________________
षष्ठः प्रस्तावः
८१५ मंखो आगओत्ति वाहरइ, एवं मंखली मंखोवइट्ठपासंडसंबद्धेण मंखो जाओत्ति । अन्नया य सो परिब्ममंतो पत्तो सरवणसन्निवेसे, ठिओ गोबहुलमाहणस्स गोसालाए । तत्थ निवसमाणस्स पसूया सुभद्दा, जाओ से दारगो, कयं उचियसमए गुणनिप्फन्नं गोसालोत्ति नामं, संवडिओ कमेणं, अइक्कंतो बालत्तणं। सो य दुट्ठसीलो सभावेणं, कुणइ विविहाणत्थे सभावेण, न वट्टइ आणानिद्देसे, सिक्खविज्जमाणो पवहइ पओसं । अवि य
सम्माणदाणपगुणीकओवि उज्जुत्तणं खणं धरइ। सुणपुच्छंपिव पच्छा कुडिलत्तं झत्ति दंसेइ ।।१।।
अत्थक्कजंपिरं मम्मवेहगं कूडकवडपडिबद्धं । वेयालं पिव तं पेच्छिऊण को को न संकेइ? ।।२।।
मङ्खः जातः । अन्यदा च सः परिभ्रमन् प्राप्तः शरवणसन्निवेशे, स्थितः गोबहुलब्राह्मणस्य गोशालायाम् । तत्र निवसतः प्रसूता सुभद्रा, जातः तस्य दारकः, कृतम् उचितसमये गुणनिष्पन्नं गोशालः इति नाम, संवर्धितः क्रमेण, अतिक्रान्तः बालत्वम् । सः च दुष्टशीलः स्वभावेन, करोति विविधाऽनर्थान् स्वभावेन, न वर्तते आज्ञानिर्देशे, शिक्षाप्यमानः प्रवहति प्रदोषम् । अपि च -
सन्मानदानप्रगुणीकृतः अपि ऋजुतां क्षणं धारयति । श्वन्पृच्छमिव पश्चात् कुटिलतां झटिति दर्शयति ।।१।।
अकाण्डजल्पनशीलं मर्मवेधकं कूटकपटप्रतिबद्धम् । वेतालमिव तं प्रेक्ष्य कः कः न शङ्कते ।।२।।
એમ કહેવા લાગ્યા. એવી રીતે મંખે ચલાવેલ પાખંડના સંબંધથી મંખલી મંખ કહેવાયો. એકદા પરિભ્રમણ કરતાં તે શરવણ સંનિવેશમાં ગયો અને ત્યાં ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળામાં રહ્યો. ત્યાં રહેતાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. યોગ્ય અવસરે તેનું ગોશાલ એવું ગુણનિષ્પન્ન નામ રાખ્યું. તે અનુક્રમે વૃદ્ધિ પામતાં તરુણ થયો. તે સ્વભાવે દુઃશીલ અને અનેક અનર્થ કરતો, આજ્ઞા માનતો નહિ અને શિખામણ આપતાં ઠેષ બતાવતો
તેમજ સન્માન-દાન આપતાં પણ તે ક્ષણભર સરલતા ધરતો; પણ પછી કૂતરાના પુચ્છની જેમ તરત दुटियता पावतो. (१)
વેતાલની જેમ મર્મવેધક અને ફૂડ-કપટયુક્ત પ્રસંગ વિના બોલનાર એવા તેને જોઇને કોણ ભય ન પામતું?
(२.)