________________
षष्ठः प्रस्तावः
९०७
तथा-सुरां पीत्वा तु यो मोहादग्निवर्णां सुरां पिबेत् । तथा सकाये निर्दग्धे, मुच्यते किल्बिषात्ततः ।।६।।
यस्य कायगतं ब्रह्म, मद्येन प्लाव्यते सकृत् ।
तस्य व्यपैति ब्राह्मण्यं, शूद्रत्वं च नियच्छति ।।७।। इय भो देवाणुपिया! मज्जं पाउं न जुज्जइ कयावि ।
सग्गापवग्गसंगमसुहत्थिणो सव्वकालंपि ।।८।। जहा य किर विसिठ्ठाणं मज्जमपेज्जं एवं मंसमवि अभक्खणिज्जं। एयं हि - अवचओ सुहज्झाणस्स, पयरिसो अट्ट-रुद्दाणं, उवसंहारो संपाइमसत्ताणं, उप्पत्तिपयं किमियाणं, आयंतियजीववाओ सव्वावत्थासु, हेऊ विसेसरसगिद्धीए, कारणं पारद्धिकम्मस्स, निमित्तं
तथा-सुरां पीत्वा तु यः मोहाद् अग्निवर्णां सुरां पिबेत् । तथा स्वकाये निर्दग्धे, मुच्यते किल्बिषात् ततः ।।६ ||
यस्य कायगतं ब्रह्म मद्येन प्लाव्यते सकृत् ।
तस्य व्यपैति ब्राह्मण्यं, शूद्रत्वं च नियच्छति ।।७।। इति भोः देवानुप्रियाः! मद्यं पातुं न युज्यते कदापि । स्वर्गाऽपवर्गसङ्गमसुखार्थिनः सर्वकालमपि ||८|| यथा च किल विशिष्टानां मद्यम् अपेयम् एवं मांसमपि अभक्षणीयम् । एतद् हि-अपचयः शुभध्यानस्य, प्रकर्षः आर्त्त-रौद्राणाम्, उपसंहारः सम्पातिमसत्त्वानाम्, उत्पत्तिपदं कृमीणाम्, आत्यन्तिकजीवपातः सर्वाऽवस्थासु, हेतुः विशेषरसगृद्ध्याः, कारणं पापर्द्धिकर्मणः, निमित्तं महारोगाऽऽतङ्कानाम्, बीभत्सं प्रेक्षकाऽक्ष्णोः,
તેમ જ સુરાપાન કરીને જે મોહથી અગ્નિરૂપ મદિરાનો આશ્રય લે છે, તો કાયા દગ્ધ થતાં તે સુરાપાનના पाथी भुत थाय छे. (७)
જેના શરીરમાં રહેલ બ્રહ્મ તે મદ્યપાનથી એક વાર પણ જો પ્લાવિત-અપવિત્ર થાય તેનું બ્રાહ્મણપણે નષ્ટ थाय छ भने शूद्रता तमां आवे छ; (७)
માટે હે દેવાનુપ્રિયો! સ્વર્ગઅપવર્ગના સુખાર્થી જનોએ મદ્યપાન કરવું તે કોઇ રીતે યુક્ત નથી.
જેમ વિશિષ્ટ જનોને મદ્ય અપેય છે તેમ માંસ પણ અભક્ષ્ય છે, કારણ કે એથી શુભ ધ્યાનનો નાશ થાય છે, આર્તરૌદ્ર ધ્યાનનો અવકાશ મળે છે, મોટા સત્ત્વોનો સંહાર થાય છે, તે કૃમિ-જંતુઓનું ઉત્પત્તિ-સ્થાન છે, સર્વાવસ્થામાં સપડાઈ ગયેલા જીવોનો નાશ કરાવનાર, વિશેષ રસગૃદ્ધિ અને શિકારના કારણરૂપ, મહારોગ-આતંકના નિમિત્તરૂપ, જોનારના