________________
९९०
तेणावि जिदितणू तडत्ति संताडिया गुरुभरेणं । आकरनहं निमग्गा महीए दढवज्जसंकुव्व ।।११।।
तत्थवि छज्जीवहियं झायंतं जिणवरं मुणेऊणं । वेलक्खमुवगओ सो चिंतइ तियसाहमो एवं ।। १२ ।।
लल्लक्कचक्कपहओवि नेव पंचत्तमेइ जो एस। सो सत्थस्साविसओ ता संपइ किं करेमि अहं ? ||१३||
श्रीमहावीरचरित्रम्
एवंविहोवसग्गा दिट्ठावि हरंति जीयमियराणं ।
किं पुण सरीरगोयरमुवागया दुस्सहा नूणं? ।।१४।।
इइ विगप्पिऊण एगूणवीसइमोवसग्गपज्जंते जइ पुण अणुकूलयाए खोभिज्जइत्ति
तेनाऽपि जिनेन्द्रतनु तडिति संताडिता गुरुभारेण । आकरनखं निमग्ना महौ दृढवज्रशङ्कुः इव ।।११।।
तत्रापि षड्जीवहितं ध्यायन्तं जिनवरं ज्ञात्वा । वैलक्ष्यमुपगतः सः चिन्तयति त्रिदशाधमः एवम् ।।१२।।
भयङ्करचक्रप्रहतः अपि नैव पञ्चत्वमेति यः एषः ।
सः शस्त्रस्याऽविषयः तदा सम्प्रति किं करोमि अहम् ? ।। १३ ।।
एवंविधोपसर्गाः दृष्टाः अपि हरन्ति जीवम् इतरेषाम् । किं पुनः शरीरगोचरमुपागताः दुःसहा नूनम् ।।१४।।
इति विकल्प्य एकोनविंशतितमोपसर्गपर्यन्ते 'यदि पुनः अनुकूलतया क्षुभ्यते' इति जातविभ्रमेण
અત્યંત ભારે ચક્રથી તાડના પામેલા પ્રભુનું શરીર વજ્રના દૃઢ ખીલાની જેમ હાથના નખ સુધી પૃથ્વીમાં ऐसी गयुं. (११)
તેમ છતાં છકાય જીવની દયા ચિંતવતા જિનેશ્વરને જાણી, તે દેવાધમ વિલક્ષ થઇને વિચારવા લાગ્યો કે‘ભયંકર ચક્રથી જ્યારે એ પંચત્વ ન પામ્યો, તો શસ્ત્રથી એનું શરીર ઘાયલ થાય તેમ નથી. હવે શું કરવું? (૧૨/૧૩) આવા ઉપસર્ગો જોવામાત્રથી સામાન્ય જનોનું જીવિત ખલાસ થાય, તો એ દુસ્સહ શરીરને લાગતાં તો કહેવું ४ शुं?' (१४)
એમ ધારી ઓગણીશમા ઉપસર્ગને અંતે ‘હવે કદાચ અનુકૂળતાથી ક્ષોભ પામશે' એમ સમજી,
સંગમકે