SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८८५ एयं, केवलं दूरट्ठियाए रायसुयाए रूवमपेच्छमाणो कहमिहट्ठिओ कुमारो तीए पणयमुव्वहेज्जा?, सा वा अविण्णायकुमारसरूवा सहसच्चिय परिणाविया पच्छा कहं न संतप्पेज्जा?, ता न जुत्तमेयं । जेण - सुनिरूविऊण कीरंति जाइं कज्जाइं निउणबुद्धीए। दिव्वाओ विहडियाणिवि न ताइं लोए हसिज्जंति ।।१।। एवं भणिए रन्ना तेण उवणीया चित्तफलहिगा। राइणावि समप्पाविया सा कुमारस्स। सो य पुव्वभवपेम्मवसेण तदवलोयणे समुप्पण्णहरिसो चिरलद्धावसरकुसुमसररोसनिस्सट्ठाकुंठदुस्सहविसिहकीलिओव्व निच्चलसरीरो परिचत्तवावारंतरो थुलमुत्ताहलविब्भमसेयबिंदुजालभासुरियभालवट्टो जाओत्ति । तं च तहाविहं दट्टण मुणियमणोगयभावेण पासट्ठियजणेण सिटुं नरनाहस्स | समुप्पण्णो से परिओसो, कहियं चऽणेण दूयस्स-अरे जाओ तीसे उवरि कथमिहस्थितः कुमारः तया प्रणयमुद्वहेत्?, सा वा अविज्ञातकुमारस्वरूपा सहसा एव परिणायिता पश्चात् कथं न संतप्येत?, तस्मात् न युक्तमेतत् येन सुनिरूप्य क्रियन्ते यानि कार्याणि निपुणबुद्ध्या । दैवेन विघटितानि अपि न तानि लोके हस्यन्ते ।।१।। एवं भणिते राज्ञा तेन उपनीता चित्रफलका | राज्ञाऽपि समर्पिता सा कुमारस्य । सश्च पूर्वभवप्रेमवशेन तदवलोकने समुत्पन्नहर्षः चिरलब्धावसरकुसुमसररोषनिसृष्टाऽऽकण्ठदुःसहविशिखकीलितः इव निश्चलशरीरः परित्यक्तव्यापारान्तरः स्थुलमुक्ताफलविभ्रमस्वेदबिन्दुजालभासुरितभालपृष्ठः जातः इति । तं च तथाविधं दृष्ट्वा ज्ञातमनोगतभावेन पार्श्वस्थितजनेन शिष्टं नरनाथस्य । समुत्पन्नः तस्य परितोषः। कथितं च अनेन તો કુમારનું સ્વરૂપ જાણ્યા વિના ઉતાવળથી પરણાવવામાં આવેલ તે રાજસુતા પાછળથી સંતપ્ત કેમ ન થાય? માટે એ તો યુક્ત નથી; કારણ કે નિપુણ બુદ્ધિથી બરાબર વિચારીને જે કાર્યો કરવામાં આવે છે તે દૈવયોગે વિઘટિત થયા છતાં aaswi iसीपात्र थतi नथी.' (१) એમ રાજાના કહેતાં, તેણે ચિત્ર બતાવ્યું. એટલે રાજાએ તે કુમારને મોકલાવ્યું, જે નિહાળતાં પૂર્વભવના પ્રેમયોગે ભારે હર્ષ પામતાં, લાંબા વખતે અવસર મળવાથી રુષ્ટ થયેલ મન્મથે મૂકેલ પ્રચંડ બાણોવડે જાણે વીંધાયો હોય તેમ સ્તબ્ધ બની, અન્ય કાર્યો તજી, સ્થૂલ મુક્તાફળ સમાન પ્રસ્વેદ બિંદુઓથી લલાટે બિરાજમાન થયેલ તે કુમાર તન્મય બની ગયો. તેને તેવી સ્થિતિ પામેલ જોઇ, મનોભાવ જાણતા પાસેના પરિજને જઇને રાજાને નિવેદન કર્યું, જેથી તેને ભારે સંતોષ થયો. પછી તેણે દૂતને જણાવ્યું કે-“અરે! કુમારનો તેણીના પર રાગ થયો
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy