________________
पञ्चमः प्रस्तावः
६७१
तंमि चेव गामे अग्गुज्जाणे सूलपाणिनामो वाणमंतरो समुप्पन्नो । तहिं च उववण्णो समाणो तहाविहं देवरिद्धिं पेच्छिऊण विमरिसिउमारद्धो- 'अहो मए पुव्वभवे किं दाणं दिन्नं ?, किं वा तवं तवियं ?, कस्स वा उवयारे ठियं ?, को वा धम्मो सम्ममाराहिओ ?, कत्थ वा सुतित्थे सरीरच्चाओ कओत्ति ?', इइ विमंसिऊण पउत्तो ओही, दिवं च तं तहाविगरालरूवं बलीवद्दसरीरं । ताहे समुच्छलिओ से महाकोवानलो, वियंभिओ अविवेओ, समुल्लसिओ अकज्जकरणपरिणामो । तयणंतरं पेच्छंतु दुरायारा नियपावपायवस्स फलंति विभावितेणं तेण विउव्विया सयलगामवासिजणाण मारी । तप्पभावेण य अणवरयं मरिउमारद्वा उत्तिममज्झिमजहन्ना बहवे जणा, जायंति य पइदिणं अक्कंदियरवा । कहं चिय ? -
हा नाह! पाणवल्लह! कत्थ गओ मज्झ देसु उल्लावं ।
हा हा कयंत ! निक्किव ! कह सहसा ववसिओ एवं ? ।।१।।
वानव्यन्तरः समुत्पन्नः। तत्र च उपपन्नः सन् तथाविधां देवर्द्धि प्रेक्ष्य विमर्षितुं आरब्धवान् 'अहो! मया पूर्वभवे किं दानं दत्तम्?, किं वा तपः तप्तम् ?, कस्य वा उपकारे स्थितवान् ?, कः वा धर्मः सम्यगाऽऽराद्धः, कुत्र वा सुतीर्थे शरीरत्यागः कृतः ?' इति विमर्श्य प्रयुक्तः अवधिः, दृष्टं च तत् तथाविकरालरूपं बलीवर्दशरीरम् । तदासमुच्छलितः तस्य महाकोपानलः, विजृम्भितः अविवेकः, समुल्लसितः अकार्यकरणपरिणामः । तदनन्तरं प्रेक्षन्ताम् दुराचाराः निजपापपादपस्य फलमिति विभावयता तेन विकुर्विता सकलग्रामवासिजनेषु मारी । तत्प्रभावेण च अनवरतं मर्तुमारब्धाः उत्तम -मध्यम- जघन्याः बहवः जनाः, जायन्ते च प्रतिदिनम् आक्रन्दरवाः । कथमेव ?
हा नाथ! प्राणवल्लभ! कुत्र गतः मम देहि उल्लापम् ।
हा हा कृतान्त ! निष्कृप! कथं सहसा व्यवसितवान् एवम् ।।१।।
તેમ દેહ-દાહથી અતિસંતપ્ત થઇ મરણ પામી તે જ ગામની પાસેના ઉદ્યાનમાં શૂલપાણિ નામે વાણવ્યંતર થયો અને ત્યાં ઉત્પન્ન થતા તેવા પ્રકારની દેવ-ઋદ્ધિ જોઇને તે વિચારવા લાગ્યો કે-‘અહો! પૂર્વ ભવે મેં શું દાન આપ્યું હશે? શું તપ આચર્યું હશે? કોનો ઉપકાર કર્યો હશે? અથવા કયો ધર્મ બરાબર આરાધ્યો હશે? કે ક્યાં સુતીર્થમાં દેહત્યાગ કર્યો હશે?' - એમ ચિંતવતાં અવધિ જ્ઞાનનાં ઉપયોગે તે અત્યંત વિકરાળ વૃષભનું શરીર તેના જોવામાં આવ્યું. એટલે મહાકોપાનળ ઉછળ્યો, અવિવેક ઉદય પામ્યો અને અકાર્ય કરવાનો ઇરાદો તેને ઉત્પન્ન થયો. તરતજ તેણે ધાર્યું કે-‘આ દુરાચારો પોતાના પાપરૂપ વૃક્ષનું ફળ ભલે જુવે' એમ ચિંતવી, બધા ગ્રામ્યજનોમાં તેણે મરકી વિકુર્તી, તેના પ્રભાવે નિરંતર ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ-એવા ઘણા લોકો મરવા લાગ્યા અને પ્રતિદિન આક્રંદ-શબ્દો આ પ્રમાણે થવા લાગ્યા.
'हा! नाथ! प्राएावस्सल ! तभे ज्यां गया ? भने ४वाज तो आायो ! हा! हा! निर्दय कृतांत! तें खेहम खा उभ यु ? (१)