________________
१०८०
श्रीमहावीरचरित्रम ताहे तिलोयनाहो थुव्वंतो देव-नर-नरिंदेहिं । सिंहासणे निसीयइ तित्थपणामं पकाऊण ।।४।।
जइविहु एरिसनाणेण जिणवरो मुणइ जोग्गयारहियं ।
कप्पोत्ति तहवि साहइ खणमेत्तं धम्मपरमत्थं ।।५।। इय निरुवक्कमविक्कमनिरक्कियब्भंतरारिविसरस्स । वीरस्स भुवणपहुणो चरिए सूरे व विप्फुरिए ।।६।।
संगमयाइपरीसहसहणऽज्जियनाणलाभसंबद्धो ।
संखेवेण समत्तो सत्तमओ एत्थ पत्थावो ||७|| इइ सिरिमहावीरचरिए परीसहसहणकेवलुवज्जणो सत्तमो पत्थावो ।। तदा त्रिलोकनाथः स्तूयमानः देव-नर-नरेन्द्रैः । सिंहासने निषीदति तीर्थप्रणामं प्रकृत्य ||४||
यद्यपि खलु एतादृशज्ञानेन जिनवरः जानाति योग्यतारहिताम्(पर्षदम्)।
कल्पः इति तथापि कथयति क्षणमात्रं धर्मपरमार्थम् ।।५।। इति निरुपक्रमविक्रमनिराकृताऽभ्यन्तराऽरिविसरस्य । वीरस्य भुवनप्रभोः चरिते सूर्ये इव विस्फुरिते ।।६।।
सङ्गमकादिपरीषहसहनाऽर्जितज्ञानलाभसम्बद्धः ।
संक्षेपेण समाप्तः सप्तमः एषः प्रस्तावः ।।८।। इति श्रीमहावीरचरिते परिषहसहन-केवलोपार्जनरूपः सप्तमः प्रस्तावः ।।
પછી ત્રિલોકના નાથ પ્રભુ દેવ, દેવેંદ્ર, નર નરેંદ્રોવડે સ્તુતિ કરતા, તીર્થને પ્રણામ કરીને સિંહાસન પર बि२।४मान थया. (४)
જો કે એવા જ્ઞાનથી જિનેશ્વર યોગ્યતા રહિત સભાને જાણતા, તથાપિ કલ્પ-આચાર સમજીને તેમણે ક્ષણમાત્ર धर्भापहेश यो. (५)
એ પ્રમાણે અનુપમ પરાક્રમવડે આંતર શત્રુઓને પરાસ્ત કરનાર ભુવનગુરુ વરના રવિસમાન ચળકતા ચરિત્રમાં સંગમાદિકના પરીષહ સહન કરતાં મેળવેલ જ્ઞાનના લાભવડે નિબદ્ધ આ સપ્તમ પ્રસ્તાવ સંક્ષેપથી સમાપ્ત ४२वाभां माव्यो. (/७)
એ રીતે શ્રી મહાવીરચરિત્રનો સાતમો પ્રસ્તાવ સમાપ્ત થયો.