________________
८६९
षष्ठः प्रस्तावः
अह अवरवासरंमी बाहिं नगरस्स करिवरारूढो । सह परियणेण राया नीहरिओ रायवाडीए ।।१।।
विविहपएसेसु खणं परिभमिउं वाहिउं च करितुरगे।
पच्छाहुत्तं इंतो पेच्छइ नयरीजणं सयलं ।।२।। रह-तुरग-जाण-सिबिगा-पयप्पयारेण सिग्घवेगेण । कयसुंदरनेवत्थं वच्चंतं काणणाभिमुहं ।।३।। तिगं।
तं पेच्छिऊण रण्णा पयंपियं 'रे किमेस पउरजणो।
परिमुक्कावरकज्जो वच्चइ एगेण मग्गेण? ।।४।। नो अज्ज जेण कस्सवि महूसवो देवयाविसेसस्स । नडपेच्छणयाईयं कोउगमवि दीसइ न किंपि' ।।५।। अथ अपरवासरे बहिः नगरस्य करिवराऽऽरूढः। सह परिजनेन राजा निहृतः राजपाटिकायाम् ।।१।।
विविधप्रदेशेषु क्षणं परिभ्रम्य उढ्वा च करि-तुरगान् ।
पश्चाभिमुखम् आगच्छन् प्रेक्षते नगरीजनं सकलम् ।।२।। रथ-तुरग-यान-शिबिका-पादप्रचारेण, शीघ्रवेगेन । कृतसुन्दरनेपथ्यं व्रजन्तं काननाऽभिमुखम् ।।३।। त्रिकम् ।
तं प्रेक्ष्य राज्ञा प्रजल्पितं 'रे! किमेषः पौरजनः |
परिमुक्तवरकार्य व्रजति एकेन मार्गेण ।।४।। नो अद्य येन कस्याऽपि महोत्सवः देवताविशेषस्य । नटप्रेक्षणकादिकं कौतुकमपि दृश्यते न किमपि' ||५||
એક દિવસે રાજા ગજેન્દ્રપર આરૂઢ થઇ, પરિજનોની સાથે નગરની બહાર રમવાડીએ નીકળ્યો (૧) અને વિવિધ પ્રદેશોમાં અશ્વ, હાથીઓને ફેરવી, પોતે પરિભ્રમણ કરીને પાછો ફર્યો. (૨)
એવામાં રથ, અશ્વ, શિબિકા અને પગે શીધ્ર વેગથી ઉઘાન તરફ જતા અને સુંદર વેશથી સુશોભિત એવા સમસ્ત નગરજનોને જોતાં રાજાએ પૂછ્યું કે “અરે! આ નગરજનો બધા પોતાના કામકાજને મૂકી એક માર્ગે ક્યાં आय छ? (3/४)
આજે કોઇ દેવતાનો મહોત્સવ પણ નથી, તેમજ નટ કે નાટકાદિનું કૌતુક પણ કાંઇ દેખાતું નથી.” (૫)