક્ષા નિમિત્તે ફરો. આમ શુધિત થઇ શા भाटे प्रवेश पामो छौ?' (२) त्यारे प्रभुभे युं :- संगम! भारी यिंतमूडी है. सभे अवसरे पोताना आर्यमा प्रवर्तY.' (3) Page #383 -------------------------------------------------------------------------- ________________ ९९८ श्रीमहावीरचरित्रम् इय सोउं जिणनाहं पणमिय परमायरेण संगमओ । अइपावभरक्कंतोवि पट्ठिओ सुरपुराभिमुहं ।।४।। इओ य-सोहम्मे देवलोए तंकालं सव्वे देवा देवीओ य उव्विग्गा, निराणंदा, निरुच्छाहा अच्छंति। सक्कोऽविय मुक्कविलेवणालंकारो, समुज्झियपेच्छणयाइविलासो परिचिंतेइ'अहो एत्तियमेत्तस्स भगवओ अणत्यसत्थस्स अहं मूलकारणं जाओ, जओ मम पसंसाकुविएण इमिणा सुराहमेण इमं महापावं ववसियं ति । एत्यंतरे सयलतइलोयजीवरासिविणासजणियपावपंकविलित्तोव्व नीसेसावजसपंसुपडलविलुत्तगत्तोव्व, अकल्लाणावलीकलिओव्व पणट्ठपुव्वकंतिपब्भारो पडिभग्गपइन्नाविसेसुम्मिल्लंतलज्जाभरसंकुचियलोयणो संपत्तो सोहम्मसभाए संगमयाहमो । तं च दह्नण पुरंदरो ठिओ परंमुहो, भणिउमारद्धो य - इति श्रुत्वा जिननाथं प्रणम्य परमाऽऽदरेण सङ्गमः। अतिपापभारक्रान्तोऽपि प्रस्थितः सुरपुराऽभिमुखम् ।।४।। इतश्च सौधर्मे देवलोके तत्कालं सर्वे देवाः देव्यः च उद्विग्नाः, निरानन्दाः, निरुत्साहाः आसते। शक्रोऽपि च मुक्तविलेपनाऽलङ्कारः, समुज्झितप्रेक्षणकादिविलासः परिचिन्तयति 'अहो! एतावतः भगवतः अनर्थसार्थस्य अहं मूलकारणं जातः, यतः मम प्रशंसाकुपितेन अनेन सुराऽधमेन इदं महापापं व्यवसितम्' इति । अत्रान्तरे सकलत्रिलोकजीवराशिविनाशजनितपापपङ्कविलिप्तः इव निःशेषाऽपयशःपांसुपटलविलिप्तगात्रः इव अकल्याणाऽऽवलीकलितः इव प्रणष्टपूर्वकान्तिप्राग्भारः प्रतिभग्नप्रतिज्ञाविशेषोन्मिलल्लज्जाभरसकुचितलोचनः सम्प्राप्तः सौधर्मसभायां सङ्गमाऽधमः। तं च दृष्ट्वा पुरन्दरः स्थितः पराङ्मुखः, भणितुमारब्धश्च - એમ સાંભળી, પ્રભુને પરમ આદરથી પ્રણામ કરી, અતિપાપના ભારથી આક્રાંત છતાં સંગમક સ્વર્ગ ભણી याल्यो. (४) એવામાં અહીં સૌધર્મ દેવલોકમાં તે વખતે સર્વ દેવ-દેવીઓ ઉદ્વિગ્ન, આનંદ રહિત, ઉત્સાહહીન થઇ રહ્યાં. ઇંદ્ર પણ અલંકાર-વિલેપન મૂકી, નાટકાદિ વિલાસ તજીને ચિંતવવા લાગ્યો કે “અહો! ભગવંતના એ અનર્થનું મૂળ કારણ હું પોતે થયો, કારણ કે મારી પ્રશંસાથી કુપિત થયેલા એ સુરાધમે આ મહાપાપ આચર્યું. તેવામાં સકળ ત્રણ લોકના જીવોના નાશથી થયેલ પાપ-પંકથી જાણે લિપ્ત થયેલ હોય, સમસ્ત અપયશરૂપ ધૂળથી જાણે શરીરે લેપાયેલ હોય, અકલ્યાણની શ્રેણિથી જાણે પૂર્ણ હોય, પૂર્વ કાંતિનો સમૂહ જેનો નષ્ટ થયો છે, પ્રતિજ્ઞાભંગથી થતી લજ્જાને લીધે જેના લોચન સંકુચિત થઇ ગયા છે એવો અધમ સંગમક સૌધર્મ-સભામાં આવ્યો. તેને જોઈ પુરંદર વિમુખ થઈ બેસતાં કહેવા લાગ્યો કે Page #384 -------------------------------------------------------------------------- ________________ ९९९ सप्तमः प्रस्तावः भो भो सुरा! निसामह मम वयणं एस संगमयदेवो । चंडालो इव तुम्हं दटुंपि न जुज्जइ कयावि ।।१।। ___ एएण पावमइणा चिरमवरद्धं निराणुकंपेण | जं अम्ह पूयणिज्जो कयत्थिओ तिहुयणेक्कपहू ।।२।। जइ ताव इमस्स नत्थि पडिब्मयं भीमगुरुभवाहिंतो। ता किं ममवि न भीओ ववसंतो दढमकज्जमिमं? ||३|| जह जयगुरुणा निच्चलसामाइयगुरुभरो समुक्खित्तो। तह किं मएवि जं एस मज्झ संकंपि नो कुणइ? ||४|| भोः भोः सुराः! निश्रुणुत मम वचनम् एषः सङ्गमकदेवः । चण्डालः इव युष्माभिः द्रष्टुमपि न युज्यते कदापि ।।१।। एतेन पापमतिना चिरमपराद्धं निराणुकम्पेन । यद् अस्माकं पूजनीयः कदर्थितः त्रिभुवनैकप्रभुः ।।२।। यदि तावद् अस्य नास्ति प्रतिभयं भीमगुरुभवेभ्यः। तदा किं मदपि न भीतः व्यवस्यन् दृढम् अकार्यमिदम् ।।३।। यथा जगद्गुरुणा निश्चलसामायिकगुरुभारः समुत्क्षिप्तः। तथा किं मयाऽपि यदेषः मम शङ्कामपि नो करोति ।।४।। હે દેવી! તમે મારું વચન સાંભળો. આ સંગમક દેવની સામે ચંડાળની જેમ તમારે કદી નજરે જોવું પણ યુક્ત नथी. (१) એ નિર્દય પાપાત્માએ મારો અપરાધ કર્યો કે અમારા પૂજનીય ભુવનગુરુની એણે ભારે કદર્થના કરી. (२) એને કદાચ ભીમ ભવસાગરથી તો પ્રતિભય ન લાગ્યો, પરંતુ એ ભારે અકાર્ય કરતાં મારાથી પણ શું ડર્યો न ? (3) ભગવંતે જેમ નિશ્ચલ સામાયિકનો મહાભાર ઉપાડ્યો છે, તેમ શું પણ તે ઉપાડ્યો છે કે એણે મારી શંકા ५ए। न री? (४) Page #385 -------------------------------------------------------------------------- ________________ १००० एएण जिणिंदऽवमाणणेण जणिओ पयंडपावभरो । तुम्हे पुण इत्थठिया पाविहिह इमस्स संगेण ||५|| किमहमिमं निग्गहिउं सक्को नेवोवसग्गकालंमि? । किंतु मुणिस्सइ एसो हरिस्स निस्साए तवइ जिणो ||६|| पज्जत्तं एत्तो जंपिएण निव्विसयमाणवेह इमं । वरि सुन्न च्चिय साला मा भरिया चोरवग्गेण ।।७।। श्रीमहावीरचरित्रम् इय सुरनाहेण सरोसभासिणा चलणकोडिणा विवसो । निच्छूढो संगमओ एगागी सुरपुरीहिंतो ।।८।। एवंविहं च माणमलणं पेच्छिऊण चिंतियं संगमरण - अहो एयाइं ताइं असमिक्खियकयाइं एतेन जिनेन्द्राऽपमानेन जनितः प्रचण्डपापभरः । यूयं पुनः अत्र स्थिताः प्राप्स्यन्ति अस्य सङ्गेन ||५|| किमहं इमं निग्रहीतुं शक्तः नैव उपसर्गकाले ?। किन्तु ज्ञास्यति एषः हरेः निश्रया तपति जिनः || ६ || पर्याप्तं इतः जल्पितेन निर्विषयम् आज्ञापय इमम् । वरं शून्यैव शाला मा भृता चौरवर्गेण ||७|| इति सुरनाथेन सरोषभाषिणा चरणकोटिना विवशः । निक्षिप्तः सङ्गमकः एकाकी सुरपुरीभ्यः ।।८।। एवंविधं च मानमालिन्यं प्रेक्ष्य चिन्तितं सङ्गमेन 'अहो! एतानि तानि असमीक्षितकृतानि प्रकटीभवन्ति પ્રભુને કદર્થના પમાડવાથી એણે પ્રચંડ પાપ-ભાર પેદા કર્યો અને તમે એના સંગથી અહીં બેઠા તે પાપના भागीहार थशो. (4) ઉપસર્ગ કરતી વખતે શું હું એનો નિગ્રહ કરવાને સમર્થ ન હતો? પરંતુ તેમ ક૨વા જતાં એ માની લેત કેજિનેશ્વર ઇંદ્રની નિશ્રાએ તપ તપે છે.' (૬) હવે વધારે કહેવાથી શું? એને અહીંથી કહાડી મૂકો. ચોરોના નિવાસ કરતાં શૂન્ય મકાન સારૂં.’ (૭) એમ રોષથી બોલતાં ઇંદ્રે સ્વર્ગમાંથી એકલા સંગમકને પોતાના પગવતી હડસેલી કહાડ્યો. (૮) એમ પોતાની માનહાનિ જોતાં સંગમકને વિચાર કર્યો કે-અહો! આ વિચાર્યા વિના કરેલ કાર્યોનું દુષ્ટ Page #386 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १००१ पायडीहवंति संपइ दुव्विलसियाइं। इय झूरिऊण सो जाणएण विमाणेण पट्ठिओ मंदिराभिमुहं । तओ अक्कोसिज्जमाणो सुरविलयाहिं, हीलिज्जमाणो नियपरिवारेण, पेल्लिज्जमाणो सक्कसुहडेहिं, उवेहिज्जमाणो सामाणियदेवेहिं नीहरिऊण सुरपुरीओ ठिओ मंदरचूलियाए, तस्स य सागरोवमं सेसमाउयंति । इओ य-से अग्गमहिसीहिं विन्नविओ पुरंदरो-जइ सामि! तुम्ह आएसो हवइ ता अम्हे पियमणुसरामो। तओ विसज्जियाओ य इंदेण, सेसो पुण परिवारो पडिसिद्धोत्ति। इओ य-भयवं वद्धमाणसामी जायंमि निरुवसग्गे तत्थेव गामे बीयदिवसे पविट्ठो गोयरचरियाए, हिंडंतो य समागओ वच्छवालथेरीगिहे, तओ तीए भत्तिभरनिस्सरंतपयडपुलयपडलाए वासियपायसभत्तेण पडिलाभिओ छमासस्स निरसणो भयवं । एत्यंतरे चिरकालजायजिणपारणगर्दसणपरितुढेहिं अहासन्निहियसुरनिवहेहिं पहयाइं तूराई, मुक्का कणगवुट्ठी, सम्प्रति दुर्विलसितानि। इति निन्दित्वा सः यानकेन विमानेन प्रस्थितः मन्दराऽभिमुखम्। ततः आक्रुश्यमानः सुरविलयाभिः, हील्यमानः निजपरिवारेण, प्रेर्यमाणः शक्रसुभटैः, उपेक्ष्यमाणः सामानिकदेवैः निहृत्य सुरपुरीतः स्थितः मन्दरचूलिकायाम, तस्य च सागरोपमं शेषं आयुष्कमिति। इतश्च तस्य अग्रमहिषीभिः विज्ञप्तः पुरन्दरः 'यदि स्वामिन्! तव आदेशः भवति तदा वयं प्रियम् अनुसरामः। ततः विसृष्टाः च ईन्द्रेण, शेषः पुनः परिवारः प्रतिषिद्धः । इतश्च भगवान् वर्द्धमानस्वामी जाते निरुपसर्गे तत्रैव ग्रामे द्वितीयदिवसे प्रविष्टः, हिण्डमानश्च समागतः वत्सपालस्थविरागृहे । ततः तया भक्तिभरनिःसरत्प्रकटपुलकपटलया (सु)वासितपायसभक्तेन प्रतिलाभितः षड्मासस्य निरशनः भगवान् । अत्रान्तरे चिरकालजातजिनपारणकदर्शनपरितुष्टैः यथासन्निहितसुरनिवहैः प्रहतानि तुराणि, मुक्ता कनकवृष्टिः, परिक्षिप्तः कुसुमनिकरः, वर्षितं गन्धोदकम्, પરિણામ હવે પ્રગટ થાય છે.' એમ ભારે શોકમાં તે કૃત્રિમ વિમાનથી મેરૂ ભણી ચાલ્યો, એટલે દેવાંગનાઓથી આક્રોશ પામતો, પોતાના પરિવારથી હીલના પામતો, ઇંદ્રના સુભટોથી આગળ હડસેલાતો, સામાનિક દેવોથી ઉપેક્ષા કરાતો તે સંગમક સ્વર્ગથકી નીકળીને મેરૂની ચૂલિકા પર રહ્યો. તેનું શેષ આયુષ્ય એક સાગરોપમનું હતું. તેવામાં તેની અગ્રમહિષીઓએ પુરંદરને વિનંતિ કરી કે-“હે સ્વામિન્! જો તમારી આજ્ઞા હોય તો અમે સ્વામી પાછળ જઇએ.' એટલે ઇંદ્ર તેમને જવા દીધી અને શેષ પરિવારને જવાનો પ્રતિષેધ કર્યો. હવે ભગવાનું વર્ધમાનસ્વામી નિરુપસર્ગ થતાં બીજે દિવસે તે જ ગામમાં ભિક્ષા નિમિત્તે નીકળ્યા, અને ભ્રમણ કરતાં એક વૃદ્ધ ગોવાલણના ઘરે ગયા. તેણે ભક્તિથી રોમાંચિત થતાં છ માસના ઉપવાસી પ્રભુને સુવાસિત પાયસથી પ્રતિલાવ્યા. એવામાં ચિરકાલે જિનેશ્વરના પારણાથી સંતુષ્ટ થયેલા પાસેના દેવતાઓએ વાદ્યો વગાડ્યાં, કનક, કુસુમ અને ગંધોદકની વૃષ્ટિ સાથે “અહોદાન, અહોદાન!” એવી ઘોષણા કરી. તે ગોવાલણની દરિદ્રતા દૂર Page #387 -------------------------------------------------------------------------- ________________ १००२ श्रीमहावीरचरित्रम् परिखित्तो कुसुमनियरो, वरिसियं गंधोदयं, अहो दाणमहो दाणंति उग्घोसणा कया। तत्थेव ताव जाया अदरिद्दा थेरी। अह सामी निव्ववियसरीरो गओ आलभियाभिहाणं नयरिं। तत्थवि पडिमापडिवन्नस्स भत्तिनिब्मरो हरीनाम विज्जुकुमारिंदो तिपयाहिणापुव्वगं निवडिऊण चलणेसु संथवं काउं पवत्तो। कहं? - जय निज्जियदुज्जयकुसुमबाण!, अविणस्सरपावियसुहनिहाण!। उवसग्गवेरसमरेक्कधीर!, तुह सच्चं नाउँ जिणिंद वीर! ।।१।। ___ संसारजलहिनिवडंतसत्त, पइं एक्किं रक्खियबहुदुहत्त। तुह सुमरणमित्तेवि पावरासि, नासइ तिमिरं पिव रविपयासि ।।२।। तुह दंसणमेत्तेऽवि जे न बुद्ध, ते तिक्खदुक्खलक्खेहिं रुद्ध । तुह चलणकमलमुदंकियस्स, भद्दाइं होति धरणीयलस्स ।।३।। 'अहो दानम् अहोदानम्' इति उद्घोषणा कृता। तत्रैव तावद् जाता अदरिद्रा स्थविरा । अथ स्वामी निर्वापितशरीरः गतः आलंभिकाऽभिधानां नगरीम्। तत्राऽपि प्रतिमाप्रतिपन्नस्य भक्तिभरनिर्भरः हरिः नामकः विद्युत्कुमारेन्द्रः त्रिप्रदक्षिणापूर्वकं निपत्य चरणयोः संस्तवं कर्तुं प्रवृत्तवान् । कथम् - जय निर्जितदुर्जयकुसुमबाण! अविनश्वरप्राप्तसुखनिधान! उपसर्गवैरसमरैकधीर! तव सत्यं नाम जिनेन्द्र वीर! ।।१।। संसारजलधिनिपतत्सत्त्वस्य प्रति एकं रक्षितबहुदुःखातः ।। तव स्मरणमात्रेऽपि पापराशिः नश्यति तिमिरमिव रविप्रकाशे ।।२।। तव दर्शनमात्रेऽपि ये न बुद्धाः ते तीक्ष्णदुःखलः रुद्धाः । तव चरणकमलमुद्राऽङ्कितस्य भद्राणि भवन्ति धरणीतलस्य ।।३।। થઇ. પછી શરીરથી નિરપેક્ષ એવા પરમાત્મા આલંભિકા નગરીમાં ગયા. ત્યાં ભક્તિનિર્ભર હરિ નામે વિદ્યુકુમારોનો ઇંદ્ર, પ્રતિમાસંપન્ન સ્વામીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પગે પડી, સ્તુતિ કરવા લાગ્યો દુર્જય કુસુમબાણ-કામને જીતનાર, અવિનશ્વર સુખ-નિધાનને પામનાર, ઉપસર્ગ-સમરાંગણમાં એક-ધીર मेवा निद्र! त साया वी२ ४५ पाभो. (१) સંસાર-સાગરમાં પડતાં દુઃખા પ્રાણીઓને એકી સાથે સુરક્ષિત કરનાર, તમારા સ્મરણ માત્રથી રવિના પ્રકાશે અંધકારની જેમ પાપરાશિ નાશ પામે છે. (૨) તમારા દર્શન માત્રથી જે પ્રતિબોધ ન પામ્યા, તે લાખો તીણ દુઃખોથી ઘેરાયા. તમારા ચરણ-કમળની મુદ્રાથી डित घरातलनु उल्याए। थाय छ. (3) Page #388 -------------------------------------------------------------------------- ________________ १००३ सप्तमः प्रस्तावः स कयत्थ जाय हरिहरिणपमुह, भुवणेसर! ते तेरिच्छनिवह । गिरिकंदरपडिमासंपवन्नु, तुहं दिहु जेहिं जिण! कणयवन्नु ।।४।। तावच्चिय घोरभवाडवीए, निवडंति जीवा दुहसंकडाए । जावऽज्जवि तुम्ह पयारविंद-सेवं कुणंति नो जिणवरिंद! ।।५।। हिमवंतपमुहकुलपव्वएसु, खीरोयहिवेइरसायलेसु । गायंति कित्तिं तुह भुवणनाह!, किन्नरसमूह दइयासणाह ||६|| तुह एक्कह कह वित्थारु पत्त, नीसेसकहंतर जणिहिं चत्त। उइयंमि अहव रविमंडलंमि, खज्जोय न सोहइं नहयलंमि ।।७।। ते कृतार्थाः जाताः हरि-हरिणप्रमुखाः, भुवनेश्वर! ते तिर्यग्निवहः । गिरिकन्दराप्रतिमासम्प्रपन्नः त्वं दृष्टः यैः जिन! कनकवर्णः ।।४।। तावदेव घोरभवाटव्यां निपतन्ति जीवा दुःखसङ्कटायाम् । यावद् अद्यापि तव पादाऽरविन्दसेवां कुर्वन्ति नो जिनवरेन्द्र! ।।५।। हिमवन्तप्रमुखकुलपर्वतेषु, क्षीरोदधि-वैताढ्य-रसातलेषु । गायन्ति कीर्तिं तव भुवननाथ! किन्नरसमूहः दयितासनाथः ।।६।। तव एकस्य कथा विस्तरं प्राप्ता, निःशेषकथान्तराणि जनैः त्यक्तानि । उदिते अथवा रविमण्डले, खद्योतः न शोभते नभतले ।।७।। હે ભુવનેશ્વરી સિંહ, હરિશ પ્રમુખ તે તિર્યંચો પણ કૃતાર્થ છે કે જેઓ ગિરિગુફામાં પ્રતિભાસંપન્ન કનકવાણા तमा। शन ३ छ. (४) જીવો દુઃખપૂર્ણ આ ઘોર ભવાટવીમાં ત્યાં સુધી જ પડે છે કે હે દેવાધિદેવ! જ્યાં સુધી તમારા ચરણ-કમળની सेवा २ नथी. (५) હે ભુવનનાથ! હિમવંત પ્રમુખ કુલપર્વતો, ક્ષીરોદધિ, વૈતાઢ્ય અને પૃથ્વીમાં પોતાની પત્નીઓ સહિત કિન્નરો तमारी तिं ॥४ २६या छ. (७) એક તમારી કથા વિસ્તારથી પામતાં, લોકો બીજી બધી કથાઓ તજી દે છે અથવા તો સૂર્યોદય થતાં આકાશમાં अधोत-५२४ो शुं शो ? (७) Page #389 -------------------------------------------------------------------------- ________________ १००४ श्रीमहावीरचरित्रम इय विज्जुकुमारिंदो थोउं कहिउं च केवलुप्पत्ती। पच्चासन्नं पच्छा नियभवणं अइगओ नमिउं ।।८।। सामीवि सेयवियानयरिमुवगओ, तत्थवि हरिस्सहो नाम भवणाहिवई देवो एइ वंदइ य पियं च पुच्छइ, जहा-'भयवं! नित्थिन्ना बहूवसग्गा, थेवमियाणिं सोढव्वं, केवलनाणं च लहुं उप्पज्जिहित्ति भणिऊण जहागयं पडिनियत्तो। तियणपहूवि तत्तो विहरिऊण सावत्थीए नयरीए परिसरे पलंबियभुयदंडो ठिओ काउस्सग्गेणं। तम्मि य दिणे लोगो सिंगारियसरीरो, गहियसुरहिकुसुमदामो, विविहविलेवणभरियकच्चोलयसणाहो खंदपडिमाए पूयणत्थं भयवंतं अइक्कमिऊण गंतुं पयट्टो। सा य खंदपडिमा तव्वेलं ण्हविया विलित्ता य जावऽज्जवि न समारोविज्जइ रहवरे ताव 'कहं महावीरो विहरइत्ति परिन्नाणनिमित्तं पउत्तो ओही सुराहिवेण, दिट्ठो सो पुरजणो भयवंतं मोत्तूण खंदपडिमाए पूयामहिमं कुणमाणो । इति विद्युत्कुमारेन्द्रः स्तुत्वा कथयित्वा च केवलोत्पत्तिम् । प्रत्यासन्नां पश्चात् निजभवनं अतिगतः नत्वा ।।८।। स्वामी अपि श्वेताम्बिकानगरीम् उपगतः। तत्राऽपि हरिस्सह नामकः भवनाधिपतिः देवः एति, वन्दते च, प्रियं च पृच्छति यथा-'भगवान्! निस्तीर्णाः बहूपसर्गाः, स्तोकमात्राः सोढव्याः, केवलज्ञानं च लघुः उत्पत्स्यते' इति भणित्वा यथागतं प्रतिनिवृत्तः। त्रिभुवनप्रभुः अपि तस्मात् स्थानात् विहृत्य श्रावस्त्याः नगर्याः परिसरे प्रलम्बितभुजदण्डः स्थितः कायोत्सर्गेण । तस्मिन् च दिने लोकः शृङ्गारितशरीरः, गृहीतसुरभिकुसुमदामः, विविधविलेपनभृतकच्चोलकसनाथः स्कन्दप्रतिमायाः पूजनाय भगवन्तम् अतिक्रम्य गन्तुं प्रवृत्तवान्। सा च स्कन्दप्रतिमा तद्वेलां स्नापिता विलिप्ता च यावदद्यापि न समारोप्यते रथवरे तावद् ‘कथं महावीरः विहरति?' इति परिज्ञाननिमित्तं प्रयुक्तः अवधिः सुराधिपेन, दृष्टश्च सः पुरजनः भगवन्तं मुक्त्वा स्कन्दप्रतिमायाः पूजामहिमानं कुर्वन्। तदनन्तरं अवतीर्णः सुरलोकतः, अनुप्रविष्टश्च એમ વિઘુકુમારનો ઇંદ્ર સ્તુતિ કરી, કેવલોત્પત્તિ પ્રયાસન્ન કહી, નમીને પોતાના સ્થાને ગયો. (૮) પછી ભગવાન શ્વેતાંબિકા નગરીમાં ગયા. ત્યાં હરિસ્સહ નામે ભવનાધિપતિ દેવે આવી વંદના કરી અને શાતા પૂછતાં કહ્યું કે-“હે ભગવન્! તમે ઘણા ઉપસર્ગો સહન કર્યા. હવે બહુ જ અલ્પ સહન કરવાનું છે. કેવળજ્ઞાન આંટા મારી રહ્યું છે! તમને બહુ જ થોડા કાલમાં ઉત્પન્ન થશે.' એમ કહી તે સ્વસ્થાને ગયો. મહાવીર પણ ત્યાંથી વિહાર કરી, શ્રાવસ્તિ નગરીની બહાર ભુજદંડ લંબાવીને કાયોત્સર્ગે રહ્યા. તે દિવસે લોકો શૃંગાર પહેરી, સુગંધી પુષ્પોની માળાઓ લઇ, વિવિધ વિલેપનથી કટોરા ભરી, સ્કંદપ્રતિમાને પૂજવા માટે ભગવંતને ઓળંગીને ચાલ્યા. તે વખતે સ્કંદપ્રતિમાને હવરાવી, વિલેપન કરી જેટલામાં રથ પર તેમણે સ્થાપન ન કરી તેટલામાં-“ભગવંત કેમ વિચરે છે?” તે જાણવા માટે ઇંદ્ર અવધિ પ્રયુંજતાં, પ્રભુને તજી લોકો સ્કંદપ્રતિમાનો પૂજામહિમા કરતા જોવામાં Page #390 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १००५ तयणंतरं ओयरिओ सुरलोयाओ, अणुपविठ्ठो य खंदपडिमं। ताहे पुरंदराहिट्ठिया चलिया भयवओऽभिमुहं खंदपडिमा, तं च सयमेव चलंतिं दद्दूण तुठ्ठो लोगो-'अहो देवो! सयमेव रहं आरुहइत्ति, खंदपडिमावि रहं मोत्तूण गया भगवओ समीवं, तिपयाहिणदाणपुव्वयं च पडिया पाएसु, भूमितलनिविठ्ठा य पज्जुवासिउमारद्धा । लोगाऽवि तहाविहमच्छरियं पेच्छिऊण विम्हिया चिंतंति-'अहो वंदियवंदणिज्जो एस कोइ महप्पा निप्पडिमप्पभावसंगओ य ता सव्वहा न जुत्तमायरियमम्हेहिं जं इममइक्कमिऊण गय'त्ति अत्ताणं निंदंतेहिं सामिणो कया सव्वायरेण महिमा। अह जाए पत्थावे जयगुरू तओ पएसाओ निक्खमिऊण गओ कोसंबिं नयरिं, तत्थ य उस्सग्गमुवगयस्स जयगुरुणो जोइसचक्काहिवइणो सूरससहरा सविमाणा वंदणत्थं ओयरिया वसुंधरापीढं, गाढविम्हयक्खित्तनरनियरपलोइज्जमाणा य तिपयाहिणापुव्वयं पणमिऊण तइलोक्केक्कल्लमल्लं जयबंधवं, निसन्ना जहोइयट्ठाणेसु, पुच्छिया सुहविहारवत्ता, खणमेक्कं च ते जिणरूवदंसणसुहमणुहविऊण जहागयं पडिनियत्ता। स्कन्दप्रतिमायाम्। तदा पुरन्दराऽधिष्ठिता स्कन्दप्रतिमाऽपि रथं मुक्त्वा गता भगवतः समीपम्, त्रिप्रदक्षिणादानपूर्वकं च पतिता पादयोः, भूमितलनिविष्टा च पर्युपासितुम् आरब्धा । लोकाः अपि तथाविधमाश्चर्य प्रेक्ष्य विस्मिताः चिन्तयन्ति 'अहो वन्दितवन्दनीयः एषः कोऽपि महात्मा निष्प्रतिमप्रभावसङ्गकः च, ततः सर्वथा न युक्तम् आचरितम् अस्माभिः यद् इमम् अतिक्रम्य गताः इति आत्मानं निन्दद्भिः स्वामिनः कृता सर्वाऽऽदरेण महिमा । अथ जाते प्रस्तावे जगद्गुरुः ततः प्रदेशतः निष्क्रम्य गतः कौशाम्बी नगरीम् । तत्र च कायोत्सर्गम् उपगतस्य जगद्गुरोः ज्योतिष्कचक्राधिपतेः सूर्य-शशधरौ सविमानौ वन्दनार्थम् अवतीर्णी वसुन्धरापीठम्, गाढविस्मयक्षिप्तनरनिकरप्रलोक्यमानौ च त्रिप्रदक्षिणापूर्वं प्रणम्य त्रिलोकैकमल्लं जगबन्धु, निषण्णौ यथोचितस्थाने पृष्टा सुखविहारवार्ता, क्षणमेकं च तौ जिनरूपदर्शनसुखमनुभूय यथागतं प्रतिनिवृत्तौ । આવ્યા. એટલે તે સ્વર્ગથી ઉતરી, સ્કંદપ્રતિમામાં પેઠો. એમ પુરંદરથી અધિષ્ઠિત થયેલ સ્કંદપ્રતિમા ભગવંતની સન્મુખ ચાલી. તેને સ્વયંમેવ ચાલતી જોઇ, લોકો સંતુષ્ટ થઇને કહેવા લાગ્યા કે-“અહો! દેવ પોતાની મેળે રથ પર આરૂઢ થાય છે.” એવામાં સ્કંદપ્રતિમા રથ મૂકીને પ્રભુ પાસે ગઇ અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભગવંતના પગે પડી, તેમજ ભૂમિતળે બેસીને તે ઉપાસના કરવા લાગી. ત્યારે લોકો પણ એવું આશ્ચર્ય જોઇ, વિસ્મય પામતાં ચિંતવવા લાગ્યા કે-“અહો! આ કોઇ મહાત્મા દેવને પણ વંદનીય અને અપ્રતિમ પ્રભાવયુક્ત છે, તો આપણે એને ઓળંગીને ગયા તે કોઇ રીતે સારું ન કર્યું.' એમ આત્મનિંદા કરતા તેમણે ભારે આદરથી સ્વામીનો મહિમા કર્યો. પછી યોગ્ય અવસરે પ્રભુ ત્યાંથી કૌશાંબી નગરીએ ગયા. ત્યાં પ્રતિમાએ રહેલા ભગવંતને વંદન નિમિત્તે જ્યોતિષચક્રના અધિપતિ ચંદ્ર-સૂર્ય પોતાના મૂળ વિમાને પૃથ્વી પર ઉતર્યા, અને ગાઢ આશ્ચર્ય પામતા લોકોના જોતાં, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક જગબંધવ પ્રભુને પ્રણમીને તેઓ યથોચિત સ્થાને બેઠા. પછી સુખ-વિહારની વાત પૂછતાં, ક્ષણભર જિનરૂપ-દર્શનનું સુખ અનુભવીને તેઓ યથાસ્થાને ગયા. Page #391 -------------------------------------------------------------------------- ________________ १००६ श्रीमहावीरचरित्रम् अह जयनाहो गामाणुगामयं विहरिऊण भूवीढं । वाणारसीए पत्तो तत्थ य महिओ सुरिंदेण ।।१।। पुणरवि रायगिहमि य फुरंतमणिरयणमंडियसिरेण । ईसाणतियसवइणा थुयमहिओ पुच्छिओ य पियं ।।२।। म(मि?)हिलानयरीएवि हु पत्थिवजणगेण परमभत्तीए। धरणिंदेण य नागाहिवेण हिठेण पणिवइओ ।।३।। गामागराइसु चिरं विहरिय पत्तंमि वरिसयालंमि। एक्कारसमे सामी वेसालीए पुरीए गओ ||४|| तस-पाण-बीयरहिए थी-पसु-पंडगविवज्जिए ठाणे। चाउम्मासियखमणं पडिवज्जित्ता ठिओ पडिमं ।।५।। अथ जगन्नाथः ग्रामानुग्रामं विहृत्य भूपीठम् । वाराणस्यां प्राप्तः तत्र च महितः सुरेन्द्रेण ।।१।। पुनरपि राजगृहे च स्फुरन्मणिरत्नमण्डितशिरसा । ईशानत्रिदशपतिना स्तुतमहितः पृष्टश्च प्रियम् ।।२।। मिथिलानगर्यामपि खलु पार्थिवजनकेन परमभक्त्या । धरणेन्द्रेण च नागाधिपेन हृष्टेन प्रणिपतितः ।।३।। ग्रामाऽऽकरादिषु चिरं विहृत्य प्राप्ते वर्षाकाले। एकादशमे स्वामी वैशाली पुरीं गतः ।।४।। त्रस-प्राण-बीजरहिते स्त्री-पशु-पण्डकविवर्जिते स्थाने। चातुर्मासिकक्षपणं प्रतिपद्य स्थितः प्रतिमायाम् ।।५।। હવે જગનાથ ગ્રામાનુગ્રામ વિચરતાં વાણારસી નગરીમાં ગયા. ત્યાં દેવેંદ્ર આવીને પૂજન-મહિમા કર્યો. (૧) ત્યાંથી ફરી રાજગૃહમાં આવતાં, મુગટ-મંડિત ઇશારેંદ્ર મહિમા ગાઇ, પ્રભુને શાતા પૂછી. (૨) ત્યાંથી મિથિલા નગરીના રાજા જનકે પરમ ભક્તિથી અને નાગાધિપ ધરણંદ્ર ભારે હર્ષથી પ્રભુને પ્રણિપાત या. (3) એમ ગ્રામાનુગ્રામ વિચરતાં અગિયારમું ચોમાસું આવતાં ભગવંત વૈશાલી નગરીમાં આવ્યા. (૪) ત્યાં ત્રસ અને બીજ રહિત તથા સ્ત્રી, પશુ કે નપુંસકવર્જિત સ્થાને ચાતુર્માસિક-ક્ષમણ આદરીને પ્રતિમાએ २६. (५) Page #392 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः भूयाणंदो य तहिं भुयगवई भगवओ भवभएण। भत्तिभरनिब्भरंगो पूयामहिमं पयट्टेइ ||६|| अह तत्थेव पुरीए सावगधम्मंमि बद्धपडिबंधो । दक्खिन्न-दया-पसमाइपवरगुणरयणरयणनिही ।।७।। नामेण जुन्नसेट्टी सुसावगो वसइ विस्सुयजसोहो । अन्नो मिच्छादिट्ठी अहिणवसेट्ठित्ति नामेण ||८|| जुम्मं । एगम्मि वासरंमी कज्जवसा नयरि बाहि नीहरिओ । सो जुन्नसेट्ठी सड्ढो परमवियड्ढो गुणड्डो य ।।९।। पेच्छइ कंचणसच्छहसरीरकरपसरभरियनहविवरं । नीसेसलक्खणधरं उस्सग्गठियं महावीरं ||१०|| भूतानन्दश्च तत्र भुजगपतिः भगवतः भवभयेन । भक्तिभरनिर्भराङ्गः पूजामहिमानं प्रवर्तयति ।।६। अथ तत्रैव पुर्यां श्रावकधर्मे बद्धप्रतिबन्धः । दाक्षिण्य-दया-प्रशमादिप्रवरगुणरत्नरत्ननिधिः ।।७।। नाम्ना जीर्णश्रेष्ठी सुश्रावकः वसति विश्रुतयशः ओघः । अन्यः मिथ्यादृष्टिः अभिनवश्रेष्ठी इति नाम्ना ||८|| युग्मम् । एकस्मिन् वासरे कार्यवशाद् नगर्याः बहिः निहृतः । सः जीर्णश्रेष्ठी श्राद्धः परमविदग्धः गुणाढ्यश्च || ९ || प्रेक्षते कञ्चनसदृशशरीरकरप्रसरभृतनभविवरम् । निःशेषलक्षणधरम् कायोत्सर्गस्थितं महावीरम् ।।१०।। १००७ ત્યાં ભક્તિભાવે ભૂતાનંદ ભુજંગપતિએ ભવભયથી બચવા માટે પ્રભુનો પૂજા-મહિમા પ્રવર્તાવ્યો. (૬) એવામાં તે જ નગરીમાં શ્રાવકધર્મનો પૂર્ણ ઉપાસક, દાક્ષિણ્ય, દયા, પ્રશમાદિક પ્રવર ગુણ-રત્નોનો ભંડાર તથા યશ-કીર્તિથી વિખ્યાત એવો જીર્ણશેઠ નામે સુશ્રાવક રહેતો અને બીજો અભિનવશ્રેષ્ઠી નામે મિથ્યાત્વી શેઠ हतो. (७/८) એક દિવસે ૫૨મ હોંશિયાર અને ગુણાત્ચ એવો જીર્ણશ્રેષ્ઠી શ્રાવક કંઇ કાર્યવશે નગરીની બહાર નીકળ્યો. (૯) ત્યાં કાંચન સમાન દેહકાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર, સમસ્ત લક્ષણો ધરનાર અને કાયોત્સર્ગે રહેલા એવા શ્રીમહાવી૨ને તેણે જોયા. (૧૦) Page #393 -------------------------------------------------------------------------- ________________ १००८ श्रीमहावीरचरित्रम् तं पेच्छिऊण निच्छउमजायसव्वण्णुनिच्छओ सहसा । हरिसुच्छलंतरोमंचकंचुओ वंदिउं सामिं ।।११।। सो चिंतिउं पवत्तो भिक्खाकालेऽवि नीइ जन्न पहू | पडिमोवगओ चिट्ठइ तं अज्जुववासिओ मन्ने ।।१२।। जइ कल्लंमि य कल्लाणवल्लिकंदो करिज्ज पारणयं । एसो भयवं मह मंदिरंमि ता सुंदरं होइ ।।१३।। इय चिंतंतो पइवासरंमि सो पज्जुवासए सामिं । ता जाव चउम्मासक्खमणं पज्जंतमणुपत्तं ।।१४।। तो बीयवासरे आगयंमि मुणिऊण पारणगसमयं । सामि निमंतइत्ता तुरियं गेहं गओ सेट्ठी ।।१५।। तं प्रेक्ष्य निश्छद्मजातसर्वज्ञनिश्चयः सहसा । हर्षोच्छलद्रोमाञ्चकञ्चुक: वन्दित्वा स्वामिनम् ।।११।। सः चिन्तयितुं प्रवृत्तवान्-भिक्षाकालेऽपि ‘एति यन्न प्रभुः । प्रतिमोपगतः तिष्ठति तद् अद्य उपोषितः मन्ये ।।१२।। यदि कल्ये च कल्याणवल्लीकन्दः करोति पारणकम् । एषः भगवान् मम मन्दिरे तदा सुन्दरं भवति ।।१३।। इति चिन्तयन् प्रतिवासरे सः पर्युपासते स्वामिनम्। तावद् यावत् चातुर्मासक्षपणं पर्यन्तम् अनुप्राप्तम् ।।१४।। ततः द्वितीयवासरे आगते ज्ञात्वा पारणकसमयम् । स्वामिनं निमन्त्र्य त्वरितं गृहं गतः श्रेष्ठी ।।१५।। તેમને જોતાં તરત જ સર્વજ્ઞનો બરાબર નિશ્ચય થતાં, ભારે હર્ષથી રોમાંચિત થઈ, સ્વામીને વંદન કરીને (૧૧) તે ચિંતવવા લાગ્યો કે “ભિક્ષાકાલ વ્યતીત થતાં પણ પ્રભુ પ્રતિમાએ રહ્યા છે, તેથી આજે ઉપવાસી લાગે છે. (૧૨) હવે કાલે કલ્યાણ-લતાના કંદ સમાન એ ભગવંત મારા ઘરે પારણું કરે તો બહુ જ સારું થાય.” (૧૩) એમ ચિંતવતાં તે પ્રતિદિવસે સ્વામીની ઉપાસના કરવા લાગ્યો. એમ કરતાં ચાતુર્માસ-ખમણ પૂરું થવા આવ્યું. (૧૪) પછી બીજે દિવસે પારણાનો સમય જાણી, સ્વામીને નિમંત્રીને જીર્ણશ્રેષ્ઠી તરત પોતાના ઘરે ગયો. (૧૫) Page #394 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १००९ पगुणीकयाइं तेण य सनिमित्तं पुव्वकालसिद्धाइं। फासुयएसणियाइं भत्तीए पवरभोज्जाइं ।।१६।। एयाइं अज्ज जयबंधवस्स दाहामऽहंति कयबुद्धी। अणिमिसवियसियनयणो जयगुरुमग्गं पलोयंतो ।।१७।। धन्नो कयपुन्नोऽहं सुलद्धनरजम्मजीवियफलो य । होहामि अज्ज नूणं तिहुअणपहुणो पयाणेण ||१८|| चिरभवपरंपरज्जियनिविडासुहकम्मनिगडजडिअस्स | संपज्जइ जइ परमज्जमेव मोक्खो धुवं मज्झ ।।१९।। इय चिंतंतो सुविसुज्झमाणलेसो स जायए जाव | ताव पविट्ठो सामिय अहिणवसेठिस्स गेहमि ।।२०।। प्रगुणीकृतानि तेन च स्वनिमित्तं पूर्वकालसिद्धानि । प्रासुकैषणीयानि भक्त्या प्रवरभोज्याति ।।१६।। एतानि अद्य जगद्बान्धवस्य दास्यामि अहमिति कृतबुद्धिः । अनिमेषविकसितनयनः जगद्गुरुमार्ग प्रलोकयन् ।।१७।। धन्यः कृतपुण्यः अहं सुलब्धनरजन्मजीवितफलश्च । भविष्यामि अद्य नूनं त्रिभुवनप्रभवे प्रदानेन ।।१८।। चिरभवपरम्पराऽर्जितनिबिडाऽशुभकर्मनिगडजटितस्य । सम्पद्यते यदि परम् अद्यैव मोक्षः ध्रुवं मम ।।१९।। इति चिन्तयन् सुविशुद्ध्यमानलेश्यः सः जायते यावद् । तावद् प्रविष्टः स्वामी अभिनवश्रेष्ठिनः गृहे ।।२०।। તેણે પોતાના નિમિત્તે અગાઉથી તૈયાર કરાવેલ, પ્રાસુક અને એષણીય “આ પ્રવર ભોજ્ય આજે હું ભક્તિથી જગબંધુને હોરાવીશ.' એવી ભાવનાથી અનિમિષ વિકાસ પામેલા લોચને પ્રભુની રાહ જોતાં તે પુનઃ ચિંતવવા लाग्यो -(१७/१७) હું ધન્ય, કૃતપુણ્ય છું કે જગદ્ગુરુને આજે દાન આપતાં મારા નરજન્મ અને જીવિત સફળ થશે, (૧૮) તેમજ લાંબા વખતની ભવ-પરંપરાથી ઉપાર્જન કરેલ નિબિડ અશુભ કર્મરૂપ સાંકળથી બંધાયેલ એવા મને જો પ્રભુ પ્રાપ્ત થશે તો આજે જ મોક્ષ છે.' (૧૯) એમ સમજી શુભ લેગ્યામાં તે પ્રવર્તે છે તેવામાં સ્વામી અભિનવશ્રેષ્ઠીના ઘરમાં દાખલ થયા, (૨૦) Page #395 -------------------------------------------------------------------------- ________________ १०१० श्रीमहावीरचरित्रम् अच्चंतविभववित्थरदप्पगव्वेण सेट्ठिणा तेण । भणिया दासी भद्दे! समणं दाउं विसज्जेहि ।।२१।। तीएविहु तव्वयणाणुरोहओ चट्टएण कुम्मासा । उवणीया दाणत्थं पहुणावि पसारिओ पाणी ।।२२।। खित्ता य तीए तयणंतरं च देवेहिं दुंदुही पहया । परिमुक्का वसुहारा चेलुक्खेवो कओ झत्ति ।।२३।। घुटुं च अहोदाणं महया सद्देण पंचवन्नाणं । वुट्ठी विहिया कुसुमाण सुरहिगंधुचुराणं च ।।२४ ।। मिलिओ य नयरलोगो रायाविय विम्हिओ गिहं पत्तो। वित्तंतमिमं पुट्ठो य तेहिं सेट्ठी पहिडेहिं ।।२५।। अत्यन्तविभवविस्तारदर्पगर्वेण श्रेष्ठिना तेन । भणिता दासी ‘भद्रे! श्रमणाय दत्वा विसर्ज' ।।२१।। तथाऽपि खलु तद्वचनानुरोधतः काष्ठभाजने कुल्माषाः । उपनीताः दानार्थम् प्रभुणाऽपि प्रसारितौ पाणी ।।२२।। क्षिप्ता च तया तदनन्तरं च देवैः दुन्दुभिः प्रहता। परिमुक्ता वसुधारा, वस्त्रक्षेपः कृतः झटिति ।।२३।। घोषितं च 'अहो दानं' महता शब्देन पञ्चवर्णानाम् । वृष्टिः विहिता कुसुमानां सुरभिगन्धोद्धूराणाम् च ।।२४ ।। मिलितश्च नगरलोकः राजाऽपि च विस्मितः गृहं प्राप्तः । वृत्तान्तमिदं पृष्टश्च तैः श्रेष्ठी प्रहृष्टैः ।।२५।। એટલે ભારે સમૃદ્ધિના વિસ્તારથી ગર્વિષ્ઠ થયેલ તે શ્રેષ્ઠીએ દાસીને હુકમ કર્યો કે- હે ભદ્ર! આ શ્રમણને દાન मापी, विसईन ४२.' (२१) ત્યારે તેના વચનના અનુરોધથી તેણે પણ લાકડાના વાસણમાં અડદ લાવી આપવા માંડ્યા. ત્યાં ભગવંતે હાથ साया (२२) અને તેણે તે હસ્તસંપુટમાં નાખ્યા. તેવામાં દેવોએ તરત દુંદુભી વગાડી, વસુધારા અને ચેલ-વસ્ત્રોલેપ કર્યો, અહો દાન'ની મોટા શબ્દ ઘોષણા કરી તથા પાંચ પ્રકારના સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરી, (૨૩/૨૪). જેથી નગરજનો ભેગા થયા અને રાજા પણ વિસ્મય પામતો ત્યાં આવ્યો. તેમણે ભારે હર્ષ પામતાં શેઠને એ वृत्तांत पूथ्यो. (२५) Page #396 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः तेणावि कवडसीलत्तणेण काउं बहुं फडाडोवं । सिद्वं जहा महप्पा एसो परमन्नपाणेहिं ।। २६ ।। सयमेव मए पाराविओत्ति अच्चंतभत्तिजुत्तेण । एत्तो च्चिय तियसेहिं घुट्टमहो दाणमेयंति ।। २७।। जुम्मम् ।। सोच्चा एवं लोगो रायाविय गाढहरिसपडिहत्थो । तग्गुणगहणं काउं जहागयं पडिनियत्तोत्ति ।। २८ ।। सो पुण पुराण सेट्टी अच्चंतविसुज्झमाणसुहभावो । दुंदुहिसद्दं सोच्चा झडत्ति सोगाउलसरीरो ।। २९ ।। पडिचिंतिउं पवत्तो हाहाऽहं मंदभग्गजणजणगो । ओ विहिणा नूणं जस्स घरं लंघिउं नाहो | | ३० || तेनाऽपि कपटशीलत्वेन कृत्वा बहुः आडम्बरं । शिष्टं यथा महात्मा एषः परमान्नपानैः ||२६|| स्वयमेव मया पारितः इति अत्यन्तभक्तियुक्तेन। अतः एव त्रिदशैः धृष्टम् 'अहो दानम्' एतद् इति ।। २७ ।। युग्मम् ।। श्रुत्वा एवं लोकः राजाऽपि च गाढहर्षपूर्णः । तद्गुणग्रहणं कृत्वा यथाऽऽगतं प्रतिनिवृत्तः ।। २८ ।। १०११ सः पुनः पुराणश्रेष्ठी अत्यन्तविशुध्यमानशुभभावः । दुन्दुभिशब्दं श्रुत्वा झटिति शोकाकुलशरीरः ।।२९।। प्रतिचिन्तयितुं प्रवृत्तवान् हाहा! अहं मन्दभाग्यजनजनकः । जनितः विधिना नूनं यस्य गृहं लङ्घित्वा नाथः । । ३० ।। એટલે કપટી સ્વભાવના તેણે પણ મોટો આડંબર બતાવી કહ્યું કે-‘મેં પોતે ૫૨મભક્તિથી એ મહાત્માને परभान-पान प्रतिसाल्या, तेथी देवताओोखे 'अहो धन' सेवी घोषणा री ' (२७/२७) એ પ્રમાણે સાંભળતાં લોકો અને રાજા પણ હર્ષ પામી, તેના ગુણ-ગાન કરી, પોતાના સ્થાને ગયા. (૨૮) એવામાં જીર્ણશ્રેષ્ઠી અત્યંત શુદ્ધ ભાવમાં તત્પર રહેતાં, દુંદુભી શબ્દ સાંભળીને તરત જ શોકાકુળ થતાં ચિંતવવા લાગ્યો કે-‘હા! હા! વિધાતાએ મને મંદભાગી બનાવ્યો કે મેં સાદર નિયંત્રણ કર્યા છતાં મારું ઘર Page #397 -------------------------------------------------------------------------- ________________ १०१२ श्रीमहावीरचरित्रम अन्नत्थ पारिओ अज्ज सायरं उवनिमंतिओऽवि मए। अहवा निप्पुन्नाणं न घरे चिंतामणी एइ ।।३१।। तिहिं विसेसियं ।। अह भयवं पारित्ता गामागरसुंदरं धरावीढं | विहरइ हरियतमभरो सूरो इव भव्वकमलाण ।।३२।। अन्नंमि य पत्थावे समोसढो तत्थ पासजिणसिस्सो। सूरी केवलनाणप्पईवपायडियपरमत्थो ।।३३।। नाउं समोसढं तं नयरिजणो नरवई य हिट्ठमणो । वंदणवडिवाए लहुं समागओ तस्स पासंमि ।।३४।। वंदित्ता भत्तीए उचियट्ठाणंमि सन्निसन्नो य । सुचिरं धम्मं सोउं पुच्छिउमेवं समाढत्तो ।।३५।। अन्यत्र पारितः अद्य सादरम् उपनिमन्त्रितः अपि मया । अथवा निष्पुण्यानां न गृहे चिन्तामणिः एति ।।३१।। त्रिभिः विशेषकम् ।। अथ भगवान् पारयित्वा ग्रामाऽऽकरसुन्दरे धरापीठे । विहरति हृततिमिरभरः सूर्यः इव भव्यकमलानाम् ।।३२।। अन्ये च प्रस्तावे समवसृतः तत्र पार्श्वजिनशिष्यः । सूरिः केवलज्ञानप्रदीपप्रकटितपरमार्थः ।।३३।। ज्ञात्वा समवसृतं तं नगरीजनः नरपतिश्च हृष्टमनाः । वन्दनप्रतिज्ञया लघुः समागतः तस्य पार्श्वे ।।३४।। वन्दित्वा भक्त्या उचितस्थाने सुनिषण्णश्च । सुचिरं धर्मं श्रुत्वा प्रष्टुमेवं समारब्धः ।।३५।। ઓળંગીને ભગવંતે આજે અન્યત્ર પારણું કર્યું, અથવા તો પુણ્યહીનના ઘરે ચિંતામણિ ક્યાંથી? (૨૯/૩૦/૩૧) પછી પારણું કરી ભગવંત, સૂર્યની જેમ ભવ્ય-કમળના તિમિરને હરતા, વસુધા પર વિચરવા લાગ્યા. (૩૨) એકદા પ્રસ્તાવે કેવળજ્ઞાનરૂપ પ્રદીપથી પરમાર્થ જણાવનાર પાર્શ્વનાથના શિષ્યાચાર્ય ત્યાં પધાર્યા. (૩૩) તેમનું આગમન જાણવામાં આવતાં રાજા અને નાગરિકો ભારે હર્ષથી તેમને વંદન કરવા નીકળ્યા, (૩૪) અને ભક્તિભાવથી વાંદી, ઉચિત સ્થાને બેસી, ધર્મ સાંભળીને પૂછવા લાગ્યા કે- (૩૫) Page #398 -------------------------------------------------------------------------- ________________ १०१३ सप्तमः प्रस्तावः भयवं! एत्थ पुरीए अणेगजणसंकुलाए को धन्नो?। लहुईकयसंसारो य? कहसु अइकोउगं मज्झ ।।३६ ।। तो केवलिणा भणियं अइधन्नो एत्थ जुन्नसेट्ठित्ति । रन्ना वुत्तं किं नणु सामी पाराविओ तेण? ||३७ ।। किं वा अद्धत्तेरससुवन्नकोडिप्पमाणवसुहारा। तम्मंदिरंमि पडिया? अइधन्नो जेण सो जाओ ।।३८ ।। तो केवलिणा भणियं भावेणं तेण तिहुयणेक्कपहू। पाराविओ च्चिय तहादाणत्थं कयपयत्तेण ।।३९ ।। वसुहाराविहु परमत्थओ परं तस्स मंदिरे पडिया। जं सग्गमोक्खसोक्खाण भायणं सो इहं जाओ ।।४०।। भगवन्! अत्र पुर्यां अनेकजनसङ्कुलायां कः धन्यः? | लघुकृतसंसारश्च? कथय अतिकौतुकं मम ।।३६ ।। ततः केवलिना भणितं 'अतिधन्यः अत्र जीर्णश्रेष्ठी' इति। राज्ञा उक्तं किं ननु स्वामी पारितः तेन? ।।३७ ।। किं वा अर्धत्रयोदशसुवर्णकोटिप्रमाणवसुधारा । तन्मन्दिरे पतिता? अतिधन्यः येन सः जातः ।।३८।। ततः केवलिना भणितं-भावेन तेन त्रिभुवनैकप्रभुः । पारितः एव तथादानार्थं कृतप्रयत्नेन ।।३९ ।। वसुधाराऽपि खलु परमार्थतः परं तस्य मन्दिरे पतिता। यत् स्वर्गमोक्षसौख्यानां भाजनं सः इह जातः ।।४०।। “હે ભગવન્! અનેક લોકોથી ભરેલ આ નગરીમાં ધન્ય અને અલ્પસંસારી કોણ? તે કહો. અમને અતિ કૌતુક छ.' (33) ત્યારે કેવલી બોલ્યા-અહીં જીર્ણશેઠ અતિ ધન્ય છે.” રાજાએ કહ્યું-“શું તેણે ભગવંતને પારણું કરાવ્યું કે તેના ભવનમાં સાડીબાર કોટી સુવર્ણધારા પડી કે જેથી તે અતિ ધન્ય થયો?' (૩૭/૩૮) એટલે કેવલી બોલ્યા કે “દાનને માટે પ્રયત્ન કરતાં ભાવથી તેણે જ ભગવંતને પારણું કરાવ્યું (૩૯) અને પરમાર્થથી વસુધારા પણ તેના ઘરે પડી; કારણ કે સ્વર્ગ અને મોક્ષસુખનું તે ભાજન થયો. (૪૦) Page #399 -------------------------------------------------------------------------- ________________ १०१४ श्रीमहावीरचरित्रम किंच-जइ खणमेत्तं नो दुंदुहीए सदं तया सुणिंतो सो। खवगस्सेणिं आरुहिय केवलं ता लहु लहंतो ।।४१।। पत्तपहाणत्तणओ कणगं मोत्तूण तेण उ न अन्नं । भाववियलत्तणेण फलमहिणवसेट्ठिणा लद्धं ।।४२ ।। इय भो देवाणुपिया! चरणं दाणं च देवपूया य । कासकुसुमं व विहलं सव्वं चिय भावपरिहीणं ।।४३।। एवं केवलिणा पन्नत्ते जहागयं गओ सभाजणोत्ति | अलं वित्थरेणं, पत्थुयं भन्नइ-सो महावीरजिणो कमेण विहरमाणो गओ सुसुमारपुरं। तत्थ य असोगसंडंमि उज्जाणे असोगपावयस्स हेट्टओ पुढविसिलापट्टए कयअट्ठमभत्तस्स एगराइयं पडिमं पडिवन्नस्स किञ्च-यदि क्षणमात्रं नो दुन्दुभ्याः शब्दं तदा अश्रोष्यत् सः । क्षपकश्रेणीम् आरुह्य केवलं तदा लघुः अलप्स्यत ।।४१ ।। पात्रप्रधानत्वात् कनकं मुक्त्वा तेन तु नान्यद् । भावविकलत्वेन फलम् अभिनवश्रेष्ठिना लब्धम् ।।४२ ।। इति भोः देवानुप्रियाः! चरणं दानं च देवपूजा च । काशकुसुममिव विफलं सर्वमेव भावपरिहीनम् ।।४३।। एवं केवलिना प्रज्ञप्ते यथागतं गतः सभाजनः। अलं विस्तरेण। प्रस्तुतं भण्यते - सः महावीरजिनः क्रमेण विहरमाणः गतः सुसुमारपुरम् । तत्र च अशोकखण्डे उद्याने अशोकपादपस्य अधः पृथिवीशिलापट्टे कृताऽष्टमभक्तस्य एकरात्रिकी प्रतिमां प्रतिपन्नस्य एकपुद्गलनिवेशिताऽनिमेष વળી એક ક્ષણ વાર જો તેણે તે વખતે દુંદુભીનો શબ્દ ન સાંભળ્યો હોત તો ક્ષપકશ્રેણીએ આરૂઢ થઇને તે તરત अवशान पामत; (४१) પણ અભિનવ શેઠને તો ભાવ-શૂન્યતાને લીધે પાત્ર (=પ્રભુ લેનારા છે તેની) પ્રધાનતાથી કનક સિવાય બીજું કંઈ ન મળ્યું; (૪૨) માટે હે દેવાનુપ્રિયો! ચારિત્ર, દાન કે દેવપૂજા એ ભાવ વિના બધું કાસકુસુમની જેમ વિફલ છે.” એમ કેવલીએ કહેતાં બધા સભાજનો યથાસ્થાને ગયા. હવે મહાવીર અનુક્રમે વિચરતા સુસ્મારપુરમાં ગયા. ત્યાં અશોકખંડ ઉદ્યાનના અશોકવૃક્ષ નીચે પૃથ્વીરૂપ શિલાપટ્ટ પર અઠ્ઠમ તપ કરી, એકરાત્રિક પ્રતિમાએ રહેતાં, એક પુદ્ગલમાં અનિમિષ દૃષ્ટિ સ્થાપી, સિદ્ધશિલા Page #400 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०१५ एगपुग्गलनिवेसियानिमेसनयणस्स ईसिपब्भारगयदेहस्स भयवओ चमरो नाम असुरिंदो पुरंदरभयविहुरो संखमीणुप्पलोवसोहियं महागउव्व कमजुयलसरोवरतरुमल्लीणो, अह को एस चमरो? कहं पुरंदराहिंतो भयं ? को वा पुव्वभवे आसित्ति ?, निसामेह अस्थि इंदकुलकवलिज्जतमहल्लसल्लईपल्लवो, नियसिहरतुंगिमाखलियरविरहपयारो, पवरकाणणाभोगभूसियदिसिनिवहो विज्झो नाम गिरिवरो । तस्स पायमूले बिभेलो नाम संन्निवेसो, तंमि य दयादक्खिन्नसव्वसोयाइगुणोववेओ अपरिमियदव्वसंचओ पूरणो नाम गाहावई परिवसइ, सो य सम्मओ सयणवग्गस्स, वल्लहो नरिंदस्स, चक्खूभूओ पयइवग्गस्स, हिययनिव्विसेसो धम्मियलोयस्स उभयलोयाविरुद्धेणं ववहारेणं कालं वोलेइ । अन्नया य पच्छिमरयणीसमयंमि सुहसिज्जागयस्स निद्दाविगमुम्मिल्लमाणनयणनलिणस्स जाया से चिंता, जहा नयनस्य इषत्प्राग्भारगतदेहस्य भगवतः चमरः नामकः असुरेन्द्रः पुरन्दरभयविधुरः शङ्ख-मीनोत्पलोपशोभितं महागज इव क्रमयुगलसरःतरुम् आलीनः । अथ कः एषः चमरः ? कथं पुरन्दरात् भयम् ? कः वा पूर्वभवे आसीत्? इति निशम्यध्वम् - अस्ति गजेन्द्रकुलकवलीयमानमहत्शल्यकीपल्लवः, निजशिखरतुङ्गत्वस्खलितरविरथप्रचारः, प्रवरकाननाऽऽभोगभूषितदिग्निवह विन्ध्यः नामकः गिरिवरः । तस्य पादमूले बिभेलः नामकः सन्निवेशः । तस्मिंश्च दया-दाक्षिण्य-सर्वशौचादिगुणोपपेतः अपरिमितद्रव्यसञ्चयः पूरणः नामकः गाथापतिः परिवसति । सः च सम्मतः स्वजनवर्गस्य, वल्लभः नरेन्द्रस्य, चक्षुः भूतः प्रकृतिवर्गस्य, हृदयनिर्विशेषः धार्मिकलोकस्य उभयलोकाऽविरुद्धेन व्यवहारेण कालं व्यतिक्रामति । अन्यदा च पश्चिमरजनीसमये सुखशय्यागतस्य निद्राविगमोन्मिल्यमाननयननलिनस्य जाता तस्य चिन्ता, यथा - તરફ જરા અવનત શ૨ીરે ઉભા રહ્યા. એવામાં ઇન્દ્રના ભયથી વ્યાકુળ થયેલ ચમર નામે અસુરેંદ્ર, મહાગજની જેમ શંખ, મત્સ્ય, રત્નોવડે સુશોભિત પ્રભુના ચરણ-યુગલરૂપ સરોવ૨ના વૃક્ષમાં ભરાયો. તે ચમર કોણ અને પુરંદરથી ભય કેમ પામ્યો, તેમજ તે પૂર્વભવે કોણ હતો? તે વૃત્તાંત આ પ્રમાણે છે ગજેંદ્રો જ્યાં દ્રાક્ષલતાઓના મોટા પલ્લવ આસ્વાદી રહ્યા છે, પોતાના શિખરની ઉંચાઇથી સૂર્યરથના પ્રચારને જે સ્ખલના પમાડી રહેલ છે તથા પ્રવર વન-વિભાગથી જે દિશાઓને શોભાવી રહેલ છે એવો વિંધ્ય નામે મહાપર્વત છે. તેની તળેટીમાં બિભેલ નામે સંનિવેશ હતો. ત્યાં પૂરણ નામે એક ગાથાપતિ-ગૃહસ્થ કે જે દયા, દાક્ષિણ્ય, શૌચાદિ ગુણયુક્ત અને ભારે ધનપતિ હતો. તે સ્વજનવર્ગને સંમત, રાજાને વલ્લભ, પ્રજાવર્ગને ચક્ષુભૂત અને ધાર્મિક જનોના હૃદયરૂપ હોઈ ઉભય લોકને અવિરુદ્ધ વ્યવહારથી કાલ નિર્ગમન કરતો. એકદા પાછલી રાતે સુખ-શય્યામાં રહેલ અને નિદ્રાના અભાવે લોચન ઉઘડી જતાં તે ચિંતવવા લાગ્યો કે Page #401 -------------------------------------------------------------------------- ________________ १०१६ श्रीमहावीरचरित्रम पुव्वभवे नूण मए दाणं दिन्नं तवं च आयरियं । तस्स पभावेणेसा मणवंछियकज्जनिप्फत्ती ।।१।। तहाहि-नरवइसम्माणेणं धणेण धन्नेण कोसविभवेण । पुत्ताइपरियणेण य पइदियहमहं पवड्ढामि ।।२।। पडिकूलोवि हु लोगो दंसणमेत्तेऽवि होइ अणुकूलो। अनिवारियपसराविहु निवडंति न आवया मज्झ ।।३।। ता जावऽज्जवि पुव्वज्जियस्स कम्मस्स कुसलरूवस्स। विज्जइ थेवोऽवि लवो जावऽज्जवि उज्जमो अत्थि ।।४।। जाव जणे सम्माणो जाव य रोगादओ न दूमिंति। जाव न विहडइ सरयब्भविब्भमा निच्छियं लच्छी ।।५।। पूर्वभवे नूनं मया दानं दत्तं तपः च आचरितम् । तस्य प्रभावेणैषा मनोवाञ्छितकार्यनिष्पत्तिः ।।१।। तथाहि-नरपतिसन्मानेन धनेन धान्येन कोशविभवेन । पुत्रादिपरिजनेन च प्रतिदिनमहं प्रवर्धे ।।२।। प्रतिकूलः अपि लोकः दर्शनमात्रेऽपि भवति अनुकूलः। अनिवारितप्रसराऽपि खलु निपतन्ति न आपदः मयि ।।३।। तस्माद् यावदद्यापि पूर्वाऽर्जितकर्मणः कुशलरूपस्य । विद्यते स्तोकोऽपि लवः यावद् अद्यापि उद्यमः अस्ति ।।४।। यावद् जने सन्मानः यावच्च रोगादयः न दुन्वन्ति । यावन्न विघटति शरदाभ्रविभ्रमा निश्चितं लक्ष्मीः ।।५।। અહો! પૂર્વભવે મેં અવશ્ય દાન દીધું છે અને તપ આચર્યું છે કે જેના પ્રભાવે આ મનોવાંછિત કાર્યની સિદ્ધિ थ छ; (१) ॥२९॥ 3 २४-सन्मान, धन, धान्य, मं1२ मने पुत्र परिवारपडे हुं प्रतिसि वृद्धि पाभुं छ. (२) પ્રતિકૂલ લોકો પણ જોવા માત્રથી અનુકૂળ થઇ જાય છે અને નિવારણ કર્યા વિના પણ મારી બધી આપદાઓ ५२।त थाय छ, (3) તો પૂર્વપુણ્યનો અલ્પ ભાગ પણ જ્યાં સુધી હજી બાકી છે, ઉદ્યમ હજી થઇ શકે તેમ છે, (૪) લોકોમાં જ્યાં સુધી સન્માન છે, રોગાદિકનો પરાભવ નથી, જ્યાં સુધી શરદના વાદળા જેવી લક્ષ્મી વિદ્યમાન Page #402 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०१७ जाव न जज्जरइ जरा जाव न जायइ पिएण सह विरहो। आणानिद्देसम्मि य जावज्जवि वट्टइ कुडुंब ।।६।। ताव पुणोवि हु धम्मं परभवसुहसाहगं उवचिणेमि । नहु कारणविरहेणं कज्जं उपज्जति कयावि ।।७।। तिहिं विसेसियं । धम्मपभावो एसो जं किर साहारणेऽवि मणुयत्ते। एगे करेंति रज्जं अन्ने ते चेव सेवंति ।।८।। तम्हा सूरम्मि समुग्गयंमि भुंजाविउं सयणवग्गं । ठविउं च गिहे पुत्तं तावसदिक्खं पवज्जामि ।।९।। इय चिंतियंतस्स उग्गओ दिवायरो, तओ निमंतिओ सयणवग्गो काराविओ परमविच्छड्डेणं भोयणं, संमाणिओ तंबोलाइदाणेण, जोडियकरसंपुडेण भणियमणेण-'भो यावन्न जर्जरति जरा यावन्न जायते प्रियेण सह विरहः । आज्ञानिर्देशे च यावदद्यापि वर्तते कुटुम्बकम् ।।६।। तावत्पुनरपि खलु धर्मं परभवसुखसाधकम् उपचिनोमि । न खलु कारणविरहेण कार्यमुत्पद्यते कदापि ।।७।। त्रिभिः विशेषकम् ।। धर्मप्रभावः एषः यत्किल साधारणेऽपि मनुजत्वे । एके कुर्वन्ति राज्यम्, अन्ये तानेव सेवन्ते ।।८।। तस्मात् सूर्ये समुद्गते भोजयित्वा स्वजनवर्गम् । स्थापयित्वा च गृहे पुत्रं तापसदीक्षां प्रव्रजामि ।।९।। इति चिन्तयतः उद्गमः दिवाकरः । ततः निमन्त्रितः स्वजनवर्गः, कारितः परमविच्छर्दैन भोजनम्, सम्मानितः ताम्बूलादिदानेन, योजितकरसम्पुटेन भणितमनेन 'भोः भोः स्वजनाः, निश्रुणुत मम वचनम्, છે, જ્યાં સુધી જરા આવી નથી, પ્રિયજન સાથે વિરહ નથી, અદ્યાપિ જ્યાં કુટુંબ આજ્ઞામાં છે ત્યાં સુધી ફરી પરભવમાં સુખ પમાડનાર ધર્મ સાધું; કારણ કે કારણ વિના કદાપિ કાર્યની ઉત્પત્તિ ન થાય. (૫) ૭) વળી મનુષ્યત્વ સાધારણ છતાં કેટલાક રાજ્ય કરે છે અને કેટલાક તેમની સેવા ઊઠાવે છે. એ ધર્માધર્મનો प्रभाव छ, (८) માટે પ્રભાત થતાં સ્વજન-વર્ગને ભોજન કરાવી, પુત્રને ગૃહભાર સોંપીને હું તાપસ-દીક્ષા લઉં. (૯) એમ ચિતવતાં સૂર્યોદય થયો, એટલે તેણે સ્વજન-વર્ગને નિમંત્રણ કરાવી, પરમ આદરથી જમાડીને તાંબૂલાદિકથી તેમનો સત્કાર કર્યો. પછી અંજલિ જોડીને તેણે નિવેદન કર્યું કે-“હે સ્વજનો! તમે મારું વચન સાભળો. હું હવે Page #403 -------------------------------------------------------------------------- ________________ १०१८ श्रीमहावीरचरित्रम् भो सयणा! निसुणह मह वयणं, एसोऽहं विरत्तो विसयाणं, पडिनियत्तो गेहवावाराणं, पणट्ठसिणेहो पियपणइणी-पुत्त-मित्तमुहपरियणे । अओ अणुमन्नेह मं दाणिं दाणामाए पव्वज्जाए पज्जज्जमणुगिहिउं । चिरं एत्थ वुत्थेण य मए जन्न भे सम्मं वट्टियं तमियाणिं खमणिज्जं, जहा य ममोवरि पुव्वं पक्खवायमुव्वहंता एवं मम पुत्तस्स संपयं वहेज्जह, इइ सप्पणयं भणिऊण ठविओ नियपए पुत्तो। समप्पिओ से गेहपरियरो, साहियाइं निहाणाइं, भलाविओ सयणजणो, अन्नपि कयं तक्कालोचियं कायव्वं । अह सोहणतिहिमुहुत्ते विसंव गेहवासं परिच्चइऊण चउप्पुडं दारुमयं भायणं गहाय दाणामाए पव्वज्जाए पव्वइओ पूरणो । तं चेव दिवसमारब्भ छटुंछठेणं अणिक्खित्तेणं तवोविसेसेणं आयावणाभूमीगओ अत्ताणं सोसेइ । पारणगदिवसे य तं चउप्पुडगं भायणं गहाय उच्चावएसु गेहेसु मज्झंदिणसमए भिक्खं परिभमित्ता जं पढमपुडए पडइ तं पहियाणं अणाहाणं च देइ, जं दोच्चे तं कागएषोऽहं विरक्तः विषयेभ्यः, प्रतिनिवृत्तः गृहव्यापारेभ्यः, प्रणष्टस्नेहः प्रियप्रणयिनी-पुत्र-मित्रप्रमुखपरिजने। अतः अनुमन्यध्वं माम् इदानी दानामायाः प्रव्रज्यायाः पर्यायमनुग्रहीतुम्। चिरमत्र उषितेन च मया यन्न युष्माकं सम्यग् वर्तितं तदिदानी क्षन्तव्यम्, यथा च मम उपरि पूर्व पक्षपातम् उदूढवन्तः एवं मम पुत्रस्य साम्प्रतं वहत' इति सप्रणयं भणित्वा स्थापितः निजपदे पुत्रः। समर्पितः तस्य गृहपरिवारः, कथितानि निधानानि, सम्भालितः स्वजनवर्गः, अन्यदपि कृतं तत्कालोचितं कर्तव्यम् । अथ शोभनतिथिमुहूर्ते विषमिव गृहवासं परित्यज्य चतुष्पुटं दारुमयं भाजनं गृहीत्वा दानामया प्रव्रज्ययाः प्रव्रजितः पूरणः। तस्मादेव दिवसाद् आरभ्य षष्ठंषष्ठेन अनिक्षिप्तेन तपोविशेषेण आतपनाभूमिगतः आत्मानं शोषयति। पारणकदिवसे च तं चतुष्पुटकं भाजनं गृहीत्वा उच्चावचेषु गृहेषु मध्यन्दिनसमये भिक्षां परिभ्रम्य यत् प्रथमपुटके पतति तद् पथिकेभ्यः अनाथेभ्यः च दत्ते, यद् द्वितीये तत् काक-श्वानप्रमुखेभ्यः, यच्च तृतीये तद् मत्स्य-मकरादिभ्यः जलचरजीवेभ्यः अर्पयति, यच्च चतुर्थपुटके पतति तद् आत्मना વિષયોથી વિરક્ત થયો છું, ગૃહ-વ્યવહારથી નિવૃત્ત થવા માગું છું અને પ્રિય પત્ની, પુત્ર, મિત્રાદિ પરિજન પરનો સ્નેહ ક્ષીણ થયો છે, તો હવે દાણામા-પ્રવજ્યા સ્વીકારવાની મને અનુજ્ઞા આપો; અને લાંબો વખત અહીં રહેતાં મેં જે કાંઇ તમને પ્રતિકૂળ આચર્યું હોય, તે અત્યારે ક્ષમા કરો. વળી પૂર્વે તમે મારા પર જેમ પક્ષપાત કરતા તેમ હવે મારા પુત્ર પર પણ રાખજો.” એમ સપ્રણય કહી, તેણે પુત્રને ગૃહજાર અને ગૃહનો પરિવાર સોંપ્યો, નિધાનો બતાવ્યાં, સ્વજનોની ભલામણ કરી તેમ જ તે સમયે બીજું પણ જે કરવા લાયક હતું તે સર્વ કર્યું. પછી શુભ તિથિ મુહૂર્વે વિષની જેમ ગૃહવાસને તજી, ચતુષ્પટ કાષ્ઠનું ભાજન લઈ તે પૂરણે દાણામાં તાપસ પ્રવ્રજ્યા લીધી. તે દિવસથી સતત છઠ્ઠતપ અને આતાપના કરતાં તે આત્માને શોષવા લાગ્યો. પારણાના દિવસે ભાજન લઇ, ઉંચાનીચા ઘરોમાં મધ્યાહ્ન સમયે ભમતાં, ભાજનના પ્રથમ પુટમાં જે ભિક્ષા મળતી તે પથિક અને અનાથને દેતો, બીજા પુટમાં જે આવતી તે કાગ, કૂતરા પ્રમુખને દેતો, ત્રીજા પુટમાંથી મત્સ્ય, મગર પ્રમુખ જલચર જીવોને તે Page #404 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०१९ सुणगपमुहाणं, जं च तच्चे तं मच्छ-मगराईणं जलचरजीवाणं पणामेइ, जं च चउत्थपुडए पडइ तं अप्पणा अरत्तदुट्ठो आहारेइ । एवंविहदुक्करतवविहाणनिरयस्स निच्चमवि तस्स । न तहा पावविणासो जायइ सन्नाणहीणस्स ||१|| 1 जह थेवतवेऽवि जिणिंदमग्गमणुलग्गयस्स साहुस्स । कालायसंपि अहवा रसाणुविद्धं हवइ हेमं ||२|| अह तेण दुरणुचरेण बालतवेण अब्भाहओ सो पूरणो लुक्खो अट्ठि-चम्ममेत्तगत्तो चिंतेइ-‘खीणोऽहमियाणिं, ताजावऽज्जवि अत्थि किंपि पुरिसक्कारपरक्कमविसेसो ताव सयमेव तहाविहभूविभागे गंतूण अणसणं करेमि त्ति विभाविऊण चउप्पुडयपमुहउवगरणमेगंते परिच्चइऊण बिभेलगसन्निसे (वे ? ) सस्स ईसाणदिसिविभागे गंतूण भत्तं पच्चक्खाइ ।। अरक्त-द्विष्टः आहारयति । एवंविधदुष्करतपोविधाननिरतस्य नित्यमपि तस्य। न तथा पापविनाशः जायते सज्ज्ञानहीनस्य ||१|| यथा स्तोकतपसि अपि जिनेन्द्रमार्गमनुलग्नस्य साधोः । कालायसम् अपि अथवा रसाऽनुविद्धं भवति हेमम् ।।२।। अथ तेन दुरनुचरेण बालतपसा अभ्याहतः सः पूरणः रूक्षः अस्थि-चर्ममात्रगात्रः चिन्तयति ‘क्षीणोऽहमिदानीम्, तस्माद् यावदद्यापि अस्ति किमपि पुरुषकारपराक्रमविशेषः तावत् स्वयमेव तथाविधभूविभागे गत्वा अनशनं करोमि इति विभाव्य चतुष्पुटकप्रमुखोपकरणम् एकान्ते परित्यज्य આપતો અને જે ચોથા પુટમાં પડતું તે પોતે આસક્તિ કે ઉદ્વેગ વિના જમતો. એમ સદા દુષ્કર તપમાં તત્પર છતાં સદ્ભાનહીન એવો તે તથાપ્રકારે પાપ વિનાશ કરી શકતો નહિ કે જિનમાર્ગે ચાલનાર સાધુ અલ્પ તપથી પણ જે કર્મો ખપાવી શકે, અથવા તો લોખંડ પણ રસના યોગે હેમ બને છે. (૧/૨) હવે તેવા દુષ્કર બાળતપથી કૃશ-લુક્ષ અને માત્ર અસ્થિ ચર્મરૂપ શરીર રહેતાં તે ચિંતવવા લાગ્યો કે-‘હવે હું ક્ષીણ થયો છું, છતાં હજી કંઇક પૌરુષ છે, તેટલામાં ઉચિત સ્થાને જઇને હું અનશન કરૂં.' એમ ધારી, ચતુષ્પટ પ્રમુખ ઉપકરણ એકાંતે તજી, બિભેલ સંનિવેશના ઇશાન-વિભાગમાં જઈ, તેણે ભોજનનું પ્રત્યાખ્યાન કર્યું. એવામાં ચમરચંચા રાજધાની ઇંદ્ર રહિત હતી એટલે તે બાળતપસ્વી પૂરણ લગભગ બાર વર્ષ પ્રવ્રજ્યા-પર્યાય પાળી, એક Page #405 -------------------------------------------------------------------------- ________________ १०२० श्रीमहावीरचरित्रम् एत्यंतरे चमरचंचा रायहाणी अणिंदा यावि होत्था । सोऽवि पूरणो बालतवस्सी बहुपडिपुन्नाइं दुवालस वासाइं परियायं पाउणित्ता मासियाए संलेहणाए अप्पाणं झोसिऊणं मओ समाणो तीए चमरचंचाए रायहाणीए चमरिंदत्ताए उववन्नो । तयणंतरं पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गओ समाणो विविहमणिरयणनियरकिरणविच्छुरियाई, वियसियसरसकुसुमपयरपरिरेहिराई, सविलासधावंतसुरकामिणीललियकरयलुत्तालचालियचामराइं नियभवणंतराइं इओ तओ आमोएमाणो वीससाए जाव उढे पलोयइ ताव पेच्छइ सोहम्मदेवलोए सयलदेवरिद्धिसंभारसुंदरिल्ले महमहंतघणसारसंवलियकालागरुबहलधूमपडलिल्ले, दुवारदेसनिवेसियवियसियसहसपत्तपिहाणपुन्नकलसे, निम्मलमणिभित्तिजोण्हापणासियसंतमसे, रणिरकणयकिंकिणीजालाउलउप्पंतधयवडाडोए, ठाणट्ठाणपलंबंतमुक्कमुत्ताहलकलावे, विविहमणिरयणविणिम्मवियवरवेइयावेढियपेरंतविभागे सोहम्मवडिंसयविमाणे सोहम्माए सभाए सक्कंसि सीहासणंसि बिभेलकसन्निवेशस्य ईशानदिग्विभागे गत्वा भक्तं प्रत्याख्याति । अत्रान्तरे चमरचञ्चा राजधानी अनीन्द्रा च आसीत्। सोऽपि पूरणः बालतपस्वी बहुप्रतिपूर्णानि द्वादश वर्षाणि पर्यायं पालयित्वा मासिकया संलेखनया आत्मानं झोषयित्वा मृतः सन् तस्यां चमरचञ्चायां राजधान्यां चमरेन्द्रतया उपपन्नः । तदनन्तरं पञ्चविधया पर्याप्त्या पर्याप्तिभावं गतः सन् विविधमणि-रत्ननिकर-किरणविच्छुरितानि, विकसितसरसकुसुमप्रकरपरिराजमानानि, सविलासधावत्सुरकामिनीललितकरतलोत्तालचालितचामराणि निजभवनान्तराणि इतस्ततः आभोगयन् विस्रसया यावदुर्ध्वं प्रलोकयति तावत्प्रेक्षते सौधर्मदेवलोके सकलदेवर्द्धिसम्भारसुन्दरे प्रसरद्घनसारसंवलितकालागरुबहुधूमपटलके, द्वारदेशनिवेशितविकसितसहस्रपत्रपिधानपूर्णकलशे, निर्मलमणिभित्तिज्योत्स्नाप्रणाशितसुतमसे, रणरणायमानकनककिङ्किणीज्वालाऽऽकुलउत्पतद्ध्वजपटाऽऽटोपे, स्थानस्थानप्रलम्बमानमुक्तमुक्ताफलकलापे, विविधमणिरत्नविनिर्मापितवरवेदिकावेष्टितपर्यन्तविभागे, सौधर्माऽवतंसकविमाने सौधर्मायां सभायां शक्रं सिंहासने માસની સંખનાથી શરીર ખપાવી, મરણ પામતાં, તે ચરમચંચા રાજધાનીમાં ચમરેંદ્રપણે ઉત્પન્ન થયો. પછી પર્યાપ્ત ભાવને પામતાં વિવિધ મણિ-રત્નોના કિરણોથી દેદીપ્યમાન, વિકસિત પુષ્પોથી શોભાયમાન, સવિલાસ દોડતી દેવાંગનાઓના લલિત કરતલોથી ચાલતા ચામરોવડે ભારે આકર્ષક એવા પોતાના ભવન-વિભાગોને શાંત મને આમતેમ જોતાં જેટલામાં સ્વાભાવિક રીતે તે ઉંચે જુએ છે, તો સૌધર્મ દેવલોકમાં સમસ્ત દેવ-સમૃદ્ધિથી સુંદર, ઘનસાર મિશ્ર કાલાગરૂના ભારે ધૂપ-ધૂમથી વ્યાપ્ત, દ્વાર પર સ્થાપેલા અને વિકસિત કમળોથી ઢાંકેલા પૂર્ણકળશોવડે વિરાજિત, નિર્મળ મણિની ભીંતોના પ્રકાશથી જ્યાં અંધકાર નિરસ્ત થયેલ છે, અવાજ કરતી કનક-કિંકિણીઓથી યુક્ત ધ્વજાઓ જ્યાં ઉછળી રહી છે, સ્થાને સ્થાને જ્યાં મુક્તાફળોના ઝુમખા લટકી રહ્યા છે, વિવિધ મણિ-રત્નોથી બનાવેલ અને પ્રાંતે પ્રવર વેદિકાથી વેષ્ટિત એવા સૌધર્માવલંસક વિમાનમાં સૌધર્મા સભાને વિષે સિંહાસન પર Page #406 -------------------------------------------------------------------------- ________________ १०२१ सप्तमः प्रस्तावः निसन्नं चउरासीए सामाणियसहस्सेहिं अन्नाहि य अणेगाहिं देवकोडाकोडीहिं पंजलिउडाहिं पज्जुवासिज्जमाणं पहयपडुपडहमुखपमुहतूरनिनायसंवलियतंतीतलतालाणुगयसंगीयपमोयभर-नच्चमाणविलासिणीपलोयणपरं, असंभावणिज्जसुहसंभारमणुभवमाणं सयमेव वज्जपाणिं पुरंदरं। तं च दट्ठण सामरिसं चिंतियमणेणं अहो को एस अपत्थियपत्थओ, दुरंतपन्तलक्षणो, लज्जामज्जायपरिवज्जिओ, सुरकुलकलंकभूओ अपत्तकाले च्चिय कालवयणं पविसिउकामो? जो ममावि असुरराइणो सीसोवरि वट्टमाणो दिव्वाइं भोगाइं भुंजमाणो अणाउलं विलसइत्ति, एवं संपेहित्ता सामाणियपरिसोववन्नए देवे संसयसएसु आपुच्छणोचिए सद्दावित्ता भणिउं पवत्तो 'भो भो देवाणुपिया! को एस दुरप्पा मम सिरोवरि वट्टइत्ति?|' ते य सिरसावत्तं करयलपरिग्गहियं मत्थए अंजलिं कट्ट विजएणं वद्धाविऊण य सविणयं जंपिउमारद्धा-'भो भो देवाणुपिया! एस सुरिंदो सोहम्माहिवई महप्पा, महाजुई, अपरिभवियसासणो सयमेव विहरइ।' तओ तव्वयणसवणानंतरसमुप्प-न्नामरिसवियंभंतभिउडिविकरालवयणो भणिउं पवत्तो - निषण्णं चतुरशीतिभिः सामानिकसहस्रैः, अन्याभिः च अनेकाभिः देवकोटाकोटिभिः प्राञ्जलिपुटाभिः पर्युपास्यमानं प्रहतपटुपटहमुखप्रमुखतूरनिनादसंवलिततन्ती-तल-तालाऽनुगतसङ्गीतप्रमोदभरनृत्यद्विलासिनीप्रलोकनपरम्, असम्भावनीयसुखसम्भारम् अनुभवन्तं स्वयमेव वज्रपाणिं पुरन्दरम्। तं च दृष्ट्वा सामर्षं चिन्तितमनेन 'अहो! कः एषः अपथ्यप्रार्थकः, दुरन्तप्रान्तलक्षणः, लज्जा-मर्यादापरिवर्जितः, सुरकुलकलङ्भूतः अप्राप्तकाले एव कालवदनं प्रवेशितुकामः? यः ममाऽपि असुरराज्ञः शीर्षोपरि वर्तमानः, दिव्यानि भोगानि भुञ्जन् अनाकुलं विलसति।' एवं सम्प्रेक्ष्य सामानिकपर्षदुपपन्नान् देवान् संशयशतेषु आप्रच्छनोचितान् शब्दयित्वा भणितुं प्रवृत्तवान् ‘भोः भोः देवानुप्रियाः! कः एषः दुरात्मा मम शिरः उपरि वर्तते?।' ते च शिरसा आवर्तं करतलपरिगृहीतं मस्तके अञ्जलीं कृत्वा विजयेन वर्धापयित्वा च सविनयं जल्पितुमारब्धवन्तः भोः भोः देवानुप्रियाः! एषः सुरेन्द्रः सौधर्माधिपतिः महात्मा, महाद्युतिः, अपरिभूतशासनः स्वयमेव विहरति। ततः तद्वचनश्रवणाऽनन्तरसमुत्पन्नाऽऽमर्षविजृम्भभृकुटिविकरालवदनः भणितुं प्रवृत्तः બેઠેલ, ચોરાશી હજાર સામાનિક દેવો તેમજ બીજા અનેક કોટાકોટી દેવોવડે અંજલિપૂર્વક ઉપાસના કરાતો, શ્રેષ્ઠ પટહ પ્રમુખ વાઘધ્વનિથી મિશ્ર મૃદંગના તાલ અનુસાર થતાં સંગીતમાં પ્રમોદથી નૃત્ય કરતી દેવાંગનાઓને જોતો તથા કલ્પનામાં ન આવી શકે તેવા સુખ-સમૂહને અનુભવતો અને પોતે હાથમાં વજને ધારણ કરતો પુરંદર તેના જોવામાં આવ્યો. તેને જોતાં ઇષ્ય તેમજ ક્રોધમાં આવી ચમરેંદ્ર ચિંતવવા લાગ્યો કે “અરે! આ અતિદુષ્ટલક્ષણ, અપથ્યની પ્રાર્થના કરનાર, લજ્જા-મર્યાદા રહિત, દેવકુળને કલંકરૂપ અને અકાળે કાળમુખમાં પેસવાની ઇચ્છા કરનાર કોણ? કે જે હું અસુરરાજના શિર પર રહી, દિવ્ય ભોગ ભોગવતાં નિશ્ચિત વિલાસ કરે છે.” એમ વિચારી સામાનિક સભામાં બેઠેલ તથા સંશય પડતાં પૂછવા લાયક એવા દેવોને તેણે બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયો! મારા શિર પર આ દુષ્ટાત્મા કોણ વર્તે છે?' એટલે મસ્તકે અંજલિ જોડી, વિજયવડે વધાવીને તેમણે સવિનય જણાવ્યું કે-“હે દેવાનુપ્રિયો! એ મહાત્મા, મહાતેજસ્વી, અપ્રતિકત-શાસન સૌધર્માધિપતિ સુરેંદ્ર પોતે જ વિલાસ કરી રહ્યો છે.” એમ સાંભળતાં ભારે કોપથી ભ્રકુટી-ભીષણ વદન કરીને તે કહેવા લાગ્યો કે Page #407 -------------------------------------------------------------------------- ________________ १०२२ श्रीमहावीरचरित्रम भो भो बुहा! किमेवं अद्दिट्टपरक्कमा मम पुरोवि । कइवयसुरपरियरियं एयं तुम्हे पसंसेह? ।।१।। जइ उच्चट्ठाणठिओ किमेत्तिएणवि गुरुत्तणमिमस्स?| न हु वरइ तरुसिरत्थो कवोडओ नीलकंठसिरिं ।।२।। अहवा तोलिज्जंते तुलाए वत्थुमि जं हवइ सारं । तं हेट्ठच्चिय ठायइ इयरं पुण वट्टई उवरिं ।।३।। एत्तो य लहू एसो अरिट्ठवसएण पाविओ सग्गं । जह कोइ लहइ रज्जं मायंगकुलप्पसूओऽवि ।।४।। 'भोः भोः बुधाः किमेवम् अदृष्टपराक्रमाः मम पुरः अपि । कतिपयसुरपरिवृत्तं एनं यूयं प्रशंसत? ||१|| यदि उच्चस्थानस्थितः किम् एतावता अपि गुरुत्वमस्य । न खलु वरयति तरुशिरस्थः कपोतः नीलकण्ठश्रियम् ।।२।। अथवा तुल्यमाने तुलया वस्तुनि यद् भवति सारम् । तद् अधः एव तिष्ठति इतरं पुनः वर्तते उपरिम् ।।३।। इतश्च लघुः एषः अरिष्टवशेन प्राप्तः स्वर्गम्। यथा कोऽपि लभते राज्यं मातङ्गकुलप्रसूतः अपि ।।४।। અરે દેવતાઓ! તમે પૂર્વે મારા પરાક્રમથી અજાણ્યા છો, તેથી કેટલાક દેવના પરિવારવાળા એ ઇંદ્રને આમ quel ol. (१) એ કદાચ ઉચ્ચ સ્થાને સ્થિત છે, તો શું એટલા માત્રથી તેનામાં ગુરૂત્વ આવી જશે? વૃક્ષની ટોચે બેઠેલ હોલો शुं मयूरनी शोभा पामशे? (२) અથવા તો ત્રાજવામાં વસ્તુ તોલતાં જે સાર-ભારે હોય તે હેઠે જ બેસે અને હલકી ઉપર આવે. (૩) એથી એ મારાથી ઉતરતો છે, અને જેમ કોઇ ચંડાળના કુળમાં જન્મ્યા છતાં રાજ્ય પામે, તેમ પાતકના યોગે में [ पाभ्यो छ. (४) Page #408 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०२३ भो भो सुचिरं इमिणा सूरविहीणे रणेव्व सुरलोए । काउरिसेण व सुरसुंदरीहिं सद्धिं सुहं वुत्थं ।।५।। संपइ पुण अवणिज्जइ इमस्स चिररूढदप्पमाहप्पं । दुट्ठा उवेहियव्वा न हुंति रोगव्व कुसलाणं ।।६।। तत्थ-जो ववसायं न कुणइ सकमागयसामिभावपरितुह्रो । स सिरीएवि हु मुच्चइ सो काउरिसोत्ति कलिऊणं ।।७।। इय होउ अज्ज सुरलोयसामिणो माणदलणमलिणत्तं । सहसच्चिय कीरंतं पयडं बलसालिणावि मए ।।८।। एवं च चमरासुरिंदस्स अपरिभावियनियभुयबलमाहप्पदप्पजंपियं परिभाविऊण पयंपियं भोः भोः! सुचिरं अनेन शूरविहीने रणे इव सुरलोके । कापुरुषेण इव सुरसुन्दरीभिः सह सुखं उषितम् ।।५।। सम्प्रति पुनः अपनीयते अस्य चिररूढदर्पमाहात्म्यम् । दुष्टाः उपेक्ष्याः न भवन्ति रोगः इव कुशलानाम् ।।६।। तत्र-यः व्यवसायं न करोति स्वक्रमाऽऽगतस्वामिभावपरितुष्टः । स्वश्रियाऽपि खलु मुच्यते सः कापुरुषः इति कलयित्वा ।।७।। इति भवतु अद्य सुरलोकस्वामिनः मानदलनमलिनता। सहसा एव क्रियमाणं प्रकटं बलशालिनाऽपि मया ।।८।। एवं च चमराऽसुरेन्द्रस्य अपरिभावितनिजभुजबलमाहात्म्यदर्पजल्पितं परिभाव्य प्रजल्पितं सामानिकसुरैः હે દેવો! શૂર રહિત રણમાં કાયર પુરુષની જેમ એ દેવાંગનાઓ સાથે લાંબો વખત સુખે રહ્યો, પરંતુ હવે લાંબાકાળના તેના ગર્વ-માહાભ્યને હું ટાળવાનો છું; કારણ કે રોગની જેમ દુષ્ટ જનોની કુશળ પુરુષો ઉપેક્ષા 5२ता नथी. (५/s) પોતાના ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલ સ્વામિત્વથી સંતુષ્ટ થઇને જે વ્યવસાય કરતો નથી તેને કાયર પુરુષ सभने सभी तहेछ, (७) તો આજે બળશાળી એવા મારા હાથે, સુરલોકના સ્વામીના માનદલનરૂપ મલિનત્વ ભલે સત્વર પ્રગટ થાય. (૮) એ પ્રમાણે પોતાના ભુજબળના માહાભ્યને જાણ્યા વિના ચમરેંદ્રનું ગર્વિષ્ઠ વચન સાંભળતાં સામાનિક દેવોએ Page #409 -------------------------------------------------------------------------- ________________ १०२४ श्रीमहावीरचरित्रम सामाणियसुरेहिं-'देव! एसो हि परभवोवज्जियविसिट्ठपुन्नपगरिससमासाइयपवरलोयरायलच्छिविच्छड्डो पुरंदरो, तुमं पुण उज्जमववसायबलाइगुणगणपरिगओऽवि भवणवासीण अम्हारिसाणं सामी। ता नाह! मुयसु मच्छरं। उवभुंजेसु तुमं सकमावज्जियं सामित्तणं, एसो पुण सुरपुरसंपयं। निरत्थओ एत्थ परोप्परं विरोहो, किं कज्जं संसयतुलावलंबिएण नियमाहप्पेणं?, निउणबुद्धीए परिचिंतउ सामी । अपरिभावियकयाणं कज्जाणं उवभुज्जंतविसतरुफलाणं व पज्जंतविरसत्तणं। नहु एक्कसिपि माणखंडणासमुभूओ अवजसपंसू सुकयसहस्सवारिधारावरिसणेणवि पसमिउं तीरइ । ता सामी! सयमेव मुणइ जमेत्थ जुत्तं, को अम्ह तुमाहितो विवेयभावो? ।' इमं च निसामिऊण गरुयामरिसवसविसप्पंतभिउडिभीमभालयलो चमरासुरिंदो समुल्लविउमारद्धो-'भो भो सामाणिया सुरा! निरत्ययं समुव्वहह परियायपरिणयविवेयविरहियं 'देव! एषः हि परभवोपार्जितविशिष्टपुण्यप्रकर्षसमाऽऽसादितप्रवरलोकराजलक्ष्मीविच्छर्दः पुरन्दरः, त्वं पुनः उद्यम-व्यवसाय-बलादिगुणगणपरिगतः अपि भवनवासिनाम् अस्मादृशानां स्वामी। तस्माद् नाथ! मुञ्च मत्सरम् । उपभुञ्ज त्वं स्वकर्माऽऽवर्जितं स्वामित्वम्, एषः पुनः सुरपुरसम्पदाम्। निरर्थकः अत्र परस्परं विरोधः, किं कार्यं शंसयतुलाऽवलम्बितेन निजमाहात्म्येन? निपुणबुद्ध्या परिचिन्तयतु स्वामी। अपरिभावितकृतानां कार्याणां उपभुञ्जद्विषतरुफलानामिव पर्यन्तविरसत्वम्। न खलु एकधाऽपि मानखण्डनाशोद्भूतःअपयशःपांसुसुकृतसहस्रवारिधारावर्षणेनाऽपि प्रशमितुं शक्यते । तस्मात् स्वामिन्! स्वयमेव जानासि यदत्र युक्तम्, कः अस्माकं युष्मेभ्यः विवेकभावः? ।' इदं च निःशम्य गुर्वामर्षवशविसर्पभृकुटिभीमभालतलः चमराऽसुरेन्द्रः समुल्लपितुम् आरब्धवान् 'भोः भोः सामानिकाः सुराः! निरर्थकं समुद्वहथ पर्यायपरिणतविवेकविरहितं स्थविरत्वम् येन જણાવ્યું કે-“હે દેવ! એ પૂર્વોપાર્જિત પુણ્યની પ્રકૃષ્ટતાથી દેવલોકની સમૃદ્ધિનો શ્રેષ્ઠ વિસ્તાર પામ્યો છે, અને તમે ઉદ્યમ, વ્યવસાય, બલાદિક ગુણો સહિત છતાં અમારા જેવા ભવનવાસીઓના સ્વામી છો, તો હે નાથ! તમે મત્સર મૂકી દો અને પોતાના ક્રમ પ્રમાણેનું સ્વામિત્વ ભોગવો; તથા તે ભલે સુર-સંપત્તિ ભોગવે, તેમાં પરસ્પર વિરોધ નિરર્થક છે. પોતાના સંશયયુક્ત માહાસ્યથી શું થાય? તમે નિપુણ બુદ્ધિથી વિચાર કરો. વગર વિચાર્યું કરવામાં આવેલ કાર્યો પ્રાંતે વિષવૃક્ષના ફળની જેમ દારુણ નીવડે છે, કારણ કે માન-ખંડનથી એક વાર થયેલ અપયશ-ધૂલિ હજારો જળધારા પડવાથી પણ વિશુદ્ધ-દૂર ન થાય; માટે અહીં જે યોગ્ય લાગે તે તમે પોતે સમજી લ્યો. તમારા કરતાં અમારો વિવેકભાવ શો?” એમ સાંભળતાં ભારે ક્રોધથી ભયંકર ભ્રકુટી ચડાવી, અમરેંદ્ર કહેવા લાગ્યો કે “અરે સામાનિક દેવો! તમે પર્યાયે પરિણત છતાં વિવેક રહિત સ્થવિરપણાને નિરર્થક ધારણ કરો છો કે આમ સ્વસ્વામીના પરાભવને Page #410 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०२५ थविरत्तणं, जेण एवंविहसपहुपराभवपिसुणवयणनिवहमुल्लवंताण दूरमवक्कंतं तुम्ह गरुयत्तणं, गुणा हु गोरवमुवजणिति । एत्तो च्चिय लहुओऽवि परियाएणं गुणाहियत्तेण गुरुव्व घेप्पइ जणेणं । कहमण्णहा अणुमेत्तोऽवि सुचित्तसुंदरयामहग्घाविओ सिरम्मि निहिप्पइ सरिसवो ?, अहवा किमेएण?, अदिट्ठमहपरक्कमाणं तुम्हाणं को दोसो ?, ता साहेह किं हेलाकरयलतालणुद्धुप्पयंतनिवडंतेहिं गंदुएहिं व कीलेमि कुलाचलेहिं उयाहु गयणंगणविसप्पमाणकल्लोलपेल्लणुल्लूरियतारयविमाणमालं निरुंभेमि पबलपवणपक्खुभियजलहिजलवेलं ?, अहवा पयंडभुयदंडचंडिमावसपरियत्तियं एगत्तीकरेमि भुवणत्तयं ।' इइ बहुप्पयारामरिसभरचित्तवयणाडंबराऊरियभवणब्भंतरुच्छलंतपडिसद्दयच्छलेण अणुमन्निउव्व निग्गओ सक्केण सह जुज्झिउं सो भयभीयाए सामाणियसभाए । अह ईसिजायविवेगेण पुणो चिंतियं चमरेण - 'एए मम एवंविधस्वप्रभुपराभवपिशुनवचननिवहम् उल्लपताम् दूरम् अपक्रान्तं युष्माकं गुरुत्वम् । गुणाः खलु गौरवम् उपजनयन्ति। अतः एव लघुः अपि पर्यायेण गुणाधिकत्वेन गुरुः इव गृह्यते जनेन । कथम् अन्यथा अणुमात्रः अपि सुचित्रसुन्दरतामहर्घापितः शिरसि निगृह्यते सर्षपः ?, अथवा किमेतेन?, अदृष्टपराक्रमाणां युष्माकं कः दोषः ? तस्मात् कथय किं हेलाकरतलताडनोर्ध्वोत्पतन्निपतद्भिः कन्दुकैः इव क्रीडयामि कुलाचलैः उताहो गगनाङ्गणविसर्पमाणकल्लोलप्रेरणोल्लूलिततारकविमानमालां निरुणध्मि प्रबलपवनप्रक्षुभितजलधिजलवेलाम् ? अथवा प्रचण्डभुजदण्डचण्डतावशपर्यसितम् एकत्रीकरोमि भुवनत्रयम्।' इति बहुप्रकाराऽऽमर्षभरचित्रवचनाऽऽडम्बराऽऽपूरितभवनाऽभ्यन्तरोच्छलत्प्रतिशब्दच्छलेन अनुमतः इव निर्गतः शक्रेण सह योद्धुं सः भयभीताभ्यः सामानिकसभाभ्यः । अथ ईषज्जातविवेकेन पुनः चिन्तितं चमरेण ‘एते सामानिकसभावर्तिनः असुराः बाढं भेषयन्ति पुरन्दरात्, तस्मात् सम्यग् न સૂચવનાર વચન બોલતાં તમારી મોટાઇ બહુ જ દૂર ચાલી ગઇ છે; કારણ કે ગુણો ગૌરવને પેદા કરે છે. એથી પર્યાયે લઘુ છતાં ગુણાધિકપણે તે લોકોને ગુરુની જેમ આદરપાત્ર થાય છે; નહિ તો અણુમાત્ર છતાં સુચિત્રસુંદરતાથી કિંમતી સરસવ શિર પર કેમ ધારણ કરાય? અથવા તો આટલું કહેવાની પણ શી જરૂર છે? મારા પરાક્રમને ન જોનાર તમારો શો દોષ? તો કહો કે રમત માત્રથી દડાની જેમ કરતલમાં ઊંચા-નીચા પાડતાં કુલપર્વતોથી ક્રીડા કરૂં? કે પછી કુલાચલ પર્વતો વડે ગગન રૂપી આંગણામાં ફેલાતા મોજાઓથી પ્રેરાયેલા લટકતી તારાના વિમાનની શ્રેણિને અટકાવું કે પછી કુલાચલ પર્વતોથી પ્રબળ પવનથી ખળભળેલા સમુદ્રના પાણીના મોજાને અટકાવું કે પ્રચંડ ભુજદંડની પ્રચંડતાથી ભિન્ન ભુવનત્રયને એકઠા કરી મૂકું?' એમ અનેક પ્રકારના ક્રોધથી વિચિત્ર વચનાબરથી પૂરી દીધેલ ભવનમાંથી ઉછળતા પ્રતિશબ્દના મિષે જાણે અનુજ્ઞા પામેલ હોય તેમ તે ચમરેંદ્ર શક્ર સાથે યુદ્ધ કરવાને ભયભીત સામાનિક સભામાંથી ચાલી નીકળ્યો. તેવામાં જરા વિવેક આવતાં તે પુનઃ વિચારવા લાગ્યો કે-‘આ મારા સામાનિક અસુરો ઇંદ્રથકી બહુ બીએ છે તેથી કાર્યનું પરિણામ બરાબર જાણી શકાતું Page #411 -------------------------------------------------------------------------- ________________ १०२६ श्रीमहावीरचरित्रम सामाणियसभावत्तिणो असुरा बाढं भायंति पुरंदरस्स, ता सम्मं न मुणिज्जइ कज्जगई, जइ पुण तत्तो हवेज्ज गंजणा अओ तदभिहम्ममाणेण को मए सरणं पवज्जणिज्जो त्ति परिभाविऊण पउत्तो ओही, दिट्ठो य भयवं महावीरो सुसुमारपुरपरिसरतरुसंडे पडिमापडिवन्नो। तं च द₹ण समुडिओ सयणिज्जाओ, नियंसियं देवदूसं, गओ नाणाविहवयरमयपहरणपडिहत्थाए चोप्पालगनामाए पहरणसालाए, कयंतभुयदंडविब्भमं गहियं महप्पमाणं परिहरयणं । तयणंतरं साहिलासं नयणंजलीहिं पिज्जमाणो असुरतरुणीहिं, किंकायव्वयावामूढेहिं निरिक्खिज्जमाणो अंगरक्खेहिं, दुब्विणीओत्ति उवेहिज्जमाणो सामाणियासुरेहिं, किंपि भविस्सइ इह इति संसइज्जमाणो भुवणवइवग्गेण निग्गओ चमरचंचारायहाणीओ, वेगेण य गच्छंतो संपत्तो भयवओ महावीरस्स समीवं, तिपयाहिणीकाऊण वंदिओ परमभत्तीए, पवत्तो विन्नवेलं, जहा-'नाह! तुह पायपंकयाणुभावेण दुल्लहावि पुज्जंति मणोरहा, अओ इच्छामि तुह निस्साए पुरंदरं हयपरक्कम परिमुक्कपहुत्तणाभिराममियाणिं काउंति भणिऊण अवक्कंतो ज्ञायते कार्यगतिः, यदि पुनः तस्मात् भवेद् गञ्जना अतः तदभिध्नता कस्य मया शरणं प्रपदनीयम् इति परिभाव्य प्रयुक्तः अवधिः, दृष्टश्च भगवान् महावीरः सुसुमारपुरपरिसरतरुखण्डे प्रतिमाप्रतिपन्नः । तं च दृष्ट्वा समुत्थितः शय्यातः, निवसितं देवदूष्यम्, गतः नानाविधवज्रमयप्रहरणपूर्णायां चोप्पालकनामिकायां प्रहरणशालायाम्, कृतान्तभुजदण्डविभ्रमं गृहीतं महाप्रमाणं परिघरत्नम्। तदनन्तरं साभिलाषं नयनाञ्जलिभिः पीयमानः असुरतरुणीभिः, किंकर्तव्यताव्यामूढैः निरीक्ष्यमाणः अङ्गरक्षैः, दुर्विनीतः इति उपेक्ष्यमाणः सामानिकाऽसुरैः, 'किमपि भविष्यति इह' इति शंसयीमानः भुवनपतिवर्गेण निर्गतः चमरचञ्चाराजधानीतः, वेगेन च गच्छन् सम्प्राप्तः भगवतः महावीरस्य समीपम्, त्रिप्रदक्षिणीकृत्य वन्दितः परमभक्त्या, प्रवृत्तः विज्ञप्तुम् यथा-'नाथ! तव पादपङ्कजाऽनुभावेन दुर्लभाः अपि पूर्यन्ते નથી. વળી કદાચ તેનાથી હું પરાજિત થાઉં તો તેનાથી પ્રતિઘાત પામતાં મારે કોના શરણે જવું?” એમ ધારી, અવધિ પ્રયુંજતાં તેણે સુસુમારપુરના ઉદ્યાનમાં પ્રતિમાએ રહેલા મહાવીરને જોયા. તેમને જોતાં તે શય્યાથકી ઉઠ્યો અને દેવદૂષ્ય ધારણ કરી, વિવિધ વજમય શસ્ત્રોયુક્ત ચોપ્યાલક નામની આયુધશાળામાં ગયો. ત્યાં કૃતાંતના ભુજદંડ સમાન અને અતિવિસ્તૃત એવું પરિઘા-રત્ન લેતાં તે અસુરાંગનાઓથી સાભિલાષ જોવાતો કિંકર્તવ્યતામાં વ્યામૂઢ બનેલા અંગરક્ષકો જેને જોઇ રહ્યા છે, દુવિનીત સમજીને સામાનિક અસુરો જેની ઉપેક્ષા કરી રહ્યા છે, હવે કંઇપણ થશે' એમ ભવનપતિ-વર્ગ જેને માટે શંકા કરી રહેલ છે એવો ચમરેંદ્ર ચમચંચા રાજધાનીથકી નીકળ્યો અને એકદમ વેગથી ભગવંત મહાવીરની સમીપે ગયો. ત્યાં પરમ ભક્તિથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તે વિનંતિ કરવા લાગ્યો કે હે નાથ! તમારા ચરણકમળના પ્રભાવે દુર્લભ મનોરથો પણ પૂર્ણ થાય છે, માટે હું તમારી નિશ્રાએ પુરંદરને અત્યારે પરાક્રમહીન અને પ્રભુત્વની શોભાથી રહિત કરવાને ઇચ્છું છું.' એમ કહી ઈશાન Page #412 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०२७ उत्तरपुरच्छिमंमि दिसिविभागे, समारद्धो वेउब्वियसमुग्घाओ, विउव्वियं चेगं महंतं घोरायारं जोयणलक्खप्पमाणमेत्तं सरीरं। तं च केरिसं? उत्तुंगघोरसीसग्गभागघोलंतकुंतलकलावं । अंजणगिरिसिहरं पिव नवमेहसमूहपरियरियं ।।१।। अइघोरवयणकंदरफुरंतदाढाकडप्पदुप्पेच्छं। वयणुच्छलंतपज्जलियजलणजालाकलाविल्लं ।।२।। दिसिचक्कमुक्कउब्भडभुयदंडक्कंततारयाचक्कं । उरपंजररुंदत्तणपच्छाइयसूरकरपसरं ।।३।। मनोरथाः, अतः इच्छामि तव निश्रया पुरन्दरं हतपराक्रमम्, परिमुक्तप्रभुत्वाऽभिरामम् इदानीं कर्तुम्' इति भणित्वा अपक्रान्तः उत्तरपश्चिमे दिग्विभागे, समारब्धः वैक्रियसमुद्घातः, विकुर्वितं च एकं महत् घोराऽऽकारं योजनलक्षप्रमाणमात्रं शरीरम्। तच्च कीदृशम् उत्तुङ्गघोरशीर्षाग्रभागघोलयत्कुन्तलकलापम् । अञ्जनगिरिशिखरमिव नवमेघसमूहपरिवृत्तम् ।।१।। अतिघोरवदनकन्दरा-स्फुरदंष्ट्राकलापदुप्रेक्ष्यम् । वदनोच्छलत्प्रज्वलितज्वलनज्वालाकलापकम् ।।२।। दिक्चक्रमुक्तोद्भटभुजदण्डाऽऽक्रान्ततारकचक्रम् । उरः पञ्जर विस्तार प्रच्छादितसूर्यकरप्रसरम् ।।३।। દિશાભાગમાં જતાં તેણે વૈક્રિય-સમુઘાત કરવા માંડ્યો અને એક લક્ષ યોજનપ્રમાણ મોટું ઘોરાકાર શરીર વિકુવ્યું કે જે ઉંચા ઘોર મસ્તકાગ્રે ઘૂમતા કેશ-કલાપયુક્ત, અંજનગિરિના શિખર સમાન તથા નવીન મેઘસમૂહ સદશ, (૧) અતિઘોર મુખકંદરામાં સ્કુરાયમાન દાઢાઓવડે દુષ્પક્ષ્ય, મુખથકી ઉછળતી જવલિતાગ્નિની જ્વાળાઓથી व्याप्त, (२) | દિશાઓમાં ઉછાળેલ ઉત્કટ ભુજદંડથી તારાચક્રને આક્રાંત કરનાર, વિશાલ ઉર-પંજરથી રવિકિરણના प्रया२ने माहित ४२नार, (3) Page #413 -------------------------------------------------------------------------- ________________ १०२८ श्रीमहावीरचरित्रम गंभीरनाभिमंडलपसुत्तफणिमुक्कफारफुक्कारं । उद्दामदीहजंघाभरभज्जिरचलणतलदेसं ।।४।। कवलिउमणं व ससुरासुरंपि तेलोक्कमेक्कहेलाए । भीमाणवि भयजणगं गयणयले पसरियं झत्ति ।।५।। एवंविहेण य सरीरेण पहाविओ तुरियतुरियं सुराहिवइसंमुहं । तओ वेगवसवियम्भमाणमुहसमीरपबलत्तणपल्हत्थियसवडंमुहावडंतसुरविमाणो, लीलासमुल्लासियचलणकोडिताडियसमुत्तुंगसेलटालियगंडपाहाणपहयभूमिवट्ठो, अंजणपुंजमेहसंदोहकलयंठभमरनियरसरिसेण देहपहापसरेण लवणजलहिवेलाजलुप्पीलेणेव पूरयंतो गयणंतरं, सरीरगरुयत्तणेण भरिंतोव्व तिरियलोयं, अणवरयगलगज्जिरवकरणेण फोडयंतोव्व बंभंडभंडोदरं, कत्थइ जलवुष्टिं गम्भीरनाभिमण्डलप्रसुप्तफणिमुक्तस्फारफुत्कारम् । उद्वामदीर्घजङ्घाभारभञ्जच्चरणतलदेशम् ।।४।। कवलितुमनाः इव ससुराऽसुरमपि त्रैलोक्यम् एकहेलया। भीमानपि भयजनकं गगनतले प्रसृतं झटिति ।।५।। एवं विधेन च शरीरेण प्रधावितः त्वरितं त्वरितं सुराधिपतिसम्मुखम् । ततः वेगवशविजृम्भमानमुखसमीरपर्यस्तीकृताऽभिमुखाऽऽपतत्सुरविमानः, लीलासमुल्लसितचरणकोटिताडितसमुत्तुङ्गशैलदूरीकृत गुरुपाषाणप्रहतभूमिपृष्ठः, अञ्जनपुञ्जमेघसन्दोहकलकण्ठभ्रमरनिकरसदृशेन देहप्रभाप्रसरेण लवणजलधिवेलाजलराशिना इव पूरयन् गगनान्तरम्, शरीरगुरुत्वेन बिभ्रदिव तिर्यग्लोकम्, अनवरतगलगर्जिरवकरणेन स्फोटयन् इव ब्रह्माण्डभाण्डोदरम्, कुत्रापि जलवृष्टिं मुञ्चन्, कुत्रापि रेणूत्करं किरन्, कुत्रापि ગંભીર નાભિમંડળમાં સૂતેલા સર્પોના ફૂત્કાર સહિત, ઉદ્યમ અને દીર્ઘ જંઘાના ભારથી ચરણ-તલને દબાવનાર, (४) સુરાસુરયુક્ત ત્રણે લોકને જાણે એક હેલામાત્રથી કવલ કરવા તૈયાર હોય તથા ભયકારીને પણ ભય પમાડનાર એવું શરીર તેણે ઝડપથી આકાશતલમાં પ્રસાર્યું. (૫) પછી એવા શરીરે તે એકદમ ઉતાવળે ઇંદ્ર સન્મુખ દોડ્યો; અને ભારે વેગને લીધે પ્રસરતા શ્વાસની પ્રબળતાથી સામે આવતા દેવવિમાનોને આઘે ફેંકતો, લીલાથી ચાલતા ચરણાગ્રથી તાડન કરેલ ઊંચા પર્વતોથી પડતા મોટા પાષાણો વડે ભૂપીઠને તાડના કરતો, અંજનકુંજ, મેઘસમૂહ, કોયલ કે ભ્રમરના સમુદાય સમાન દેહપ્રભાના પ્રસારથી, લવણસમુદ્રના જલસમૂહની જેમ ગગનાંતરને જાણે પૂરતો હોય, શરીરની ગુરુતાવડે જાણે ત્રણે લોકને ભરતો હોય, સતત કરેલ ગર્જરવથી જાણે બ્રહ્માંડ-ઉદરને ફોડતો હોય, તેમજ ક્યાંક જળવૃષ્ટિ કરતો, Page #414 -------------------------------------------------------------------------- ________________ १०२९ सप्तमः प्रस्तावः मुयमाणो, कत्थइ रेणुक्केरं किरेंतो, कत्थइ तिमिरनियरं निसिरंतो, कत्थइ विज्जुपुंजमुग्गिरंतो, वाणमंतरदेवे भएण छिन्नधन्नं व कंपयंतो, जोइसियतियसे वित्तासिंतो, फलिहरयणमंबरतले वियट्टमाणो निमेसमेत्तेण विलंघियसूर - ससि - नक्खत्तमंडलो पत्तो सुरपुरं । अह तारिसविगरालरूवावलोयणेण विम्हिया सुरसमूहा, 'हा किमेयं ति समुल्लवंतीउ भयवसविसंठुलगलियनीवीबंधणाओजायाथंभियव्व बिहाविया सुहडसत्था, जीवियनिरवेक्खावि संखुद्धा अंगरक्खा, बालव्व विचलत्तणमुवगया लोयपाला, किंकायव्वयाविमूढा जाया सामाणियदेवा, अच्चंतं चमक्किया तायत्तीसा, विसरसमारसंतो य नट्टो एरावणो । चमरिंदो पुण एगं चरणं पउमवरवेइयाए अवरं च सुहम्माए सभाए ठविऊण फलिहरयणेणं महया संरंभेण तिक्खुत्तो इंदकीलं ताडिऊण सरोसं एवं भणिउं पउत्तो भो भो तियसाहम ! कहिं तिमिरनिकरं निसरन्, कुत्रापि विद्युत्पुञ्जम् उद्गिरन्, वानव्यन्तरदेवान् भयेन छिन्नधान्यमिव कम्पयन्, ज्योतिष्कत्रिदशान् वित्रासयन्, स्फटिकरत्नानि अम्बरतले विवर्तमानः निमेषमात्रेण विलङ्घितसूर्यशशि - नक्षत्रमण्डलः प्राप्तः सुरपुरम् । अथ तादृशविकरालरूपाऽवलोकनेन विस्मिताः सुरसमूहाः 'हा! किमेतद्' इति समुल्लपन्तः भयवशविसंस्थुलगलितनीवीबन्धनाः जाताः स्तम्भिताः इव विभाविताः सुभटसार्थाः, जीवितनिरपेक्षा अपि संक्षुब्धाः अङ्गरक्षाः बालः इव विचलत्वमुपागताः लोकपालाः, किंकर्तव्यमूढाः जाताः सामानिकदेवाः, अत्यन्तं चमत्कृताः त्रायस्त्रिंशाः विरसमारसन् च नष्टः ऐरावणः । चमरेन्द्रः पुनः एकं चरणं पद्मवरवेदिकायाम् अपरं च सुधर्मायां सभायां स्थापयित्वा स्फटिकरत्नेन महता संरम्भेन त्रिधा ईन्द्रकीलं ताडयित्वा सरोषम् एव भणितुं प्रवृत्तवान् भोः भोः त्रिदशाऽधम!, कुत्र सः स्वगृहस्वच्छन्द ક્યાંક રજપુંજ ફેંકતો, ક્યાંક તિમિરસમૂહ પ્રસારતો, કોઈ સ્થળે વિદ્યુત્પંજ કહાડતો, છિન્ન ધાન્યથી જેમ વાણવ્યંતર દેવોને ભયથી કંપાવતો, જ્યોતિષીઓને ત્રાસ પમાડતો તથા આકાશતલમાં સ્ફટિક-રત્નને વર્તાવતો એવો તે નિમેષમાત્રમાં ચંદ્ર, સૂર્ય અને નક્ષત્ર-મંડળને ઓળંગી સ્વર્ગમાં પહોંચ્યો. એવામાં તેનું તેવું વિકરાલ રૂપ જોતાં દેવો વિસ્મય પામ્યા, ‘હા! આ શું?' એમ બોલતા દેવોના ધોતીના બંધનો ભયને લીધે ઢીલાં પડી ગયાં, પોતાના જીવિતની અપેક્ષા રહિત છતાં સુભટો જાણે સ્તંભિત થયા હોય તેમ ભયભીત થયા, અંગરક્ષકો બાલકની જેમ સંક્ષોભ પામ્યા, લોકપાલો ચલાયમાન થયા, સામાનિક દેવો કિંકર્તવ્યતાથી વિમૂઢ બન્યા, ત્રાયસ્વિંશકો અત્યંત ચમકી ઉઠ્યા, અને વિરસ શબ્દ ક૨તો ઐરાવણ નાસવા લાગ્યો. તે વખતે ચમરેંદ્ર એક પગ પદ્મ-વરવેદિકા પર અને બીજો પગ સુધર્મા સભામાં રાખી, સ્ફટિક-રત્નવડે ભારે જોરથી ત્રણ વાર દ્વારભાગને તાડન કરી, રોષથી તે કહેવા લાગ્યો કે-‘અરે! અધમ દેવો! સ્વચ્છંદે પોતાના ઘરે લીલા-વિલાસ કરનાર, Page #415 -------------------------------------------------------------------------- ________________ १०३० श्रीमहावीरचरित्रम् सो सगिहसच्छंदलीलाविलासलालसो, असमिक्खियवत्थुसमत्थणवियखणो, नियसोंडीरिमावगन्नियसेससुहडलोगो, अदिट्ठकुसलमेत्तसंभावियसमग्गवेरिवग्गविजओ पुरंदरो?, कहिं वा अलियवियड्डिमावगणियजुत्ताजुत्तसमायारो, सकज्जपसाहणामेत्तपयासियसामिसेवापराओ ताओ चउरासीइं सामाणियसाहस्सीओ?, कत्थ वा निष्फलकलियविविहपयंडपहरणाडंबराओ चत्तारि ताओ चउरासीओ आयरक्खदेवसाहस्सीओ? कहिं वा उत्तुंगगिरिसिहरदलणदुल्ललियं तमियाणिं कुलिसं?, कत्थ वा ताओ अप्पडिमरूवलायन्नमणहराओ अणेगाओ अच्छरकोडीओ? | अरेरे मा कज्जविणासंमि भणिस्सह जहा चमरचंचाराइणा अमुणियपयप्पयारेण छलेण विणिहया अम्हे, एसोऽहं संपयं तुब्भे अणाहे जरतरुंव निम्मूलमुम्मूलेमि, सक्करालेटुंव फलिहरयणेण चूरेमि, किं बहुणा?, जुगवमेव सरणविरहिए कीणासवयणकुहरे पक्खिवामि । कुणह जमिह कायव्वं, सरेह सरणिज्जं, मग्गह सजीवियसंरक्खणोवायं, अहवा लीलाविलासलालसः, असमीक्षितवस्तुसमर्थनविचक्षणः, निजशौण्डीर्यावगणिताऽशेषसुभटलोकः, अदृष्टकुशलमात्रसम्भावितसमग्रवैरिवर्गविजयः पुरन्दरः? कुत्र वा अलिकविदग्धताऽवगणितयुक्ताऽयुक्तसमाचाराः, स्वकार्यप्रसाधनमात्रप्रकाशितस्वामिसेवापराः ते चतुरशीतिः सामानिकसहस्राः?, कुत्र वा निष्फलकलितविविधप्रचण्डप्रहरणाऽऽडम्बराः चत्वारि ते चतुरशीतिः आरक्षकदेवसहस्राः?, कुत्र वा उत्तुङ्गगिरिशिखरदलनदुर्ललितं तदिदानी कुलिशम्?, कुत्र वा ताः अप्रतिमरूपलावण्यमनोहराः अनेकाः अप्सराकोटयः? । अरेरे! मा कार्यविनाशे भणिष्यथ यथा चमरचम्पाराज्ञा अज्ञातपादप्रचारेण छलेन विनिहताः वयम्, एषोऽहं युष्मान् अनाथान् जीर्णतरुः इव निर्मूलम् उन्मूलयामि, शर्करालेष्टुः इव स्फटिकरत्नेन पूरयामि, किं बहुना? शरणविरहिते कीनाशवदनकुहरे प्रक्षिपामि। कुरुत यदत्र कर्तव्यम्, स्मरत स्मरणीयम्, मार्गयत स्वजीवितसंरक्षणोपायम्, अथवा दूरोन्नामितोत्तमाङ्गा दर्शितવગર વિચાર્યું કામ કરવામાં વિચક્ષણ, પોતાના બળથી શેષ સુભટોની અવગણના કરનાર તથા અકુશળતા ન જોવાથી સમગ્ર વૈરી-વર્ગના વિજયની સંભાવના કરનાર એવો તે પુરંદર ક્યાં! અથવા ખોટી વિદગ્ધતાથી યુક્તાયુક્ત આચારની દરકાર ન લાવનાર સ્વકાર્યની સાધના માત્રથી સ્વામી સેવા બતાવનાર એવા તે ચોરાશી હજાર સામાનિક દેવો ક્યાં? વળી નિષ્ફળ વિવિધ આયુધના આડંબરયુક્ત તે ચોરાશી હજાર આત્મરક્ષક દેવો ક્યાં? ઉંચા પર્વતોના શિખરને ભેદી નાખનાર તે વજ અત્યારે ક્યાં ગયું? અથવા અપ્રતિમ રૂપ-લાવણ્યથી મનોહર એવી તે અનેક કોટી અપ્સરાઓ ક્યાં? અરે! કાર્યનો વિનાશ થતાં તમે એમ ન બોલશો કે-“પોતાનું આગમન જણાવ્યા વિના ચમરચંગાના સ્વામીએ આપણને છળથી હણ્યા.' આ હું અત્યારે તમ અનાથોને જીર્ણ-વૃક્ષની જેમ મૂળથી નિર્મૂળ કરવાનો છું અને આ સ્ફટિક-રત્નવતી સાકરના કાંકરાની જેમ ચૂરવાનો છું. વધારે શું કહું? શરણ રહિત એવા તમને એકીસાથે યમના મુખમાં નાખવાનો છું, માટે અત્યારે અહીં જે કરવાનું હોય તે કરી લ્યો અને શરણ્યને સંભારો. પોતાના જીવિતની રક્ષા થાય તેવો ઉપાય શોધો, અથવા તો મસ્તક નીચે નમાવતાં સદ્દભાવ દર્શાવીને દેવલોકની Page #416 -------------------------------------------------------------------------- ________________ १०३१ सप्तमः प्रस्तावः दूरुन्नामियउत्तिमंगादंसियसब्भावसारा समप्पह सुरलोयसिरिं, किं निरत्थयमुव्वहह पुरंदरपक्खवायं?, पयडोच्चिय एस ववहारो-जं चिरकालपरिपालियावि कुलंगणा कालंतरेऽवि नूणमणुसरइ पाणनाहं । अन्नं च अववइणव्व पुरंदर! मह विरहे जं तए इमा भुत्ता। विणयपणयस्स तं पुण तुह सव्वमहं खमिस्सामि ||१|| सुमिणेवि अदिट्ठभया नियनियभवणोदरेसु य निलुक्का । विलसंतु सुरसमूहा मम पयपणइप्पसाएण ।।२।। अणुरूवपइसमागमपमोयभरनिस्सरंतपुलइल्ला । सुरपुरलच्छी वच्छत्थलंमि कीलउ जहिच्छं मे ।।३।। सद्भावसाराः समर्पयत सुरलोकश्रियम्, किं निरर्थकम् उद्वहथ पुरन्दरपक्षपातम्? प्रकटः एव एषः व्यवहारः यत् चिरकालपरिपालिताऽपि कुलाङ्गना कालान्तरेऽपि नूनम् अनुसरति प्राणनाथम् । अन्यच्च अपवचनमिव पुरन्दर! मम विरहे यत्त्वया इमा भुक्ता । विनयप्रणतस्य तत्पुनः तव सर्वमहं क्षमिष्यामि ।।१।। स्वप्नेऽपि अदृष्टभयाः निजनिजभवनोदरेषु च निलीनाः । विलसन्तु सुरसमुहाः मम पादप्रणतिप्रसादेन ।।२।। अनुरूपपतिसमागमप्रमोदभरनिःसरत्पुलकिता। सुरपुरलक्ष्मीः वक्षस्थले क्रीडतु यथेच्छं मम ।।३।। લક્ષ્મી મને સોંપો. નિરર્થક પુરંદરનો પક્ષપાત શા માટે કરો છો? વળી એ વ્યવહાર પણ પ્રગટ જ છે કે ચિરકાલ પરિપાલન કરાયેલ છતાં કાલાંતરે પણ કુલાંગના તો અવશ્ય પોતાના પ્રાણનાથને જ અનુસરે. અને વળી હે પુરંદર! મારા વિરહમાં સ્વામીના અભાવે જે તેં એ સ્વર્ગલક્ષ્મી અપશબ્દોની જેમ ભોગવી, છતાં વિનયથી મારા પગે પડતાં, તે હું બધું તારું ક્ષમા કરીશ. (૧) વળી મારા પાદપ્રણામના પ્રસાદે સ્વપ્ન પણ ભયની દરકાર ન રાખતાં પોતપોતાના ભવનમાં ભરાઇને બધા हेवो म विलास. या ४३. (२) તેમ જ યોગ્ય પતિના સમાગમથી પ્રમોદ પામી રોમાંચિત થયેલ સ્વર્ગલક્ષ્મી ભલે સ્વેચ્છાએ મારા વૃક્ષસ્થળમાં विलास . (3) Page #417 -------------------------------------------------------------------------- ________________ १०३२ श्रीमहावीरचरित्रम अहवा किमित्तिएणं?-मम बाहुपंजरंतरमल्लीणं तिहुअणंपि नीसेसं।। आचंदकालियं वसउ मुक्कपरचक्कभयसंकं ।।४।। इय ताव कुण पणामं सुरिंद! नो जाव उत्तिमंगंमि | मोडियमउडकडप्पं निवडइ निबिडं फलिहरयणं ।।५।। असमिक्खियनियभुयविक्कमो तुमं जुज्झिउं मए सद्धिं । रंभा-तिलुत्तमाईण कीस वेहव्वमुवणेसि? ||६|| पढमं चिय कीरंते नयंमि नो दिति दूसणं कुसला। कहविहु कज्जविणासे पच्छायावोऽवि नो होइ ।।७।। अथवा किम् एतावता? मम बाहुपञ्जरान्तरमालीनं त्रिभुवनमपि निःशेषम् । आचन्द्रकालिकं वसतु मुक्तपरचक्रभयशङ्कम् ।।४।। इति तावत् कुरु प्रणामं सुरेन्द्र! नो यावद् उत्तमाङ्गे। मोटितमुकुटकलापं निपतति निबिडं स्फटिकरत्नम् ।।५।। असमीक्षितनिजभुजविक्रमः त्वं युद्ध्वा मया सह । रम्भा-तिलोत्तमादीः कथं वैधव्यमुपनयसि? ।।६।। प्रथममेव कुर्वति न्याये नो ददति दूषणं कुशलाः। कथमपि खलु कार्यविनाशे पश्चात्तापः अपि नो भवति ।।७।। અથવા તો એટલેથી પણ શું? મારા બાહુ-પંજરમાં લીન થયેલ સમસ્ત ત્રિભુવન પણ યાવચંદ્ર પરચક્રના भयनी शं विना मनिवास 32. (४) હે સુરેંદ્ર! જેટલામાં મુગટને ભાંગી ભૂકો કરનાર મારું પ્રચંડ સ્ફટિક-રત્ન તારા શિર પર ન પડે તેટલામાં तुं भने प्रथम री से. (५) પોતાનું ભુજબળ તપાસ્યા વિના મારી સાથે યુદ્ધ કરતાં તું રંભા અને તિલોત્તમાદિકને વૈધવ્ય શા માટે આપે छ? (७) પ્રથમથી જ જો ન્યાયમાર્ગ લેવામાં આવે તો કુશળજનો દોષ દેતા નથી, અને કદાચ કાર્યનો વિનાશ થતાં ५श्यात्ताप थतो नथी.' (७) Page #418 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०३३ एवं च असमंजसपलाविणं चमरमसुरिंदं निसामिऊण हेलाए तिव्वकोवभरउक्कुट्ठभिउडिभंगुरियभुमयभीसणपलोयणेण भणियं पुरंदरेण-'रे रे दुरायारसिरसेहर, दूरपरिमुक्कमेर, चमरासुराहम दुट्ठचिट्ठिमामित्तवित्तासियतियससत्य! पत्थेसि नूणमियाणिमपत्थणिज्ज। कहमन्नहा तुहेहागमणविसओ संभविज्जा?, ता रे वारणोव्व ससरीरसंभवेण दसणाइणा, सुरहिव्व केसकलावेण, सारंगोव्व कत्थूरिगाए, चंदणतरुव्व सोरब्भेण, भुयंगमोव्व फणारयणेण एस तुमं नियदप्पेण पणामिज्जसि विणासगोअरंति भणिऊण सिंहासणगएणं चिय सुरिंदेण सुमरियं वज्जं । तं च सुमरणाणंतरमेव उक्कासहस्साइं विणिम्मुयंतं, जालाकलावं निसिरंतं, जलणकणकोडीओ विक्खिरमाणं, फुलिंगमालासहस्सेहिं चक्खुविक्खेवमुप्पाएमाणं, असेसहुयवहनिवहनिम्मियं व, सयलसूरकरनियरविरइयं व, समग्गतेयलच्छिविच्छडुसंपिंडणुप्पाइयं व ठियं करयले पुरंदरस्स, मुक्कं च तेण। तं च तहाविहमदिट्ठपुव्वं एवं च असमञ्जसप्रलापिनं चमरम् असुरेन्द्रं निशम्य हेलया तीव्रकोपभरोत्कृष्टभृकुटिभङ्गुरितभ्रूमयभीषणप्रलोकनेन भणितं पुरन्दरेण रे रे दुराचारशिरोशेखर!, दूरपरिमुक्तमर्याद!, चमराऽसुराऽधम!, दुष्टचेष्टामात्रवित्रासितत्रिदशसार्थ! प्रार्थयसि नूनमिदानीम् अप्रार्थनीयम् । कथमन्यथा तवेहाऽऽगमनविषयः सम्भवति?, तदा रे वारणः इव स्वशरीरसम्भवेन दशनादिना, सुरभिः इव केशकलापेन, सारङ्गः इव कस्तूरीकया, चन्दनतरुः इव सौरभेन, भुजङ्गमः इव फणरत्नेन एषः त्वं निजदर्षेण अर्पयसि विनाशगोचरम्' इति भणित्वा सिंहासनगतेन एव सुरेन्द्रेण स्मृतं वज्रम्। तच्च स्मरणाऽनन्तरमेव उल्कासहस्राणि विनिर्मुञ्चद्, ज्वालाकलापं निस्सरत्, ज्वलनकणकोटयः विक्षरत्, स्फुलिङ्गमालासहस्रैः चक्षुविक्षेपम् उत्पाद्यमानम्, अशेषहुतवहनिवहनिर्मितम् इव, सकलसूर्यकरनिकरविरचितमिव, समग्रतेजोलक्ष्मीविच्छर्दसम्पिण्डनोत्पादितमिव स्थितं करतले पुरन्दरस्य, मुक्तं च तेन । तं च तथाविधम् એ પ્રમાણે અસમંજસ બોલતા ચમરેંદ્રને સાંભળતાં હેલામાત્રથી તીવ્ર કોપ પ્રગટતાં, ઉત્કટ ભ્રકુટી ચડાવી અને ભીષણ લોચન કરતો પુરંદર કહેવા લાગ્યો કે-“હે દુરાચારશેખર! હે નિર્મર્યાદ! હે અસુરાધમ! હે અમર! હે દુષ્ટ ચેષ્ટામાત્રથી દેવોને ત્રાસ પમાડનાર! અત્યારે તો તું અવશ્ય અપ્રાર્થનીયની (= મોતની) પ્રાર્થના કરે છે, નહિ તો અહીં તારું આગમન ક્યાંથી સંભવે? માટે અરે! પોતાના શરીરે પેદા થયેલ દેતાદિવડે જેમ હાથી, કેશ-કલાપવડે જેમ સુરભિ-ચમરીગાય, કસ્તૂરી વડે જેમ મૃગ, સુગંધવડે જેમ ચંદનવૃક્ષ, ફણારત્નવડે જેમ ભુજંગ તેમ તું આ પોતાના જ દર્પવડે નાશ પામવાનો છે.' એમ કહી, સિંહાસનસ્થ ઇંદ્ર વજનું સ્મરણ કર્યું. એટલે તરત જ હજારો ઉલ્કા મૂકતું, જવાળાઓ છોડતું, કોટીગમે અગ્નિકણો વિખેરતું, હજારો સ્ફલિંગશ્રેણીથી ચક્ષુને વિક્ષેપ પમાડતું, જાણે સમગ્ર અગ્નિથી બનાવેલ હોય, જાણે બધા સૂર્યોનાં કિરણોવડે રચેલ હોય, જાણે સમસ્ત તેજલક્ષ્મીના પિંડથી ઉત્પન્ન કરેલ હોય એવું વજ પુરંદર-કરતલમાં પ્રાપ્ત થયું, અને તેણે તરત ચમરેંદ્ર પ્રત્યે મૂક્યું. ત્યારે પૂર્વે કદી ન જોયેલ Page #419 -------------------------------------------------------------------------- ________________ १०३४ श्रीमहावीरचरित्रम् वेगेणागच्छमाणं पेच्छिऊण संभग्गसमरमच्छरुच्छाहो, सुमरियसामाणियासुरसिक्खावयणो, वयणविणिस्सरंतदीहनिस्सासो पुन्नेहिं जइ परं पावेमि रसायलंति कयसंकप्पो संभमुप्पिच्छतरलतारयच्छिविच्छोहसंवलियनहंगणाभोगो, कहिंपि अत्ताणं गोविउमपारयंतो, भयवसपकंपमाणपाणिसंपुडपडियं फलिहरयणंपि अविगणंतो, अविमुणियतकालोचियकायव्वो 'अलाहि सेसोवाएहिं, परं तिहुयणपहुणो पायपंकयमियाणिं सरणंति' सुमरिऊण उड्ढचरणो अहोसिरो वेगगमणसमुप्पन्नपरिस्समनिस्सरंतकक्खासेयसलिलोव्व उक्किट्ठाए चवलाए दीहाईए गईए जिणाभिमुहं पलाइउं पवत्तो। अविय निद्दलियदप्पविभवत्तणेण जायं न केवलं तस्स। लहुयत्तं देहेणवि वेगेण पलायमाणस्स ।।१।। अदृष्टपूर्वं वेगेन आगम्यमानं प्रेक्ष्य सम्भग्नसमरमत्सरोत्साहः, स्मृतसामानिकाऽसुरशिक्षावचनः, वदनविनिस्सरद्दीर्घनिःश्वासः पुण्यैः यदि परं प्राप्नोमि रसातलमिति कृतसङ्कल्पः, सम्भ्रमत्रस्ततरलतारकाऽक्षिविक्षोभसंवलितनभाऽङ्गणाऽऽभोगः, कुत्राऽपि आत्मानं गोपयितुम् अपारयन्, भयवशप्रकम्पमाणपाणिसम्पुटपतितं स्फटिकरत्नमपि अविगणयन्, अविज्ञाततत्कालोचितकर्तव्यः 'अलं शेषोपायैः, परं त्रिभुवनप्रभोः पादपङ्कजम् इदानीं शरणम्' इति स्मृत्वा उर्ध्वचरणः अधोशिरः वेगगमनसमुत्पन्नपरिश्रमनिस्सरकक्षास्वेदसलिलः इव उत्कृष्टया चपलया दीर्घया गत्या जिनाऽभिमुखं पलायितुं प्रवृत्तवान् । अपि च निर्दलितदर्पविभवत्वेन जातं न केवलं तस्य । लघुत्वं देहेनाऽपि वेगेन पलायमानस्य ।।१।। અને વેગથી આવતા તે ભીમ વજને જોઇ, યુદ્ધનો દ્વેષયુક્ત ઉત્સાહ ભગ્ન થતાં, સામાનિક અસુરોનાં શિક્ષાવચનો યાદ આવતાં, લાંબા નીસાસા મૂકતાં ‘હવે પૂર્ણ પુણ્ય વિના રસાતલ સુધી ન પહોંચાય” એમ સંકલ્પ કરી, સંભ્રમભયાકુળતાથી ઉચે જોતાં તરત તારાયુક્ત અક્ષિોભથી ગગનાંગણ પ્રત્યે દ્રષ્ટિ કરતાં, ક્યાંય પણ આત્મ-રક્ષણ ન મળવાથી ભયવશે કંપતા, હાથમાંથી સ્ફટિકરત્ન પડી જતાં પણ તેની દરકાર ન કરતાં, તે સમયને ઉચિત કર્તવ્ય ખ્યાલમાં ન આવતાં, “હવે અન્ય ઉપાયોથી સર્યું, પરંતુ ભગવંતના ચરણ-કમળ શરણારૂપ છે.” એમ યાદ કરી, ઉપર પગ અને અધોમુખે વેગથી ગમન કરતાં, ઉત્પન્ન થયેલ પરિશ્રમને લીધે સરી પડતા કલા-કાખના સ્વેદસલિલની જેમ ઉત્કૃષ્ટ ચપલ ગતિએ તે ભગવંતની અભિમુખ ભાગવા લાગ્યો. અને વળી દર્પ-વિભવ દલિત થતાં તેને કેવળ લઘુતા પ્રાપ્ત ન થઇ, પરંતુ વેગથી પલાયન કરતાં દેહવડે પણ તેને લઘુતા सावी. (१) Page #420 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः एसो सो किं वच्चइ जेण तहा जंपियं हरिसमक्खं । पहसिज्जंतो इय दिन्नहत्थतालेहिं तियसेहिं ।।२।। तह कहवि देहपब्भारभरियभुवणोदरोऽवि चमरिंदो । तव्वेलं लहु जाओ जह न मुणिज्जइ पयंगोव्व ।।३।। तं च कुलिसं सुरवइपयत्तपक्खित्तं जलणजालाकलावाउलियदिसामंडलं कवलयंतं व एक्कहेलाए सयलमाखंडलपडिवक्खं जावऽज्जवि थेवमेत्तेण न पावइ सिरमंडलं ताव भयगग्गरसरो-‘भयवं! तुममियाणिं सरणंति जंपमाणो पविट्ठो जयगुरुणो उस्सग्गट्टियस्स चरणकमलंतरे चमरो।' एत्थंतरे सहस्सनयणस्स जाओ चित्तसंकप्पो - 'अहो न खलु दणुवइणो अप्पणो सामत्थेण सोहम्मकप्पं जाव संभवइ आगमणं, केवलं भगवंतं तित्थयरं अरिहंतचेइयं एषः सः किं व्रजति येन तथा जल्पितं हरिसमक्षम् । प्रहस्यमानः इति दत्तहस्ततालैः त्रिदशैः ||२|| १०३५ तथाकथमपि देहप्राग्भारभृतभुवनोदरः अपि चमरेन्द्रः । तद्वेलां लघुः जातः न ज्ञायते पतङ्गः इव ।।३।। तच्च कुलिशं सुरपतिप्रयत्नप्रक्षिप्तं ज्वलनज्वालाकलापाऽऽपूरितदिग्मण्डलं कवलयन् इव एकहेलया सकलम् आखण्डलप्रतिपक्षं यावदद्यापि स्तोकमात्रेणाऽपि न प्राप्नोति शिरोमण्डलं तावद् भयगद्गद्स्वरः ‘भगवन्! त्वमिदानीं शरणम्' इति जल्पन् प्रविष्टः जगद्गुरोः कायोत्सर्गस्थितस्य चरणकमलान्तरे चमरः। अत्रान्तरे सहस्रनयनस्य जातः चित्तसङ्कल्पः 'अहो न खलु दैत्यपतेः आत्मनः सामर्थ्येन सौधर्मकल्पं यावत् सम्भवति आगमनम्, केवलं भगवन्तम्, तीर्थकरम् अर्हच्चैत्यं वा भावितात्मानं વળી ‘અરે! તે આ કેમ જાય છે? કે જેણે ઇંદ્ર સમક્ષ બડાઇ બતાવી' એમ હાથે તાળી મારતા દેવોવડે હાંસી પામતો, તે વખતે દેહના વિસ્તારથી ભુવન-ઉદરને ભરી દેતો, છતાં આ વખતે એટલો બધો લઘુ બની ગયો છે કે પતંગની જેમ જાણવામાં પણ આવતો નથી. (૨/૩) એવામાં ઇંદ્રે પ્રયત્નપૂર્વક છોડેલ અને અગ્નિ-જ્વાળાઓથી દિશાઓને આકુલિત કરનાર તથા ઇંદ્રના બધા શત્રુઓને જાણે એકીસાથે કોળિયો ક૨વા માગતું હોય એવું તે વજ્ર જેટલામાં અલ્પ અંતર રહી જતાં તેના મસ્તક સુધી ન પહોંચ્યું તેટલામાં ભાંગેલ તૂટેલ સ્વરે ‘હે ભગવન્! અત્યારે આપનું શરણ છે' એમ બોલતો ચમર, કાયોત્સર્ગે રહેલા વિભુના ચરણ-કમળમાં પેઠો. એવામાં સુરેંદ્રને વિચાર આવ્યો કે-‘અહો! પોતાના સામર્થ્યથી અસુરેંદ્રનું સૌધર્મ દેવલોક સુધી આગમન સંભવતું નથી, પણ ભગવંત, તીર્થંકર, જિનચૈત્ય કે ભાવિતાત્મા Page #421 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् १०३६ वा भाविअप्पं सुसमणं वा निस्साए काऊण इहागओ हविज्जा, ता बाढं अजुत्तं परभवदुहावहं एवमावडिहि'त्तिचिंतिऊण पउत्तो ओही, दिट्ठो य भयवओ पायपंकयमणुसरमाणो, कुंथुव्व सुहुमदेहो चमरासुरिंदो। तं च दट्ठूण सहसच्चिय जायचित्तचमक्कारो 'हाहा हओ म्हि मंदभग्गो त्ति वाहरमाणो अच्वंतसिग्घाए गईए वज्जमग्गेण पहाविओ पुरंदरो, जाव य जिणुत्तमंगंमि चउरंगुलमपत्तं जायं वज्जं ताव तक्खणमेव पडिसंहरियमणेण, नवरं अइसिग्घगमणवसेण करयलसमीरणेण तरलिया जयगुरुणो कुंचिरा अग्गकेसा । तओ पुणो पुणो सदुच्चरियं निंदमाणेण तिपयाहिणीकाऊण वंदिओ सामी परमभत्तीए, खामिउमारद्धो य देव! पसीयह न मए वियाणियं तुम्ह चरणनिस्साए । जं एसो चमरिंदो समागओ मं पराभविउं ।।१।। सुश्रमणं वा निश्रया कृत्वा इह आगतः भवेत्, ततः बाढम् अयुक्तं परभवदुःखावहम् एवं आपतिष्यति' इति चिन्तयित्वा प्रयुक्तः अवधिः, दृष्टश्च भगवतः पादपङ्कजम् अनुसरन्, कुन्थुः इव सूक्ष्मदेहः चमरासुरेन्द्रः । तं च दृष्ट्वा सहसा एव जातचित्तचमत्कारः 'हा हा हतोऽहं मन्दभाग्यः' इति व्याहरन् अत्यन्तशीघ्रया गत्या वज्रमार्गेण प्रधावितः पुरन्दरः यावच्च जिनोत्तमाङ्गे चतुरङ्गुलः अप्राप्तः जातः वज्रः तावद् तत्क्षणमेव प्रतिसंहृतम् अनेन, नवरं अतिशीघ्रगमनवशेन करतलसमीरेण तरलिताः जगद्गुरोः कुञ्चिताः आग्रकेशाः । ततः पुनः पुनः स्वदुश्चरितं निन्दन् त्रिप्रदक्षिणीकृत्य वन्दितः स्वामी परमभक्त्या, क्षान्तुमारब्धवान् च - देव! प्रसीद न मया विज्ञातं तव चरणनिश्रया । यदेषः चमरेन्द्रः समागतः मां पराभवितुम् ||१|| સુશ્રમણની નિશ્રાએ તે અહીં આવી શકે; તો એ અત્યંત અયુક્ત તથા પરભવે દુઃખકારી થવા પામ્યું.’ એમ ચિંતવી અવધિ પ્રયંજતાં, ભગવંતના ચરણ-કમળને અનુસરતો અને કંથવાની જેમ અતિસૂક્ષ્મ એવો ચમરેંદ્ર તેના જોવામાં આવ્યો. તેને જોતાં એકદમ ચિત્તમાં ચમત્કાર પામી-‘હા! હું મંદભાગી હણાયો.' એમ બોલતાં અત્યંત શીઘ્ર ગતિએ પુરંદર વજ્રના માર્ગે દોડ્યો અને જેટલામાં પ્રભુના ઉત્તમાંગથી વજ્ર ચાર અંગુલ હજી દૂર હતું તેવામાં તરત જ તેણે તે સંહરી લીધું; પરંતુ અતિ શીઘ્ર ગમનને લીધે કરતલના પવનથી પ્રભુના બારીક અગ્રકેશ જરા તરલિત થયા, પછી પોતાના દુશ્ચરિત્રને વારંવાર નિંદતાં, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમ ભક્તિથી પ્રભુને વંદન કરીને તે ખમાવવા लाग्यो } ‘હે નાથ! પ્રસાદ કરો. તમારા ચરણની નિશ્રાએ આ ચમરેંદ્ર મને પરાભવ પમાડવા આવ્યો, તે મારા જાણવામાં ન હતું; (૧) Page #422 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०३७ इण्हिं चिय विन्नायं करयलपल्हत्थियंमि कुलिसंमि। ता पणयवच्छल! लहुं अवराहमिमं खमसु मज्झ ।।२।। न पुणोवि भुवणबंधव! संसारपरंपरापरमबीयं । एवंविहं अकिच्चं कइयावि अहं करिस्सामि ।।३।। इति सविणयं खामिऊण जयगुरुं सक्को उत्तरपुरच्छिमदिसिविभागंमि ठाऊण वामेण चरणेण तिक्खुत्तो भूमितलमवदालिऊण दणुनाहं भणिउं पवत्तो-'भो भो असुराहिव! सुंदरं तुमए कयं जमसेसजयजंतुसंरक्खणेक्कदिक्खियस्स पहुणो पयपंकयंतरे तिरोहिओऽसि । एवं च कुणमाणेण तए दढमावज्जियं मम हिययं, अवणीओ पुव्ववेराणुबंधो, जणिओ आमरणंतं अव्वभिचरियपणयभावो, ता विहरसु जहिच्छाए, भगवओ पहावेण नत्थि तुह ममाहिंतो भयंति आसासिऊण जहागयं पडिनियत्तो तियसाहिवो। इदानीमेव विज्ञातं करतलपर्यस्ते कुलिशे। ततः प्रणयवत्सल! लघुः अपराधमिदम् क्षमस्व मम ।।२।। न पुनरपि भुवनबान्धव! संसारपरम्परापरमबीजम् । एवंविधम् अकृत्यं कदाऽपि अहं करिष्यामि ।।३।। इति सविनयं क्षमित्वा जगद्गुरुं शक्रः उत्तरपश्चिमदिग्विभागे स्थित्वा वामेन चरणेन त्रिधा भूमितलम् अवदार्य दैत्यनाथं भणितुं प्रवृत्तवान् ‘भोः भोः असुराधिप! सुन्दरं त्वया कृतं यदशेषजगज्जन्तुसंरक्षणैकदीक्षितस्य प्रभोः पादपङ्जान्तरे तिरोहितः असि। एवं च कुर्वता त्वया दृढम् आवर्जितं मम हृदयम्, अपनीतः पूर्ववैरानुबन्धः, जनितः आमरणान्तम् अव्यभिचरितप्रणयभावः । ततः विहर यथेच्छया, भगवतः प्रभावेण नास्ति तव मद्भयम्' इति आश्वास्य यथाऽऽगतं प्रतिनिवृत्तः त्रिदशाऽधिपः। પણ અત્યારે જ કરતલમાં આવતાં મેં જાણ્યું તો તે પ્રણતવત્સલ! એ મારો અપરાધ તમે સત્વર ક્ષમા કરો. (२) 3 मुवनमांधव! संसा२-५३५२।। ५२५ १४३५ मे मइत्य व हुं ही B.' (3) એ પ્રમાણે જગગુરુને સવિનય ખમાવી, ઇશાન-દિશિભાગમાં રહી, ડાબા પગથી ત્રણ વાર ભૂમિકલને તાડન કરી, ઇંદ્ર ચમરને કહેવા લાગ્યો કે-“હે અસુરેંદ્ર! તમે સારું કર્યું કે સમસ્ત જગતનું સંરક્ષણ કરવામાં એક દીક્ષિત એવા પ્રભુના પદપંકજમાં તિરોહિત થયો. એમ કરવાથી મેં મારું હૃદય બહુ જ સંતુષ્ટ કર્યું છે. પૂર્વવરનો અનુબંધ હવે દૂર થયો અને માવજીવ અવિનશ્વર પ્રણયભાવ ઉત્પન્ન થયો, માટે હવે યથેચ્છાએ વિલાસ-સંચાર કર્યા કર. પ્રભુના પ્રભાવે મારાથકી તને હવે ભય નથી.” એમ આશ્વાસન પમાડી, દેવેંદ્ર સ્વસ્થાને ગયો. પછી હર્ષોત્કર્ષથી Page #423 -------------------------------------------------------------------------- ________________ १०३८ श्रीमहावीरचरित्रम चमरोऽवि हरिसुक्करिसवियसंतवयणकमलो भगवओ पायकप्पपायवप्पभावपरिग्गहिओ निरुवसग्गं नीहरिऊण जहाविहिं भयवंतं पणमिऊण थुणिउमाढत्तो सयलजयजीवबंधव! झाणानलदड्ढकम्मवणगहण!। तिव्वपरीसहसहणेक्कधीर! जय जय महावीर! ||१|| सिद्धिवहुबद्धपडिबंध! वुट्ठसद्धम्मबंधुरनिहाण!। चामीयरसरिससरीरकंतिविच्छुरियदिसिनिवह! ।।२।। नाह! तुह पायछायालीणं नो भवभयंपि अक्कमइ । किं पुण सहावभंगुरगिरिदलणुदंतुरं कुलिसं? ।।३।। चमरोऽपि हर्षोत्कर्षविकसद्वदनकमलः भगवतः पादकल्पपादपप्रभावपरिगृहीतः निरूपसर्ग निहृत्य यथाविधिं भगवन्तं प्रणम्य स्तोतुम् आरब्धवान् - सकलजगज्जीवबान्धव! ध्यानाऽनलदग्धकर्मवनगहन!। तीव्रपरिषहसहनैकधीर! जय जय महावीर! ।।१।। सिद्धिवधूबद्धप्रतिबन्ध! वृष्टसद्धर्मबन्धुरनिधान!। चामीकरसदृशशरीरकान्तिविच्छुरितदिग्निवह! ।।२।। नाथ! तव पादच्छायालीनं नो भवभयमपि आक्रमते। किं पुनः स्वभावभगुरगिरिदलनोइंन्तुरं कुलिशम् ।।३।। વદન-કમળ વિકાસ પામતાં, પ્રભુના પાદકલ્પવૃક્ષના પ્રભાવથી નિર્ભય થતાં, યથાવિધિ ભગવંતને પ્રણામ કરી, ચમરેંદ્ર પણ સ્તુતિ કરવા લાગ્યો કે હે સમસ્ત જગજંતુના બંધવ! હે ધ્યાનાનલથી કર્મ-વનને દગ્ધ કરનાર! હે તીવ્ર પરીષહ સહન કરવામાં मेधार! अव से महावीर! तमे ४d al. (१) હે સિદ્ધિવધૂના સંગી! હે સદ્ધર્મના સુંદર નિધાનને વસનાર! હે કનકસમાન દેડકાંતિથી દિશાઓને ચમકતી બનાવનાર! હે નાથ! તમારા ચરણની છાયામાં લીન થતાં ભવભય પણ ન આવે, તો સ્વભાવે ભંગુર પર્વતોને हणनार 4%थी | थवानुं तु? (२/3) Page #424 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०३९ जत्थ तुह नाह! सरणं उवेइ ससुरासुरंपि तइलोक्कं । पायतले तत्थ ठियस्स कह णु वयणिज्जया मज्झ? ।।४।। पत्तच्चिय सुरपुरसंपयावि परमत्थओ मए देव!। अब्भुदयमूलबीयं जं पत्तं तुम्ह पयकमलं ।।५।। लब्भंति सामि! जइ मग्गियाइं निरवग्गहाई भत्तीए । पइजम्मं चिय ता तुम्ह चलणवासं लभेज्जमहं ||६|| इय चमरिंदो सब्भावसारवयणेहिं संथुणिय वीरं। नित्थरियगरुयहरिभयमहन्नवो अइगओ सपुरि ।।७।। जयगुरूवि पभायसमए एगराइयं महापडिमं पडिसंहरिऊण निक्खंतो सुसुमारपुराओ, यत्र तव नाथ! शरणमुपैति ससुरासुरमपि त्रिलोकम् । पादतले तस्य स्थितस्य कथं नु वचनीयता मम? ||४|| प्राप्तैव सुरपुरसम्पद् अपि परमार्थतः मया देव!। अभ्युदयमूलबीजं यद् प्राप्तं तव पदकमलम् ।।५।। लभ्यते स्वामि! यदि मार्गितानि निरवग्रहाणि भक्त्या। प्रतिजन्मनि एव तदा तव चरणवासं लप्स्ये अहम् ।।६।। इति चमरेन्द्रः सद्भावसारवचनैः संस्तुत्य वीरम् । निस्तारितगुरुहरिभयमहार्णवः अतिगतः स्वपुरीम् ।।७।। जगद्गुरुः अपि प्रभातसमये एकरात्रिकी महाप्रतिमा प्रतिसंहृत्य निष्क्रान्तः सुंसुमारपुरतः, क्रमेण હે નાથ! જ્યાં સુરાસુર ત્રણે લોક શરણે આવે તેવા તમારા પાદતળે રહેતાં મને ભય કેવો? (૪) હે દેવ! અભ્યદયના મૂલ બીજરૂપ તમારા પદકમળને પામતાં, પરમાર્થથી તો હું સ્વર્ગની સંપદા પણ પામી ४ यूज्यो . (५) સ્વામિનુ! તમારી ભક્તિથી જો પ્રતિબંધ વિના મનોવાંછિત મળતા હોય તો પ્રતિજન્મે તમારા ચરણની सेवा भने प्राप्त थामो.' (७) એ રીતે સદૂભાવગર્ભિત વચનથી શ્રી વીરને સ્વવી, ઇંદ્રના ભયરૂપ મહાસાગરથી પાર પામેલ અમરેંદ્ર પોતાની २।४धानीमा यो. (७) ભગવંત પણ પ્રભાતે એકરાત્રિક મહાપ્રતિમા પારી, ત્યાંથી નીકળતાં અનુક્રમે ભોગપુર નગરમાં ગયા. ત્યાં Page #425 -------------------------------------------------------------------------- ________________ १०४० कमेण य पत्तो भोगपुरं नयरं । तत्थ य महिंदो नाम खत्तिओ अकारणसमुप्पन्नतिव्वकोवाणुबंधो भयवंतं दट्ठूण खज्जूरितरुलट्ठिमुग्गीरिऊण धाविओ वेगेण हणणनिमित्तं । एत्थंतरे चिरदंसणपाउब्भूयभत्तिपब्भारो समागओ तं पएसं सणकुमारसुराहिवो, दिट्ठो य सो तहाविहवेगेण जिणाभिमुहं इंतो। तओ तं निवारिऊण सुरिंदेण पणमिओ जयगुरू, पुच्छिया परीसहपराजयपहाणसरीरवत्ता, गओ य जहाभिमयं । भयवंपि वद्धमाणो पलीणमाणो सुरिंदकयमाणो । तत्तो विनिक्खमित्ता नंदिग्गामं समणुपत्तो ।।१।। नंदीनामेण तहिं पिउमित्तेणं थुओ य महिओ य। तत्तो यनीहरित्ता समागओ मिंढयग्गामं ||२|| तत्थ य गोवो कोवेण धाविओ वालरज्जुयं घेत्तुं । जयगुरूणो हणणत्थं, सो य निसिद्धो सुरिंदेण || ३ || श्रीमहावीरचरित्रम् च प्राप्तः भोगपुरं नगरम् । तत्र च महेन्द्रः नामकः क्षत्रियः अकारणसमुत्पन्नतीव्रकोपानुबन्धः भगवन्तं दृष्ट्वा खर्जूरीतरुयष्टीम् उद्गीर्य धावितः वेगेन हनननिमित्तम् । अत्रान्तरे चिरदर्शनप्रादूर्भूतभक्तिप्राग्भारः समागतः तं प्रदेशं सनत्कुमारसुराधिपः, दृष्टश्च सः तथाविधवेगेन जिनाभिमुखम् आगच्छन्। ततः तं निवार्य सुरेन्द्रेण प्रणतः जगद्गुरुः, पृष्टा परीषहपराजयप्रधानशरीरवार्ता, गतश्च यथाभिमतम्। भगवान् अपि वर्द्धमानः प्रलीनमानः सुरेन्द्रकृतमानः । तत्तः विनिष्क्रम्य नन्दिग्रामं समनुप्राप्तः ।।१।। नन्दीनाम्ना तत्र पितृमित्रेण स्तुतश्च महितश्च । ततश्च निहृत्य समागतः मेंढकग्रामम् ।।२।। तत्र च गोपः कोपेन धावितः बालरज्जुं गृहीत्वा । जगद्गुरोः हननार्थम्, सः च निषिद्धः सुरेन्द्रेण ||३|| મહેંદ્ર નામે ક્ષત્રિય હતો કે જે ભગવંતને જોતાં, નિષ્કારણ તીવ્ર કોપ ઉત્પન્ન થતાં, ખજૂરીની લાકડી લઇને મારવા દોડ્યો. એવામાં લાંબા કાળે દર્શન કરવા ભક્તિ જાગતાં સનત્કુમાર-સુરેંદ્ર ત્યાં આવી પહોંચ્યો. તેણે પૂર્વોક્ત રીતે પેલા ક્ષત્રિયને જિવેંદ્ર તરફ આવતો જોયો. તેને અટકાવીને ઇંદ્રે પ્રભુને પ્રણામ કર્યા અને પરીષહ-પરાજય સંબંધી શરીરની કુશળતા પૂછી. પછી તે સ્વસ્થાને ગયો. એટલે માનનું મર્દન કરનારા અને દેવેંદ્રોને પૂજનીય એવા વર્ધમાનસ્વામી પણ ત્યાંથી નંદિગ્રામે ગયા. (૧) ત્યાં સિદ્ધાર્થ રાજાના નંદી મિત્રે તેમના ગુણગાન અને આદર કર્યો. ત્યાંથી ભેંઢક ગામે ગયા. (૨) ત્યાં ગોવાળ કોપથી નાની ૨જ્જુ લઇને ભગવંતને મારવા દોડ્યો. તેને સુરેંદ્રે અટકાવ્યો. (૩) Page #426 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०४१ अह भयवं गामाणुगामगमणेण पत्तो निरंतरधवलहरमालालंकियं, सुविभत्ततिय-चउक्कचच्चररेहिरं कोसंबिपुरिं। तत्थ य भूपालणगुणनाडीनिबिडनिबद्धविपक्खरायलच्छि-करेणुगो सयाणिओ नाम नराहिवो। तस्स य चेडगमहानरिंददुहिया अहिगयधम्मपरमत्था तित्थयरपायपंकयपूयणपरायणा मिगावई नाम भारिया। मुणियनिसेसरायंतरचारो सुहुमबुद्धिविभवपरिवालियरज्जभारो सुगुत्तो य अमच्चो। तस्स य सयावि जिणधम्माणुरागसंभिन्नसत्तसरीरधाऊ नंदा नाम भज्जा। सा य सावियत्ति काऊण मिगावईए देवीए सद्धिं वयंसियाभावं दंसेइ । अन्नो य सयलदरिसणभिप्पायपरूवणानिरओ नरिंदसम्मओ तच्चावाई नाम धम्मपाढओ। तहा तत्थेव नयरीए विवणिजणचक्खुभूओ धणावहो नाम सेट्ठी, मूला य से भारिया । एयाणि नियनियकुसलाणुट्ठाणसंगयाणि वसंति । तत्थ य भयवया पोसबहुलपाडिवए ___ अथ भगवान् ग्रामानुग्रामगमनेन प्राप्तः निरन्तरधवलगृहमालाऽलङ्कृताम्, सुविभक्तत्रिक-चतुष्कचत्वरराजमानां कौशाम्बीपुरीम्। तत्र च भूपालनगुणनाडिनिबिडनिबद्धविपक्षराजलक्ष्मीकरेणुकः शतानिकः नामकः नराधिपः । तस्य च चेटकमहानरेन्द्रदुहिता अधिगतधर्मपरमार्था तीर्थकरपादपङ्कज-पूजनपरायणा मृगावती नामिका भार्या । ज्ञातनिःशेषराजान्तरचारः सूक्ष्मबुद्धिविभवपरिपालितराज्यभारः सुगुप्तश्च अमात्यः। तस्य च सदाऽपि जिनधर्मानुरागसम्भिन्नसप्तशरीरधातुः नन्दा नामिका भार्या। सा च श्राविका इति कृत्वा मृगावत्या देव्या सह वयस्यिकाभावं दर्शयति। अन्यश्च सकलदर्शनाऽभिप्रायप्ररूपणानिरतः नरेन्द्रसम्मतः तत्त्ववादी नामकः धर्मपाठकः। तथा तत्रैव नगर्यां विपणिजनचक्षुभूतः धनावहः नामकः श्रेष्ठी, मूला च तस्य भार्या । एते निजनिजकुशलाऽनुष्ठानसङ्गताः वसन्ति। तत्र च भगवता पौषबहुलप्रातिपदि एवंविधः दुरनुचरः अभिग्रहः प्रतिपन्नः यथा 'यदि कृष्णायोनिबद्धचरणा, પછી ગ્રામાનુગ્રામ વિહાર કરતા વિભુ, નિરંતર ધવલ ગૃહશ્રેણિથી અલંકૃત અને ત્રિમાર્ગ, ચતુષ્ક, ચોવાટા, ચોરાદિકથી શોભિત એવી કૌશાંબી નગરીમાં ગયા. ત્યાં શતાનીક નામે ભૂપાલ કે જે ભૂપાલન-ગુણરૂપ નિબિડ નાડીથી બાંધેલ રિપુઓની રાજલક્ષ્મીરૂપ હાથણીથી ગમન કરનાર હતો. તેને મૃગાવતી નામે રાણી કે જે ચેટક મહારાજાની પુત્રી, ધર્મના પરમાર્થને જાણનાર તથા જિનના ચરણ-કમળની પૂજામાં પરાયણ હતી. વળી સમસ્ત રાજાઓની આંતર હીલચાલને જાણનાર તથા સૂક્ષ્મ બુદ્ધિ-વિભાવથી રાજ્યભાર ચલાવનાર એવો સુગુપ્ત નામે તેનો પ્રધાન તથા સદા જિનધર્મના અનુરાગથી શરીરની સાતે ધાતએ ઓતપ્રોત એવી નંદા નામે તે અમાત્યની ભાર્યા હતી. તે શ્રાવિકાપણાને લઇને મૃગાવતી રાણીની સાથે સખીભાવ દર્શાવતી. વળી સમસ્ત દર્શનના રહસ્ય પ્રરૂપવામાં નિષ્ણાત તથા રાજાને માનનીય એવો તત્ત્વવાદી નામે ધર્મપાઠક હતો તથા તે જ નગરીમાં વેપારીઓના લોચન સમાન ધનાવહ નામે શ્રેષ્ઠી અને તેની મૂલા નામે ભાર્યા હતી. એ બધા પોતપોતાનાં કુશળ અનુષ્ઠાન કરતા ત્યાં २४ता उता. હવે ભગવંતે ત્યાં પોસ માસની કૃષ્ણ એકમે એવો દુષ્કર અભિગ્રહ ધારણ કર્યો કે-પગે લોખંડી સાંકળથી Page #427 -------------------------------------------------------------------------- ________________ १०४२ श्रीमहावीरचरित्रम् एवंविहो दुरणुचरो अभिग्गहो पडिवन्नो, जहा-'जइ कालायसनियलबद्धचलणा, अवणीयसिरोरुहा सोयभरावरुद्धकंठगग्गरगिरं रुयमाणी, रायकन्नगावि होऊण परगिहे पेसत्तणं पवन्ना, तिन्नि दिणाइं अणसिया, घरब्भंतरनिहित्तेक्कचलणा बीयचलणलंघियघरदुवारदेसा, पडिनियत्तेसु सयलभिक्खायरेसु सुप्पेण कुम्मासे पणामेइ ता परमहं पारेमि त्ति कयनिच्छओ पुरजणेण अणुवलक्खिज्जमाणाभिग्गहविसेसो बावीसपरीसहसहणट्ठाए असंपज्जंतजहिट्ठियभोयणोऽवि पइदिवसं उच्चावएसु मंदिरेसु पयत्तो परिभमिउं जयगुरू । पुरजणोऽवि भयवंतं अगहियभिक्खं अणुदिणं गेहंगणाओ चेव नियत्तमाणं पेच्छिऊण अच्चंतसोगसंभारतरलियमाणसो किंकायव्वयावामूढो चिंतिउमारद्धो, कहं? किं दुहनिबंधणेणं धणेण? किं तेण मणुयभावेण?। भोगोवभोगलीलाए ताए किं वा दुहफलाए? ।।१।। अपनीतशिरोरूहा, शोकभराऽवरुद्धकण्ठगद्गद्गिरं रुदन्ती, राजकन्याऽपि भूत्वा परगृहे प्रेष्यत्वं प्रपन्ना, त्रीणि दिनानि अनशिता, गृहाऽभ्यन्तरनिहितैकचरणा द्वितीयचरणलङ्घितगृहद्वारदेशा प्रतिनिवृत्तेषु सकलभिक्षाचरेषु शूर्पण कुल्माषान् अर्पयति ततः परम् अहं पारयामि' इति कृतनिश्चयः पुरजनेन अनुपलक्ष्यमाणाऽभिग्रहविशेषः द्वाविंशतिपरीषहसहनार्थं असंपद्यमानयथास्थितभोजनः अपि प्रतिदिवसम् उच्चावचेषु मन्दिरेषु प्रवृत्तः परिभ्रमितुं जगद्गुरुः। पुरजनः अपि भगवन्तम् अगृहीतभिक्षम् अनुदिनं गृहाङ्गणतः एव निवर्तमानं प्रेक्ष्य अत्यन्तशोकसम्भारतरलितमानसः किंकर्तव्यताव्यामूढः चिन्तयितुमारब्धवान्। कथम् - __किं दुःखनिबन्धनेन धनेन? किं तेन मनुजभावेन?। भोगोपभोगलीलया तया किं वा दुःखफलया? ।।१।। બાંધેલ હોય, માથે મુંડિત, શોકભારથી કંઠ રૂંધાઇ જતાં ગદ્ગદ્ ગિરાથી રોતી હોય, પોતે રાજકન્યા છતાં પરગૃહે દાસત્વ પામી હોય, ત્રણ દિવસની ભૂખી, એક પગ ઘરની અંદર અને બીજો પગ દ્વારની બહાર રાખી બેઠી હોય, બધા ભિક્ષુકો ભિક્ષા લઇ નિવૃત્ત થયા હોય એવા સમયે તે જો સુપડામાંના અડદ-બાકળાથી મને પ્રતિલાલે તો મારે પારણું કરવું.” એ પ્રમાણે નિશ્ચય કરી એ અભિગ્રહ નગરીજનોના જાણવામાં ન આવવાથી બાવીશ પરીષહો સહન કરવા માટે યથોચિત આહાર ન પામતાં પણ ભગવાનું પ્રતિદિન ઉંચ-નીચ સ્થાનોમાં ભમવા લાગ્યા. ત્યાં ભિક્ષા લીધા વિના પ્રતિદિન ગૃહાંગણોથી પાછા વળતાં પ્રભુને જોઈ પૌરજનો પણ અત્યંત અંતરોમાં શોકાકુળ અને કિંકર્તવ્યતામાં વ્યામૂઢ થતાં ચિંતવવા લાગ્યો કે દુઃખના કારણરૂપ ધનથી શું? તેવા મનુષ્યપણાથી પણ શું? અથવા તો દુઃખના ફલરૂપ તેવી ભોગીલાથી Page #428 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०४३ जइ एवंविहमुणिपुंगवस्स गेहंगणं उवगयस्स। पाणन्नपयाणेणवि उवयारे नेव वट्टामो ।।२।। जुम्मं ।। कह वा कम्मजलाउलमणेगदुहमयरभीसणावत्तं । संसारसायरमिमं दाणेण विणा तरिस्सामो? ।।३।। अहवा धन्नाण गिहे पविसइ एवंविहं सुमुणिरयणं । भिक्खापरिग्गहेण य अइधन्नाणं जणइ हरिसं ।।४।। जइ एक्कं च्चिय वेलं कहमवि पडिलाभिओ हवइ एसो। ता पाणिपल्लवे संवसंति सुरमोक्खसोक्खाई ।।५।। इय जह जह जिणनाहो भूरिपयारेहिं दिज्जमाणंपि। भिक्खं नो अभिकंखइ तह तह खिज्जइ पुरीलोगो ||६|| यदि एवंविधमुनिपुङ्गवस्य गृहाङ्गणम् उपागतस्य । पानाऽन्नप्रदानेनाऽपि उपकारे नैव वर्तामहे ।।२।। युग्मम् ।। कथं वा कर्मजलाऽऽकुलम् अनेक दुःखमकरभीषणाऽऽवर्तम् । संसारसागरमिमं दानेन विना तरिष्यामः? ।।३।। अथवा धन्यानां गृहे प्रविशति एवंविधं सुमुनिरत्नम्। भिक्षापरिग्रहेण च अतिधन्यानां जनयति हर्षः ।।४।। यदि एकामेव वेलां कथमपि प्रतिलाभितः भवति एषः । तदा पाणिपल्लवे संवसन्ति सुर-मोक्षसौख्यानि ।।५।। इति यथा यथा जिननाथः भूरिप्रकारैः दीयमानामपि । भिक्षां नो अभिकाङ्क्षति तथा खिद्यते पुरीलोकः ।।६।। શું? કે આવા મુનિપુંગવ ઘરના આંગણે આવ્યા છતાં અન્ન-પાન પણ તેમને આપી શકતા નથી. (૧૨) કર્મજળથી ભરેલ અનેક દુઃખરૂપ મગર અને ભીષણ આવર્તયુક્ત એવા આ સંસાર-સાગરને દાન વિના કેમ तरी शY? (3) અથવા તો એવા મુનિરત્ન પુણ્યવંતોના ઘરે આવે અને ભિક્ષા લઈ તેમને હર્ષ પમાડે. (૪). જો એ મહાત્માને એક વાર પણ કોઈ રીતે પ્રતિલાવ્યા હોય તો સ્વર્ગ મોક્ષના સુખો તો કરતલમાં જ છે.” (૫) એમ અનેક પ્રકારે વારંવાર ભિક્ષા આપ્યા છતાં જેમ જેમ જિનેશ્વર તે લેતા નથી તેમ તેમ નગરજનો ભારે मेह पामेछ. (७) Page #429 -------------------------------------------------------------------------- ________________ १०४४ श्रीमहावीरचरित्रम् ___ एवं च चत्तारि मासे कोसंबीए हिंडमाणो भयवं अन्नया पविठ्ठो सुगुत्तमंतिणो भवणं, दूराओ च्चिय दिट्ठो सुनंदाए, पच्चभिन्नाओ य जहा सो एस भयवं महावीरसामित्ति । तओ अणाइक्खणिज्जं पमोयपब्भारमुव्वहंती उठ्ठिया झडत्ति आसणाओ, नीणिया परमायरेण भिक्खा | भयवंपि निग्गओ गेहाओ। सुनंदावि अद्धिइं काउमारद्धा, ताहे दासीहिं भणियं'सामिणि! एस देवज्जओ न मुणिज्जइ केणइ कारणेणं दिणे दिणे अगहियभिक्खो तक्खणे पडिनियत्तइ।' एवं भणिए तीए नायं, जहा-'नूणं कोइ अभिग्गहविसेसो, तेण तंमि असंपज्जमाणे अकयकज्जो चेव निज्जाइ जिणिंदो।' इमं च से चिंतयंतीए जाओ बाढं चित्तसंतावो, पम्हट्ठा गेहवावारा, विसुमरिओ सरीरसिंगारो, पल्हत्थियं करकिसलए गंडयलं । एत्यंतरे समागओ सुगुत्तामच्चो, पलोइया य एसा तेण, तओ पुच्छिया, जहा-'कमलमुहि! कीस निक्कारणं रणरणयमुव्वहंतिव्व लक्खिज्जसि?, न ताव सुमरेमि मणागपि अत्तणो अवराहं, एवं च चत्वारि मासानि कौशाम्ब्यां हिण्डमानः भगवान् अन्यदा प्रविष्टः सुगुप्तमन्त्रिणः भवनम्, दूरतः एव दृष्टः सुनन्दया, प्रत्यभिज्ञातश्च यथा सः एव भगवान् महावीरस्वामी। ततः अनाख्येयं प्रमोदप्राग्भारम् उद्वहन्ती उत्थिता झटिति आसनात्, निर्णीता परमाऽऽदरेण भिक्षा । भगवानपि निर्गतः गृहात्। सुनन्दा अपि अधृतिं कर्तुमारब्धा । तदा दासीभिः भणितं 'स्वामिनि! एषः देवार्यकः न ज्ञायते केनाऽपि कारणेन दिने दिने अगृहीतभिक्षः तत्क्षणे प्रतिनिवर्तते।' एवं भणिते तया ज्ञातं यथा 'नूनं कोऽपि अभिग्रहविशेषः, तेन तस्मिन् असम्पद्यमाने अकृतकृत्यः एव निर्याति जिनेन्द्रः । इदं च तस्याः चिन्तयन्त्याः जातः बाढं चित्तसन्तापः, विस्मृताः गृहव्यापाराः, विस्मृतः शरीरशृङ्गारः, पर्यस्तीकृतं करकिसलये गण्डतलम् । अत्रान्तरे समागतः सुगुप्ताऽमात्यः, प्रलोकिता एषा तेन, ततः पृष्टा यथा 'कमलमुखि! कस्माद् निष्कारणं रणरणम् उद्वहन्ती इव लक्ष्यसे?, न तावत् स्मरामि मनागपि आत्मनः अपराधम्, मयि अविनयपरिहारपरायणे परजनोऽपि न सम्भाव्यते तव प्रतिकूलकारी इति। એ રીતે ચાર માસ કૌશાંબીમાં ફરતાં ભગવાનનું એકદા સુગુપ્ત મંત્રીના ભવનમાં પેઠા. એટલે સુનંદાએ તેમને દૂરથી જોતાં “આ તો તે જ ભગવાન મહાવીર સ્વામી છે' એમ ઓળખી લીધા. પછી ભારે પ્રમોદ ધારણ કરતી, આસન પરથી ઉઠી તેણે ભાવથી ભિક્ષા પ્રભુ આગળ ધરી, પણ પ્રભુ તો ઘરથી નીકળી ચાલતા થયા ત્યારે સુનંદાને બહુ જ ખેદ પામતી જોઇને દાસીઓએ જણાવ્યું કે “હે સ્વામિની! કંઇ સમજાતું નથી કે એ દેવાર્ય પ્રતિદિવસે ભિક્ષા લીધા વિના શા કારણે તરત પાછા ચાલ્યા જાય છે?” એમ તેમના કહેવાથી સુનંદાએ જાણ્યું કે “અવશ્ય કોઇ અભિગ્રહ વિશેષ હશે, જેથી તે પૂર્ણ ન થવાથી પ્રભુ ભિક્ષા લીધા વિના ચાલ્યા જાય છે.' એમ ચિતવતા તેને ભારે સંતાપ થઈ પડ્યો. તે ગૃહકાર્યો ભૂલી ગઈ, શરીર-શૃંગારનો ત્યાગ કર્યો અને કરતલે ગાલ રાખી બેસી ગઈ. એવામાં અમાત્ય આવ્યો. તેણે તથાવિધ સુનંદાને જોતાં પૂછ્યું કે-“હે કમલમુખી! નિષ્કારણ આમ શોકાતુર જેવી કેમ દેખાય છે? મારાથી કાંઈ તારો અપરાધ થયો હોય તો તે યાદ નથી. હું પોતે અવિનયના પરિહારમાં પરાયણ Page #430 -------------------------------------------------------------------------- ________________ १०४५ सप्तमः प्रस्तावः मइ अविणयपरिहारपरायणे परयणोऽवि न संभाविज्जइ तुह पडिकूलकारित्ति । तीए भणियं'पाणनाह! अलमलियसंभावणाहिं, नत्थि थेवमेत्तोऽवि कस्सइ अवराहो, केवलं जस्सप्पभावेण लीलाए लंधिज्जइ दुग्गमोवि भवन्नवो, मणोरहागोयरंपि पाविज्जइ अपुणागमं सिवपयं, अइदुरुल्लसिओऽवि विद्दविज्जइ अकल्लाणकोसो तस्स भयवओ भुवणनाहस्स वद्धमाणसामिणो बहूई वासराइं अणसियस्स, न मुणिज्जइ कोइ अभिग्गहविसेसो अणेण गहिओत्ति, अओ किं तुम्ह बुद्धीविभवेण? किं वा अमच्चत्तणेणं? जइ एवं अभिग्गहं न जाणहत्ति । अमच्चेण भणियं-'पिए! परिचयसु संतावं, कल्ले तहा करेमि जहा एस अभिग्गहो मुणिज्जइ।' इय एयाए कहाए वट्टमाणीए विजया नाम पडिहारी मिगावईए देवीए संतिया, सा केणइ कारणेण आगया, तमुल्लावं सोऊण मिगावईए सव्वं परिकहेइ, इमं च सोच्चा मिगावईवि महादुक्खेण अभिभूया, सोगाउरा जाया। राया य तं पएसमणुपत्तो पुच्छइ-'देवी! किं तया भणितं 'प्राणनाथ! अलमलिकसम्भावनाभिः, नास्ति स्तोकमात्रः अपि कस्याऽपि अपराधः, केवलं यस्य प्रभावेण लीलया लध्यते दुर्गमः अपि भवार्णवः, मनोरथाऽगोचरमपि प्राप्यते अपुनरागमं शिवपथम्, अतिदूरोल्लसितः अपि विद्राव्यते अकल्याणकोशः तस्य भगवतः भुवननाथस्य वर्द्धमानस्वामिनः बहूनि वासराणि अनशितस्य न ज्ञायते कोऽपि अभिग्रहविशेषः अनेन गृहीतः, अतः किं तव बुद्धिविभवेन?, किं वा अमात्यत्वेन, यदि एवम् अभिग्रहं न जानासि ।' अमात्येन भणितं 'प्रिये! परित्यज सन्तापम्, कल्ये तथा करोमि यथा एषः अभिग्रहः ज्ञायते।' इतः एतस्यां कथायां वर्तमानायां विजया नामिका प्रतिहारी मृगावत्याः देव्याः सत्का, सा केनाऽपि कारणेन आगता, तदुल्लापं श्रुत्वा मृगावतीं सर्वं परिकथयति। इदं च श्रुत्वा मृगावती अपि महादुःखेन अभिभूता, शोकाऽऽतुरा जाता। राजा च तं प्रदेशम् अनुप्राप्तः पृच्छति 'देवि! किं विमनोदुर्मना लक्ष्यसे?।' तया भणितं 'देव! किं परिकथयामि? હોવાથી પરિજન પણ તારું પ્રતિકૂળ કરનાર સંભવે નહિ.” તે બોલી-“હે પ્રાણનાથ! તેવા ખોટા વિચારો લાવવાની જરૂર નથી. અલ્પમાત્ર પણ કોઇનો અપરાધ નથી, પરંતુ જેના પ્રભાવથી દુર્ગમ ભવાર્ણવ લીલાથી ઓળંગી શકાય, મનોરથને અગોચર અને પુનરાગમ રહિત શિવપદ પામી શકાય તેમજ માથે આવી પડતી આપત્તિઓ પણ અતિભયંકર છતાં નાશ પામે એવા ભગવંત વર્ધમાનસ્વામીને ભિક્ષા ન લેતાં ઘણા દિવસો થઇ ગયા. કંઇ સમજાતું નથી કે તેમણે કયો અભિગ્રહ ધારણ કર્યો હશે, તો તમારા બુદ્ધિવિભવથી શું અને અમાત્યપદવીથી પણ શું? કે એ અભિગ્રહ જાણવામાં ન આવે.” અમાત્ય બોલ્યો-“હે પ્રિયે! સંતાપ તજી દે. હું કાલે એવો ઉપાય લઇશ કે જેથી એ અભિગ્રહ જાણી શકાશે.' એવામાં મૃગાવતી રાણીની વિજયા નામે પ્રતિહારી એ કથા ચાલતી હતી ત્યાં કંઈ કારણે આવી ચડી. તે સાંભળીને તેણે બધું મૃગાવતીને કહી સંભળાવ્યું, જે સાંભળતાં મૃગાવતી પણ બહુ દુઃખ પામી અને શોકાતુર થઇ બેઠી. તેવામાં રાજાએ ત્યાં આવતાં તેને પૂછ્યું કે-“હે દેવી! આમ આકુળ-વ્યાકુળ કેમ દેખાય છે?” તે Page #431 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् १०४६ विमणदुम्मणा लक्खिज्जसि? ।' तीए भणियं-'देव! किं परिकहेमि?, तुम्हे दुग्गदुग्गइगमणमूलेण इमिणा रज्जभरेण पच्छाइयविवेया एत्तियंपि न मुणह, जहा कत्थ सामी विहरइ ?, कहं वा भिक्खं परिभमइ'त्ति, बहुं निब्भच्छिऊण साहिओ अभिग्गहवइयरो । राइणा भणियं-'देवि! वीसत्था होहि, कल्ले सव्वपयारेहिं जाणामि परमत्थं ति भणिऊण उवविट्ठो अत्थाणमंडवंमि, वाहराविओ सुगुत्तामच्चो। समागओ एसो, तओ पणमिऊण राइणो पायपीढं उवविठ्ठो जहोचियासणे, भणिओ राइणा- 'अहो अमच्च! किं जुत्तमेयं तुज्झ जं भयवंतं इह विहरमाणंपि न जाणसि?, अहो ते पमत्तया, अहो ते सद्धम्मपरंमुहया, अज्ज किर सामिस्स चउत्थो मासो निरसणस्स अविन्नायाभिग्गहविसेसस्स वट्टइ' त्ति । सुगुत्तेण भणियं- 'देव! अवरावरकज्जंतराऊरियघरवासवासंगित्तणेण न किंपि मुणियं, इयाणि पुण जं देवो आणवेइ तं संपाडेमि त्ति भणिए रन्ना सद्दाविओ तच्चावाई धम्मसत्थपाढगो, पुच्छिओ य एसो - 'जहा भद्द! तुह धम्मसत्थेसु त्वं दुर्गदुर्गतिगमनमूलेन अनेन राज्यभारेण प्रच्छादितविवेकः एतावदपि न जानासि, यथा कुत्र स्वामी विचरति?, कथं वा भिक्षां परिभ्रमति ? इति बहु निर्भर्त्स्य कथितः अभिग्रहव्यतिकरः।' राज्ञा भणितं ‘देवि! विश्वस्था भव, कल्ये सर्वप्रकारैः ज्ञास्यामि परमार्थम्' इति भणित्वा उपविष्टः आस्थानमण्डपे, व्याहारितः सुगुप्ताऽमात्यः । समागतः एषः, ततः प्रणम्य राज्ञः पादपीठम् उपविष्टः यथोचिताऽऽसने, भणितः राज्ञा ‘अहो! अमात्य ! किं युक्तमेतत् तव यद् भगवन्तम्' इह विहरमाणमपि न जानासि ? अहो ते प्रमत्तता, अहो ते सद्धर्मपराङ्मुखता, अद्य किल स्वामिनः चतुर्थः मासः निरशनस्य अविज्ञाताऽभिग्रहविशेषस्य वर्तते।' सुगुप्तेन भणितं 'देव! अपरापरकार्यान्तराऽऽपूरितगृहवासव्यासङ्गत्वेन न किमपि ज्ञातम्, इदानीं पुनः यद् देवः आज्ञापयति तत्सम्पादयामि इति भणिते राज्ञा शब्दापितः तत्त्ववादी धर्मशास्त्रपाठकः, पृष्टश्च एषः यथा 'भद्र! तव धर्मशास्त्रेषु सर्वपाषण्डानाम् आचाराः निरूप्यन्ते, ततः બોલી-‘હે દેવ શું કહું? તમે ત્યાજ્ય એવી દુર્ગતિના મૂળરૂપ આ રાજ્યભારથી વિવેક ખોઈ બેઠા છો જેથી એટલું પણ જાણતા નથી કે-સ્વામી ક્યાં વિચરે છે અને ભિક્ષાને માટે શાને ભમે છે?' એમ બહુ નિભ્રંછીને તેણે અભિગ્રહનો વ્યતિકર કહી સંભળાવ્યો. ત્યારે રાજાએ કહ્યું-‘દેવી! શાંત થા. કાલે ગમે તે રીતે પરમાર્થ જાણી લઇશ.’ એમ કહી રાજાએ સભામાં બેસતાં સુગુપ્ત અમાત્યને બોલાવ્યો. તે આવી, રાજાને પ્રણામ કરી યથોચિત સ્થાને બેઠો. પછી રાજાએ તેને કહ્યું કે-‘અમાત્ય! શું એ તને યુક્ત છે કે અહીં વિચરતા ભગવંતને પણ તું જાણતો નથી? અહો! તારો પ્રમાદ! અહો! સદ્ધર્મ પ્રત્યે તારી વિમુખતા-બેદરકારી કે આજે નિરાહારપણે રહેતાં અને અભિગ્રહ જાણવામાં ન આવવાથી સ્વામીને ચાર માસ થવા આવ્યા.' સુગુપ્તે કહ્યું-‘હે દેવ! ઉપરાઉપરી કામ આવી પડતાં અને ઘરવાસમાં વ્યાકુળ હોવાથી હું કંઈ પણ જાણી શક્યો નથી. હવે જેવી આપની આજ્ઞા. તે પ્રમાણે બજાવવા તૈયાર છું.’ એમ બોલતાં રાજાએ ધર્મશાસ્ત્ર-પાઠક તત્ત્વવાદીને બોલાવ્યો અને પૂછ્યું કે-‘હે ભદ્ર! તારા ધર્મશાસ્ત્રમાં બધા મતવાદીઓના આચાર બતાવેલા હશે, તો કહે કે ભગવંતે કેવો અભિગ્રહ ધારણ કર્યો છે? વળી Page #432 -------------------------------------------------------------------------- ________________ १०४७ -सप्तमः प्रस्तावः सव्वपासंडाणं आयारा निरूविज्जंति, ता साहेहि को भगवया अभिग्गहविसेसो पडिवन्नोत्ति?, तुमंपि अमच्च! बुद्धिबलिओ, अओ वीमसेसु को एत्थ उवाओ? ।' खणंतरं च वीमंसिऊण तेहिं भणियं-'देव! बहवे दव्व-खेत्त-काल-भावभेयभिन्ना अभिग्गहविसेसा, सत्त पिंडेसणाओ, सत्त य पाणेसणाओ हवंति, अओ न नज्जइ कोऽवि अभिप्पाओ'त्ति । तओ रन्ना सव्वत्थ नयरीए काराविया उग्घोसणा, जहा-'भयवओ भिक्खं भमंतस्स अणेगप्पगारेहिं भिक्खा नीणियव्वत्ति । इमं च निसामिऊण परलोयसुहकंखिणा विचित्तनेवत्थधारिणा अप्पमत्तचित्तेण नयरजणेण पइण्णामंदरस्स गोयरचरियं पविट्ठस्स भयवओ पइदिणं पणामिज्जइ अणेगप्पयारेहिं भिक्खा, न य घिप्पइ सामिणा । एवं च कहिंपि असंपज्जमाणजहासमीहियपिंडविसुद्धीवि अमिलाणसरीरलायन्नो अदीणमणो य ठिओ तीए चेव पुरीए भयवं । एयं ताव एवं । इओ य-सयाणियस्स रन्नो चारपुरिसेहिं आगंतूण कहियं जहा-'देव! तुम्ह पुव्ववेरा कथय कः भगवता अभिग्रहविशेषः प्रतिपन्न? इति, त्वमपि अमात्य! बुद्धिबलिकः, अतः विमृश कः अत्र उपायः?' क्षणान्तरं च विमृश्य ताभ्यां भणितं 'देव! बहवः द्रव्य-क्षेत्र-काल-भावभेदभिन्नाः अभिग्रहविशेषाः, सप्त पिण्डेषणाः, सप्त च पानैषणाः भवन्ति, अतः न ज्ञायते कोऽपि अभिप्रायः। ततः राज्ञा सर्वत्र नगर्यां कारापिता उद्घोषणा, यथा -'भगवतः भिक्षायां भ्रमतः अनेकप्रकारैः भिक्षा नेतव्या' इति । इदं च निःशम्य परलोकसुखकांक्षिणा, विचित्रनेपथ्यधारिणा अप्रमत्तचित्तेन नगरजनेन प्रतिज्ञामन्दरस्य गोचरचर्यां प्रविष्टस्य भगवतः प्रतिदिनम् अर्प्यते अनेकप्रकारैः भिक्षा, न च गृह्यते स्वामिना। एवं च कुत्रापि असम्पद्यमानयथासमीहितपिण्डविशुद्धिः अपि अम्लानशरीरलावण्यः अदीनमनः च स्थितः तस्यामेव पुर्यां भगवान्। एतत् तावद् एवम्। इतश्च शतानीकस्य राज्ञः चारपुरुषैः आगत्य कथितं यथा 'देव! तव पूर्ववैरी दधिवाहनः राजा હે અમાત્ય! તું પણ બુદ્ધિ-બલિષ્ઠ છે, તો વિચાર કર કે અહીં શો ઉપાય લેવો?” એટલે ક્ષણભર વિચારીને તેમણે કહ્યું કે “હે દેવ! દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના ભેદોથી ભિન્નભિન્ન ઘણા અભિગ્રહો તેમજ સાત પિંડેષણા અને સાત પાનએષણા બતાવેલ છે તેથી કોઇ અભિપ્રાય સમજાતો નથી.” ત્યારે રાજાએ નગરીમાં સર્વત્ર ઉદ્દઘોષણા કરાવી કેભિક્ષા માટે ભમતા ભગવંતને અનેક પ્રકારની ભિક્ષા ધરવી.' એમ સાંભળતાં પરભવના સુખાભિલાષી, વિચિત્ર વેષધારી અને અપ્રમત્ત એવા નગરજનો, પ્રતિજ્ઞામાં ધીર અને ગોચરીએ નીકળેલા ભગવંતને પ્રતિદિન અનેક પ્રકારની ભિક્ષા ધરવા લાગ્યા, પણ પ્રભુ તે સ્વીકારતા નહિ. એમ યથાસમીહિત પિંડવિશુદ્ધિ પ્રાપ્ત ન થતાં પણ શરીરે અમ્યાન તથા અદીન ભાવે ભગવંત તે જ નગરીમાં વિચરી રહ્યા છે. એવામાં શતાનીક રાજાના ચરપુરુષોએ આવીને નિવેદન કર્યું કે-“હે દેવ! તમારો પૂર્વ શત્રુ દધિવાહન રાજા Page #433 -------------------------------------------------------------------------- ________________ १०४८ श्रीमहावीरचरित्रम् दहिवाहणो राया संपयं थोवपरिवारो पमत्तो य वट्टइ, अओ जइ पंचरत्तमेत्तेण देवो तत्थ वच्चइ ता निच्छियं समीहियत्थसिद्धी जायइत्तिपभणिए राइणा दवाविया सन्नाहभेरी। संवूढा सुहडा संखुद्धा सामंता, चलिओ राया महासामग्गीए, आरूढो य नावासु । तओ अणुकूलयाए पवणस्स, दक्खत्तणेणं कन्नधारजणस्स एगरयणिमेत्तेण अचिंतियागमणो संपत्तो चंपापुरी, असंखुद्धा चेव वेढिया एसा । दहिवाहणोऽवि सामग्गिं विणा जुज्झिउमपारयंतो किमेत्थ पत्थावे कायव्वंति वाउलमणो भणिओ मंतिजणेण-'सामि! कीस मुज्झह, सव्वहा एत्थावसरे पलायणमेव जुत्तं। । यतः-त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे, आत्मार्थे पृथिवीं त्यजेत् ।।१।। साम्प्रतं स्तोकपरिवारः प्रमत्तः च वर्तते। अतः यदि पञ्चरात्रिमात्रेण देवः तत्र व्रजति तदा निश्चितं समीहितार्थसिद्धिः जायते' इति प्रभणिते राज्ञा दापिता सन्नाहभेरी। सम्व्यूढाः सुभटाः, संक्षुब्धाः सामन्ताः, चलितः राजा महासामग्र्या, आरूढश्च नावि। ततः अनुकूलतया पवनस्य, दक्षत्वेन कर्णधारजनस्य एकरजनीमात्रेण अचिन्तिताऽऽगमनः सम्प्राप्तः चम्पापुरीम्, असंक्षुब्धा एव वेष्टिता एषा। दधिवाहनः अपि सामग्री विना योद्धुम् अपारयन् किमत्र प्रस्तावे कर्तव्यमिति व्याकुलमनः भणितः मन्त्रिजनेन 'स्वामिन्! कस्माद् मुह्यसि, सर्वथा अत्र अवसरे पलायनमेव युक्तम्। त्यजेदेकं कुलस्यार्थे, ग्रामस्यार्थे कुलं त्यजेत् । ग्रामं जनपदस्याऽर्थे आत्मार्थे पृथिवीं त्यजेत् ।।१।। અત્યારે અલ્પ-પરિવારવાળો અને પ્રમત્ત થઇને વર્તે છે માટે જો પાંચ દિવસમાં આપ ત્યાં જાઓ તો અવશ્ય વાંછિતાર્થની સિદ્ધિ થાય.' એમ તેમના કહેતાં રાજાએ પ્રયાણભેરી વગડાવી, જેથી સુભટો બધા સજ્જ થયા, સામંતો સંક્ષોભ પામ્યા, રાજા સર્વ સામગ્રીથી પ્રયાણ કરતાં નાવ પર આરૂઢ થયો. પછી પવનની અનુકૂળતા તથા કર્ણધારનાવિકની કુશળતાએ એક રાત માત્રમાં અણધાર્યા આગમને તે ચંપાનગરીમાં પહોંચ્યો. ત્યાં ક્ષોભ પામ્યા પહેલાં તો તેણે નગરીને ઘેરી લીધી. એવામાં દધિવાહન પણ સામગ્રી વિના યુદ્ધ કરવાને અસમર્થ બની-“આ પ્રસંગે હવે શું કરવું?” એમ મનમાં વ્યાકુળ થતાં, મંત્રીઓએ તેને જણાવ્યું કે- સ્વામિનુ! તમે વ્યાકુળ કેમ થાઓ છો? અત્યારે તો સર્વથા પલાયન જ યુક્ત છે. કહ્યું છે કે કુળને અર્થે એકનો ત્યાગ, ગામને અર્થે કુળનો, દેશને અર્થે ગામનો અને આત્મા-પોતાને અર્થે પૃથ્વીનો પણ त्या ४२वो. (१) Page #434 -------------------------------------------------------------------------- ________________ १०४९ सप्तमः प्रस्तावः प्रस्तावसदृशं वाक्यं, सद्भावसदृशं प्रियम्। आत्मशक्तिसमं कोपं, यो जानाति स पण्डितः ।।२।। विक्रमावर्जिताः सद्यः, संपद्यन्ते पुनः श्रियः । जीवितव्यमवक्रान्तं, तेन देहेन दुर्लभम् ।।३।। सर्वेषामेव वस्तूनां, जीवितव्यमनुत्तमम् । तदर्थं राज्यलक्ष्म्याद्यास्तच्चेत् नष्टं वृथा परम् ।।४।। एवं तेहिं भणिओ सरीरमेत्तेण पलाणो दहिवाहणो। सयाणियरन्नावि घोसावियं नियखंधावारे, जहा-'भो भो! दंडनाहसुहडपमुहा चमूचरा! गेण्हेज्जह जहिच्छाए एत्थ नयरीए जं जस्स रोयइ, मा ममाहिंतो मणागंपि संकेज्जहत्ति। एवं जग्गहे घुढे पयट्टो रायलोगो, भग्गो प्रस्तावसदृशं वाक्यम्, सद्भावसदृशं प्रियम्। आत्मशक्तिसमं कोपम्, यो जानाति सः पण्डितः ।।२।। विक्रमाऽऽवर्जिताः सद्यः, सम्पद्यते पुनः श्रियः । जीवितव्यमपक्रान्तं तेन देहेन दुर्लभम् ।।३।। सर्वेषामेव वस्तूनां जीवितव्यमनुत्तमम् । तदर्थं राज्यलक्ष्म्याद्याः तच्चेत् नष्टं वृथा परम् ।।४।। एवं तैः भणितः शरीरमात्रेण पलायितः दधिवाहनः। शतानिकराज्ञाऽपि घोषितं निजस्कन्धावारे यथा 'भोः भोः दण्डनाथ-सुभटप्रमुखाः चमूचराः! गृह्णीत यथेच्छया अत्र नगर्यां यद् यस्य रोचते, मा मद् मनागपि शङ्किष्यत।' एवं यद्ग्रहे (=यथारुचिग्रहणानुज्ञा) घोषिते प्रवृत्तः राजलोकः, भग्नः प्राकारः, विघटितानि गोपुरकपाटानि, लुण्टितुमारब्धम् अशेषमपि नगरम्। तथाविधे च असमञ्जसे પ્રસંગ-યોગ્ય વાક્ય, સદ્ભાવ તુલ્ય પ્રિય, તથા આત્મશક્તિ પ્રમાણે કોપ-એ જે જાણે તે પંડિત. (૨) પરાક્રમથી પેદા કરવા લાયક લક્ષ્મી તો ફરીને પણ તરત પ્રાપ્ત થશે, પરંતુ જીવિત નષ્ટ થતાં તે તે જ દેહવડે पुन: हुम छ. (3) બધી વસ્તુઓમાં જીવિતવ્ય જ અનુપમ છે, અને તેને માટે જ રાજ્ય-લમ્માદિક છે. તે જો નાશ પામે તો બીજું पधुं वृथा छ.' (४) એમ તેમના કહેતાં, દધિવાહન રાજા જીવ લઇને ભાગ્યો. ત્યારે શતાનીક રાજાએ પોતાના સૈન્યમાં ઉદ્ઘોષણા કરાવી કે-“હે દંડનાયક, સુભટ પ્રમુખ સૈનિકો! હવે આ નગરીમાં જે વસ્તુ જેને રુચે, તે ઇચ્છા મુજબ લઈ લ્યો. મારી જરા પણ શંકા લાવશો નહિ.' એમ રાજાજ્ઞા જાહેર થતાં સૈનિકોએ કિલ્લો ભાંગી નાખ્યો, નગરના મુખ્ય Page #435 -------------------------------------------------------------------------- ________________ १०५० श्रीमहावीरचरित्रम् पागारो, विहाडियाइं गोपुरकवाडाइं, लुंटिउमारलं असेसंपि नयरं । तहाविहे य असमंजसे वट्टमाणे दहिवाहणस्स रन्नो अग्गमहिसी धारिणी नाम देवी वसुमईए दुहियाए समं इओ तओ पलायमाणी पत्ता एगेण सेवगपुरिसेण | रायावि संपाइयसमीहियपओयणो पडिनियत्तो नियनयरिहुत्तं । सो य सेवगो धारिणीदेवीए रूवेण लायन्नेण सोहग्गेण य अवहरियहियओ पहे वच्चंतो जणाणं पुरो भणइ-'एसा मम पत्ती होही, एयं च कन्नगं विक्किणिस्संति। एयं च से उल्लावं सुणिऊण भयभीया धारिणी चिंतिउं पवत्ता कह ससहरकरधवले कुलंमि नीसेसभुवणपयडंमि। जाया मह उप्पत्ती चेडयनरनाहगेहंमि? ।।१।। कह वा नमंतसामंतमउलिलीढग्गपायवीढेण । दहिवाहणेण रन्ना ठवियाऽहं पणइणिपयंमि? ।।२।। वर्तमाने दधिवाहनस्य राज्ञः अग्रमहिषी धारिणी नामिका देवी वसुमत्या दुहित्रा समं इतस्ततः पलायमाना प्राप्ता एकेन सेवकपुरुषेण। राजा अपि सम्पादितसमीहितप्रयोजनः प्रतिनिवृत्तः निजनगर्यभिमुखम् । सश्च सेवकः धारिणीदेव्याः रूपेण, लावण्येन सौभाग्येन च अपहृतहृदयः पथे व्रजन् जनानां पुरः भणति ‘एषा मम पत्नी भविष्यति, एतां च कन्यां विक्रयिष्यामि। एतत् च तस्य उल्लापं श्रुत्वा भयभीता धारिणी चिन्तयितुं प्रवृत्ता कुत्र शशधरकरधवले कुले निःशेषभुवनप्रकटे। जाता मम उत्पत्तिः चेटकनरनाथगृहे! ।।१।। कुत्र वा नमत्सामन्तमौलीलीढाग्रपादपीठेन । दधिवाहनेन राज्ञा स्थापिताऽहं प्रणयिनीपदे! ।।२।। દ્વારો તોડી પાડ્યા અને સમસ્ત નગરીને લુંટવા લાગ્યા. એમ અસમંજસ પ્રવર્તતાં, દધિવાહન રાજાની પટરાણી ધારિણી પોતાની વસુમતી પુત્રી સહિત આમતેમ પલાયન કરતાં એક રાજસેવકને હાથ ચડી. શતાનીક રાજા પણ વાંછિતાર્થ સંપાદિત થતાં પોતાની નગરી ભણી પાછો ફર્યો. પછી તે રાજપુરુષ, ધારિણી રાણીના રૂપ, લાવણ્ય અને સૌભાગ્યથી મોહ પામી, માર્ગે જતાં તે લોકોને કહેવા લાગ્યો કે “આ મારી પત્ની થશે, અને આ કન્યાને વેચી નાખીશ.' આ વચન સાંભળતાં ધારિણી ભયભીત થઇને ચિંતવવા લાગી કે અહા! સમસ્ત ભુવનમાં પ્રગટ અને ચંદ્ર સમાન ધવલ કુળમાં ચેટક રાજાના ઘરે મારો જન્મ શા માટે થયો? (૧) અથવા તો જેને સામંતો પોતાના શિર ઝુકાવી રહ્યા હતા એવા દધિવાહન રાજાએ મને પટરાણીના પદે શા भाटे स्थापी? (२) Page #436 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०५१ कह वा जिणिंदवयणारविंदसंभूयसमयसवणुत्था । मम सययं वसइ मणे अकज्जविवरंमुहा बुद्धी? ||३|| कह एस हीणसत्तोवि मुक्कमेरं ममं समुद्दिस्स । वागरइ जहा महिलं अहमेयं किल करिस्सामि? ||४|| ता पावजीव! अज्जवि अस्सुयपुव्वं इमंपि सुणिऊण । किं निहरेसि न निल्लज्ज! गंजणं सहसि सीलस्स ।।५।। हरहासहंसधवलं सीलं मयलंति नो सुकुलजाया । करिकन्नतालचंचलजीवियकज्जेण कइयावि ।।६।। कुत्र वा जिनेन्द्रवचनाऽरविन्दसम्भूतशास्त्रश्रवणोत्थिता। मम सततं वसति मनसि अकार्यविपराङ्मुखा बुद्धिः! ।।३।। कुत्र एषः हीनसत्त्वोऽपि मुक्तमर्यादः मम समुद्दिश्य । व्याकरोति यथा महिला अहमेनां किल करिष्यामि! ।।४।। ततः पापजीव! अद्याऽपि अश्रुतपूर्वं इदमपि श्रुत्वा । किं निहरसि न निर्लज्ज! गञ्जनं सहसे शीलस्य? ।।५।। हरहास्यहंसधवलं शीलं मलिनयन्ति नो सुकुलजाताः | करिकर्णतालचञ्चलजीवितकार्येण कदाऽपि ।।६।। વળી તેમ છતાં જિનમુખથી પ્રગટ થયેલ શાસ્ત્રશ્રવણથી ઉત્પન્ન થયેલ અને અકાર્યથી વિમુખ એવી બુદ્ધિ, સદા भ।२। मनमा म वास. ७२री २४ी छ ? (3) વળી હીનસત્ત્વ અને મર્યાદા રહિત આ રાજસેવક મને ઉદ્દેશીને એમ શા માટે બોલે છે કે હું એને મારી भारता बनावीश. (४) તો હે પાપી જીવ! આવું પૂર્વે કદી ન સાંભળેલ વચન સાંભળતાં અદ્યાપિ કેમ નીકળી જતો નથી? હે નિર્લજ્જ! शुं शीलभंगने सहन रीश? (५) શિવહાસ્ય અને હંસ સમાન ધવલ એવા શીલને કુલીન કાંતાઓ, ગજકર્ણ અને તાડ સમાન પોતાના ચંચલ જીવિતના કાજે કદાપિ મલિન થવા દેતી નથી. (૯) Page #437 -------------------------------------------------------------------------- ________________ १०५२ श्रीमहावीरचरित्रम् कह वाविहु मम दुहिया एसा उच्छंगसंगसंभूया । परहत्थगया धरिही नियजीयं विरहसंतत्ता? |७|| इय एवंविहसंकप्पकप्पणुप्पन्नतिव्वदुक्खाए । निब्भच्छियं व जीयं नीहरियं से उरो भेत्तुं ।।८।। तीसे य अपत्तकालमरणं अवलोइऊण चिंतियं तेण सेवगपुरिसेण, 'अहो दुटुं मए भणियं-महिला होहित्ति । एसा हि महाणुभावा कस्सइ पुरिसोत्तमस्स भज्जा संभाविज्जइ, अओ च्चिय मम दुव्वयणायन्नणेण संखुहियहियया मया । ता किमित्थ अइक्कंतत्थसोयणेण?| एयं कन्नगं इयाणिं न किंपि भणिस्सामि, मा एसावि मरिहि ति । ताहे महुरवयणेहिं अणुअत्तमाणा आणीया कोसंबी नयरिं, विक्कयनिमित्तं च उड्डिया रायमग्गे। अह धम्मकम्मसंजोएण कथं वाऽपि खलु मम दुहिता एषा उत्सङ्गसङ्गसम्भूता । परहस्तगता धारयिष्यति निजजीवं विरहसन्तप्ता? ।।७।। इति एवंविधसङ्कल्पकल्पनोत्पन्नतीव्रदुःखया । निर्भर्त्सतमिव जीवं निहृतं तस्याः उरः भित्वा ।।८।। तस्याः च अप्राप्तकालमरणम् अवलोक्य चिन्तितं तेन सेवकपुरुषेण, 'अहो! दुष्टं मया भणितं 'महिला भविष्यति' इति। एषा हि महानुभावा कस्यापि पुरुषोत्तमस्य भार्या सम्भाव्यते, अतः एव मम दुर्वचनम् आकर्णनेन संक्षुभितहृदयया मृता। ततः किमत्र अतिक्रान्ताऽर्थशोचनेन?। एनां कन्याम् इदानीं न किमपि भणिष्यामि, मा एषाऽपि मरिष्यति। तदा मधुरवचनैः अनुवर्तमाना आनीता कौशाम्बी नगरीम्, विक्रयनिमित्तं च उत्क्षिप्ता राजमार्गे। अथ धर्म-कर्मसंयोगेन तत्प्रदेशयायिना दृष्टा सा અથવા તો ઉસંગમાં સદા ઉછરેલ આ મારી દુહિતા પરહાથમાં ગયેલ અને વિરહ-સંતપ્ત બની પોતાના वितने म धा२५॥ ॐरी शशे?' (७) એ પ્રમાણે સંકલ્પ-કલ્પનાથી ઉત્પન્ન થતા તીવ્ર દુઃખથી જાણે નિભ્રંછના પામેલ હોય તેમ તેણીનો જીવ હૃદય महीने नीजी गयो. (८) તેણીનું અકાળ-મરણ જોઇ તે સેવક પુરુષે વિચાર કર્યો કે-અહો! દુર્વચન બોલ્યો કે “આ મારી મહિલા થશે.' એ મહાનુભાવા કોઇ ઉત્તમ પુરુષની ભાર્યા સંભવે છે, કે જેથી મારું દુર્વચન સાંભળતાં હૃદયમાં સંક્ષોભ થવાથી મરણ પામી, તો હવે અહીં ગઇ વસ્તુનો શોક શો કરવો? હવે આ કન્યાની પણ એ દશા ન થાય માટે એને કંઇપણ કહેવું નહિ.' પછી મધુર વચનોથી અનુકૂળ થતાં તે કન્યાને પેલા સૈનિકે કૌશાંબીમાં લઇ જઈ, વેચવા માટે રાજમાર્ગે ઊભી રાખી. એવામાં ધર્મ-કર્મસંયોગે તે માર્ગે જતા ધનાવહ શેઠે તેને જોઇને વિચાર કર્યો કે “અહો! Page #438 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०५३ तप्पएसजाइणा दिट्ठा सा धणावहसेट्ठिणा, चिंतियं चऽणेण-'अहो एरिसाए आगिईए न होइ एसा सामन्नजणदुहिया, जओ अणलंकियावि जलहिवेलव्व वहइ किंपि अपुव्वं लावन्नं, किससरीरावि मयलंछणलेहव्व पायडइ कतिपडलं, ता जुज्जइ एसा मम बहुदव्वदाणेण गिण्हित्तए, मा हीणजणहत्थगया पाविही वराई अणत्थपरंपरं, एयसंगोवणेण य जइ पुण इमीए सयणवग्गेण ममं समागमो होज्जत्ति कलिऊण जेत्तियं सो मोल्लं भणइ तत्तियं दाऊण गहिया, नीया सगिहे, पुच्छिया य-'पुत्ति! कस्स तं धूया? को वा सयणवग्गो? ।' तओ उत्तमरायकुलपसूयत्तणेण सयं नियवइयरं कहिउमपारयंती ठिया एसा मोणेणं। पच्छा सेट्ठिणा धूयत्ति पडिवन्ना, समप्पिया मूलाभिहाणाए सेट्टिणीए, संलत्ता य एसा-'जहा पिए! धूया इमा तुह मए दिन्ना, ता गोरवेण संरक्खेज्जासि ।' एवं च जहा निययघरे तहा सा तत्थ सुहेण संवसइ । ताए य सो सेट्ठी सपरियणो लोगो य सीलेण विणएण वयणकोसल्लेण धनावहश्रेष्ठिना, चिन्तितं चाऽनेन 'अहो! एतादृश्या आकृत्या न भवति एषा सामान्यजनदुहिता, यतः अनलङ्कृताऽपि जलधिवेला इव वहति किमपि अपूर्वं लावण्यम्, कृशशरीराऽपि मृगलाञ्छनरेखा इव प्रकटयति कान्तिपटलम्, तस्माद् युज्यते एषा मम बहुद्रव्यदानेन गृह्यमाणा, मा हीनजनहस्तगता प्राप्स्यति वराकी अनर्थपरम्पराम्, एतत्संगोपनेन च यदि पुनः अस्याः स्वजनवर्गेण मम समागमः भवेत् ‘इति कलयित्वा यावन्तं सः मूल्यं भणति तावन्तं दत्वा गृहीता, नीता स्वगृहे पृष्टा च' पुत्रि! कस्य त्वं दुहिता?, कः वा स्वजनवर्गः? | ततः उत्तमराजकुलप्रसूतत्वेन स्वयं निजव्यतिकरं कथयितुम् अपारयन्ती स्थिता एषा मौनेन। पश्चात् श्रेष्ठिना दुहिता इति प्रतिपन्ना, समर्पिता मूलाऽभिधानायै गृहिण्यै, संलप्ता चैषा यथा 'प्रिये! दुहिता इयं तुभ्यं मया दत्ता, ततः गौरवेण संरक्षय |' एवं च यथा निजगृहे तथा सा तत्र सुखेन संवसति। तया च सः श्रेष्ठी सपरिजनः लोकः च शीलेन, विनयेन, આવી આકૃતિથી લાગે છે કે આ કોઇ સામાન્ય જનની કન્યા નથી, કારણ કે અલંકાર રહિત છતાં એ જલધિવેળની જેમ કંઈ અપૂર્વ લાવણ્યને ધારણ કરે છે, શરીરે કૃશ છતાં ચંદ્રલેખાની જેમ કાંતિપડલને પ્રગટ કરે છે; માટે બહુ દ્રવ્ય આપીને પણ એને લઇ લેવી મારે યોગ્ય છે કે એ બિચારી કોઈ હીન જનના હાથમાં જતાં દુઃખ ન પામે. વળી એનું રક્ષણ કરતાં વખતસર સ્વજન-વર્ગ સાથે એનો સમાગમ થઇ જશે.” એમ ધારી, તેના કહ્યા પ્રમાણે મૂલ્ય આપીને શેઠે તેને લઇ લીધી. પછી ઘરે જઇને શેઠે પૂછ્યું કે હે પુત્રી! તું કોની સુતા છે? અથવા તારા સગાં-સંબંધી કોણ છે?' એટલે ઉત્તમ રાજકુળમાં ઉત્પન્ન થયેલ હોવાથી પોતાનો પ્રસંગ કહેવાને અસમર્થ થતાં તે મૌન રહી. ત્યારે શ્રેષ્ઠીએ તેને પુત્રી તરીકે સ્વીકારી અને પોતાની મૂલા શેઠાણીને સોંપતાં જણાવ્યું કે-“હે પ્રિયે! હું તને આ પુત્રી આપું છું, માટે બહુ જ સાવચેતીથી એનું રક્ષણ કરજે.” એમ તે પોતાના ઘરની જેમ તે શેઠના ઘરે સુખે રહેવા લાગી. ત્યાં રહેતાં તેણે શ્રેષ્ઠી, પરિજનો અને લોકોને શીલ, વિનય અને વચન-કૌશલ્યથી એવા તો ગાઢ રંજિત Page #439 -------------------------------------------------------------------------- ________________ १०५४ श्रीमहावीरचरित्रम् य बाढं रंजियहियओ समाणो चंदणसिसिरसहावत्तणओ पुव्वाभिहाणमवणेऊण 'चंदण'त्ति बीयं नामं ठवेइ, एवं सा चंदणत्ति परियणेण वाहरिज्जंती वडिउमारद्धा | गच्छंतेसु य दिणेसु वियंभिओ से ईसि जुव्वणारंभो, तव्वसेण य समुल्लसिओ सविसेसं लायन्नपगरिसो, विजियकुवलयविभमं वित्थरियं नयणजुयलं, अलिकुल-कज्जलकसिणो दीहत्तणं पत्तो केसपासो। अविय रूवपरिवज्जिओऽविहु जुव्वणसमयंमि हवइ सस्सिरीओ। किं पुण सभावओ च्चिय सुकुमारा सा नरिंदसुया? ।।१।। तीसे य पइदिणं वड्डमाणिं रूवसंपयं पलोयंती मूला सेट्ठिणी बाढं मच्छरमावहइ, परिचिंतेइ य, जहा-'को एयं सद्दहिज्जा जन्न इमं सेट्ठी परिणेऊण घरसामिणी करेज्जा?, ता सव्वहा मम विणासाय होअव्वमेयाए, अओ जइ किंचि छिदं पावेमि ता एयं ववरोएमि।' वचनकौशल्येन च बाढं रञ्जितहृदयः सन् चन्दन-शिशिरस्वभावत्वतः पूर्वाभिधानमपनीय चन्दना इति द्वितीयं नाम स्थापयति, एवं सा 'चन्दना' इति परिजनेन व्याह्रियमाणा वर्धितुमारब्धा । गच्छत्सु च दिनेषु विजृम्भितः तस्याः ईषद् यौवनाऽऽरम्भः, तद्वशेन च समुल्लसितः सविशेषं लावण्यप्रकर्षः, विजितकुवलयविभ्रमं विस्तरितं नयनयुगलम्, अलिकुलकज्जलकृष्णः दीर्घत्वं प्राप्तः केशपाशः। अपि च रूपपरिवर्जितः अपि खलु यौवनसमये भवति सश्रीकः । किं पुनः स्वभावतः एव सुकुमारा सा नरेन्द्रसुता? ।।१।। तस्याः च प्रतिदिनं वर्द्धमानां रूपसम्पदं प्रलोकमाना मूला श्रेष्ठिनी बाढं मत्सरं आवहति, परिचिन्तयति च यथा - 'कः एतत् श्रद्दधीत यन्न इमां श्रेष्ठी परिणीय गृहस्वामिनी करिष्यति? ततः सर्वथा मम विनाशाय भवितव्यम् एतया, अतः यदि किञ्चित् छिद्रं प्राप्नोमि तदा एनां व्यपरोपयामि।' કર્યા કે ચંદન સમાન તેના શીતલ સ્વભાવને લીધે તેમણે તેનું પૂર્વ નામ ફેરવી ચંદના એવું બીજું નામ રાખ્યું. એમ ચંદના કહીને બોલાતી તે વૃદ્ધિ પામવા લાગી. કેટલાક દિવસો જતાં તે કંઇક જુવાનીમાં આવી. તેના યોગે વિશેષ લાવણ્ય વિકાસ પામ્યું. કુવલય સમાન લોચન વિસ્તૃત થયાં અને ભ્રમર તથા કાજળ સમાન કૃષ્ણ કેશપાશ દીર્ઘત્વને पाभ्यो, ॥२५॥ રૂપવર્જિત છતાં યૌવનસમયે લોક ભારે શોભાયુક્ત બને છે, તો સ્વભાવથી જ સુકુમાર એવી તે રાજસુતાનું तो 3j ४ ? (१) એમ પ્રતિદિન વૃદ્ધિ પામતી તેણીની રૂપસંપત્તિને જોતાં મૂલા શેઠાણી બહુ જ મત્સર ધરતાં ચિંતવવા લાગી કે-“શેઠ એને પરણીને પોતાની ગૃહ-સ્વામિની ન બનાવે એ વાત કોના માનવામાં આવે? માટે મારે સર્વથા એનો વિનાશ કરવા જ તત્પર રહેવું. જો કંઇ છિદ્ર મળી જાય તો એનો નાશ કરું.” એવામાં એકદા ધનાવહ શેઠ ગ્રીષ્મની Page #440 -------------------------------------------------------------------------- ________________ १०५५ सप्तमः प्रस्तावः अन्नया य सो धणावहसेट्ठी गिम्हुण्हकिलंतदेहो विवणिपहाओ आगओ नियमंदिरं । तम्मि य पत्थावे परियणाओ नत्थि कोऽवि जो चलणपक्खालणं करेइ, ताहे अइविणीयत्तणेण चंदणा समुट्ठिया पाणियं गहाय पायसोहणत्थं, निवारिज्जमाणावि सेट्ठिणा जणगोत्ति कलिऊण पयट्टा धोविउं । अह नीसहत्तणओ कुमारभावस्स सिढिलियबंधणो होऊण निवडिओ भूमियले दीहो से कुंतलकलावो, मा चिक्खल्ले पडिहित्ति करकलियलीलालठ्ठीए समुक्खित्तो निव्वियारमणेण सेट्ठिणा, बद्धो य । एत्यंतरे अणवरयछिद्दपेच्छणपराए ओलोयणंतरगयाए दिट्ठमिमं पावाए अणत्यमूलाए मूलाए, ताहे ईसाभरवित्थरंतदढकोवपाडलच्छीए इत्थीसभावओ च्चिय अच्चंतं तुच्छहिययाए चिंतियमेयाए इम-'जं पुव्विं तक्कियं मए आसि तमियाणिं पयडत्तणमणुभवइ विगप्पपरिहीणं, कहमन्नहा जणगत्तं वायामेत्तेण जंपिऊण पुरा सेट्ठी इमीए दइओव्व केसपासंपि संजमइ, ता जावज्जवि लज्जं समुज्झिऊणं न पणइणिपयंमि ठवेइ सेठ्ठी एयं ताव उवायं करेमि अहं', इय सुविसुद्धपि जणं विवरीयं नियमईए कलिऊण अन्यदा च सः धनावहश्रेष्ठी ग्रीष्मोष्णक्लान्तदेहः विपणिपथतः आगतः निजमन्दिरम्। तस्मिन् च प्रस्तावे परिजनेभ्यः नास्ति कोऽपि यः चरणप्रक्षालनं करोति, तदा अतिविनीतत्वेन चन्दना समुत्थिता पानीयं गृहीत्वा पादशोधनार्थम्, निवार्यमाणाऽपि श्रेष्ठिना जनकः इति कलयित्वा प्रवृत्ता क्षालयितुम् । अथ निःसहत्वात्कुमारभावस्य शिथिलितबन्धनः भूत्वा निपतितः भूमितले दीर्घः तस्याः कुन्तलकलापः, मा पङ्कजले पततु इति करकलितलीलायष्ट्या समुत्क्षिप्तः निर्विकारम् अनेन बद्धश्च । अत्रान्तरे अनवरतछिद्रप्रेक्षणपरया अवलोकनान्तरगतया दृष्टमिदं पापया अनर्थमूलया मूलया । तदा ईर्षाभरविस्तरदृढकोपपाटलाक्ष्या स्त्रीस्वभावतः एव अत्यन्तं तुच्छहृदयया चिन्तितं एतया इदं 'यत्पूर्वं तर्कितं मया आसीत् तदिदानी प्रकटत्वमनुभवामि विकल्पपरिहीणम्, कथमन्यथा जनकत्वं वाचामात्रेण जल्पित्वा पुरा श्रेष्ठी अस्याः दयितः इव केशपाशान संयतते, ततः यावदद्यापि लज्जां समुज्झ्य न पणयिनीपदे स्थापयति श्रेष्ठी एनां तावदुपायं करोमि अहम्' इति सुविशुद्धमपि जन ગરમીથી શરીરે વ્યાકુળ થતાં બજારથકી ઘરે આવ્યા. તે વખતે પાદપ્રક્ષાલન કરે એવો કોઇ નોકર ન હતો એટલે અતિ વિનીતપણાને લીધે ચંદના પાણી લઇને પગ ધોવા ઊઠી. ત્યારે શેઠે નિવાર્યા છતાં જનક સમાન સમજીને તે પગ ધોવા લાગી. એવામાં કુમારભાવના મંદપણાને લીધે કેશકલાપનું બંધન શિથિલ થતાં તે દીર્ઘ હોઇ જમીન પર પડ્યો, જેથી “એ પંકમાં ન પડે એમ ધારી હાથમાં રહેલ લીલા યષ્ટિવતી શેઠે નિર્વિકાર મનથી તે ઉપાડીને બાંધી દીધો. તેવામાં નિરંતર છિદ્ર જોવાને તત્પર અને અંદર રહીને જોતી એવી અનર્થના મૂલરૂપ પાપણી મૂલાએ તે જોઇ લીધું. પછી ઇર્ષાથી પ્રસરતા તીવ્ર કોપથી લોચન લાલ થતાં અને સ્ત્રી-સ્વભાવથી અત્યંત તુચ્છ હૃદયને લીધે તે ચિંતવવા લાગી કે-“પૂર્વે જે મેં તર્ક કર્યો હતો તે અત્યારે શંકા વિના સાક્ષાત્ સાચો ઠર્યો, નહિ તો પૂર્વે વચન માત્રથી જનકત્વ કહી શેઠ દયિત-પ્રિયની જેમ એના કોશપાશને પણ બાંધે? તો હજી લજ્જા તજી શેઠ એને પોતાની પ્રણયિની ન બનાવે તેટલામાં કોઈ ઉપાય શોધું.” એમ તે સુવિશુદ્ધ છતાં પોતાની મતિથી વિપરીત સમજીને મૂલા Page #441 -------------------------------------------------------------------------- ________________ १०५६ श्रीमहावीरचरित्रम् मूला मूलाउ च्चिय उद्धरिउं चंदणं महइ। अह पक्खालियचलणे खणं कयवीसामे बाहिं नीहरियंमि धणावहे ईसावसुप्पन्नमच्छराए सेठ्ठिभज्जाए वाहराविऊण पहावियं मुंडावियं चंदणाए सीसं, बहुताडिऊण लोहसंकलाए चरणे निगडिऊण य पक्खित्ता एसा दूरयरमंदिरंमि, दिन्नं निविडकवाडसंपुडं, भणिओ य परियणो-'जो सेट्ठिणो इमं वइयरं साहिस्सइ तस्सवि एस चेव दंडो मए कायव्वो, अओ बाढमापुच्छमाणेऽवि सेलुिमि न कहेयव्वमेयं ति पुणो पुणो पन्नविऊण गया सगिह। विगालसमए य समागओ धणावहो। 'कहिं चंदण त्ति पुच्छिओ परियणो? | मूलाभएण न सिर्ल्ड केणावि । तेण नायं-'पासायतले कीलंती भविस्सइ।' एवं रयणीएवि पुच्छिया, तत्थवि तेण नायं-जहा 'पसुत्तत्ति । नवरं बीयदिवसेऽवि न दिट्ठा। तइयदिणे य अच्चंतमाउलचित्तस्स आपुच्छमाणस्सवि पुणो पुणो जाव न कोइ साहेइ ताव जाया से आसंका-'मा केणइ विणिहया होज्जत्ति, समुप्पन्नगाढकोवो भणिउं पवत्तो'अरे रे विपरीतं निजमत्या कलयित्वा मूला मूलादेव उद्धर्तुम् चन्दनां महति। अथ पक्षालितचरणे क्षणं कृतविश्रामे बहिः निहते धनावहे ईर्षावशोत्पन्नमत्सरया श्रेष्ठीभार्यया व्याहृत्य स्नापितं मुण्डापितं चन्दनायाः शीर्षम्, बहु ताडयित्वा, लोहशृङ्खलया चरणौ निगडीकृत्य च प्रक्षिप्ता एषा दूरतलमन्दिरे, दत्तं निबिडकपाटसम्पुटम्, भणितश्च परिजनः 'यः श्रेष्ठिनम् इदं व्यतिकरं कथयिष्यति तस्याऽपि एषः एव दण्डः मया कर्तव्यः, अतः बाढम् आपृच्छति अपि श्रेष्ठिनि न कथयितव्यम् एतद् इति पुनः पुनः प्रज्ञाप्य गताः स्वगृहम्। विकालसमये च समागतः धनावहः। 'कुत्र चन्दना?' इति पृष्टः परिजनः । मूलाभयेन न शिष्टं केनाऽपि। तेन ज्ञातं 'प्रासादतले क्रीडन्ती भविष्यति।' एवं रजन्यामपि पृष्टाः, तत्राऽपि तेन ज्ञातं यथा 'प्रसुप्ता' इति। नवरं द्वितीयदिवसेऽपि न दृष्टा। तृतीयदिने च अत्यन्तमाकुलचित्तस्य आपृछ्यमानस्याऽपि पुनः पुनः यावन्न कोऽपि कथयति तावज्जाता तस्य आशङ्का 'मा केनाऽपि विनिहता भवेद्' इति समुत्पन्नगाढकोपः भणितुं प्रवृत्तवान् ‘अरेरे! कथयत अवितथं तस्याः ચંદનાને મૂળથી ઉશ્કેરવા તૈયાર થઈ. પછી ચરણ-પ્રક્ષાલન થતાં ક્ષણભર વિશ્રાંતિ લઇ, શેઠ બહાર નીકળી જતાં ઇર્ષાથી ભારે મત્સર ધરતી મૂલાએ હજામને બોલાવી, ચંદનાનું શિર મુંડાવી, બહુ ધમકાવી, પગે લોખંડની સાંકળ જડી, એક દૂરના મકાનમાં તેને પૂરી, તેના નિબિડ દ્વાર બંધ કરતાં, પરિજનને તેણે જણાવ્યું કે-“આ વાત જે શેઠને કહેશે તેનો પણ મારે આવો જ દંડ કરવો પડશે, માટે શેઠ બહુ જ આગ્રહથી પૂછે તો પણ સાચું ન કહેવું.” એમ વારંવાર તેમને ભલામણ કરીને મૂલા પોતાના ઘરે આવી. હવે સાંજે ધનાવહ શેઠે આવી પરિજનને પૂછ્યું કે-“ચંદના ક્યાં છે?” પણ મૂલાના ભયને લીધે કોઇએ જવાબ ન આપ્યો, એટલે શેઠે જાણ્યું કે તે અગાશી પર રમતી હશે.' એમ રાતે પણ પૂક્યા પછી તેણે ધારી લીધું કે તે સૂઈ ગઈ હશે. પરંતુ બીજે દિવસે પણ તે જોવામાં ન આવી. તેમ ત્રીજે દિવસે અત્યંત આકુળ થઈ વારંવાર પરિજનને પૂછતાં, જ્યારે કોઇ બોલ્યા નહિ ત્યારે શેઠને મોટી શંકા થઇ પડી કે-“ચંદનાને કોઈએ મારી તો નહિ Page #442 -------------------------------------------------------------------------- ________________ १०५७ सप्तमः प्रस्तावः साहेह अवितहं तीसे पउत्तिं, अहवा भे सहत्थेण मारइस्सं, जओ एरिससुपउत्तडंभाडंबरेण न मुणिज्जइ तुम्ह कुसलत्तणं ति भणिए चिंतियमेक्काए थेरदासीए, जहा 'जीवियम्हि बहुकालं सयमेव, पच्चासन्नमियाणिं मरणं, एत्तोऽवि किं करिस्सइ मे मूला?, ता साहेमि चंदणं, जीवउ मम जीविएणवि सा वराई, परजीवरक्खणं हि महापुन्नं वुच्चइ समयसत्थेसुत्ति चिंतिऊण सिट्ठो सेट्ठिणो परमत्थो । दंसियं च तं गिह जत्थ सा अवरुद्धा अच्छइत्ति, तओ गंतूण उग्घाडियं तं गिहं सेट्ठिणा, पलोइया य सिरोऽवणीयकेसपब्भारा छुहाकिलामियसरीरा मत्तमायंगचलणमलियकमलमालव्व विमिलाणदेहच्छवी चंदणा । तं च दट्टण गलंतबाहप्पवाहाउललोयणो-'पुत्ति! वीसत्था होहित्ति समासासिऊण गओ महाणससालाए, निरूवियाई भोयणभंडाई, कूराइयं च विसिटुं भोयणमपेच्छमाणेण कुम्मासे च्चिय सुप्पकोणे घेत्तूण समप्पिया चंदणाए, भणिया य-'पुत्ति! जाव अहं तुह नियलभंजणनिमित्तं आणेमि लोहयारं प्रवृत्तिम्, अथवा युष्माकं स्वहस्तेन मारयिष्यामि, यतः एतादृशसुप्रयुक्तदम्भाऽऽडम्बरेण न ज्ञायते युष्माकं कुशलत्वम्' इति भणिते चिन्तितम् एकया स्थविरदास्या यथा 'जीविताऽहं बहुकालं स्वयमेव, प्रत्यासन्नम् इदानीं मरणम्, एतावताऽपि किं करिष्यति मम मूला? ततः कथयामि चन्दनाम्, जीवतु मम जीवितेनाऽपि सा वराकी, परजीवरक्षणम् एव महापुण्यम् उच्यते समकं(=समस्त)शास्त्रेषु' इति चिन्तयित्वा शिष्टः श्रेष्ठिनं परमार्थम्, दर्शितं च तद् गृहं यत्र सा अवरुद्धा आस्ते। ततः गत्वा उद्घाटितं तद् गृहं श्रेष्ठिना, प्रलोकिता च शिरोऽवनीत केशप्राग्भारा, क्षुधाक्लान्तशरीरा, मत्तमातङ्गचरणमर्दितकमलमाला इव विम्लानदेहच्छवि चन्दना। तां च दृष्ट्वा गलद्बाष्पप्रवाहाऽऽकुललोचनः 'पुत्रि! विश्वस्था भव' इति समाऽऽश्वास्य गतः महानसशालायाम्, निरूपितानि भोजनभाण्डानि, कूरादिकं च विशिष्टं भोजनम् अप्रेक्षमाणेन कुल्माषान् एव सूर्पकोणे गृहीत्वा समर्पिता चन्दनायै, भणिता च 'पुत्रि! यावदहं तव निगडभञ्जननिमित्तं आनयामि लोहकारं तावद् भुव त्वमेतद् इति હોય.” એમ ગાઢ કોપ ઉત્પન્ન થતાં શેઠ બોલ્યા કે “અરે! ચંદનાની સાચી વાત કહો, નહિ તો હું તમને પોતાના હાથે મારીશ; કારણ કે આવા દંભનો આડંબર બતાવતાં તમારી પણ તેમાં કુશળતા જણાતી નથી.' એમ શેઠના બોલતાં એક વૃદ્ધ દાસીએ વિચાર કર્યો કે હું ઘણો કાલ સ્વયમેવ જીવી. હવે તો મરણ નજીક જ છે તો મૂલા મને શું કરવાની હતી? માટે ચંદનાની વાત શેઠને કહી દઉં. તે બિચારી ભલે મારા જીવિતના બદલામાં જીવે; કારણ કે ધર્મશાસ્ત્રોમાં પરજીવનું રક્ષણ કરવું તે મહાપુણ્ય ગણાય છે.” એમ ધારી તેણે સાચી વાત શેઠને જણાવી અને ચંદનાને જ્યાં પૂરવામાં આવી હતી તે ઘર બતાવ્યું. પછી શેઠે જઇને તે ઘર ઉઘાડ્યું અને શિરે મુંડાયેલ, સુધાથી શરીરે પીડિત, ઉન્મત્ત હાથીના ચરણથી મર્દિત કમળ-માળાની જેમ દેહની કાંતિ રહિત ચંદનાને જોતાં, અશ્રુપ્રવાહથી ગળતા લોચને તેણે કહ્યું કે-“હે પુત્રી! શાંત થા.' એમ આશ્વાસન આપતાં શેઠ રસોડામાં ગયો. ત્યાં ભોજનના પાત્રો જોયાં પણ ભાત વિગેરે કંઈ અવશિષ્ટ ભોજન ન ભાળવાથી અડદના બાકળા સૂપડાના ખૂણામાં લઇને ચંદનાને Page #443 -------------------------------------------------------------------------- ________________ १०५८ श्रीमहावीरचरित्रम ताव भुंजसु तुमं एयं ति भणिऊण गओ सेट्ठी। सावि सुप्पप्पणामिए दट्ठण कुम्मासे करिणिव्व जूहपभट्ठा नियकुलं संभरिऊण सोइउं पवत्ता। कहं? जइ ताव दइव! तुमए नरवइगेहे अहं विणिम्मविया । ता कीस एरिसावयमहण्णवे दुत्तरे खित्ता? ||१|| सा रायसिरी सो जणणिजणगसब्भावनिमरो नेहो। कह सव्वंपि पणटुं गंधव्वपुरव्व वेगेण? ||२|| खणमुल्लसंति उड्डे खणेण निवडंति हेट्ठओ सहसा। खरपवणुद्धयधयवडसमाइं ही विहिविलसियाइं ।।३।। इय दुव्वहसोगभरावरुद्धकंठक्खलंतवयणा सा । निवडंतसलिलबाहप्पवाहधोयाणणा बाला ।।४।। भणित्वा गतः श्रेष्ठी। साऽपि सूर्पाऽर्पितान् दृष्ट्वा कुल्माषान् करिणी इव यूथप्रभ्रष्टा निजकुलं संस्मृत्य शोचयितुं प्रवृत्ता। कथम् - यदि तावद् दैव! त्वया नरपतिगृहे अहं विनिर्मापिता। तदा कस्माद् एतादृशाऽपद्महार्णवे दुस्तरे क्षिप्ता? ।।१।। सा राजश्रीः, सः जननीजनकसद्भावनिर्भरः स्नेहः । कथं सर्वमपि प्रणष्टं गन्धर्वपुरः इव वेगेन? ||२|| क्षणमुल्लसन्ति उर्ध्वम् क्षणेन निपतन्ति अधः सहसा । खरपवनोद्धृतध्वजपटसमानानि हि विधिविलसितानि ।।३।। इति दुर्वहशोकभराऽवरुद्धकण्ठस्खलद्वदना सा। निपतत्सलिलबाष्पप्रवाहधौताऽऽनना बाला ।।४।। આપતાં શેઠે જણાવ્યું કે હે વત્સ! આ તારી સાંકળ ભાંગવા લુહારને લઈ આવું તેટલામાં તું આ બાકળા ખાજે.' એમ કહી શેઠ ગયા. એવામાં તે પણ સૂપડાના ખૂણામાં પડેલા બાકળા જોતાં યૂથભ્રષ્ટ હાથણીની જેમ પોતાના કુળને સંભારી શોક કરવા લાગી કે હે દેવી! જો તેં મને રાજગૃહમાં ઉત્પન્ન કરી તો આવા દુસ્તર દુઃખ-સાગરમાં શા માટે નાખી? (૧) અહો! તે રાજલક્ષ્મી, તે માબાપનો અસાધારણ સ્નેહએ બધું ગંધર્વનગરની જેમ એકદમ કેમ નષ્ટ થયું? (૨) ક્ષણભર ઊર્ધ્વ અને ક્ષણવારે તરત નીચે પાડતા એ વિધિના વિલાસો ખરેખર!પ્રખર પવનથી ઊડતા ધ્વજ પટ ॥छ.' (3) એમ ભારે શોકથી કંઠ રૂંધાતાં અને તેથી વચન અલિત થતાં તે બિચારી બાળા પડતા અશ્રુ-પ્રવાહરૂપ જળથી पोतानु भु५ घो। २४ी. (४) Page #444 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०५९ तण्हाछुहाकिलामियकवोलमह पाणिपल्लवे ठविउं । वयणं खणंतरं रोविऊण दीहं च नीससिउं ।।५।। ते सुप्पकोणनिसिए कुम्मासे मुणिमणं व निन्नेहे। गिण्हइ भोयणहेउं किमभक्खं छुहकिलंताणं? ||६|| अह चिंतियमेयाए जइ एज्ज इमंमि कोइ पत्थावे। अतिही ता से दाउं जुज्जइ मह भोयणं काउं ।।७।। इति परिभाविऊण पलोइयं दुवाराभिमुहं । एत्यंतरे चुन्नियचामीयररेणुसुंदरेण कायकंतिपडलेण पूरयंतोव्व गयणयलंगणं, उवसंतकंतदिट्ठिप्पहापीऊसवरिसेण निव्ववंतोव्व दुहसंतत्तपाणिगणं, नग-नगर-सिरिवच्छ-मच्छ-सोवत्थियलंछिएण चलणजुयलेण विचित्तचित्तंकियं तृष्णा-क्षुधाक्लान्तकपोलम् अथ पाणिपल्लवे स्थापयित्वा । वदनं क्षणान्तरं रुदित्वा दीर्घ च निःश्वस्य ।।५।। तान् सूर्पकोणनिश्रितान् कुल्माषान् मुनिमनः इव निःस्नेहान् । __ गृह्णाति भोजनहेतुना किम् अभक्ष्यम् क्षुधाक्लान्तानाम्? ||६|| अथ चिन्तितं एतया यदि आगच्छेद् अस्मिन् कोऽपि प्रस्तावे | अतिथिः तदा तस्मै दत्वा युज्यते मम भोजनं कर्तुम् ।।७।। इति परिभाव्य प्रलोकितं द्वाराऽभिमुखम्। अत्रान्तरे चूर्णितचामीकररेणुसुन्दरेण कायकान्तिपटलेन पूरयन् इव गगनतलाऽङ्गणम्, उपशान्तकान्तदृष्टिप्रभापीयुषवर्षणेन निर्वापयन् इव दुःखसन्तप्तप्राणिगणम्, नग-नगर-श्रीवत्स-मत्स्य-स्वस्तिकलाञ्छितेन चरणयुगलेन विचित्रचित्राऽङ्कितम् इव પછી સુધા અને તૃષાથી ક્ષીણ થયેલા કપોલયુક્ત મુખને કર-પલ્લવ પર સ્થાપી, ક્ષણભર રોઇ, નિસાસા नापी, (५) મુનિ-મનની જેમ નિઃસ્નેહ અને સૂપડાના ખૂણામાં પડેલા તે બાકળા તેણે ખાવા માટે લીધા. સુધાપીડિતને શું समक्ष्य होय? (७) એવામાં તેણીને વિચાર આવ્યો કે “આ વખતે કોઇ અતિથિ અહીં આવે તો તેને દાન આપીને મારે ભોજન ४२j युत छ.' (७) એમ ધારી તેણે દ્વાર તરફ જોયું. તેવામાં કનકના ચૂર્ણ સમાન સુંદર કાર્યકાંતિવડે જાણે ગગનાંગણને પૂરતા હોય, ઉપશાંત દષ્ટિપ્રભારૂપ અમૃતના વર્ષણવડે જાણે દુ:ખતપ્ત પ્રાણીઓને શાંતિ પમાડતા હોય, નગ, નગર, શ્રીવત્સ, મત્સ્ય, સ્વસ્તિકથી વંછિત ચરણયુગલથી મહીતલને જાણે વિચિત્ર ચિત્રાંકિત કરતા હોય અને સાક્ષાત્ Page #445 -------------------------------------------------------------------------- ________________ १०६० श्रीमहावीरचरित्रम् व कुणमाणो महीयलं, सुहकम्मनिचओव्व पच्चक्खो अहाणुपुवीए विहरमाणो समागओ तं पएसं भयवं महावीरजिणवरो। तयणंतरं अप्पडिमरूवं भयवंतं दद्दूण अच्तमसारं कुम्मासभोयणं च निरिक्खिऊण दूरमजुत्तमेयं इमस्स महामुणिस्सत्ति विभावमाणीए सोगभरगग्गरगिराए गलंतबाहप्पवाहाउललोयणाए भणियमणाए-'भयवं! जइवि अणुचियमेयं तहावि मम अधन्नाए अणुग्गहटुं गिण्हह कुम्मासभोयणं ति। भयवयावि धीरहियएण निरूविऊण समग्गाभिग्गहविसृद्धिं पसारियं पाणिपत्तं । तीएवि निबिडनिगडजडियं कहकहवि दुवारस्स बाहिरुद्देसंमि काऊण चलणमेक्कमवरं च भवणमंतरंमि सुप्पेण पणामिया कुम्मासा । अह जयगुरुगरुयाभिग्गहपूरणपरितुट्ठा गयणयलमवयरिया चउब्विहा देवनिवहा, पहया दुंदुही, पडिया य पारियायमंजरीसणाहा भणिरभमरोलिसंवलिया कुसुमवुठ्ठी, वरिसियं गंधोदयं, निवडिया अद्धत्तेरसकोडिमेत्ता सुवण्णरासी, मंदंदोलियविलया य वल्लरीकला, पवाइओ सुरभिसमीरणो, वियंभिओ भवणब्भंतरे जयजयारवो। अवियकुर्वन् महीतलम्, शुभकर्मनिचयः इव प्रत्यक्षः यथानुपूर्व्या विहरमाणः समागतः तं प्रदेशम् भगवान् महावीरजिनवरः । तदनन्तरम् अप्रतिमरूपं भगवन्तं दृष्ट्वा अत्यन्तम् असारं कुल्माषभोजनं च निरीक्ष्य 'दूरम् अयुक्तमेतद् अस्य महामुनेः' इति विभावयन्त्या शोकभरगद्गद्गिरा गलद्बाष्पप्रवाहाऽऽकुललोचनया भणितम् अनया 'भगवन्! यद्यपि अनुचितमेतत् तथापि मम अधन्यायाः अनुग्रहाय गृहाण कुल्माषभोजनम्। भगवताऽपि धीरहृदयेन निरूप्य समग्राऽभिग्रहविशुद्धिं प्रसारितं पाणिपात्रम्। तयाऽपि निबिडनिगड जटितं कथंकथमपि द्वारस्य बहिरुद्देशे कृत्वा चरणमेकम् अपरं च भवनाऽभ्यन्तरे सूर्पण अर्पिताः कुल्माषाः। अथ जगद्गुरुगुरुकाऽभिग्रहपूरणपरितुष्टाः गगनतलमवतीर्णाः चतुर्विधाः देवनिवहाः, प्रहता दुन्दुभिः, पतिता च पारिजात-मञ्जरीसनाथा भणद्भमरालीसंवलिता कुसुमवृष्टिः, वर्षितं गन्धोदकम्, निपतितः अर्धत्रयोदशकोटिमात्रः सुवर्णराशिः, मन्दाऽऽन्दोलितवनिता च वल्लरीकला (रासडां इति भाषायाम्), प्रवातः सुरभिसमीरः, विजृम्भितः भवनाऽभ्यन्तरे जयजयाऽऽरवः। अपि च જાણે શુભ કર્મના સમૂહ હોય એવા ભગવંત મહાવીર અનુક્રમે ભ્રમણ કરતાં તે સ્થાને આવી ચડ્યા. એટલે અનુપમ રૂપશાળી ભગવાનું અને અત્યંત અસાર અડદ-ભોજન જોતાં ‘આ એ મહામુનિને બહુ જ અયુક્ત છે' એમ ભાવતી, શોકથી ગદ્ગદ્ ગિરા થતાં લોચનમાંથી બાષ્પધારા પડતાં આકુળ થતી તે કહેવા લાગી કે-“હે ભગવન્! જો કે આ અયોગ્ય છે તથાપિ હું અભાગણીના અનુગ્રહાર્થે બાકળાનું ભોજન સ્વીકારો.” ત્યારે ભગવંતે પણ ધીર હૃદયથી સમગ્ર અભિગ્રહની વિશુદ્ધિ જોઇ પોતાનું કરપાત્ર પ્રસાર્યું. ત્યાં ચંદનાએ પણ નિબિડ સાંકળથી જડેલ એક ચરણ મહાકષ્ટ બારણાની બહાર અને એક ભવનની અંદર રાખી સૂપડામાંથી અડદના બાકળા પ્રભુને પ્રતિલાવ્યા. એવામાં જગગુરુનો મોટો અભિગ્રહ પૂર્ણ થતાં સંતુષ્ટ થઇ ગગનતળે ઉતરેલા ચતુર્વિધ દેવોએ દુંદુભિ વગાડી, પારિજાત-મંજરીયુક્ત અને ગુંજારવ કરતાં ભમરાઓથી વ્યાપ્ત પુષ્પવૃષ્ટિ કરી, ગંધોદક વરસાવ્યું, સાડીબાર કોટી સુવર્ણની વૃષ્ટિ થઇ, માનિનીઓ મંદ મંદ રાસડા ગાવા લાગી, સુગંધી પવન વાવા લાગ્યો અને સર્વત્ર જય જયારવ પ્રગટ થયો. તેમ જ Page #446 -------------------------------------------------------------------------- ________________ १०६१ सप्तमः प्रस्तावः दिसिदिसिमिलंतहरिसियनायरजणजणियबहलहलबोलं । नच्चंततरुणिसत्थं वज्जंताउज्जसंघायं ।।१।। पइखणपहिट्ठसुरगणतिवइप्फोडणनिनायभरियनहं । मंगलमुहलसुरंगणसमूहसंसोभियदियंतं ।।२।। इय जयपहुपारणगे न केवलं हरिसियं तमेव पुरं । सविसेसरंजियमणा जाया पायालसग्गावि ।।३।। एवंविहे य परमपमोयसंभारे समुप्पन्ने मुणियजयगुरुपारणगवुत्तंतो समागओ करेणुगाखंधाधिरूढो, पहाणपुरजणाणुगओ, अंतेउरसमेओ सयाणियनरनाहो। अमच्चोऽवि भज्जासहिओ संपत्तो सेट्ठिमंदिरं, पेंखोलिरतारहाररेहंतविच्छिन्नवच्छत्थलो, माणिक्कमउडदिप्पंतउत्तिमंगो, दिशोदिशिमिलद्हृष्टनागरजनजनितबहुकलकलम् । नृत्यत्तरुणीसार्थं वाद्यमानाऽऽतोद्यसङ्घातम् ।।१।। प्रतिक्षणप्रहृष्टसुरगणत्रिपदीस्फोटननिनादभृतनभम् । मङ्गलमुखरसुराङ्गनासमूहसुशोभितदिगन्तम् ।।२।। इति जगत्प्रभुपारणके न केवलं हृष्टं तदेव पुरम्। सविशेषरञ्जितमनाः जाताः पातालस्वर्गौ अपि ।।३।। एवंविधे च परमप्रमोदसम्भारे समुत्पन्ने ज्ञातजगद्गुरुपारणकवृत्तान्तः समागतः करेणुकास्खन्धाऽधिरूढः, प्रधानपुरजनाऽनुगतः, अन्तःपुरसमेतः शतानिकनरनाथः। अमात्यः अपि भार्यासहितः सम्प्राप्तः श्रेष्ठिमन्दिरम्, प्रेखोलिततारहारराजमानविस्तीर्णवक्षस्थलः, माणिक्यमुकुटदीप्यमानोत्तमाङ्गः, ચોતરફ મળતા નગરજનો હર્ષથી કોલાહલ મચાવી મૂકતા, તરુણીઓ નાચતી, અનેક વાજીંત્રો વાગતા, (૧) પ્રતિક્ષણે હર્ષ પામતા દેવતાઓ ત્રિપદી પછાડતા થતા નિનાદથી આકાશને ભરી દેતા, મંગલ ગાતી દેવાંગનાઓ हितने शोभावती, (२) એમ પ્રભુના પારણે કેવળ તે જ નગરી હર્ષિત ન થઈ પરંતુ પાતાલ અને સ્વર્ગ પણ અધિકાધિક રંજિત થયા. (૩) એ પ્રમાણે પરમ પ્રમોદ પ્રસરતાં ભગવંતના પારણાનો વૃત્તાંત જાણી શતાનીક રાજા પ્રધાન અને પૌરજનો તથા અંતઃપુર સહિત હાથણી પર આરૂઢ થઇને ત્યાં હાજર થયો તેમજ અમાત્ય પણ ભાર્યા સહિત શેઠના ઘરે આવ્યો. અને વક્ષસ્થળે લટકતા લાંબા હારથી શોભાયમાન, માથે માણિજ્યના મુગટથી દેદીપ્યમાન તથા કંકણ અને Page #447 -------------------------------------------------------------------------- ________________ १०६२ श्रीमहावीरचरित्रम् कडयतुडियथंभियबाहुपरिहो पुरंदरो य । तीसे य चंदणाए देवयाणुभावेण पुव्वंपिव नीहरिओ पवरचिहुरभारो, नियलाणिवि जच्चकंचणमयाणि नेउराणि जायाणि, अन्नेहि य हारद्धहारकडिसुत्तय-कडय-कुंडल-तिलयपमुहरयणाभरणेहिं अलंकियमसेसं सरीरं । एत्यंतरे संपुलो नाम दहिवाहणरन्नो कंचुइज्जो सयाणियरन्ना पुव्वं बंधिऊण जो आणिओ आसि सो तक्खणं चिय वसुमई दट्ठण जायपच्चभिन्नाणो सुमरियपुव्वसुचरिओ तीसे पाएसु निवडिऊण मुक्कपोक्कारं रोविउमारद्धो । महुरवयणेहिं आसासिऊण कोऊहलेण पुच्छिओ राइणा भद्द! केण कारणेण एयाए पायपंकए निवडिऊण सहसच्चिय अच्चंतसोगनिब्भरं परुन्नोऽसि?।' तेण जंपियं'देव! चंपापुरीपरमेसरदहिवाहणरायग्गमहिसीए धारिणीदेवीए असेससीमंतिणीतिलयभूया धूया एसा, कहं तारिसविभवसमुदयं पाविऊण इयाणिं नियजणणिजणगरहिया परगिहे वसइत्ति एएण कारणेणं ।' राइणा भणियं-'भद्द! मा सोएसु असोयणिज्जा हि एसा जीए कटक-त्रुटितस्तम्भितबाहुपरिखः पुरन्दरश्च। तस्याः च चन्दनायाः देवानुभावेन पूर्वमिव निहृतः प्रवरचिकुरभारः, निगडानि अपि जात्यकञ्चनमयानि नेपुराणि जातानि, अन्यैः च हाराऽर्धहारकटिसुत्रक-कटक-कुण्डल-तिलक प्रमुखरत्नाऽऽभरणैः अलङ्कृतम् अशेषं शरीरम् । अत्रान्तरे सम्पुलः नामकः दधिवाहनराज्ञः कञ्चुकी शतानीकराज्ञा पूर्वं बध्वा यः आनीतः आसीत् सः तत्क्षणमेव वसुमती दृष्ट्वा जातप्रत्यभिज्ञानः स्मृतपूर्वसुचरितः तस्याः पादयोः निपत्य मुक्तपूत्कारं रोदितुम् आरब्धवान्। मधुरवचनैः आश्वास्य कौतूहलेन पृष्टः राज्ञा 'भद्र! केन कारणेन एतस्याः पादपङ्कजे निपत्य सहसा एव अत्यन्तशोकनिर्भरं प्ररोदितवान् असि?।' तेन जल्पितं 'देव! चम्पापुरीपरमेश्वरदधिवाहनराजाग्रमहिष्याः धारिणीदेव्याः अशेषसीमंतिनीतिलकभूता दुहिता एषा, कथं तादृशविभवसमुदायं प्राप्य इदानीं निजजननी-जनकरहिता परगृहे वसति इति एतेन कारणेन।' राज्ञा भणितं 'भद्र! मा शोच, अशोचणीया हि एषा यया त्रिभुवनैकदिवाकरः, भवग पतज्जनलगनैकस्तम्भः भगवान् स्वहस्तेन બાજુબંધ પ્રમુખ આભૂષણોથી પ્રકાશતો પુરંદર પણ ત્યાં આવી પહોંચ્યો. તે ચંદનાને પ્રથમથી જ દેવતાના પ્રભાવે પ્રવર કેશપાશ પ્રગટ થયો અને લોખંડની સાંકળ સુવર્ણના નૂપુરરૂપ બની ગઈ તેમજ બીજા પણ હાર, અર્ધહાર, કટીસૂત્ર, કડાં, કુંડલ, તિલક પ્રમુખ અલંકારોથી તેણીનું સમસ્ત શરીર અલંકૃત થઇ ગયું. એવામાં દધિવાહન રાજાનો સંપુલ નામે કંચુકી કે જેને શતાનીક રાજા પૂર્વે બાંધીને લઈ આવ્યો હતો તે તત્કાલ વસુમતીને જોતાં ઓળખી, પૂર્વ સુચરિત્ર યાદ આવતાં તેણીના પગે પડી, પોકાર કરતો રોવા લાગ્યો. ત્યારે રાજાએ મધુર વચનથી આશ્વાસન આપતાં કૌતૂહળથી તેને પૂછ્યું કે-“હે ભદ્ર! તું શા કારણે એના પગે પડી તરત જ ભારે શોકમાં આવીને રોયો?” તે બોલ્યો-“દેવી ચંપાના રાજા દધિવાહનની પટરાણી ધારિણીની આ બધી સીમંતિનીમાં તિલકભૂત સુતા છે. તેવી સમૃદ્ધિ પામી, અત્યારે માતપિતાથી રહિત થઇ કેમ પરઘરે વાસ કરે છે? એ કારણથી હું રોયો.' રાજાએ કહ્યું- હે ભદ્ર! તું શોક ન કર. એ અશોચનીય છે કે જેણે ત્રિભુવનના એક સૂર્ય અને Page #448 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०६३ तिहुयणेक्कदिवायरो, भवगत्तपडतजणलग्गणेक्कखंभो भयवं सहत्थेण पडिलाभिओ।' मिगावईए भणियं-'जइ एसा धारिणीदुहिया ता मम भगिणीधूया हवइत्ति । एत्थ पत्थावे थुव्वमाणो सुरवइपमुहेहिं सामी पंचदिणोणछम्मासतवपज्जंतकयपारणगो नीहरिओ धणावहमंदिराओ। अह अच्चुक्कडयाए लोभस्स, अववायनिरवेक्खत्तणओ पहुभावस्स सयाणियराया तं सुवण्णवुद्धिं गहिउमारद्धो। तओ पुरंदरेण मुणिऊण से चित्तवित्तिं भणियं-'भो भो महाराय! न एत्थ सामिकोडुंबियभावो, किंतु जस्स कस्सइ सहत्थेण एसा कन्नगा इमं वियरइ तस्सेव हवइ ।' एवं च भणिए पुच्छिया रन्ना चंदणा-'पुत्ति! कस्सेयं दिज्जइ?।' तीए भणियं-'किमिह पुच्छणिज्जं?, एयस्स चेव निक्कारणवच्छलस्स जीवियदाइणो मम पिउणो धणावहसेट्ठिणो पणामहत्ति । ताहे सेट्ठिणा संगोविया वसुहारा। पुणोऽवि सक्केण भणिओ राया-'एसा चरिमसरीरा भोगोवभोगपिवासापरंमुही महाणुभावा भयवओ वद्धमाणस्स समुप्पन्नकेवलालोयस्स पढमा प्रतिलाभितः। मृगावत्या भणितं 'यदि एषा धारिणीदुहिता, तदा मम भगिनीदुहिता भवति। अत्र प्रस्तावे स्तूयमानः सुरपतिप्रमुखैः स्वामी पञ्चदिनोनषड्मासतपःपर्यन्तकृतपारणकः निहृतवान् धनावहमन्दिरतः। अथ अत्युत्कटतया लोभस्य, अपवादनिरपेक्षत्वात् प्रभुभावस्य शतानीकराजा तां सुवर्णवृष्टिं गृहीतुम् आरब्धवान्। ततः पुरन्दरेण ज्ञात्वा तस्य चित्तवृत्तिं भणितं 'भोः भोः महाराज! नाऽत्र स्वामि-कौटुम्बिकभावः, किन्तु यस्य-कस्याऽपि स्वहस्तेन एषा कन्या इदं वितरति तस्यैव भवति। एवं च भणिते पृष्टा राज्ञा चन्दना 'पुत्रि!, कस्य इदं दीयते?| तया भणितं 'किमत्र प्रच्छनीयम्? एतस्यैव निष्कारणवत्सलस्य जीवितदायिनः मम पित्रे धनावहश्रेष्ठिने अर्पय' इति। तदा श्रेष्ठिना संगोपिता वसुधारा। पुनरपि शक्रेण भणितः राजा ‘एषा चरमशरीरा भोगोपभोगपिपासापराङ्मुखी महानुभावा भगवतः वर्द्धमानस्य समुत्पन्नकेवलाऽऽलोकस्य प्रथमा आर्याणां संयमोद्योग ભવ-ખાડામાં પડતા લોકોને અટકાવવામાં એક સ્તંભરૂપ એવા ભગવંતને પોતાના હાથે પ્રતિલાલ્યા.” તેવામાં મૃગાવતી બોલી કે-“જો એ ધારિણીની પુત્રી હોય તો મારી ભાણેજ થાય.” એ અવસરે ઇંદ્રાદિકથી સ્તુતિ કરાતા સ્વામી પાંચ દિવસ ન્યૂન છમાસી તપનું પારણું કરી ધનાવહ શેઠના ઘરથકી ચાલી નીકળ્યા. ત્યાં લોભની બહુલતા અને પ્રભુતામાં અપવાદની પરવા ન રાખવાને લીધે શતાનીક રાજા તે સુવર્ણવૃષ્ટિ લેવા લાગ્યો એટલે પુરંદરે તેની ચિત્તવૃત્તિ જાણીને કહ્યું- હે રાજન! અહીં સ્વામી કે કૌટુંબિકપણું નથી પરંતુ આ કન્યા પોતાને હાથે જે કોઇને એ આપશે તેનું જ એ થવાનું.” એમ ઇંદ્રના કહેતાં રાજાએ ચંદનાને પૂછ્યું કે હે પુત્રી! આ સુવર્ણધારા કોને આપવાની છે?” તે બોલી-તેમાં પૂછવાનું શું છે? આ નિષ્કારણવત્સલ અને જીવિતદાયક મારા તાત ધનાવહ શેઠને એ આપો.” પછી શ્રેષ્ઠીએ તે કનકધારા સંઘરી રાખી. તેવામાં ઇંદ્ર પુનઃ રાજાને કહ્યું કે-“આ ચંદના ચરમશરીરી, ભોગોપભોગની પિપાસાથી વિમુખ, મહાનુભાવા, ભગવંત વર્ધમાનસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં સાધ્વીઓને સંયમમાર્ગે પ્રવર્તાવનાર Page #449 -------------------------------------------------------------------------- ________________ श्रीमहावीरचरित्रम् १०६४ अज्जाणं संजमुज्जोगपवित्तिणी सिस्सिणी भविस्सइ, अओ सम्मं रक्खेज्जासि' इति भणिऊण अद्दंसणमुवगओ तियसाहिवो । राइणावि कन्नंतेउरे सबहुमाणं संगोविया चंदणा । तयणंतरं च असारयं संसारस्स, तरलतरंगभंगुरत्तणं संजोगस्स, कुसग्गगयजललवचंचलत्तणं जीवियव्वस्स, पज्जंतविरसत्तणं विसयपडिबंधस्स परिभावयंती सा गमेइ कालं, इमे य मोर करेइ, जहा भगवइ पुरंदरदिसे! जणिहिसि तं वासरं तुमं कइया ? । जत्थ सहत्थेण जिणो उत्तारेही भवाओ ममं ||१|| कइया ससुरासुरजीवलोयमज्झट्ठियस्स जयगुरुणो । वयणामयं पिबिस्सामि सवणपुडएहिं अविरामं ||२|| प्रवर्तिनी शिष्या भविष्यति, अतः सम्यग् रक्षिष्यसि इति भणित्वा अदर्शनम् उपगतः त्रिदशाऽधिपः । राज्ञाऽपि कन्याऽन्तःपुरे सबहुमानं सगोपिता चन्दना । तदनन्तरं च असारतां संसारस्य, तरलतरङ्गभङ्गुरतां संयोगस्य, कुशाग्रगतजललवचञ्चलतां जीवितस्य, पर्यन्तविरसत्वं विषयप्रतिबन्धस्य परिभावयन्ती सा गमयति कालम्, इमान् च मनोरथान् करोति यथा - भगवति पुरन्दरदिक् ! जनिष्यसि तद् वासरं त्वं कदा? | यदा स्वहस्तेन जिनः उत्तारयिष्यति भवाद् माम् ।।१।। कदा ससुरासुरजीवलोकमध्यस्थितस्य जगद्गुरोः । वचनामृतं पास्यामि श्रवणपुटाभ्याम् अविरामम् ||२|| પ્રથમ શિષ્યા થશે માટે એની બરાબર રક્ષા કરજો' એમ કહીને ઇંદ્ર અદૃશ્ય થઇ ગયો પછી રાજાએ પણ ચંદનાને કન્યા-અંતઃપુરમાં બહુમાનથી રાખી. એટલે સંસારની અસારતા, સંયોગની ક્ષણભંગુરતા, જીવિતની કુશાગ્રે લાગેલ જળબિંદુ સમાન ચંચલતા તથા વિષય-પ્રતિબંધની પર્યંત-વિરસતાને ભાવતાં તે ચંદના કાલ નિર્ગમન કરવા લાગી, અને તે આ પ્રમાણે મનોરથ કરવા લાગી કે ‘હે ભગવતી પૂર્વદિશા! એવો દિવસ તું ક્યારે પ્રગટાવીશ કે ભગવાન્ પોતાના હાથે મને ભવથી પાર उतारशे ? ( १ ) વળી સુરાસુરયુક્ત જીવલોકના મધ્યમાં બિરાજમાન ભગવંતના વચનામૃતનું સતત શ્રવણપુટવડે હું પાન प्यारे हरीश ? (२) Page #450 -------------------------------------------------------------------------- ________________ १०६५ सप्तमः प्रस्तावः कइया निस्सेयससोक्खमूलहेऊ खणो भविस्सइ सो। देहमिवि निरवेक्खा निस्संगा जत्थ विहरिस्सं ।।३।। कइया उग्गमउप्पायणेसणादोसलेसपरिहीणं । पिंडं अन्नेसंती भमिहं उच्चावयगिहेसु ।।४।। इय पवरमणोरहकप्पणाहिं तीसे दिणाई वोलिंति। भावेण सव्वविरइं फासंतीए ससत्तीए ।।५।। मूलावि सेट्टिणी मुणियवित्तंतेण बहुप्पयारेहिं निंदिया नयरीजणेण | जयगुरूवि पुरागराइसु परिब्भमंतो गओ सुमंगलाभिहाणगामे । तत्थ सणंकुमारसुरिंदो भत्तीए तिपयाहिणीकाऊण भगवंतं वंदइ पियं च पुच्छइ। अह खणमेक्कं पज्जुवासिऊण कदा निःश्रेयससौख्यमूलहेतुः क्षणः भविष्यति सः। देहेऽपि निरपेक्षा निःसङ्गा यत्र विहरिष्यामि ।।३।। कदा उद्गमोत्पादनैषणादोषलेशपरिहीणम् । पिण्डम् अन्वेषयन्ती भ्रमिष्यामि उच्चाऽवचगृहेषु ।।४।। इति प्रवरमनोरथकल्पनाभिः तस्याः दिनानि व्यपक्रामन्ति । भावेन सर्वविरतिं स्पृशन्त्याः स्वशक्त्या ।।५।। मूलाऽपि श्रेष्ठिनी ज्ञातवृत्तान्तेन बहुप्रकारैः निन्दिता नगरीजनेन । जगद्गुरुः अपि पुराऽऽकरादिषु परिभ्रमन् गतः सुमङ्गलाऽभिधानग्रामे। तत्र सनत्कुमारसुरेन्द्रः भक्त्या त्रिप्रदक्षिणीकृत्य भगवन्तं वन्दते प्रियं च पृच्छति। अथ क्षणमेकं पर्युपास्य स्वस्थाने प्रतिनिवृत्ते તથા મોક્ષસુખના મૂલ કારણરૂપ તે સમય ક્યારે આવશે કે દેહમાં પણ મમત્વ વિના હું નિઃસંગ થઇને वियरीश? (3) તેમજ ઉદ્ગમ, ઉત્પાદન અને એષણ-દોષ રહિત પિંડને શોધતા હું ઉંચ-નીચ સ્થાનોમાં ક્યારે ભમીશ?” (૪) એ પ્રમાણે પ્રવર મનોરથ કરતાં તે દિવસો ગાળતી અને ભાવથી સ્વશક્તિએ સર્વવિરતિની સ્પર્શના કરતી उता. (५) અહીં એ વૃત્તાંત જાણવામાં આવતાં મૂલા શેઠાણીની નગરજનોના મુખે અનેક પ્રકારે નિંદા થવા લાગી. પછી ગામ-નગરમાં પરિભ્રમણ કરતા ભગવંત સુમંગલ નામના ગામમાં ગયા, ત્યાં સનકુમાર ઇંદ્ર ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા દઇ, પ્રભુને વાંદને કુશળતા પૂછી. એમ અલ્પ સમય ઉપાસના કરી સુરેંદ્ર નિવૃત્ત થતાં, સ્વામી સુક્ષેત્ર Page #451 -------------------------------------------------------------------------- ________________ १०६६ श्रीमहावीरचरित्रम् सट्ठाणे पडिनियत्ते सुरिंदे सामी सुछेत्तसंनिवेसंमि वच्चइ । तत्तोवि माहिंदकप्पाहिवइणा हरिसुक्करिसेणं वंदिओ समाणो विनिक्खमिऊण पालयं नाम गामं पट्ठिओ । तहिं च धाहिलो नाम वाणिओ देसजत्ताए पयट्टो सामिं संमुहमितं दट्ठूण अमंगलंतिकाऊण रोसवसायंबिरच्छो नीलपहापडलपल्लवियगयणमंडलं करवालमायड्ढिऊणं एयस्स चेव समणगस्स मत्थए अवसउणं निवाडेमित्ति पहाविओ वहत्थं वेगेण । एत्थंतरे सुमरियसुरिंदाएसेण पुव्वभणियसिद्धत्थवंतरेण छिन्नमेयस्स सहत्थेण सीसं। तंमि य विणिहए अहासुहं विहरमाणो जयगुरू पत्तो चंपानयरीए, ठिओ साइदिन्नमाहणस्स अग्गिहोत्तवसहीए एगदेसंमि, जाओ य दुवालसमो वासारत्तो। अह चाउम्मासखमणपडिवन्नस्स सामिणो माणिभद्दपुन्नभद्दनामाणो वाणमंतरसुरिंदा भत्तिभरमुव्वहंता रयणीए समागंतूण चत्तारवि मासे जाव पूयं करेंति। ते य दट्ठूण विम्हियमणो साइदत्तमाहणो विचिंतेइ - किं एस देवज्जगो जाणइ किंपि? जं देवा एयमणवरयं पूयंति पज्जुवासिंति य ।' तओ परिक्खानिमित्तं जंपियमणेण सुरेन्द्रे स्वामी सुक्षेत्रसन्निवेशं व्रजति । तत्तः अपि माहेन्द्रकल्पाऽधिपतिना हर्षोत्कर्षेण वन्दितः सन् विनिष्क्रम्य पालकं नाम ग्रामं प्रविष्टवान् । तत्र च धाहिलः नामकः वणिज् देशयात्रायै प्रवृत्तः स्वामिनं सम्मुखम् आगच्छन्तं दृष्ट्वा अमङ्गलमितिकृत्वा रोषवशाऽऽताम्राऽक्षः नीलप्रभापटलपल्लवितगगनमण्डलं करवालमाकृष्य एतस्य एव श्रमणकस्य मस्तके अपशकुनं निपातयामि इति प्रधावितः वधार्थं वेगेन । अत्रान्तरे स्मृतसुरेन्द्राऽऽदेशेन पूर्वभणितसिद्धार्थव्यन्तरेण छिन्नमस्य स्वहस्तेन शीर्षम् तस्मिंश्च विनिहते यथासुखं विहरमाणः जगद्गुरुः प्राप्तः चम्पानगर्याम्, स्थितः स्वातिदत्तब्राह्मणस्य अग्निहोत्रवसतौ एकदेशे, जातश्च द्वादशः वर्षारात्रः। अथ चातुर्मासक्षपणप्रतिपन्नस्य स्वामिनः माणिभद्र-पूर्णभद्रनामकौ वानव्यन्तरसुरेन्द्रौ भक्तिभरम् उद्वहन्तौ रजन्यां समागत्य चत्वारि अपि मासानि यावद् पूजां कुरुतः। तं च दृष्ट्वा विस्मितमनः स्वातिदत्तब्राह्मणः विचिन्तयति किं एषः देवार्यकः जानाति किमपि ? यद् देवाः एवम् अनवरतं पूजयन्ति पर्युपासते च । ततः परीक्षानिमित्तं जल्पितमनेन નામના સંનિવેશમાં ગયા. ત્યાં પણ માહેંદ્રકલ્પાધિપતિએ ભારે હર્ષથી વાંદતાં, પ્રભુ આગળ ચાલીને પાલક નામના ગ્રામ પ્રત્યે જવા લાગ્યા. ત્યાં ધાહિલ નામે વણિક દેશયાત્રા માટે નીકળેલ, તેણે પ્રભુને સન્મુખ આવતા જોઈ, અમંગળ સમજી, રોષથી રક્ત લોચન કરી, નીલ પ્રભાથી આકાશને પલ્લવિત કરનાર એવી તરવારને ખેંચી. એ જ શ્રમણના માથે અપશુકન નાખું.’ એમ ધારતો તે વેગથી ભગવંતને મારવા દોડ્યો તેવામાં સુરેંદ્રનો આદેશ યાદ આવતાં પૂર્વે વર્ણવેલ સિદ્ધાર્થ અંતરે આવીને પોતાના હાથે તેનું શિર છેદી નાખ્યું. એમ તેનો ઘાત થતાં પ્રભુ યથાસુખે વિચરતાં ચંપા નગરીમાં આવ્યા અને ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિહોત્ર-વસતિમાં એક ભાગે રહ્યા. અહીં બારમું ચોમાસું થયું. હવે ચાતુર્માસખમણ કરતાં, માણિભદ્ર અને પૂર્ણભદ્ર નામના વાણવ્યંતરેંદ્રોએ ભારે ભક્તિપૂર્વક રાત્રે આવીને ચારે માસ સ્વામીની પૂજા કરી. તે જોતાં વિસ્મય પામી સ્વાતિદત્ત વિપ્ર વિચારવા લાગ્યો કે-એ દેવાર્ય કાંઇક જાણતા હશે શું? કે દેવો નિરંતર એની પૂજા અને ઉપાસના કરે છે.’ તેથી પરીક્ષા નિમિત્તે તેણે પૂછ્યું કે Page #452 -------------------------------------------------------------------------- ________________ १०६७ सप्तमः प्रस्तावः भयवं! एत्थ सरीरे करसिरपमुहंगसंगए अप्पा। को भण्णइत्ति? तत्तो भव्वोत्ति जिणेण से कहियं ।।१।। जो अहमेवं मन्नइ, केरिसओ सो? अईव सुहुमोत्ति । सुहुमंपि किं भणिज्जइ?, इंदियगेज्झं न जं होइ ।।२।। एत्तो च्चिय सद्दानिलगंधाईया, लहंति न कयाइ। अत्तववएसमेए, जं गेज्झा गाहगो अप्पा ।।३।। इय एवमाइपसिणप्पवंचपरमत्थवित्थरे कहिए। विप्पो उवसंतमणो जयगुरुणो कुणइ बहुमाणं ।।४।। भगवन्! अत्र शरीरे कर-शिरःप्रमुखाऽङ्गसङ्गते आत्मा। कः भणति? ततः भव्यः इति जिनेन तस्य कथितम् ।।१।। यः 'अहम्' एवं मन्यते कीदृशः स? अतीव सूक्ष्मः इति । सूक्ष्ममपि किं भण्यते? इन्द्रियग्राह्यं न यद् भवति ।।२।। अतः एव शब्दाऽनिल-गन्धादिकाः लभन्ते न कदापि । आत्मव्यपदेशम् एते, यद् ग्राह्याः, ग्राहकः आत्मा ।।३।। इत्येवमादिप्रश्नप्रपञ्चपरमार्थविस्तरे कथिते। विप्रः उपशान्तमनाः जगद्गुरोः करोति बहुमानम् ।।४।। હે ભગવન્! હાથ, શિર પ્રમુખ અંગયુક્ત આ શરીરમાં આત્મા કેવો (કોણ) કહી શકાય? એટલે તેને ભવ્ય समलने प्रभु बोल्या -(१) જે “હું એવું માને છે તે કેવો છે? તે અતિસૂક્ષ્મ છે. સૂક્ષ્મ હોય તે કેમ કહી શકાય? કે જે ઇંદ્રિયોને અગોચર डोय छे (२) એથી આ શબ્દ, પવન, ગંધાદિક આત્મ-શબ્દને પામી શકતા નથી, કારણ કે એ ગ્રાહ્ય છે અને આત્મા એનો ग्राड छ.' (3) ઇત્યાદિ અનેક પ્રશ્નનો પરમાર્થ વિસ્તારથી કહેતાં શાંત થયેલ વિપ્ર સ્વામીનું બહુમાન કરવા લાગ્યો. (४) Page #453 -------------------------------------------------------------------------- ________________ १०६८ श्रीमहावीरचरित्रम् अह पज्जंतमुवगए वासारत्ते जिणेसरो वीरो। कम्ममहिमहणसीरो जंभियगामंमि संपत्तो ।।५।। तत्थ सुरिंदो वंदित्तु सायरं दंसिऊण नट्टविहिं । कइवयवासरमज्झे नाणुप्पत्तिं परिकहेइ ।।६।। तत्तो मिंढियगामे पुव्वुवयारं सरित्तु चमरिंदो। नमिऊण चलणजुयलं जहागयं पडिनियत्तोत्ति ।।७।। इय अणवरयसुरविसरथुणिज्जमाणचरणो दुस्सहपरीसहमहोयहिदरतीरपत्तो आणुपुव्वीए परिब्भममाणो संपत्तो छम्मासिगाम, ठिओ य तस्स बाहिभागंमि असेससत्तोवरोहरहियंमि पलंबियभुओ काउस्सग्गेणं । एत्यंतरे तिविठ्ठभवतत्ततउयरसाउरियसवणवेयणाभिहयसेज्जावालपच्चइयं समुद्दिन्नं अच्चंतमसुहं भगवओ वेयणीयं कम्म। सो य सेज्जावालजीवो तत्थेव अथ पर्यन्तमुपगतायां वर्षा रात्रौ जिनेश्वरः वीरः । कर्ममहीमथनसीरः जृम्भिकग्रामे सम्प्राप्तः ।।५।। तत्र सुरेन्द्रः वन्दित्वा सादरं दर्शयित्वा नाट्यविधिम् । कतिपयवासरमध्ये ज्ञानोत्पत्तिं परिकथयति ।।६।। ततः मेण्ढकग्रामे पूर्वोपकारं स्मृत्वा चमरेन्द्रः । नत्वा चरणयुगलं यथागतं प्रतिनिवृत्तः ।।७।। इति अनवरतसुरविसरस्तूयमानचरणः दुःसहपरीषहमहोदधीषत्तीरप्राप्तः आनुपूर्व्या परिभ्रमन् सम्प्राप्तः छम्मासी ग्रामम्, स्थितश्च तस्य बहिःभागे अशेषसत्त्वोपरोधरहिते प्रलम्बितभुजः कायोत्सर्गेण । अत्रान्तरे त्रिपृष्ठभवतप्तत्रपुरसाऽऽपूरितश्रवणवेदनाऽभिहतशय्यापालप्रत्ययिकं समुदीर्णम् अत्यन्तमसुखं भगवतः પછી વર્ષાકાલ સમાપ્ત થતાં કર્મરૂપ પૃથ્વીને તોડવામાં હળ સમાન વીર જિનેશ્વર ત્યાંથી જંભિત ગામમાં गया. (५) ત્યાં સુરેંદ્ર સાદર વંદન કરી, નાટક દર્શાવી અને કેટલાક દિવસમાં જ્ઞાનોત્પત્તિ કહી સંભળાવી. (૩) ત્યાંથી મેંઢક ગામમાં પૂર્વોપકાર યાદ કરી અમરેંદ્ર ચરણ-કમળ વંદીને સ્વસ્થાને ગયો. (૭) એ પ્રમાણે નિરંતર દેવસમૂહથી સ્તુતિ કરાતા, દુસ્સહ પરીષહ-મહાસાગરથી પાર પામેલા અને અનુક્રમે ભ્રમણ કરતા ભગવંત છમ્માસી ગામમાં ગયા. ત્યાં નિર્જીવ સ્થાને ભુજા લંબાવી કાયોત્સર્ગે રહ્યા. એવામાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તપ્ત સીસે રેડતાં શ્રવણ-વેદનાથી અભિહત શય્યાપાલ સંબંધી અત્યંત અશુભ વેદનીય કર્મ Page #454 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०६९ गामे गोवत्तणेण वट्टमाणो वसहे भगवओ उस्सग्गट्ठियस्स समीवे मोत्तूण गोदोहणाइकज्जे पविठ्ठो गाममज्झे । ते य वसहा निरंकुसं संचरमाणा पविठ्ठा अडविमि। इओ य खणंतरेण समागओ गोवो, समाउलहियओ गोणे अपेच्छमाणो पुच्छइ-'भो भो देवज्जग! मम संतिया एवंविहरूवा गोणगा तुमए दिट्ठपुव्वा न वत्ति । पुणो पुणो सव्वायरेणवि भणिज्जमाणेणावि जाहे जयगुरुणा न किंपि जंपियं ताहे पलयकालानलवियंभमाणकोवदसणदट्ठोट्ठउडेण भणियमणेण-'भो मम सव्वायरेण समुल्लविंतस्स पत्थरघडियहिययस्स व तुज्झ न मणागंपि पडिवयणदाणमेत्तेऽवि अणुरोहो समुप्पण्णो, अह बहिरोत्ति न निसामेसि मे वयणं, एवं ता किं निरत्थएण तुह कन्नछिद्दव्वहणेणं ति भणिऊण अइकूरज्झवसाणसंगएण खित्ताओ सामिणो वामेयरसवणविवरेसु काससलागाओ, पत्थरेण दढं ताव समाहयाओ जाव परोप्परं मिलियाओ, ताहे 'मा कोइ उक्खणिहित्ति पच्चंतभागे मोडिऊण अवक्कंतो गोवाहमो। सामीवि वेदनीयं कर्म । सश्च शय्यापालजीवः तत्रैव ग्रामे गोपत्वेन वर्तमानः वृषभान् भगवतः कायोत्सर्गस्थितस्य समीपं मुक्त्वा गोदोहनादिकार्ये प्रविष्टः ग्राममध्ये। ते च वृषभाः निरङ्कुशं सञ्चरमाणाः प्रविष्टाः अटव्याम्। इतश्च क्षणान्तरेण समागतः गोपः, समाकुलहृदयः गाः अप्रेक्षमाणः पृच्छति 'भोः भोः देवार्यक! मम सत्काः एवंविधरूपाः गावः त्वया दृष्टपूर्वाः न वा' इति। पुनः पुनः सर्वाऽऽदरेणाऽपि भण्यमानेनाऽपि यदा जगद्गुरुणा न किमपि जल्पितं तदा प्रलयकालाऽनलविजृम्भमाणकोपदशनदष्टौष्ठपुटेन भणितमनेन ‘भोः मम सर्वाऽऽदरेण समुल्लपतः प्रस्तरघटितहृदयस्य वा तव न मनागपि प्रतिवचनदानमात्रेऽपि अनुरोधः समुत्पन्नः, अथ बधिरः इति न निश्रृणोसि मम वचनम्, एवं तदा किं निरर्थकेन तव कर्णच्छिद्रोद्वहनेन' इति भणित्वा अतिक्रूराऽध्यवसायसङ्गतेन क्षिप्ते स्वामिनः वामेतरश्रवणविवरयोः कास्यशलाके, प्रस्तरेण दृढं तावत्समाहतो यावत्परस्परं मिलितो, तदा मा कोऽपि उत्खनिष्यति इति पर्यन्तभागौ मोटयित्वा अपक्रान्तः गोपाऽधमः । स्वामी अपि प्रणष्टमायाભગવંતને ઉદય આવ્યું. પેલો શવ્યાપાલનો જીવ તે જ ગામમાં ગોવાલ થયેલ કે જે પોતાના બળદ કાયોત્સર્ગે રહેલા ભગવંતની પાસે મૂકી, તે ગાયો દોહવા માટે ગામમાં ગયો. તે બળદ અંકુશ વિના ચરતા ચરતા અટવીમાં પેઠા. તેવામાં ગોવાળે આવતાં, બળદ ન જોવાથી આકુળ મનથી પ્રભુને પૂછ્યું કે-“હે દેવાય! તમે મારા અમુક પ્રકારના બળદ જોયા કે નહિ?' એમ વારંવાર આદરથી પૂછતાં પણ વીતરાગે જ્યારે કંઇ પણ જવાબ ન વાળ્યો ત્યારે પ્રલયકાળના દાવાનળ સમાન પ્રગટતા કોપવડે હોઠ ડશતાં તે ગોવાલ બોલ્યો કે “અરે! બહુમાનથી પૂછતાં પણ જાણે વજથી ઘડાયેલ હૃદય હોય તેમ જરા જવાબ આપતાં પણ તને ભારે થઇ પડ્યું. તું બધિર હોવાથી મારું વચન સાંભળતો નથી, તો તારે નિરર્થક કર્ણછિદ્ર વહન કરવાથી શું?” એમ કહી, અતિક્રૂર અધ્યવસાયથી સ્વામીના બંને કાનમાં તેણે કાંસાની સળી ઠોકી મારી, અને પત્થરથી દૃઢ મારતાં તે સામ સામે ભેગી કરી દીધી. પછી આ કોઇ કાઢી ન નાખે એમ ધારી પ્રાંત ભાગ મરડી નાખીને તે ગોપાધમ ચાલ્યો ગયો. સ્વામી પણ માયામિથ્યાત્વશલ્ય Page #455 -------------------------------------------------------------------------- ________________ १०७० श्रीमहावीरचरित्रम् पणट्ठमायामिच्छत्ताइसल्लोऽवि सवणविवरंतरुच्छूढगाढसल्लो, अच्चंतधिईबलिओऽवि दूसहवेयणावसकिसीभूयसरीरो मणागंपि धम्मज्झाणाओ अविचलियमाणसो तत्तो निक्खमिऊण गओ मज्झिमपावासन्निवेसं । तत्थ य पारणगदियहे पविठ्ठो सिद्धत्थवणियस्स गेहं । तओ तेण हरिसुच्छलंतपुलयजालेण वंदिऊण पडिलाभिओ भयवं । एत्थावसरंमि य तहिं चेव पुव्वागएण जिणं दट्ठण भणियं खरगाभिहाणेण वेज्जेण-'अहो भयवओ सव्वलक्खणसंपुन्नं सरीरं, केवलं पमिलाणलायन्नत्तणेण मुणिज्जइ ससल्लंव ।' इमं च निसुणिऊण असमजिणपक्खवायकलिएण ससंभमं भणियं सिद्धत्थेण-'भो विज्ज! जइ एवं ता निउणं निरूवेहि, कहिं ससल्लो एस जयगुरू?।' एवं वुत्ते वेज्जेण अइसुप्पणिहिएण सणियं सणियं पलोयमाणेण जिणतणुं दिटुं कन्नविवरंतरनिहित्तं फाससलियाजुयलं, दंसियं च सिद्धवणिणो। तं च तारिसमवलोइऊण जंपियं सिद्धत्थेण-'अहो कस्सइ पावकारिणो अच्चंतनिक्करुणं विलसियं, जं एवंविहं कम्ममायरंतेण न गणिओ दोग्गइनिवडणतिक्खासंखदुक्खागमो, न पेहियं मिथ्यात्वादिशल्यः अपि श्रवणविवरान्तराऽऽरूढगाढशल्यः, अत्यन्तधृतिबलिकः अपि दुःसहवेदनावशकृशीभूतशरीरः मनाग् अपि धर्मध्यानतः अविचलितमानसः तत्तः निष्क्रम्य गतः मध्यमपापासन्निवेशम्। तत्र च पारणकदिवसे प्रविष्टवान् सिद्धार्थवणिजः गृहम् । ततः तेन हर्षोच्छलत्पुलकजालेन वन्दित्वा प्रतिलाभितः भगवान् । अत्रावसरे च तत्रैव पूर्वाऽऽगतेन जिनं दृष्ट्वा भणितं खरकाऽभिधानेन वैद्येन 'अहो! भगवतः सर्वलक्षणसम्पूर्ण शरीरम्, केवलं प्रम्लानलावण्यत्वेन ज्ञायते सशल्यमिव। इदं च निश्रुत्य असमजिनपक्षपातकलितेन ससम्भ्रमं भणितं सिद्धार्थेन 'भोः वैद्य! यद्यैवं तदा निपुणं निरूपय, कुत्र सशल्यः एषः जगद्गुरुः?।' एवमुक्ते वैद्येन अति सुप्रणिहितेन शनैः शनैः प्रलोकमानेन जिनतनु दृष्टम् कर्णविवरान्तरनिहितं कांस्यशलाकायुगलम्, दर्शितं च सिद्धवणिजम् । तच्च तादृशम् अवलोक्य जल्पितं सिद्धार्थेन 'अहो कस्याऽपि पापकारिणः अत्यन्तनिष्करुणं विलसितम्, यद् एवंविधं कर्म રહિત છતાં શ્રવણ-વિવરમાં ગાઢ શલ્ય પડવાથી અત્યંત વૈર્યવાનું છતાં દુસ્સહ વેદનાને લીધે શરીરે કૃશતા પામતાં, ધર્મધ્યાનથી લેશ પણ ચલાયમાન ન થતાં ત્યાંથી નીકળી મધ્યમ-પાવાપુરીમાં ગયા. ત્યાં પારણાને દિવસે સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા એટલે ભારે હર્ષથી રોમાંચિત થઇ, વંદીને તેણે ભગવંતને પ્રતિલાલ્યા. એવામાં ત્યાં પૂર્વે આવેલ ખરક નામના વૈદ્ય પ્રભુને જોઇને કહ્યું કે “અહો! ભગવંતનું શરીર તો સર્વ લક્ષણયુક્ત છે પરંતુ પ્લાન થતાં લાવણ્યને લીધે જણાય છે કે તે સશલ્ય જેવું છે.' એમ સાંભળતાં અસાધારણ જિનનો પક્ષપાત કરતો સિદ્ધાર્થ એકદમ બોલી ઊઠ્યો કે “હે વૈદ્ય! જો એમ હોય તો બરાબર તપાસ કર. એ પ્રભુને ક્યાં શલ્ય છે?' એમ તેના કહેવાથી અત્યંત બારીકાઇથી હળવે હળવે જોતાં, કર્ણ-વિવરમાં ઠોકી બેસારેલ કાંસાની બે સળી તેણે જિનના શરીરમાં જોઇ અને તે સિદ્ધાર્થ વણિકને બતાવી. તે જોતાં સિદ્ધાર્થે કહ્યું-“અહો! આ તો કોઇ પાપાત્માની અત્યંત નિર્દય ચેષ્ટા છે કે આવું કર્મ આચરતાં તેણે દુર્ગતિનાં અસંખ્ય દુઃખો ન ગયાં, અપયશની દરકાર ન કરી અને Page #456 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०७१ आकालियमजसं, न चिंतियं धम्मविरुद्धं, अहवा किमेएण दुट्ठचेट्ठियविकत्थणेण?, भो वेज्ज! साहेसु को संपयं उवाओ जेण एवं सल्लमवणिज्जइ?। अन्नं च सल्लेण जएक्कपहुस्स कन्नविवरंतरं उवगएण। अणवरयं मह हिययं भिज्जइ एत्तो महाभाग! ।।१।। अलियं उल्लवइ जणो जस्स वणो वेयणा हवइ तस्स | जं सामिणा ससल्लेण दुक्खिओऽहं दढं जाओ ।।२।। परमत्थेण इमो च्चिय जीयं माया पिया य सयणो य । नाहो सरणं ताणं ता एत्तो किं परं परमं? ||३|| आचरतया न गणितः दुर्गतिनिपतनतीक्ष्णाऽसङ्ख्यदुःखाऽऽगमः, न प्रेक्षितम् आकालिकम् अयशः, न चिन्तितं धर्मविरुद्धम्, अथवा किम् एतेन दुष्टचेष्टितविकत्थनेन? भोः वैद्य! कथय कः साम्प्रतं उपायः येन एतत् शल्यम् अपनीयते? | अन्यच्च शल्येन जगदेकप्रभोः कर्णविवरान्तरम् उपगतेन । अनवरतं मम हृदयं भिद्यते एतेन महाभाग! ।।१।। अलीकम् उल्लपति जनः यस्य व्रणः वेदना भवति तस्य । यत् स्वामिना सशल्येन दुःखितः अहं दृढं जातः ।।२।। परमार्थेन अयमेव जीवनं, माता, पिता च स्वजनः च । नाथः, शरणं, त्राणं ततः अस्मात् किं परं परमम्? ।।३।। ધર્મવિરુદ્ધતાનો પણ વિચાર ન કર્યો. અથવા તો એ દુષ્ટ ચેષ્ટિતની નિંદા કરવાથી શું? હે વૈદ્ય! હવે તેવો ઉપાય બતાવો કે જેથી એ શલ્ય દૂર થાય, કારણ કે ભગવંતના કર્ણ-વિવરમાં શલ્ય રહેતાં, હે મહાભાગ! મારું હૃદય સતત ભેદાય છે. (૧) લોકો ખોટું બોલતા લાગે છે કે જેને વણ હોય તેને વેદના થાય; કારણ કે આ તો સ્વામી સશલ્ય છતાં મને मारे दु:५५ थाय छे. (२) વળી પરમાર્થથી તો એ જ મારા જીવિત, માતા, પિતા, સ્વજન, નાથ, શરણ અને ત્રાણ-રક્ષણરૂપ છે, તો એ ४२i बीहुँ श्रेष्ठ शुंडs A3 ? (3) Page #457 -------------------------------------------------------------------------- ________________ १०७२ श्रीमहावीरचरित्रम इय एयस्स निमित्ते धणं च धन्नं च दव्वनिचयं च। मम जीवियंपि चइऊण कुणसु भो सल्लउद्धरणं ।।४।। उद्धरिए एयंमि तु तुमए भवभीमकूवगाहिंतो। उद्धरिओ परमत्थेण विज्ज! निस्संसयं अप्पा ।।५।। नीसेसगुणनिहाणे इमंमि उवजुंजिऊण नियविज्ज। आसंसारं सुंदर! आसीसाभायणं होसु ||६|| इयरंमिवि उवयारो कीरंतो जणइ निम्मलं कित्तिं । किं पुण तइलोक्कदिवायरंमि सिरिवीयरागंमि? |७|| इय सब्भावुब्भडवयणसवणपरिवद्धमाणपरितोसो। सामिचिकिच्छाकरणंमि उज्जुओ भणइ सो विज्जो ||८|| इति एतस्य निमित्तेन धनं च धान्यं च द्रव्यनिचयं च । मम जीवितमपि त्यक्त्वा कुरु भोः शल्योद्धरणम् ।।४।। उद्धरिते एतस्मिन् तु त्वया भवभीमकूपगाहतः । उद्धृतः परमार्थेन वैद्य! निःसंशयम् आत्मा ।।५।। निःशेषगुणनिधाने अस्मिन् उपयुज्य निजवैद्यम् । आसंसारं सुन्दर! आशिषभाजनं भव ।।६।। इतरेषु अपि उपकारं कुर्वाणः जनयति निर्मला कीर्तिम् । किं पुनः त्रिलोक दिवाकरे श्रीवीतरागे ।।७।। इति सद्भावोद्भटवचनश्रवणपरिवर्धमानपरितोषः । स्वामिचिकित्साकरणे उद्युक्तः भणति सः वैद्यः ||८|| એના નિમિત્તે ધન, ધાન્ય, દ્રવ્યસંચય અને મારું જીવિત પણ તજીને શલ્યોદ્ધાર કર. (૪). એ શલ્ય નીકળતાં હે વૈદ્ય! પરમાર્થથી તો તેં તારા આત્માનો ભીમ ભવકૂપમાંથી નિઃસંશય ઉદ્ધાર કર્યો. (૫) સમસ્ત ગુણના નિધાન એવા ભગવંત નિમિત્તે પોતાની વિદ્યાનો ઉપયોગ કરવાથી તે સુંદર! તું સંસારના પ્રાંત सुधी भाशिषानु मान था. (७) સામાન્ય જનનો ઉપકાર કરતાં પણ નિર્મળ કીર્તિ પ્રાપ્ત થાય તો પછી નૈલોક્ય દિવાકર એવા શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે ઉપકાર કરતાં તો પૂછવું જ શું? (૭) એ પ્રમાણે ભાવિત વચન સાંભળતાં, ભારે સંતોષ થવાથી સ્વામીની ચિકિત્સા કરવામાં તત્પર એવા વૈદ્ય કહ્યું કે-(2) Page #458 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः १०७३ 'सिद्धत्थ! अलमेत्थ पत्थणाए, तहा करेमि जहा लहुं अवहरामि भयवओ सल्लं, केवलं निप्पडिकम्मो एस नाभिलसइ चिगिच्छं, न बहु मन्नइ सरीरसक्कारं, नाभिनंदइ ओसहाइविहाणं । एवं च ठिए कहं कायव्वो सल्लसमुद्धरणोवक्कमो?।' सिद्धत्थेण भणियं'पज्जत्तं वाउलत्तणेणं, जहा तुमं भणिहिसि तहा करिस्सामि त्ति अन्नोऽन्नं जंपिराणं निग्गओ भुवणगुरू, ठिओ बाहिरुज्जाणे। सिद्धत्थेणावि नियपुरिसेहिंतो सव्वत्थवि अन्नेसाविओ सामी, दिट्ठो य गामबाहिरुज्जाणे । तओ विज्जेण समेओ तदुवदिट्ठदिव्वोसहसामग्गिसणाहो तत्थेव गओ सिद्धत्थो। तयणंतरं च वेज्जेण तेल्लदोणीए निवेसाविओ सामी, पच्छा कयकरणेहिं चउव्विहविस्सामणावियक्खणेहिं पुरिसेहिं मद्दाविओ। तओ सिढिलीभूएसु संधिबंधणेसु बाढं निजंतिऊण संडासएण अइच्छेययाए लहुमाकड्ढिउमारद्धो कन्नेहिंतो सरुहिरं सल्लजुयलं। अह नीहरिज्जमाणे सल्ले सा कावि वेयणा जाया । जीए मंदरधीरोऽवि कंपिओ झत्ति जयनाहो ||१|| 'सिद्धार्थ! अलमत्र प्रार्थनया, तथा करोमि यथा लघुः अपहरामि भगवतः शल्यम्, केवलं निष्प्रतिकर्मः एषः नाऽभिलषति चिकित्साम्, न बहुमन्यते शरीरसत्कारम्, नाऽभिनन्दति औषधादिविधानम् । एवं च स्थिते कथं कर्तव्यः शल्यसमुद्धरणोपक्रमः?| सिद्धार्थेन भणितम् ‘पर्याप्तं व्याकुलत्वेन, यथा त्वं भणिष्यसि तथा करिष्यामि' इति अन्योन्यं जल्पतोः निर्गतः जगद्गुरुः, स्थितः बहिः उद्याने। सिद्धार्थेनाऽपि निजपुरुषैः सर्वत्राऽपि अन्वेषितः स्वामी, दृष्टश्च ग्रामबहिः उद्याने। ततः वैद्येन समेतः तदुपदिष्टदिव्यौषध-सामग्रीसनाथः तत्रैव गतः सिद्धार्थः। तदनन्तरं च वैद्येन तैलद्रोण्यां निवेषितः स्वामी, पश्चात् कृतकरणैः चतुर्विधविश्रामणाविचक्षणैः पुरुषैः मर्दापितः । ततः शिथिलीभूतेषु सन्धिबन्धनेषु बाढं नियन्त्र्य संदंशकेन अतिच्छेकेन लघुः आक्रष्टुम् आरब्धं कर्णाभ्यां सरुधिरं शल्ययुगलम् । अथ निह्रियमाणे शल्ये सा काऽपि वेदना जाता। यया मन्दरधीरः अपि कम्पितः झटिति जगन्नाथः ।।१।। “હે સિદ્ધાર્થ! એવી પ્રાર્થના કરવાથી સર્યું. હું હવે તેવો જ ઉપાય લઉં કે જેથી ભગવંતનું શલ્ય તરત દૂર કરી શકું, પરંતુ એ સંસ્કાર રહિત હોવાથી ચિકિત્સાને ઇચ્છતા નથી. શરીર-સત્કારની દરકાર કરતા નથી તેમ ઔષધવિધાનને ચહાતા નથી, એમ હોવાથી શલ્યોદ્ધારનો પ્રયત્ન કેમ કરવો?' સિદ્ધાર્થ બોલ્યો-“એમ વ્યાકુળતા લાવવાની જરૂર નથી. જેમ તું કહે તેમ હું કરીશ.” એમ તેઓ અન્યાન્ય વાત કરતા હતા તેવામાં ભગવંત ત્યાંથી ચાલી નીકળ્યા અને બહારના ઉદ્યાનમાં રહ્યા. ત્યારે સિદ્ધાર્થે પણ પોતાના માણસો પાસે સ્વામીની સર્વત્ર શોધ કરાવી, અને ગામની બહાર ઉદ્યાનમાં સ્વામી તેમના જોવામાં આવ્યા. પછી વૈદ્ય અને તેણે બતાવેલ દિવ્ય ઔષધની સામગ્રી સહિત સિદ્ધાર્થ તે જ સ્થાને ગયો. ત્યાં પ્રથમ વૈદ્ય સ્વામીને તેલના કુંડામાં બેસાર્યા અને ચતુર્વિધ વિશ્રામણમાં ભારે વિચક્ષણ એવા પુરુષોના હાથે પ્રભુને મર્દન કરાવતાં, કંઈક સંધિબંધ શિથિલ થતાં, સાંડસીવતી મજબૂત પકડી, બહુ જ ચાલાકીથી હસ્તલાઘવે કર્ણથકી તેણે રુધિરયુક્ત શલ્ય ખેંચવા માંડ્યું. Page #459 -------------------------------------------------------------------------- ________________ १०७४ श्रीमहावीरचरित्रम मुक्को य घोरघणघोसविब्भमो जिणवरेण आरावो। कुलिसाहय(सुर)गिरिसिंगदलणजाओव्व अइभीमो ।।२।। जिणमाहप्पेण परं तडत्ति फुट्टा समंतओ न मही। अन्नह चलणंगुलिचालियाचले केत्तियं एयं?, ।।३।। एवमुप्पाडियंमि सल्ले संरोहणोसहीरसनिसेगपक्खेवेण पगुणीकयंमि सवणजुयले सविणयं वंदिऊण य जयनाहं वेज्जवणिणो परमसंतोसमुव्वहंता सग्गापवग्गसोक्खसिरिं भमरिंव करकमलनिलीणं मन्नंता गया सगिहं । परमोवगारित्ति पूइओ वत्थ-कणगाइदाणेण विज्जो सिद्धत्थेण। एवं ते दोन्निऽवि आसयविसुद्धीए तिव्वमवि वेयणं भयवओ उदीरयंता सुरलोयलच्छिभायणं जाया । गोवालो पुण अइसंकिलिट्ठयाए सत्तमनरयपुढविं दुहनिवहभायणं मुक्तश्च घोरघनघोषविभ्रमः जिनवरेण आरावः । कुलिशाऽऽहतसुरगिरिशृङ्गदलनजातः इव अतिभीमः ।।२।। जिनमाहात्म्येन परं तडिति स्फुटिता समन्ततः न मही। अन्यथा चरणामुलीचालिताऽचले कियन्मात्रम् एतत्? ||३|| एवम् उत्पाटिते शल्ये संरोधनौषधिरसनिषेकप्रक्षेपेण प्रगुणीकृते श्रवणयुगले सविनयं वन्दित्वा च जगन्नाथं वैद्यवणिजौ परमसन्तोषसमुद्वहन्तौ स्वर्गाऽपवर्गसौख्यश्रियम् भ्रमरमिव करकमलनिलीनं मन्यमानौ गतौ स्वगृहम् । परमोपकारी इति पूजितः वस्त्र-कनकादिदानेन वैद्यः सिद्धार्थेन । एवं तौ द्वौ अपि आशयशुद्ध्या तीव्रामपि वेदनां भगवतः उदीरयन्तौ सुरलोकलक्ष्मीभाजनं जातौ। गोपालः पुनः अतिसङ्क्लिष्टतया सप्तमनरकपृथिवीं दुःखनिवहभाजनं प्राप्तः। तच्च उद्यानं महाभैरवम् इति प्रसिद्धिं એમ શલ્ય નીકળતાં પ્રભુને એવી વેદના થઇ કે જેથી મેરૂ સમાન ધીર છતાં જગદ્ગુરુ તરત કંપાયમાન થયા. (૧) વળી તે વખતે ઘોર ઘનઘોષ સમાન જિનેશ્વરે એવો અતિભીમ અવાજ કર્યો કે વજથી અભિઘાત પામતાં સુરગિરિના શિખરનું જાણે દલન થતું હોય; (૨) છતાં જિનના માહાસ્યથી તડતડાટ કરતી પૃથ્વી ચોતરફ ભેદાઈ નહિ. નહિ તો ચરણાંગુલિથી મેરૂને Bावना निने भेटj ते \ मात्र छ? (3) એમ શલ્ય નીકળતાં, સંરોહની-ઔષધિનો રસ નાખી શ્રવણ-યુગલ સાજા થતાં, ભગવંતને વિનયથી વંદી, વૈદ્ય અને વણિક પરમ સંતોષ પામતા અને સ્વર્ગ તથા મોક્ષલક્ષ્મીને કર-કમલમાં લીન થયેલ ભ્રમરીની જેમ માનતા તે સ્વસ્થાને ગયા. પછી વૈદ્યને પરોપકારી માનીને સિદ્ધાર્થે કનકાદિના દાનથી તેનો સત્કાર કર્યો. એ રીતે તે બંને, ભગવંતને તીવ્ર વેદના ઉપજાવ્યા છતાં આશય-વિશુદ્ધિથી સ્વર્ગ-લક્ષ્મીના ભાજન થયા, અને દુષ્ટ ગોવાળ અત્યંત સંકિલષ્ટતાથી સાતમી નરકમાં ભારે દુઃખનું ભાજન થયો. વળી તે ઉદ્યાન “મહાભેરવ' એવા નામથી પ્રસિદ્ધ થયું Page #460 -------------------------------------------------------------------------- ________________ सप्तमः प्रस्तावः पत्तो। तं च उज्जाणं महाभेरवंति पसिद्धिं गयं, देवउलं च तत्थ लोगेण कयं । एवंविहावयाणं हवंति जय भायणं जिणिंदावि । ता थोवाकेऽविहु कीस जणो वहइ संतावं ? ।।१।। जइ एक्कसिंपि कयदुक्कयस्स एवंविहो दुहविवागो । ता असमंजसकिच्चेसुं पइदिणं कह जणो रमइ ? ।।२।। अतुलियबलकलिएणवि जिणेण तिव्वावयं सहंतेण । सहणे च्चिय कम्मविणिज्जरत्ति पडिवज्जइ जणेण ||३|| एवं च भगवओ वद्धमाणसामिस्स परीसहाणं जहन्नगाणं मज्झे उवरि कडपूयणासीयं मज्झिमगाण व कालचक्कं उक्कोसगाण य इमं चेव सल्लुद्धरणंति । एवं गोवालेण मूलाओ आरद्धा उवसग्गा गोवालेण चेव निट्ठियत्ति । एवं ता उवसग्गाण संकलणा भणिया । गतम्, देवकुलं च तत्र लोकेन कृतम् । एवंविधाऽऽपदां भवन्ति यदि भाजनं जिनेन्द्राः अपि । ततः स्तोकाऽऽतङ्केऽपि खलु कस्माद् जनः वहति सन्तापम् ।।१।। १०७५ यदि एकस्य अपि कृतदुष्कृतस्य एवंविधः दुःखविपाकः । ततः असमञ्जसकृत्येषु प्रतिदिनं कथं जनः रमते ? ||२|| अतुलितबलकलितेनाऽपि जिनेन तीव्राऽऽपदम् सहमानेन । सहमाने एव कर्मविनिर्जरा इति प्रतिपद्यते जनेन ||३|| एवं च भगवतः वर्द्धमानस्वामिनः परीषहानां जघन्यानां मध्ये उपरि कटपूतनाशीतम्, मध्यमानां च कालचक्रम्, उत्कृष्टानां च इदमेव शल्योद्धरणम् इति । एवं गोपालेन मूलतः आरब्धाः उपसर्गाः गोपालेन एव निष्ठिताः इति । एवं तावद् उपसर्गाणां सङ्कलना भणिता । અને લોકોએ ત્યાં દેવળ કરાવ્યું. જો જિવેંદ્રો પણ આવી આપાના ભાજન થાય છે, તો અલ્પ આપદ્યમાં લોકો સંતાપ શા માટે કરતા હશે? (૧) જો એક વાર કરેલ દુષ્કૃતનો આવો દુઃખ-વિપાક થાય છે, તો લોકો પ્રતિદિન અકૃત્યોમાં કેમ રમતા હશે? (૨) અતુલ બળશાળી છતાં તીવ્ર આપદાને સહન કરતા જિનેશ્વર એમ બોધ આપે છે કે સહન કરવાથી કર્મની નિર્જરા થાય, માટે લોકોએ એ વાત સ્વીકારવાની છે. (૩) એ રીતે ભગવંતને પડેલ જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાનું ચૈત્ય, મધ્યમોમાં કાલચક્ર અને ઉત્કૃષ્ટોમાં એ શલ્યોદ્વાર. એમ ગોવાળથી શરૂ થયેલા ઉપસર્ગો, ગોપાળના હાથે સમાપ્ત થયા. એ ઉપસર્ગોની સંકલના કહી બતાવી. Page #461 -------------------------------------------------------------------------- ________________ १०७६ श्रीमहावीरचरित्रम् इयाणिं सयलंपि तवोविहाणं जं जहा भगवया समायरियं तं तहा संकलिऊण भणिज्जइ नव किर चाउम्मासे छक्किर दोमासीए उवासी य। बारस य मासियाई बावत्तरि अद्धमासाइं ।।१।। एगं किर छम्मासं दो किर तेमासिए उवासी य। अड्ढाइज्जा य दुवे दो चेव दिवड्डमासाइं ।।२।। भदं च महाभदं पडिमं तत्तो य सव्वओभदं । दो चत्तारि दसेव य दिवसे ठासी य अणुबद्धं ।।३।। ___गोयरमभिग्गहजुयं खवणं छम्मासियं च कासी य । पंचदिवसेहिं ऊणं कोसंबीए वरपुरीए ।।४।। दस दो य किर महप्पा ठाइ मुणी एगराइयं पडिमं । अट्ठमभत्तेण जई एक्केक्कं चरिमराईयं ।।५।। इदानीं सकलमपि तपोविधानं यद् यथा भगवता समाचरितं तत्तथा सङ्कलय्य भण्यते नव किल चातुर्मासानि षट् किल द्विमासिकानि उपोषितानि च। द्वादशः च मासिकानि द्विसप्ततीः अर्धमासिकानि ।।१।। एकं किल षट्मासं, द्वे किल त्रिमासिके उपोषितानि च। सार्धद्वये च द्वे, द्वे चैव द्व्यर्धमासे ।।२।। भद्रां च महाभद्रां प्रतिमां ततश्च सर्वतोभद्राम् । द्वौ चतुरः दशैव च दिवसान् स्थितः च अनुबद्धम् ।।३।। गोचरम् अभिग्रहयुतं क्षपणं षड्मासिकं च अकरोच्च । पञ्चदिवसैः उनं कौशाम्ब्यां वरपुर्याम् ।।४।। दश द्वि च किल महात्मा स्थितः मुनिः एकरात्रिकी प्रतिमायाम् । अष्टमभक्तेन यदि एकैकं चरमरात्रिकीम् ।।५।। હવે ભગવંતને બધું તપોવિધાન જે પ્રમાણે આચર્યું તે રીતે સંકલનાપૂર્વક તે કહેવામાં આવે છે :वीर ४िनेश्वरे नव यातुमासी-त५, ७ भासी, पार भासभा , पडोतर अभासी, (१) में. ७ मासी, त्रिभासी, अढीमासी अघोढमासी. (२) વળી અદ્યાશી દિવસમાં બે ભદ્રપ્રતિમા, ચાર મહાભદ્ર અને દશ સર્વતોભદ્ર પ્રતિમાએ પ્રભુ રહ્યા. (૩) પાંચ દિવસ ન્યૂન અભિગ્રહયુક્ત છ માસીનું પારણું ભગવંતે કૌશાંબી નગરીમાં કર્યું. (૪) મહાત્મા મુનિ એક રાત્રિની બાર પ્રતિમા વહે છે, પણ અઠ્ઠમ હોય તો એકેક ચરમરાત્રિએ પ્રતિમા આદરે. (પ) Page #462 -------------------------------------------------------------------------- ________________ १०७७ सप्तमः प्रस्तावः दो चेव य छट्ठसए अउणातीसे उवासिया भयवं। न कयाइ निच्चभत्तं चउत्थभत्तं च से आसि ।।६।। बारस वरिसे अहिए छटुं भत्तं जहन्नयं आसि । सव्वं च तवोकम्मं अपाणियं आसि वीरस्स ।।७।। तिन्नि सए दिवसाणं अउणापण्णे उ पारणाकालो। उक्कुडुयनिसज्जाणं ठियपडिमाणं सए बहुए ।।८।। इय एत्तियमेत्तं पव्वज्जादिणाउ आरब्भ सव्वग्गेण छउमत्थकालियाए भगवया तवचरणमायरियति ।। संपयं पारद्धं भणिज्जइ अह मज्झिमपावासन्निवेसाओ दुस्सहपरीसहनिसासंतमसं हणिऊण जिणदिवायरो समुम्मिलंतसमहिगाभिरामदेहप्पहापडलपयासियदिसामुहो नीहरिऊण अणिययविहारेण विहरंतो द्वौ एव च षष्ठशताः एकोनत्रिंशद् उपोषिताः भगवान् । न कदापि नित्यभक्तं चतुर्थभक्तं च तस्य आसीत् ।।६।। द्वादश वर्षे अधिके षष्ठं भक्तं जघन्यकम् आसीत् । सर्वं च तपःकर्म अपानीयं आसीत् वीरस्य ।।७।। त्रीणि शतानि दिवसानाम् एकोनपञ्चाशत् तु पारणककालः । उत्कुटिकानिषद्यायां स्थितप्रतिमायां सदा बहुधा ।।८।। इति एतावन्मानं प्रव्रज्यादिनाद् आरभ्य सर्वाग्रेण छद्मस्थकाले भगवता तपश्चरणम् आचरितम् । साम्प्रतं प्रारब्धं भण्यते - अथ मध्यमपापासन्निवेशतः दुःसहपरीषहनिशासत्तमः हत्वा जिनदिवाकरः समुन्मिलत्समधिकाऽभिरामदेहप्रभापटलप्रकाशितदिङ्मुखः निहृत्य अनियतविहारेण विहरन् सम्प्राप्तः समुत्तुङ्गप्राकार ભગવંતે બસો ઓગણત્રીશ છઠ્ઠ કર્યા, પણ કોઇવાર નિત્યભોજન કે એક ઉપવાસનું પારણું તેમણે કરેલ નહિ. (७) અધિક બાર વરસ તેમણે જઘન્ય છઢ-ભક્ત કરેલ. એ બધું તપોવિધાન પ્રભુએ વિના પાણીએ કર્યું. (૭) બધા મળીને ત્રણસો ઓગણપચાશ તેમણે પારણાં કર્યો. અને બહુધા સદા ઉત્કટુકાસને જ તે પ્રતિમાએ રહેતા હતા. (૮) આ બધું પ્રવજ્યાના દિવસથી માંડી, પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં તપોવિધાન આચર્યું. હવે પ્રસ્તુત કથા કહે છે. પછી મધ્યમ પાવા-સંનિવેશથી નીકળી, દુસ્સહ પરીષહરૂપ અંધકારને હણી, જિનદિવાકર, અધિક પ્રકાશતી દેહપ્રભાથી દિશાઓને ઉજ્જવળ કરતાં અનિયત વિહારથી, ઉચા પ્રકારથી ગગન સાથે વાતો કરનાર, વિવિધ Page #463 -------------------------------------------------------------------------- ________________ १०७८ श्रीमहावीरचरित्रम् संपत्तो समुत्तुंगपायारपरिचुंबियंबरंनाणाविहवणसंडमंडियदियंतरं जंभियगामं नाम नयरं, तस्स य बहिया विभागे वीयावत्तचेइयस्स अदूरे अणेयतरुवरसुरहिकुसुमामोयमत्तमहुयरझंकारमणहरपरिसराए उजुवालियानईए तीरंमि उत्तरिल्ले कूले सामागामिहाणगाहावइस्स छेत्तंमि समुम्मिलियपढमपल्लवपसाहियस्स सुपुरिसस्स व सउणगणसेवियस्स, सुरपुरस्स व सुमणसाभिरामस्स महानरिंदस्स पत्तनियरपरियारियस्स व सालमहापायवस्स हिट्टओ ट्ठियस्स भुवणबंधवस्स छट्टेणं भत्तेणं अपाणएणं आयावेमाणस्स गोदोहियासणं निसन्नस्स अणुत्तरेहिं नाण-दंसण-चरित्तेहिं, अणुत्तरेहिं आलय-विहार-मद्दवज्जवेहिं, अणुत्तरेहिं लाघव-खंति-गुत्तिमुत्ति-सच्चसुचरिएहिं अप्पाणं भावेमाणस्स सड्ढछम्माससमहिगेसु दुवालससंवच्छरेसु समइक्कंतेसु, वइसाहसुद्धदसमीए, सुव्वयाभिहाणंमि दिणंमि, विजए मुहुत्ते, हत्थुत्तरानक्खत्तंमि चंदेण जोगमुवागयंमि सुक्कज्झाणानलनिद्दड्डघणघायकम्मिंधणस्स पुहत्तवियक्कं सवियारमेगत्तपरिचुम्बिताऽम्बरम्, नानाविधवनखण्डमण्डितदिगन्तरं जृम्भिकग्रामम् नामकं नगरम् । तस्य च बहिः विभागे बीजावर्तचैत्यस्य अदूरम् अनेक तरुवरसुरभिकुसुमाऽऽमोदमत्तमधुकरझङ्कारमनोहरपरिसरायाः ऋजुवालिकानद्याः तीरे उत्तरे कूले श्यामाकाऽभिधानगाथापतेः क्षेत्रे समुन्मिलितप्रथमपल्लवप्रसाधितस्य सुपुरुषस्य इव शकुनगणसेवितस्य, सुरपुरस्य इव सुमनसाऽभिरामस्य महानरेन्द्रस्य पात्रनिकरपरिचारितस्य इव शालमहापादपस्य अधः स्थितस्य भुवनबान्धवस्य षष्ठेन भक्तेन अपानकेन आतापयतः गोदोहिकाऽऽसनं निषण्णस्य अनुत्तरैः ज्ञान-दर्शन-चारित्रैः अनुत्तरैः आलय-विहार-मार्दवाऽऽर्जवैः, अनुत्तरैः लाघवक्षान्ति-गुप्ति-मुक्ति-सत्य-सुचरितैः आत्मानं भावयतः सार्धषड्माससमधिकेषु द्वादशसंवत्सरेषु समतिक्रान्तेषु, वैशाखशुद्धदशम्यां सुव्रताऽभिधाने दिने, विजये मुहूर्ते, हस्तोत्तरनक्षत्रे चन्द्रेण योगमुपागते शुक्लध्यानाऽनलनिर्दग्ध-घनघातकर्मेन्धनस्य पृथक्त्ववितर्कसविचारम् एकत्ववितर्कमविचारं च ध्यात्वा उपरतस्य, વનખંડથી ચોતરફ શોભાયમાન એવા ફ્રંભિકગામ નામના નગરમાં ગયા. તે નગરની બહાર બીજાવર્ત ચિત્યની નજીક અનેક વૃક્ષોનાં સુગંધી પુષ્પોના આમોદથી મસ્ત બનેલા ભ્રમરાઓના ઝંકારવડે મનોહાર વિભાગયુક્ત ઋજુવાલુકા નદીના ઉત્તર કિનારા પર શ્યામાંક નામના ગાથાપતિ-ગૃહસ્થના ક્ષેત્રમાં પ્રથમ પ્રગટ થતા પલ્લવોથી શોભાયમાન, સન્દુરુષની જેમ પક્ષિગણથી સેવિત, સુરનગરની જેમ સુમનસ = દેવો કે પુષ્પોવડે અભિરામ, પાત્રસેવકો પક્ષે પત્રોવડે સેવિત મહાનરેંદ્ર સમાન એવા શાલ મહાવૃક્ષની નીચે રહેતાં, છઠ્ઠ તપ આચરતાં, આતાપના લેતાં, ગોદોહિદાસને બેસતાં, અનુત્તર જ્ઞાન, દર્શન અને ચારિત્ર, અનુત્તર ક્ષમા, નમ્રતા અને સરળતા, અનુત્તર લાઘવ, શાંતિ, નિર્લોભતા, ગુપ્તિ, સત્ય તથા સુચરિત્રવડે આત્માને ભાવતાં, બાર વરસ ઉપર સાડાછ મહિના વ્યતીત થતાં, વૈશાખ શુદિ દશમે સુવ્રત નામના દિવસે વિજય મુહૂર્વે હતોત્તરા નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ આવતાં, શુક્લધ્યાનાગ્નિથી ઘનઘાતી-કર્મરૂપ ઇંધણને દગ્ધ કરતાં, સવિચાર પૃથક્વવિતર્ક અને અવિચારએકત્વવિતર્કને ધ્યાવતાં ઉપરત-ઉપશાંત થયેલા, સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ, અવિચ્છિન્ન-ક્રિયા અપ્રતિપાદિત એવા શુક્લધ્યાનના Page #464 -------------------------------------------------------------------------- ________________ १०७९ सप्तमः प्रस्तावः वियक्कमवियारं च झाइऊण उवरयस्स, सुहमकिरियानिवढेिं वोच्छिन्नकिरियमप्पडिवाइं च सुक्कज्झाणचरिमभेयदुगमसंपत्तस्स अणंतमणुत्तरं निव्वाघायं निरावरणं पडिपुन्नं सयललोयालोयपयासयं केवलवरनाणदंसणं समुप्पन्नति ।। तयणंतरं च दुक्करतवचरणफलंमि केवलालोए । जाए सूरेणं पिव पयडिज्जइ तिहुअणं पहुणा ।।१।। अह बत्तीस सुरिंदा तक्खणचलियासणा लहुं पत्ता। विरयंति समोसरणं पायारतिएण परियरियं ।।२।। सुविभत्तचारुगोउर-पोक्खरिणी-पबलधयवडाइन् । सिंहासणं च मणिकणयनियरनिम्मवियहरिचावं ।।३।। सूक्ष्मक्रियाऽनिवृत्तिं व्युच्छिन्नक्रियाऽप्रतिप्रातिं च शुक्लध्यानचरमभेदद्वयाऽसम्प्राप्तस्य अनन्तमनुत्तरम्, निर्व्याघातम्, निरावरणम्, प्रतिपूर्णम् सकललोकालोकप्रकाशकं केवलवरज्ञान-दर्शनं समुत्पन्नम् । तदनन्तरं च दुष्करतपश्चरणफले केवलालोके । जाते सूर्येण इव प्रकट्यते त्रिभुवनं प्रभुणा ।।१।। अथ द्वात्रिंशत् सुरेन्द्राः तत्क्षणचलिताऽऽसनाः लघुः प्राप्ताः। विरचयन्ति समवसरणं प्राकारत्रिकेण परिवृत्तम् ।।२।। सुविभक्तचारुगोपुर-पुष्करिणी-प्रबलध्वजपटाऽऽकीर्णम् । सिंहासनं च मणिकिरणनिकरनिर्मापितहरिचापम् ।।३।। ચરમ દ્વિભાગને પ્રાપ્ત ન થયેલા એવા ભગવંત શ્રી મહાવીર સ્વામીને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, પરિપૂર્ણ, સકલ લોકાલોક-પ્રકાશક એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. એટલે દુષ્કર તપ-ચરણના ફળરૂપ કેવલાલોક પ્રગટ થતાં સૂર્યની જેમ પ્રભુ ત્રણે લોકને પ્રકાશવા લાગ્યા. (૧) એવામાં આસન ચલાયમાન થતાં બત્રીશે ઇંદ્રો તરત ત્યાં આવ્યા અને ત્રણ પ્રકાર સહિત સમવસરણ રચવા साय, (२) તેમ જ અલગ સુંદર કાર, વાવ, પ્રબળ ધ્વજ-પટાદિકથી વ્યાપ્ત તે સમવસરણમાં તેમણે મણિ-કનકના समूड बनावेद भने ए इंद्रधनुष्य होय ते सिंहासन स्याव्युं. (3) Page #465 -------------------------------------------------------------------------- ________________ १०८० श्रीमहावीरचरित्रम ताहे तिलोयनाहो थुव्वंतो देव-नर-नरिंदेहिं । सिंहासणे निसीयइ तित्थपणामं पकाऊण ।।४।। जइविहु एरिसनाणेण जिणवरो मुणइ जोग्गयारहियं । कप्पोत्ति तहवि साहइ खणमेत्तं धम्मपरमत्थं ।।५।। इय निरुवक्कमविक्कमनिरक्कियब्भंतरारिविसरस्स । वीरस्स भुवणपहुणो चरिए सूरे व विप्फुरिए ।।६।। संगमयाइपरीसहसहणऽज्जियनाणलाभसंबद्धो । संखेवेण समत्तो सत्तमओ एत्थ पत्थावो ||७|| इइ सिरिमहावीरचरिए परीसहसहणकेवलुवज्जणो सत्तमो पत्थावो ।। तदा त्रिलोकनाथः स्तूयमानः देव-नर-नरेन्द्रैः । सिंहासने निषीदति तीर्थप्रणामं प्रकृत्य ||४|| यद्यपि खलु एतादृशज्ञानेन जिनवरः जानाति योग्यतारहिताम्(पर्षदम्)। कल्पः इति तथापि कथयति क्षणमात्रं धर्मपरमार्थम् ।।५।। इति निरुपक्रमविक्रमनिराकृताऽभ्यन्तराऽरिविसरस्य । वीरस्य भुवनप्रभोः चरिते सूर्ये इव विस्फुरिते ।।६।। सङ्गमकादिपरीषहसहनाऽर्जितज्ञानलाभसम्बद्धः । संक्षेपेण समाप्तः सप्तमः एषः प्रस्तावः ।।८।। इति श्रीमहावीरचरिते परिषहसहन-केवलोपार्जनरूपः सप्तमः प्रस्तावः ।। પછી ત્રિલોકના નાથ પ્રભુ દેવ, દેવેંદ્ર, નર નરેંદ્રોવડે સ્તુતિ કરતા, તીર્થને પ્રણામ કરીને સિંહાસન પર बि२।४मान थया. (४) જો કે એવા જ્ઞાનથી જિનેશ્વર યોગ્યતા રહિત સભાને જાણતા, તથાપિ કલ્પ-આચાર સમજીને તેમણે ક્ષણમાત્ર धर्भापहेश यो. (५) એ પ્રમાણે અનુપમ પરાક્રમવડે આંતર શત્રુઓને પરાસ્ત કરનાર ભુવનગુરુ વરના રવિસમાન ચળકતા ચરિત્રમાં સંગમાદિકના પરીષહ સહન કરતાં મેળવેલ જ્ઞાનના લાભવડે નિબદ્ધ આ સપ્તમ પ્રસ્તાવ સંક્ષેપથી સમાપ્ત ४२वाभां माव्यो. (/७) એ રીતે શ્રી મહાવીરચરિત્રનો સાતમો પ્રસ્તાવ સમાપ્ત થયો. Page #466 --------------------------------------------------------------------------  Page #467 --------------------------------------------------------------------------  Page #468 -------------------------------------------------------------------------- ________________ प्रकाशक श्री दिव्यदर्शन ट्रस्ट ISBN 978-81-925531-2-2 97881920553122"