________________
१००४
श्रीमहावीरचरित्रम इय विज्जुकुमारिंदो थोउं कहिउं च केवलुप्पत्ती। पच्चासन्नं पच्छा नियभवणं अइगओ नमिउं ।।८।।
सामीवि सेयवियानयरिमुवगओ, तत्थवि हरिस्सहो नाम भवणाहिवई देवो एइ वंदइ य पियं च पुच्छइ, जहा-'भयवं! नित्थिन्ना बहूवसग्गा, थेवमियाणिं सोढव्वं, केवलनाणं च लहुं उप्पज्जिहित्ति भणिऊण जहागयं पडिनियत्तो। तियणपहूवि तत्तो विहरिऊण सावत्थीए नयरीए परिसरे पलंबियभुयदंडो ठिओ काउस्सग्गेणं। तम्मि य दिणे लोगो सिंगारियसरीरो, गहियसुरहिकुसुमदामो, विविहविलेवणभरियकच्चोलयसणाहो खंदपडिमाए पूयणत्थं भयवंतं अइक्कमिऊण गंतुं पयट्टो। सा य खंदपडिमा तव्वेलं ण्हविया विलित्ता य जावऽज्जवि न समारोविज्जइ रहवरे ताव 'कहं महावीरो विहरइत्ति परिन्नाणनिमित्तं पउत्तो ओही सुराहिवेण, दिट्ठो सो पुरजणो भयवंतं मोत्तूण खंदपडिमाए पूयामहिमं कुणमाणो ।
इति विद्युत्कुमारेन्द्रः स्तुत्वा कथयित्वा च केवलोत्पत्तिम् । प्रत्यासन्नां पश्चात् निजभवनं अतिगतः नत्वा ।।८।। स्वामी अपि श्वेताम्बिकानगरीम् उपगतः। तत्राऽपि हरिस्सह नामकः भवनाधिपतिः देवः एति, वन्दते च, प्रियं च पृच्छति यथा-'भगवान्! निस्तीर्णाः बहूपसर्गाः, स्तोकमात्राः सोढव्याः, केवलज्ञानं च लघुः उत्पत्स्यते' इति भणित्वा यथागतं प्रतिनिवृत्तः। त्रिभुवनप्रभुः अपि तस्मात् स्थानात् विहृत्य श्रावस्त्याः नगर्याः परिसरे प्रलम्बितभुजदण्डः स्थितः कायोत्सर्गेण । तस्मिन् च दिने लोकः शृङ्गारितशरीरः, गृहीतसुरभिकुसुमदामः, विविधविलेपनभृतकच्चोलकसनाथः स्कन्दप्रतिमायाः पूजनाय भगवन्तम् अतिक्रम्य गन्तुं प्रवृत्तवान्। सा च स्कन्दप्रतिमा तद्वेलां स्नापिता विलिप्ता च यावदद्यापि न समारोप्यते रथवरे तावद् ‘कथं महावीरः विहरति?' इति परिज्ञाननिमित्तं प्रयुक्तः अवधिः सुराधिपेन, दृष्टश्च सः पुरजनः भगवन्तं मुक्त्वा स्कन्दप्रतिमायाः पूजामहिमानं कुर्वन्। तदनन्तरं अवतीर्णः सुरलोकतः, अनुप्रविष्टश्च
એમ વિઘુકુમારનો ઇંદ્ર સ્તુતિ કરી, કેવલોત્પત્તિ પ્રયાસન્ન કહી, નમીને પોતાના સ્થાને ગયો. (૮)
પછી ભગવાન શ્વેતાંબિકા નગરીમાં ગયા. ત્યાં હરિસ્સહ નામે ભવનાધિપતિ દેવે આવી વંદના કરી અને શાતા પૂછતાં કહ્યું કે-“હે ભગવન્! તમે ઘણા ઉપસર્ગો સહન કર્યા. હવે બહુ જ અલ્પ સહન કરવાનું છે. કેવળજ્ઞાન આંટા મારી રહ્યું છે! તમને બહુ જ થોડા કાલમાં ઉત્પન્ન થશે.' એમ કહી તે સ્વસ્થાને ગયો. મહાવીર પણ ત્યાંથી વિહાર કરી, શ્રાવસ્તિ નગરીની બહાર ભુજદંડ લંબાવીને કાયોત્સર્ગે રહ્યા. તે દિવસે લોકો શૃંગાર પહેરી, સુગંધી પુષ્પોની માળાઓ લઇ, વિવિધ વિલેપનથી કટોરા ભરી, સ્કંદપ્રતિમાને પૂજવા માટે ભગવંતને ઓળંગીને ચાલ્યા. તે વખતે સ્કંદપ્રતિમાને હવરાવી, વિલેપન કરી જેટલામાં રથ પર તેમણે સ્થાપન ન કરી તેટલામાં-“ભગવંત કેમ વિચરે છે?” તે જાણવા માટે ઇંદ્ર અવધિ પ્રયુંજતાં, પ્રભુને તજી લોકો સ્કંદપ્રતિમાનો પૂજામહિમા કરતા જોવામાં