SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ८२७ षष्ठः प्रस्तावः अम्हारिसाण मुणिपुंगवाण गेहंगणमुवगयाणं । वासियभत्तं दाविंतया कहं नेव लज्जेह? ||२|| एवं च आयन्निऊण रुढेण उवणंदेण भणिया दासी-भद्दे! एयस्स चेव समणस्स सीसंमि पक्खिवसु भत्तमेयंति। खित्तं च तीए । तओ गोसालो बाढमुबूढाभिमाणो दट्ठोट्ठभिउडिभासुरो अन्नं किंपि तस्स अणत्थं काउमसमत्थो गेहदुवारे ठाऊण भणइ-'जइ मम धम्मायरियस्स अत्थि तवो वा तेओ वा ता एयस्स मणुयाहमस्स भवणं डज्झउत्ति। अह अहासन्निहिएहिं वाणमंतरेहिं भगवओ पक्खवायमुव्वहंतेहिं विउव्विओ हुयवहो, दड्ढे से मंदिरं । तयणंतरं च भयवं चंपानयरिं गओ, तत्थ य तइयं वासारत्तं ठाइ, दोमासिएण य खमणेण तवोकम्ममुवसंपज्जइ, विविहाणि य उक्कुडुयासणाईणि करेइ। चरिमदुमासियपज्जवसाणे य बाहिं पारेत्ता गोसालेण समेओ कालायं नाम सन्निवेसं वच्चइ। तहिं च अस्मादृशाणां मुनिपुङ्गवानां गृहाङ्गणमुपगतानाम् । वासितभक्तं दापयता कथं न लजसे ।।२।। __ एवं च आकर्ण्य रुष्टेन उपनन्देन भणिता दासी 'भद्रे! एतस्यैव श्रमणस्य शिरसि प्रक्षिप भक्तमेतत्।' क्षिप्तं च तया। ततः गोशालकः बाढम् उ ढाऽभिमानः दष्टौष्ठभृकुटिभासुरः अन्यं किमपि तस्य अनर्थं कर्तुम् असमर्थः गृहद्वारे स्थित्वा भणति 'यदि मम धर्माचार्यस्य अस्ति तपः वा तेजः वा तदा एतस्य मनुजाऽधमस्य भवनं दहतु। अथ यथासन्निहितैः वानव्यन्तरैः भगवतः पक्षपातम् उद्वहद्भिः विकुर्वितः हुतवहः, दग्धं तस्य मन्दिरम् । तदनन्तरं च भगवान् चम्पानगरी गतः, तत्र च तृतीयां वर्षारात्रिं तिष्ठति, द्विमासिकेन च क्षपणेन तपोकर्म उपसम्पद्यते, विविधानि च उत्कुटकाऽऽसनादीनि करोति । चरमद्विमासिकपर्यवसाने च बहिः पारयित्वा गोशालेन समेतः कालाकं नामकं सन्निवेशं व्रजति । तत्र च एकान्तभूते त्रसप्राणरहिते शून्याऽगारे વળી ગૃહાંગણે આવેલા અમારા જેવા મુનિઓને વાસી ભાત અપાવતાં લજ્જા કેમ પામતો નથી?” (૨) એમ સાંભળતાં ગુસ્સો પામીને ઉપનંદે દાસીને કહ્યું કે-“હે ભદ્ર! આ શ્રમણના શિર પર જ એ ભાત નાખી દે.' એટલે દાસીએ તેમ કર્યું જેથી ગોશાળો ભારે અભિમાન કરતો, હોઠ કરડીને ભીષણ ભ્રકુટી બતાવતો, અન્ય કાંઇ પણ તેનું ખરાબ કરવાને અસમર્થ થતો, તેના ગૃહદ્યારે ઉભા રહીને તેણે કહ્યું કે જો મારા ધર્માચાર્યનાં તપ કે તેનો પ્રભાવ હોય તો આ અધમ પુરુષનું ઘર ભસ્મ થાઓ.” એવામાં પાસેના વાણવ્યંતર દેવોએ ભગવંતના પક્ષપાતને લઇને અગ્નિ વિદુર્વતાં તેનું ભવન દગ્ધ થયું. ત્યારપછી ભગવાનું ચંપા નગરીમાં ગયા. ત્યાં ત્રીજું ચોમાસું રહ્યા. બે માસખમણની તપસ્યા તથા વિવિધ ઉત્કર્કાદિ આસન કરતાં ચરમ દ્વિમાસિક તપના પારણે બહાર પારણું કરી, ગોશાલકની સાથે કાલાક નામના
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy