________________
पञ्चमः प्रस्तावः
६८५ एयाओ एगकालपाउब्भूयाओ अणाइक्खणिज्जरूवाओत्ति? | भयवं पुण ताओ सम्ममहियासेइ । सो य वाणमंतरो जाहे न पारेइ भयवंतं भेसिउं वा, खोभिउं वा ताहे बाढपरिस्सममुवगओ 'अहो निप्फलो मम वावारो'त्ति कयचित्तसंतावो धीरिमारंजियहियओ य भयवंतं पायवडिओ सव्वायरेण भणइ-'भयवं! खमह मम अवराहं, अयाणमाणेण तुम्ह सामत्थं सुचिरं मए अवरद्धं ति । एत्यंतरे नियकज्जकरणवावडचित्तो तक्खणसुमरियसुरवइजिणभलावणावयणो सो सिद्धत्थदेवो दट्ठण भयवओ तिव्वोवसग्गं धाविओ वेगेणं, पत्तो तं पएसं, भणिउमारद्धो य-'अरे रे सूलपाणिवंतराहमा! अच्चंतदुट्ठलक्खणा, दोगच्चमच्चुपत्थगा, विसुद्धबुद्धिवज्जिया न जाणसि खलियारंतो इमं सिद्धत्थरायपुत्तं भयवंतं चरिमतित्थयांति?, जइ रे दुरायार! एयं वइयरं सक्को कहवि जाणतो ता को जाणइ तं किंपि पावितोत्ति?', सो य एवमायन्निऊण बाढं भयभीओ चउग्गुणं पुणो पुणो जिणं खामेइ, सिद्धत्थो य तस्स
प्राकृतनरस्य जीवितं व्यपक्रान्तुम्, किं पुनः सप्त एताः एककालप्रादुर्भूताः अनाख्येयरूपाः!। भगवान् पुनः ताः सम्यग् अध्यासहते। सः च वानव्यन्तरः यदा न पारयति भगवन्तं भेषितुं वा, क्षोभयितुं वा तदा बाढं परिश्रममुपगतः 'अहो निष्फलः मम व्यापारः' इति कृतचित्तसन्तापः धृतिरञ्जितहृदयश्च भगवन्तं पादपतितः सर्वाऽऽदरेण भणति ‘भगवन्, क्षमस्व मम अपराधम्, अज्ञायमानेन तव सामर्थ्य सुचिरं मया अपराद्धम् इति । अत्रान्तरे निजकार्यकरणव्यापृत्तचित्तः तत्क्षणस्मृतसुरपतिजिनभलापनवचनः सः सिद्धार्थदेवः दृष्ट्वा भगवतः तीव्रोपसर्ग धावितः वेगेन, प्राप्तः तं प्रदेशम्, भणितुमारब्धवान् 'अरे! रे! शूलपाणिव्यन्तराऽधम!, अत्यन्तदुष्टलक्षण!, दौर्गत्यमृत्युपथग!, विशुद्धबुद्धिवर्जित! न जानासि स्खलितमाचरन् इमं सिद्धार्थराजपुत्रं भगवन्तं चरमतीर्थकरम्? । यदि रे दुराचार! एतद्वयतिकरं शक्रः कथमपि ज्ञास्यति ततः कः जानाति त्वं किं प्राप्स्यसि? ।' सः च एवमाकर्ण्य बाढं भयभीतः चतुर्गुणं पुनः पुनः जिनं क्षाम्यति। सिद्धार्थश्च तस्य धर्मदेशनां कर्तुमारब्धवान् यथा-वीतरागः देवबुद्ध्या ग्रहीतव्यः, साधवश्च गुरुबुद्ध्या परिभावितव्याः, મુખથી કહી ન શકાય એવી સાતે વેદનાઓની તો વાત જ શી કરવી? પરંતુ ભગવંતે તે બધી સમતાથી સહન કરી. એમ તે વાણવ્યંતર જ્યારે ભગવંતને બીવરાવી કે ક્ષોભ પમાડી ન શક્યો ત્યારે અત્યંત થાકી જતાં “અહો! મારો પ્રયત્ન બધો નિષ્ફળ થયો.” એમ મનમાં સંતાપ પામી, છતાં પ્રભુના પૈર્ય-ગુણથી હૃદયમાં રંજિત થઇ, ભારે આદરપૂર્વક ભગવંતને પગે પડીને તે કહેવા લાગ્યો કે-“હે ભગવન્! તમારા સામર્થ્યને ન જાણતા મેં તમારો જે અપરાધ કર્યો તે ક્ષમા કરો.' એવામાં પોતાના કામમાં ગુંથાયેલ છતાં તત્કાલ ઇંદ્રની ભલામણનું વચન યાદ આવતાં, પ્રભુના તીવ્ર ઉપસર્ગને જોઇ, તે સિદ્ધાર્થ દેવ તરતજ ત્યાં દોડી આવ્યો અને વાણવ્યંતરને કહેવા લાગ્યો કે-“અરે, અધમ શૂલપાણિ! અત્યંત દુષ્ટ લક્ષણવાળા, દૌર્ગત્ય અને મૃત્યુને માગનારા, વિશુદ્ધ બુદ્ધિથી વર્જિત! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર, ચરમ તીર્થનાથ ભગવંતને તું જાણતો નથી કે સ્કૂલના પમાડવા તૈયાર થયો છે? અરે! દુરાચારી! જો આ વાત કોઇ રીતે ઇંદ્રના જાણવામાં આવે તો કોણ જાણે તને શું ફળ મળે?' એમ સાંભળતાં તે અત્યંત ભયભીત થઇ વારંવાર પ્રભુને ખમાવવા લાગ્યો એટલે સિદ્ધાર્થ તેને આ પ્રમાણે ધર્મદેશના આપવા લાગ્યો