________________
८५४
श्रीमहावीरचरित्रम् एगागि च्चिय लुणिउं अपारयंतो परंपि बहुलोगं | समुचियमुल्लपयाणेण सस्सलुणणे पयट्टेइ ।।२।।
तह मज्झवि चिरभवसंभवस्स कम्मस्स निज्जरणिमित्तं ।
जुज्जइ अणज्जजणसंगएसु देसेसु विहरेउं ।।३।। जं तत्थ अणज्जजणो निक्कारणकोवसंगओ धणियं । उवसग्गणेण काही साहेज्जं कम्मनिज्जरणे ।।४।।
इय चिंतिऊण नाहो लाढाविसए मिलेच्छजणकिन्ने ।
गोसालेण समेओ अह निज्जाओ विजियमोहो ।।५।। अह तत्थ गयं नाहं हेरियबुद्धीए केइ पाविट्ठा। निट्ठरमुट्ठिपहारेहिं विद्दति निरणुकंपा ।।६।। एकाकी एव लवितुम् अपारयन् परमपि बहुलोकम् । समुचितमूल्यप्रदानेन शस्यलवने प्रवर्तयति ।।२।।
तथा ममाऽपि चिरभवसम्भवस्य कर्मणः निर्जरणनिमित्तम् ।
युज्यते अनार्यजनसङ्गतेषु देशेषु विहर्तुम् ।।३।। यत्तत्र अनार्यजनः निष्कारणकोपसङ्गतः गाढम् । उपसर्गेण करिष्यति साहाय्यं कर्मनिर्जरणे ।।४।।
इति चिन्तयित्वा नाथः लाढाविषये म्लेच्छजनाऽऽकीर्णे।
गोशालेन समेतः अथ निर्यातः विजितमोहः ।।५।। अथ तत्र गतं नाथं हेरिकबुद्ध्या केऽपि पापिष्ठाः । निष्ठुरमुष्टिप्रहारैः विद्रवन्ति निरनुकम्पाः ।।६।।
એકાકી લણવાને અસમર્થ એવા માલિકે યોગ્ય મજુરી આપી બીજા ઘણા લોકોને ધાન્ય લણવામાં લગાડ્યા. (२)
તેમ ચિરકાલનાં કર્મ ખપાવવા માટે મારે પણ અનાર્ય દેશોમાં વિચરવાની જ,
કારણ કે ત્યાં અનાર્ય લોકો નિષ્કારણ કોપાયમાન થઈ, ભારે ઉપસર્ગ કરતાં, કર્મ-નિર્જરામાં મને સહાય ४२.' (४)
એમ ચિંતવી મલેચ્છ જનોથી વ્યાપ્ત એવા લાટ દેશમાં મોહવિજયી સ્વામી ગોશાળા સાથે ગયા. (૫) ત્યાં કેટલાક નિર્દય પાપી જનો આવેલ નાથને જાસુસની બુદ્ધિથી સખ્ત મુષ્ટિપ્રહારોવડે મારવા લાગ્યા, (૯)