________________
षष्ठः प्रस्तावः
८२३
आयाहिणपयाहिणं काऊण निवडिओ भयवओ चरणेसु, भालतले घडियपाणिसंपुडो य एवं भणिउं पवत्तो
असरिसगुणगणरयणायरो तुमं तिहुयणस्स पुज्जो य विहलियजणसाहारो य जेण ता विण्णवेमि इमं ।।१।।
पुव्वं वत्थाइपरिग्गहेण जोग्गो न आसि दिक्खाए । संपइ पुण परिचत्तंमि तंमि जाओ अहं जोगो ||२||
ता तेलोक्कदिवायर! पडिवज्जसु जेण संपइ भवामि । तुह सिस्सो जा जीवं एत्तो तं चेव धम्मगुरू ||३||
प्राप्तचिन्तारत्नमिव आत्मानं मन्यमानः त्रिधा आदक्षिणप्रदक्षिणां कृत्वा निपतितः भगवतः चरणयोः, भालतले घटितपाणिसम्पुटः चैवं भणितुं प्रवृत्तवान्
असदृशगुणगणरत्नाकरः त्वं त्रिभुवनस्य पूज्यः च । विफलितजनाऽऽधारः च येन ततः विज्ञापयामि इदम् ।।१।।
पूर्वं वस्त्रादिपरिग्रहेण योग्यः न आसीत् दीक्षायै । सम्प्रति पुनः परित्यक्ते तस्मिन् जातः अहं योग्यः || २ ||
ततः त्रैलोक्यदिवाकर ! प्रतिपद्यस्व येन सम्प्रति भवामि । तव शिष्यः यावज्जीवं इतः त्वमेव धर्मगुरुः ||३||
પામેલ હોય તેમ પોતાને માનતો ગોશાળો ત્રણ પ્રદક્ષિણા દઇ, પ્રભુના પગે પડ્યો અને અંજલિ જોડીને કહેવા लाग्यो -
‘હે નાથ! તમે અસાધારણ ગુણ-ગણના રત્નાકર અને ત્રિભુવનને પૂજ્ય છો. વળી લોકોના આધારની દરકાર કરતા નથી, જેથી હું તમને વિનંતિ કરું છું કે (૧)
પૂર્વે વસ્ત્રાદિકના પરિગ્રહને લીધે હું દીક્ષાને યોગ્ય ન હતો, પરંતુ અત્યારે તેનો ત્યાગ કરી દેવાથી હું યોગ્ય थयो छं; (२)
માટે હે ત્રિલોક-દિવાકર! તમે મારો સ્વીકાર કરો કે જેથી હું તમારો શિષ્ય થાઉં. હવે યાવજ્જીવ તમે જ મારા धर्मगुरु छो. ( 3 )