________________
पञ्चमः प्रस्तावः
७६१
एत्तो विरत्तचित्ता कुडिलत्तणवज्जिया मियाभासी। जे ते अवजसपंकेण नेव छिप्पंति कइयावि ।।८।।
पडिबुद्धकमलपरिमलसममुहनिस्साससुरहियदियंता ।
पूइज्जति जणेण य आएज्जगिरा य जायंति ।।९।। जो परधणं विलुंपइ सो झंपइ सुगइगिहकवाडाइं । निबिडाइं कम्मनिगडाइं कुणइ तुच्छेहियसुहत्थं ।।१०।।
एत्तो च्चिय दोगच्चं पइजम्मं उवचिणेइ मूढप्पा ।
सुय-दइयाविरहुब्भवदुहं च पावेइ दुव्विसहं ।।११।। एतस्माद् विरक्तचित्ताः कुटिलतावर्जिता मितभाषी। ये ते अपयशःपकेन नैव स्पृश्यन्ति कदाऽपि ।।८।।
प्रतिबुद्धकमलपरिमलसममुखनिःश्वाससुरभिकृतदिगन्ताः ।
पूज्यन्ते जनेन च आदेयगिरा च जायन्ते ।।९।। यः परधनं विलुप्यति सः आच्छादयति सद्गतिगृहकपाटे। निबिडानि कर्मनिगडानि करोति तुच्छैहिकसुखार्थम् ।।१०।।
एतेनैव दौगत्यं प्रतिजन्मनि उपचिनोति मूढात्मा। सुत-दयिताविरहोद्भवदुःखं च प्राप्नोति दुर्विसहम् ।।११।।
એ મૃષાવાદથી જે વિરક્ત, કુટિલતાથી વર્જિત અને મિતભાષી છે, તેઓ અપયશના પંકે કદાપિ લિપ્ત થતા नथी. (८)
વળી વિકાસિત કમળના પરિમલ સમાન મુખ-શ્વાસવડે દિશાઓને સુગંધી કરનાર એવા તે જનો લોકોમાં पू-प्रतिष्ठा पा छ, तेभ४ आहेयवयनी थाय छे. (c)
જે પરધનને ઓળવે છે તે સુગતિરૂ૫ ગૃહના દ્વાર બંધ કરે છે અને તુચ્છ ઐહિક સુખોના કારણે કર્મ-બંધનોને भ४पूत बनावे छे. (१०)
તે મૂઢાત્મા એનાથી પ્રતિજન્મ દારિદ્રય ઉપાર્જન કરે છે અને સુત, દયિતાના દુઃસહ વિરહ-દુઃખને પામે છે,
(११)