________________
श्रीमहावीरचरित्रम्
९९२ एगग्गचित्तो धम्मज्झाणपडिवन्नो न किंचि जंपइ ताव संगमएण अलद्धपडिवव(य?)णेण चिंतियं, जहा-'दुव्विलंघं मयरद्धयरायसासणं, महामुणीणवि कुणइ चित्तसंखोह, ता तस्स सव्वस्सभूयाओ पेसेमि दिव्वकामिणीओ, जइ पुण ताहिं हीरिज्जा एयस्स मणंति कलिऊण कओ समकालं सव्वेसिं उऊण समवाओ। तप्पभाविण य फुल्लिया सहयारा, पल्लविया कंकिल्लिणो, जायं दुद्दिणं, पयट्टो मलयमारुओ, उच्छलिओ परहूयारावो, मउरिया नीवा, षणच्चिया व(ब?)रहिणो, वियंभिओ य कमलपरिमलो, जायाइं कासकुसुमपंडुराई दिसिमुहाई। मुक्का भगवओ पेरंतेसु दसद्धवन्ना कुसुमवठ्ठी । तयणंतरं च विसज्जियाओ विविहसरमंडलपहाणगेयकुसलाओ, करणप्पवंचमणहरनट्टविहिवियक्खणाओ, वीणावेणुप्पमुहाउज्जसंजुयाओ, पवरालंकारधारिणीओ तियसविलासिणीओ, संपत्ताओ य जयगुरुसमीवं, सविलासं वियंभिउं पवत्ताओ य, कहं चिय? -
एकाग्रचित्तः धर्मध्यानप्रतिपन्नः न किञ्चिद् जल्पति तावत् सङ्गमकेन अलब्धप्रतिवचनेन चिन्तितम् यथा - 'दुर्विलयं मकरध्वजराजशासनम्, महामुनीनामपि करोति चित्तसंक्षोभम्, ततः तस्य सर्वस्वभूताः प्रेषामि दिव्यकामिनीः, यदि पुनः ताभिः ह्रियेत एतस्य मनः' इति कलयित्वा कृतः समकालं सर्वासाम् ऋतूनां समवायः। तत्प्रभावेण च फुल्लिताः सहकाराः, पल्लविताः कङ्केलयः, जातं दुर्दिनम्, प्रवृत्तः मलयमारुतः, उच्छलितः परभृताऽऽरावः, मुकुलिताः नीपाः, प्रणर्तिताः बहिणः, विजृम्भितश्च कमलपरिमलः, जातानि काशकुसुमपाण्डुराणि दिग्मुखानि । मुक्ता भगवतः पर्यन्तेषु दशार्धवर्णा कुसुमवृष्टिः । तदनन्तरं च विसर्जिताः विविधस्वरमण्डलप्रधानगेयकुशलाः, करणप्रपञ्चमनोहरनाट्यविधिविचक्षणाः, वीणावेणुप्रमुखातोद्यसंयुताः, प्रवराऽलङ्कारधारिण्यः त्रिदशविलासिन्यः, सम्प्राप्ताः च जगद्गुरुसमीपम्, सविलासं विजृम्भितुं प्रवृत्ताः च । कथमेव?
પ્રત્યુત્તર ન પામતાં સંગમકે વિચાર કર્યો કે-કામ શાસન દુર્લંઘનીય છે, તે મહા મુનિઓને પણ સંક્ષોભ પમાડે છે; માટે તેના સર્વસ્વરૂપ દિવ્ય કામિનીઓ મોકલું કે જે એના મનને ચલાયમાન કરે.” એમ સમજી તેણે બધી ઋતુઓ સમકાળે પ્રગટાવી. તેના પ્રભાવે આમ્રવૃક્ષો ફૂલ્યા, અશોક વૃક્ષો પલ્લવિત થયા, દુર્દિન થયું, મલય-વાયુ પ્રવર્યો, કોયલનો કલરવ પ્રસર્યો, કદંબવૃક્ષોમાં કળીઓ આવી, મયૂર નૃત્ય કરવા લાગ્યા, કમળ-પરિમલ પ્રસરી રહ્યો, કાસ-કુસમ સમાન ઉજ્વળ દિશાઓ ભાસવા લાગી, ભગવંતની ચોતરફ પંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરવામાં આવી. પછી વિવિધ સ્વરે પ્રધાન સંગીતમાં કુશળ, હાવભાવપૂર્વક વિવિધ નાટ્ય-વિધાનમાં વિચક્ષણ, વીણા, વેણુ પ્રમુખ વાજીંત્રયુક્ત, પ્રવર અલંકારથી અલંકૃત એવી દેવાંગનાઓ તેણે પ્રગટાવી. તે પ્રભુ પાસે આવીને સવિલાસ ચેષ્ટા કરવા લાગી.