SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः प्रस्तावः ७८३ मज्जिरविलयाजणथोरथणहराघायभंगुरतरंगं । रंगंतमच्छ-कच्छव-मयरोरगभीसणावत्तं ।।४।। इय एरिसं सुरसरिं सरणागयवच्छलो जिणो जाव पेच्छइ कमलदलच्छो परतीरगमाभिलासेण ताव सुसिलिट्ठनिट्ठरविसिट्ठतरुकट्ठफलगनिम्मविया परतीरगमणत्थं नाविएण पगुणीकया नावा। तहिं च समारूढो परतीरगामी जणो। भयपि आरुहिऊणं ठिओ तीसे एगदेसे । एवं च निलीणंमि जणे पवाहिया नावा, ऊसिओ सियवडो, चालियाई अवल्लगाइं पयट्टा महावेगेण गंतुं नावा। एत्यंतरे तडट्ठिएण वासियं कोसिएण| तं च निसामिऊण भणियं खेमिलाभिहाणनेमित्तिएणं-अहो इमो महासउणो इमं वाहरइ, जहा-'तुब्भे इह मारणंतियं आवई पाउणिस्सह, केवलमेयस्स महारिसिस्स पभावेण अक्खयसरीरा नित्थरिस्सह त्ति । एवं निसुणिऊण विम्हिया नावाजणा जाव अवरोप्परं विविहं संलवंति ताव पत्ता अगाहसलिलमज्झयारदेसं नावा। मज्जन्विलयाजनस्थूलस्तनधराऽऽघातभगुरतरङ्गम् । रङ्गन्मत्स्य-कच्छप-मकरोरग भीषणाऽऽवर्तम् ।।४।। इति एतादृशीं सुरसरितं शरणागतवत्सलः जिनः यावत्प्रेक्षते कमलदलाऽक्षः परतीरगमनाऽभिलाषेण तावत् सुश्लिष्ठनिष्ठुरविशिष्टतरुकाष्ठफलकनिर्मापिता परतीरगमनार्थं नाविकेन प्रगुणीकृता नौः । तस्मिन् च समारूढः परतीरगामी जनः। भगवानपि आरुह्य स्थितः तस्याः एकदेशे। एवं च निलीने जने प्रवाहिता नौः, उच्छ्रितः श्वेतपटः, चालिता आपल्लताः (हलेसा इति भाषायाम्) प्रवृत्ता महावेगेन गन्तुं नौः । अत्रान्तरे तटस्थितेन उक्तं कौशिकेन । तच्च निःशम्य भणितं क्षेमिलाऽभिधाननैमित्तिकेन 'अहो! अयं महाशकुनः इदं व्याहरति यथा 'यूयम् अत्र मारणान्तिकाम् आपदं प्राप्स्यथ, केवलम् एतस्य महर्षेः प्रभावेण अक्षतशरीराः निस्तरिष्यथ । एवं निश्रुत्य विस्मिताः नौजनाः यावद् अपरापरं विविधं संलपन्ति तावत्प्राप्ता अगाधसलिलमध्यदेशं नौः । સ્નાન કરતી છાતીના આઘાતથી જેના તરંગો ભગ્ન થઇ રહ્યા છે, ફરતા મત્સ્ય, કાચબા, મગર અને ભુજંગોવડે ભીમ આવર્તયુક્ત (૪) એવી સુરસરિતાને શરણાગત વત્સલ અને કમળદળ સમાન લોચનવાળા પ્રભુ પરતીરે જવાની ઇચ્છાથી જેટલામાં જુવે છે તેટલામાં નાવિકે સામા કિનારે જવા માટે સુશ્લિષ્ટ, મજબૂત અને વિશિષ્ટ તરૂકાષ્ઠનાં પાટીયાંવડે બનાવેલ એવી નૌકા તૈયાર કરી. તેમાં પરકાંઠે જનારા લોકો આરૂઢ થયા અને ભગવંત પણ આરૂઢ થઈને તેના એક ભાગમાં બેસી રહ્યા. એટલે નૌકા ચલાવવામાં આવી, સઢ ઉંચો કર્યો અને હલ્લીસા ચલાવ્યા જેથી નાવ મહાવેગથી જવા લાગ્યું. એવામાં કિનારે રહેલ ઘુવડ બોલ્યો જે સાંભળતાં ખેલ નામના નૈમિત્તિકે કહ્યું કે“અહો! આ મહાશકુન એમ કહે છે કે તમે અહીં મરણાંતિક આપદા પામશો, પરંતુ આ મહર્ષિના પ્રભાવથી નિર્વિબે પાર ઉતરશો.' એ પ્રમાણે સાંભળી વિસ્મય પામતા નાવમાં બેઠેલા લોકો જેટલામાં પરસ્પર વિવિધ વાતો કરી રહ્યા છે તેટલામાં નૌકા અગાધ જળમાં પહોંચી.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy