________________
९७७
सप्तमः प्रस्तावः
एत्तोच्चिय रुंदोविहु भवन्नवो गोपयं व लीलाए। दुक्करतवविरहेणवि लंघिज्जइ पुन्नवंतेहिं ।।२।।
लब्भइ तिलोयलच्छी लब्भइ सव्वंपि कामियं सोक्खं ।
एक्कं चिय नवि लब्भइ सुपत्तदाणं जयपहाणं ।।३।। नाणंपि तवोवि हवेज्ज निष्फलं कहवि दिव्वजोएणं । दिन्नं सुपत्तदाणं वभिचरइ न नूण कइयावि ।।४।।
इय जाणिऊण कल्लाणकोसकलणेक्कपच्चले दाणे। न करेज्जा नणु जत्तं को अत्तसुहं समीहंतो? ||५||
अतः एव विस्तीर्णोऽपि भवार्णवः गोष्पदमिव लीलया। दुष्करतपोविरहेण अपि लभ्यते पुण्यवद्भिः ।।२।।
लभ्यते त्रिलोकलक्ष्मीः लभ्यते सर्वमपि कामितं सौख्यम् ।
एकमेव नाऽपि लभ्यते सुपात्रदानं जगत्प्रधानम् ।।३।। ज्ञानमपि तपः अपि भवेद् निष्फलं कथमपि दिव्ययोगेन । दत्तं सुपात्रदानं व्यभिचरति न नूनं कदाऽपि ।।४।।
इति विज्ञाय कल्याणकोशकलनैकप्रत्यले दाने। न करोति ननु यत्नं कः आत्मसुखं समीहमानः? ।।५।।
અને એથી જ વિસ્તૃત ભવાર્ણવ પણ ગોષ્પદની જેમ પુણ્યવંત જનો દુષ્કર તપ વિના પણ લીલામાત્રથી ओजी जाय छे. (२)
ત્રિલોક-લક્ષ્મી પામી શકાય અને સર્વ મનોવાંછિત સુખ પણ મેળવી શકાય, પરંતુ એક જગપ્રધાન સુપાત્રદાન भणj भु२८ छ. (3)
જ્ઞાન કે તપ પણ દૈવયોગે કદાચ નિષ્ફળ થવા પામે, પરંતુ આપવામાં આવેલ સુપાત્રદાન કદાપિ નિષ્ફળ જતું नथी, (४)
એમ જાણી કલ્યાણની પરંપરાને આપવામાં સમર્થ એવા દાનને વિષે, આત્મસુખને ઇચ્છનાર કોણ પ્રયત્ન ન 5२? (५)