________________
૨૭૨
श्रीमहावीरचरित्रम कत्थइ निंदिज्जंतो उस्सिंखलखलजणेण कुविएणं । कत्थइ थुणिज्जमाणो नमंतसामंततियसेहिं ||२||
कत्थइ पागयजीवियविणासखमतिक्खआवयक्कंतो।
कत्थइ अणुकूलजणोहविहियपूयामहामहिमो ।।३।। उभयत्थवि धम्मतुलं व चित्तवित्तिं समं चिय धरंतो। विविहाउ भावणाओ भाविंतो भमइ वसुहाए ।।४।। तस्स य भगवओ अणेगतवोविहाणनिरयस्स न मणागंपि कंपिज्जइ मणो पढमुम्मिल्लमाणसारसहयारमंजरीपुंजपरिमलमिलंतभमिरभमरभमरोलिरोलरमणीएण, पल्लविल्लकंकिल्लिसरल-सल्लईपमुहदुमसंडेण, कन्नाडचेडीनिडालविलुलंतोलयवल्लरीचलणलंपडदाहिणा
कुत्रापि निन्द्यमानः उच्छृङ्खलखलजनेन कुपितेन । कुत्रापि स्तूयमानः नमत्सामन्तत्रिदशैः ।।२।।
कुत्रापि प्राकृतजीवविनाशक्षमतीक्ष्णाऽऽपदाऽऽक्रान्तः ।
कुत्रापि अनुकूलजनौघविहितपूजामहामहिमः ।।३।। उभयत्राऽपि धर्मतुलामिव चित्तवृत्तिं सममेव धारयन् । विविधाः भावनाः भावयन् भ्रमति वसुधायाम् ।।४।। तस्य च भगवतः अनेकतपोविधाननिरतस्य न मनागपि कम्पते मनः प्रथमोन्मिलत्सहकारमञ्जरीपुञ्जपरिमलमिलद्भ्रमद्भमरालीलोलरमणीयेन, पल्लवितककेली-सरल-शल्यकीप्रमुखद्रुमखण्डेन, कर्णाटकचेटीललाटविलुलदलतावल्लीचरणलम्पटदक्षिणाऽनिलाऽऽडम्बरेण, प्रवरनेपथ्यकुरङ्गनिर्जयत्
ક્યાંક કોપાયમાન ઉચ્છંખલ લોકથી નિંદા પામતા, ક્યાંક નમતા સામંત અને દેવોથી સ્તુતિ કરાતા, (૨) કોઈ સ્થળે સામાન્ય પુરુષના જીવનનો નાશ કરી નાખે તેવી તીવ્ર આપદા સહન કરતા, ક્યાંક અનુકૂળ नोथी. विविध पू-भाउमा पामता (3)
તથા અનેક તપોવિધાનમાં પરાયણ એવા ભગવંત ધર્મતુલા-ત્રાજવાની જેમ બંને તરફ સમાન જ ચિત્તવૃત્તિને ધરતા અને વિવિધ ભાવનાઓ ભાવતા તે વસુધા પર વિચરવા લાગ્યા. (૪)
તેમનું મન, પ્રથમ વિકાસ પામતી આમ્ર-મંજરીના પરિમલથી ભેગા થતા ભમરાઓવડે રમણીય, નવપલ્લવિત અશોક, સરલ, શલ્લકી વૃક્ષોયુક્ત, કર્ણાટકની રમણીઓના લલાટ પર રહેલ આર્ટ લતાને ચલાયમાન કરવાને ચતુર એવા દક્ષિણ-પવનના આડંબર સહિત, અને જ્યાં પ્રવર વેશધારી કુરંગાક્ષીઓ તાલ અને ગીતરવથી ઉત્કટ