SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् ९९२ एगग्गचित्तो धम्मज्झाणपडिवन्नो न किंचि जंपइ ताव संगमएण अलद्धपडिवव(य?)णेण चिंतियं, जहा-'दुव्विलंघं मयरद्धयरायसासणं, महामुणीणवि कुणइ चित्तसंखोह, ता तस्स सव्वस्सभूयाओ पेसेमि दिव्वकामिणीओ, जइ पुण ताहिं हीरिज्जा एयस्स मणंति कलिऊण कओ समकालं सव्वेसिं उऊण समवाओ। तप्पभाविण य फुल्लिया सहयारा, पल्लविया कंकिल्लिणो, जायं दुद्दिणं, पयट्टो मलयमारुओ, उच्छलिओ परहूयारावो, मउरिया नीवा, षणच्चिया व(ब?)रहिणो, वियंभिओ य कमलपरिमलो, जायाइं कासकुसुमपंडुराई दिसिमुहाई। मुक्का भगवओ पेरंतेसु दसद्धवन्ना कुसुमवठ्ठी । तयणंतरं च विसज्जियाओ विविहसरमंडलपहाणगेयकुसलाओ, करणप्पवंचमणहरनट्टविहिवियक्खणाओ, वीणावेणुप्पमुहाउज्जसंजुयाओ, पवरालंकारधारिणीओ तियसविलासिणीओ, संपत्ताओ य जयगुरुसमीवं, सविलासं वियंभिउं पवत्ताओ य, कहं चिय? - एकाग्रचित्तः धर्मध्यानप्रतिपन्नः न किञ्चिद् जल्पति तावत् सङ्गमकेन अलब्धप्रतिवचनेन चिन्तितम् यथा - 'दुर्विलयं मकरध्वजराजशासनम्, महामुनीनामपि करोति चित्तसंक्षोभम्, ततः तस्य सर्वस्वभूताः प्रेषामि दिव्यकामिनीः, यदि पुनः ताभिः ह्रियेत एतस्य मनः' इति कलयित्वा कृतः समकालं सर्वासाम् ऋतूनां समवायः। तत्प्रभावेण च फुल्लिताः सहकाराः, पल्लविताः कङ्केलयः, जातं दुर्दिनम्, प्रवृत्तः मलयमारुतः, उच्छलितः परभृताऽऽरावः, मुकुलिताः नीपाः, प्रणर्तिताः बहिणः, विजृम्भितश्च कमलपरिमलः, जातानि काशकुसुमपाण्डुराणि दिग्मुखानि । मुक्ता भगवतः पर्यन्तेषु दशार्धवर्णा कुसुमवृष्टिः । तदनन्तरं च विसर्जिताः विविधस्वरमण्डलप्रधानगेयकुशलाः, करणप्रपञ्चमनोहरनाट्यविधिविचक्षणाः, वीणावेणुप्रमुखातोद्यसंयुताः, प्रवराऽलङ्कारधारिण्यः त्रिदशविलासिन्यः, सम्प्राप्ताः च जगद्गुरुसमीपम्, सविलासं विजृम्भितुं प्रवृत्ताः च । कथमेव? પ્રત્યુત્તર ન પામતાં સંગમકે વિચાર કર્યો કે-કામ શાસન દુર્લંઘનીય છે, તે મહા મુનિઓને પણ સંક્ષોભ પમાડે છે; માટે તેના સર્વસ્વરૂપ દિવ્ય કામિનીઓ મોકલું કે જે એના મનને ચલાયમાન કરે.” એમ સમજી તેણે બધી ઋતુઓ સમકાળે પ્રગટાવી. તેના પ્રભાવે આમ્રવૃક્ષો ફૂલ્યા, અશોક વૃક્ષો પલ્લવિત થયા, દુર્દિન થયું, મલય-વાયુ પ્રવર્યો, કોયલનો કલરવ પ્રસર્યો, કદંબવૃક્ષોમાં કળીઓ આવી, મયૂર નૃત્ય કરવા લાગ્યા, કમળ-પરિમલ પ્રસરી રહ્યો, કાસ-કુસમ સમાન ઉજ્વળ દિશાઓ ભાસવા લાગી, ભગવંતની ચોતરફ પંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરવામાં આવી. પછી વિવિધ સ્વરે પ્રધાન સંગીતમાં કુશળ, હાવભાવપૂર્વક વિવિધ નાટ્ય-વિધાનમાં વિચક્ષણ, વીણા, વેણુ પ્રમુખ વાજીંત્રયુક્ત, પ્રવર અલંકારથી અલંકૃત એવી દેવાંગનાઓ તેણે પ્રગટાવી. તે પ્રભુ પાસે આવીને સવિલાસ ચેષ્ટા કરવા લાગી.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy