________________
१०७९
सप्तमः प्रस्तावः वियक्कमवियारं च झाइऊण उवरयस्स, सुहमकिरियानिवढेिं वोच्छिन्नकिरियमप्पडिवाइं च सुक्कज्झाणचरिमभेयदुगमसंपत्तस्स अणंतमणुत्तरं निव्वाघायं निरावरणं पडिपुन्नं सयललोयालोयपयासयं केवलवरनाणदंसणं समुप्पन्नति ।।
तयणंतरं च दुक्करतवचरणफलंमि केवलालोए । जाए सूरेणं पिव पयडिज्जइ तिहुअणं पहुणा ।।१।।
अह बत्तीस सुरिंदा तक्खणचलियासणा लहुं पत्ता।
विरयंति समोसरणं पायारतिएण परियरियं ।।२।। सुविभत्तचारुगोउर-पोक्खरिणी-पबलधयवडाइन् । सिंहासणं च मणिकणयनियरनिम्मवियहरिचावं ।।३।।
सूक्ष्मक्रियाऽनिवृत्तिं व्युच्छिन्नक्रियाऽप्रतिप्रातिं च शुक्लध्यानचरमभेदद्वयाऽसम्प्राप्तस्य अनन्तमनुत्तरम्, निर्व्याघातम्, निरावरणम्, प्रतिपूर्णम् सकललोकालोकप्रकाशकं केवलवरज्ञान-दर्शनं समुत्पन्नम् ।
तदनन्तरं च दुष्करतपश्चरणफले केवलालोके । जाते सूर्येण इव प्रकट्यते त्रिभुवनं प्रभुणा ।।१।।
अथ द्वात्रिंशत् सुरेन्द्राः तत्क्षणचलिताऽऽसनाः लघुः प्राप्ताः।
विरचयन्ति समवसरणं प्राकारत्रिकेण परिवृत्तम् ।।२।। सुविभक्तचारुगोपुर-पुष्करिणी-प्रबलध्वजपटाऽऽकीर्णम् । सिंहासनं च मणिकिरणनिकरनिर्मापितहरिचापम् ।।३।।
ચરમ દ્વિભાગને પ્રાપ્ત ન થયેલા એવા ભગવંત શ્રી મહાવીર સ્વામીને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, પરિપૂર્ણ, સકલ લોકાલોક-પ્રકાશક એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
એટલે દુષ્કર તપ-ચરણના ફળરૂપ કેવલાલોક પ્રગટ થતાં સૂર્યની જેમ પ્રભુ ત્રણે લોકને પ્રકાશવા લાગ્યા. (૧)
એવામાં આસન ચલાયમાન થતાં બત્રીશે ઇંદ્રો તરત ત્યાં આવ્યા અને ત્રણ પ્રકાર સહિત સમવસરણ રચવા साय, (२)
તેમ જ અલગ સુંદર કાર, વાવ, પ્રબળ ધ્વજ-પટાદિકથી વ્યાપ્ત તે સમવસરણમાં તેમણે મણિ-કનકના समूड बनावेद भने ए इंद्रधनुष्य होय ते सिंहासन स्याव्युं. (3)