SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः प्रस्तावः १०६३ तिहुयणेक्कदिवायरो, भवगत्तपडतजणलग्गणेक्कखंभो भयवं सहत्थेण पडिलाभिओ।' मिगावईए भणियं-'जइ एसा धारिणीदुहिया ता मम भगिणीधूया हवइत्ति । एत्थ पत्थावे थुव्वमाणो सुरवइपमुहेहिं सामी पंचदिणोणछम्मासतवपज्जंतकयपारणगो नीहरिओ धणावहमंदिराओ। अह अच्चुक्कडयाए लोभस्स, अववायनिरवेक्खत्तणओ पहुभावस्स सयाणियराया तं सुवण्णवुद्धिं गहिउमारद्धो। तओ पुरंदरेण मुणिऊण से चित्तवित्तिं भणियं-'भो भो महाराय! न एत्थ सामिकोडुंबियभावो, किंतु जस्स कस्सइ सहत्थेण एसा कन्नगा इमं वियरइ तस्सेव हवइ ।' एवं च भणिए पुच्छिया रन्ना चंदणा-'पुत्ति! कस्सेयं दिज्जइ?।' तीए भणियं-'किमिह पुच्छणिज्जं?, एयस्स चेव निक्कारणवच्छलस्स जीवियदाइणो मम पिउणो धणावहसेट्ठिणो पणामहत्ति । ताहे सेट्ठिणा संगोविया वसुहारा। पुणोऽवि सक्केण भणिओ राया-'एसा चरिमसरीरा भोगोवभोगपिवासापरंमुही महाणुभावा भयवओ वद्धमाणस्स समुप्पन्नकेवलालोयस्स पढमा प्रतिलाभितः। मृगावत्या भणितं 'यदि एषा धारिणीदुहिता, तदा मम भगिनीदुहिता भवति। अत्र प्रस्तावे स्तूयमानः सुरपतिप्रमुखैः स्वामी पञ्चदिनोनषड्मासतपःपर्यन्तकृतपारणकः निहृतवान् धनावहमन्दिरतः। अथ अत्युत्कटतया लोभस्य, अपवादनिरपेक्षत्वात् प्रभुभावस्य शतानीकराजा तां सुवर्णवृष्टिं गृहीतुम् आरब्धवान्। ततः पुरन्दरेण ज्ञात्वा तस्य चित्तवृत्तिं भणितं 'भोः भोः महाराज! नाऽत्र स्वामि-कौटुम्बिकभावः, किन्तु यस्य-कस्याऽपि स्वहस्तेन एषा कन्या इदं वितरति तस्यैव भवति। एवं च भणिते पृष्टा राज्ञा चन्दना 'पुत्रि!, कस्य इदं दीयते?| तया भणितं 'किमत्र प्रच्छनीयम्? एतस्यैव निष्कारणवत्सलस्य जीवितदायिनः मम पित्रे धनावहश्रेष्ठिने अर्पय' इति। तदा श्रेष्ठिना संगोपिता वसुधारा। पुनरपि शक्रेण भणितः राजा ‘एषा चरमशरीरा भोगोपभोगपिपासापराङ्मुखी महानुभावा भगवतः वर्द्धमानस्य समुत्पन्नकेवलाऽऽलोकस्य प्रथमा आर्याणां संयमोद्योग ભવ-ખાડામાં પડતા લોકોને અટકાવવામાં એક સ્તંભરૂપ એવા ભગવંતને પોતાના હાથે પ્રતિલાલ્યા.” તેવામાં મૃગાવતી બોલી કે-“જો એ ધારિણીની પુત્રી હોય તો મારી ભાણેજ થાય.” એ અવસરે ઇંદ્રાદિકથી સ્તુતિ કરાતા સ્વામી પાંચ દિવસ ન્યૂન છમાસી તપનું પારણું કરી ધનાવહ શેઠના ઘરથકી ચાલી નીકળ્યા. ત્યાં લોભની બહુલતા અને પ્રભુતામાં અપવાદની પરવા ન રાખવાને લીધે શતાનીક રાજા તે સુવર્ણવૃષ્ટિ લેવા લાગ્યો એટલે પુરંદરે તેની ચિત્તવૃત્તિ જાણીને કહ્યું- હે રાજન! અહીં સ્વામી કે કૌટુંબિકપણું નથી પરંતુ આ કન્યા પોતાને હાથે જે કોઇને એ આપશે તેનું જ એ થવાનું.” એમ ઇંદ્રના કહેતાં રાજાએ ચંદનાને પૂછ્યું કે હે પુત્રી! આ સુવર્ણધારા કોને આપવાની છે?” તે બોલી-તેમાં પૂછવાનું શું છે? આ નિષ્કારણવત્સલ અને જીવિતદાયક મારા તાત ધનાવહ શેઠને એ આપો.” પછી શ્રેષ્ઠીએ તે કનકધારા સંઘરી રાખી. તેવામાં ઇંદ્ર પુનઃ રાજાને કહ્યું કે-“આ ચંદના ચરમશરીરી, ભોગોપભોગની પિપાસાથી વિમુખ, મહાનુભાવા, ભગવંત વર્ધમાનસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં સાધ્વીઓને સંયમમાર્ગે પ્રવર્તાવનાર
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy