________________
षष्ठः प्रस्ताव
८५१
इय कहिए झत्ति जएक्कचक्खुणो सम्मुहं च ते लोया। उग्गीरियदढदंडा उवट्ठिया ताडणट्ठाए ।।१४।।
एत्यंतरंमि जिणपक्खवाइणा वंतरेण सा पडिमा ।
लोआण भेसणत्थं नंगलहत्था समुट्ठविया ।।१५।। ताहे अदिट्ठपुव्वं पडिमाचलणं पलोइउं झत्ति । भयभीया ते सामिं भूरिपयारेहिं खामिति ।।१६ ।।
खामिऊण विमुक्को जयगुरू चोरायसन्निवेसं गओ, तत्थ पच्छन्नपएसे पडिमं पडिवन्नो, गोसालोऽवि छुहाए परिकिलंतो पुच्छइ-'भयवं! अज्ज चरियव्वं न वा?।' सिद्धत्थो वागरेइअंतरं अम्हं । तओ गोसालो पविट्ठो गाममज्झे । तहिं च गोट्ठीभोयणकएण बहुभक्खभोयणजायं
इति कथिते झटिति जगदैकचक्षुषः सम्मुखं च ते लोकाः। उद्गीरितदृढदण्डाः उपस्थिताः ताडनार्थम् ।।१४।।
अत्रान्तरे जिनपक्षपातिना व्यन्तरेण सा प्रतिमा ।
लोकानां भेषणार्थं लाङ्गलहस्ता समुत्थापिता ।।१५।। तदा अदृष्टपूर्वं प्रतिमाचलनं प्रलोक्य झटिति। भयभीताः ते स्वामिनम् भूरिप्रकारैः क्षामयन्ति ।।१६।। क्षामयित्वा विमुक्तः जगद्गुरुः चोराकसन्निवेशं गतः। तत्र प्रच्छन्नप्रदेशे प्रतिमां प्रतिपन्नः । गोशालः अपि क्षुधा परिक्लान्तः पृच्छति 'भगवन्! अद्य चरितव्यं न वा?।' सिद्धार्थः व्याकरोति 'अन्तरम् अस्माकम् ।' ततः गोशालः प्रविष्टः ग्राममध्ये। तत्र च गोष्ठिभोजनकार्येण बहुभक्ष्यभोजनजातं उपस्क्रियते। सश्च
એમ કહેતાં તે લોકો મજબૂત દંડ લઈ તરતજ ભગવંતને મારવા માટે સન્મુખ આવ્યા. (૧૪) એવામાં જિનના પક્ષપાતી વ્યંતરે લોકોને ભય પમાડતા તે પ્રતિમાને હાથમાં હળ બતાવતી કરી દીધી, (૧૫)
જેથી પૂર્વે કદી ન જોયેલ એવી પ્રતિમાને જોતાં, તરતજ ભયભીત થતાં તે લોકો સ્વામીને અનેક પ્રકારે जमावा खाया. (१७)
ત્યાંથી પ્રભુ ચોરાક સંનિવેશમાં ગયા અને ગુપ્ત સ્થાનમાં પ્રતિમાએ રહ્યા. એવામાં ક્ષુધાતુર થયેલ ગોશાળાએ ભગવંતને પૂછ્યું કે “ભગવન્! આજે ગોચરીએ જવું છે કે નહિ?' સિદ્ધાર્થે કહ્યું-“અમારે તો હજી વખત છે.” પછી ગોશાળા ગામમાં પેઠો. ત્યાં મિત્રમંડળને જમાડવા એક સ્થાને બહુ ભક્ષ્ય ભોજન તૈયાર થતું હતું એટલે તે ક્યારે