SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ १०४४ श्रीमहावीरचरित्रम् ___ एवं च चत्तारि मासे कोसंबीए हिंडमाणो भयवं अन्नया पविठ्ठो सुगुत्तमंतिणो भवणं, दूराओ च्चिय दिट्ठो सुनंदाए, पच्चभिन्नाओ य जहा सो एस भयवं महावीरसामित्ति । तओ अणाइक्खणिज्जं पमोयपब्भारमुव्वहंती उठ्ठिया झडत्ति आसणाओ, नीणिया परमायरेण भिक्खा | भयवंपि निग्गओ गेहाओ। सुनंदावि अद्धिइं काउमारद्धा, ताहे दासीहिं भणियं'सामिणि! एस देवज्जओ न मुणिज्जइ केणइ कारणेणं दिणे दिणे अगहियभिक्खो तक्खणे पडिनियत्तइ।' एवं भणिए तीए नायं, जहा-'नूणं कोइ अभिग्गहविसेसो, तेण तंमि असंपज्जमाणे अकयकज्जो चेव निज्जाइ जिणिंदो।' इमं च से चिंतयंतीए जाओ बाढं चित्तसंतावो, पम्हट्ठा गेहवावारा, विसुमरिओ सरीरसिंगारो, पल्हत्थियं करकिसलए गंडयलं । एत्यंतरे समागओ सुगुत्तामच्चो, पलोइया य एसा तेण, तओ पुच्छिया, जहा-'कमलमुहि! कीस निक्कारणं रणरणयमुव्वहंतिव्व लक्खिज्जसि?, न ताव सुमरेमि मणागपि अत्तणो अवराहं, एवं च चत्वारि मासानि कौशाम्ब्यां हिण्डमानः भगवान् अन्यदा प्रविष्टः सुगुप्तमन्त्रिणः भवनम्, दूरतः एव दृष्टः सुनन्दया, प्रत्यभिज्ञातश्च यथा सः एव भगवान् महावीरस्वामी। ततः अनाख्येयं प्रमोदप्राग्भारम् उद्वहन्ती उत्थिता झटिति आसनात्, निर्णीता परमाऽऽदरेण भिक्षा । भगवानपि निर्गतः गृहात्। सुनन्दा अपि अधृतिं कर्तुमारब्धा । तदा दासीभिः भणितं 'स्वामिनि! एषः देवार्यकः न ज्ञायते केनाऽपि कारणेन दिने दिने अगृहीतभिक्षः तत्क्षणे प्रतिनिवर्तते।' एवं भणिते तया ज्ञातं यथा 'नूनं कोऽपि अभिग्रहविशेषः, तेन तस्मिन् असम्पद्यमाने अकृतकृत्यः एव निर्याति जिनेन्द्रः । इदं च तस्याः चिन्तयन्त्याः जातः बाढं चित्तसन्तापः, विस्मृताः गृहव्यापाराः, विस्मृतः शरीरशृङ्गारः, पर्यस्तीकृतं करकिसलये गण्डतलम् । अत्रान्तरे समागतः सुगुप्ताऽमात्यः, प्रलोकिता एषा तेन, ततः पृष्टा यथा 'कमलमुखि! कस्माद् निष्कारणं रणरणम् उद्वहन्ती इव लक्ष्यसे?, न तावत् स्मरामि मनागपि आत्मनः अपराधम्, मयि अविनयपरिहारपरायणे परजनोऽपि न सम्भाव्यते तव प्रतिकूलकारी इति। એ રીતે ચાર માસ કૌશાંબીમાં ફરતાં ભગવાનનું એકદા સુગુપ્ત મંત્રીના ભવનમાં પેઠા. એટલે સુનંદાએ તેમને દૂરથી જોતાં “આ તો તે જ ભગવાન મહાવીર સ્વામી છે' એમ ઓળખી લીધા. પછી ભારે પ્રમોદ ધારણ કરતી, આસન પરથી ઉઠી તેણે ભાવથી ભિક્ષા પ્રભુ આગળ ધરી, પણ પ્રભુ તો ઘરથી નીકળી ચાલતા થયા ત્યારે સુનંદાને બહુ જ ખેદ પામતી જોઇને દાસીઓએ જણાવ્યું કે “હે સ્વામિની! કંઇ સમજાતું નથી કે એ દેવાર્ય પ્રતિદિવસે ભિક્ષા લીધા વિના શા કારણે તરત પાછા ચાલ્યા જાય છે?” એમ તેમના કહેવાથી સુનંદાએ જાણ્યું કે “અવશ્ય કોઇ અભિગ્રહ વિશેષ હશે, જેથી તે પૂર્ણ ન થવાથી પ્રભુ ભિક્ષા લીધા વિના ચાલ્યા જાય છે.' એમ ચિતવતા તેને ભારે સંતાપ થઈ પડ્યો. તે ગૃહકાર્યો ભૂલી ગઈ, શરીર-શૃંગારનો ત્યાગ કર્યો અને કરતલે ગાલ રાખી બેસી ગઈ. એવામાં અમાત્ય આવ્યો. તેણે તથાવિધ સુનંદાને જોતાં પૂછ્યું કે-“હે કમલમુખી! નિષ્કારણ આમ શોકાતુર જેવી કેમ દેખાય છે? મારાથી કાંઈ તારો અપરાધ થયો હોય તો તે યાદ નથી. હું પોતે અવિનયના પરિહારમાં પરાયણ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy