SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ८२२ श्रीमहावीरचरित्रम् ___ एवं च सुचिरं परिझूरिऊण परिचत्तचित्तफलगपमुहोवगरणो विमुक्कनियंसणो सउत्तरोठं सिरं खउराविऊण नीहरिओ तंतुवायसालाओ, तुरियं वच्चंतो य पत्तो कोल्लागे । तत्थ य बहिया जणो अण्णमण्णं एवं जंपेइ-'अहो धण्णो, कयउण्णो, उवलद्धजम्मजीवियफलो माहणो जस्स घरंभि तहाविहमहामुणिदाणवसेण निवडिया कणगवुट्ठी, तियसेहिं उग्घुटुं अहो दाणं, जाओ जयंमि निम्मलो साहुवाओ।' गोसालोऽवि एयभट्ठ जणंतियाओ सोच्चा हट्टतुट्ठो एवं विचिंतेइ-'जारिसं महामुणिं एए वयंति तारिसप्पभावो सोच्चिय मम धम्मायरिओ महावीरो, जेण न खलु अत्थि अन्नस्स कस्सइ तहारूवस्स समणस्स वा माहणस्स वा एवंविहा इड्डीसक्कारपरक्कम त्ति निच्छिऊण कोल्लागसंनिवेसंमि स बाहिरब्भंतरं सुनिउणदिट्ठीए जाव पलोएइ ताव दिट्ठो भयवं काउस्सग्गमुवगओ। तं च पेच्छिऊण हरिसवसूससियरोमकूवो, वियसियवयणो, पावियचिंतारयणं व अप्पाणं मन्नंतो तिक्खुत्ता ___ एवं च सुचिरं परिशुच्य परित्यक्तचित्रफलकप्रमुखोपकरणः, विमुक्तनिवसनः, सोत्तरोष्ठं (श्मश्रु) शिरः क्षोरयित्वा निहृतवान् तन्तुवायशालातः, त्वरितं व्रजन् च प्राप्तः कोल्लाकम् । तत्र च बाह्यः जनः अन्योन्यम् एवं जल्पति 'अहो धन्यः, कृतपुण्यः, उपलब्धजन्मजीवितफलः ब्राह्मणः यस्य गृहे तथाविधमहामुनिदानवशेन निपतिता कनकवृष्टिः, त्रिदशैः उघृष्टम् 'अहो दानम्,' जातः जगति निर्मलः साधुवादः । गोशालः अपि एतदर्थं जनाऽन्तिकात् श्रुत्वा हृष्टतुष्टः एवं विचिन्तयति-'यादृशं महामुनिं एते वदन्ति तादृशप्रभावः सः एव मम धर्माचार्यः महावीरः, येन न खलु अस्ति अन्यस्य कस्याऽपि तथारूपस्य श्रमणस्य वा, ब्राह्मणस्य वा एवंविधाः ऋद्धि-सत्कार-पराक्रमाः इति निश्चित्य कोल्लाकसन्निवेशे सबाह्याऽभ्यन्तरं सुनिपुणदृष्ट्या यावत् प्रलोकते तावद् दृष्टः भगवान् कायोत्सर्गमुपगतः। तं च प्रेक्ष्य हर्षवशउच्छ्रितरोमकूपः, विकसितवदनः, એમ લાંબો વખત ખેદ કરતાં, ચિત્રફલક પ્રમુખ ઉપકરણ અને વસ્ત્ર તજી, મૂછ અને શિર મુંડાવી તે વણકરની શાળામાંથી બહાર નીકળ્યો અને ઉતાવળે જતાં કોલ્લાગ સંનિવેશમાં પહોંચ્યો. ત્યાં બહાર લોકો એક બીજાને આ પ્રમાણે કહેતા હતા કે-“અહો! બ્રાહ્મણ ધન્ય અને ભાગ્યશાળી, તથા જન્મ અને જીવિતનું ફળ પણ એણે જ મેળવ્યું કે જેના ઘરમાં તથાવિધ મહામુનિના દાનથી કનકવૃષ્ટિ થઇ, દેવતાઓએ “અહો દાનની ઘોષણા કરી તથા જગતમાં તેનો નિર્મળ સાધુવાદ પ્રસર્યો.' આ વાત લોકોના મુખેથી સાંભળતાં ભારે હર્ષ પામતાં ગોશાળો પણ ચિંતવવા લાગ્યો કે-“આ લોકો જેવા મહામુનિની વાત કરે છે તેવા પ્રભાવશાળી તો મારા ધર્માચાર્ય એક તે મહાવીર જ છે કે જેની ઋદ્ધિ, સત્કાર કે પરાક્રમની બરોબરી અન્ય કોઈ તથાવિધ શ્રમણ કે બ્રાહ્મણ કરી શકે તેમ નથી જ.' એમ નિશ્ચય કરી કોલ્લાગ ગામમાં બહાર અને અંદર તે બારીક દૃષ્ટિથી જેટલામાં જુએ છે તેવામાં કાયોત્સર્ગસ્થ ભગવંત તેના જોવામાં આવ્યા. તેમને જોતાં હર્ષથી રોમાંચિત થઇ વિકસિત મુખથી, જાણે ચિંતામણિ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy